________________
•
દશવૈકાલિકસૂર ભાગ-૨ હજાર ના અધ્ય. ૪ ભાગ્ય-૨૧ છે. એ પ્રમાણે સમજવું. અર્થસંભાવના એટલે “આ પદાર્થ આ રીતે માનીએ તો જ ઘટે...” ( [, ઈત્યાદિરૂપ વિચારણા એજ તર્ક કહેવાય. અર્થસંભાવનાત એ આખો એકજ પદાર્થ છે. '
આ રીતે ચિત્ત, ચેતના, વિજ્ઞાન, ધારણા, બુદ્ધિ, મતિ, અર્થસંભાવનાતક આ બધા દ્વારોની વ્યાખ્યા કરીને હવે અનુમાનપ્રયોગ દર્શાવવા કહે છે કે આ બધા જ પદાર્થો ગુણ છે, એટલે એનો ગુણી કોઈક હોય જ... આમ જીવ નામનાં ગુણીનું પ્રતિપાદન કરનારા * પ્રયોગાર્થથી ઉપસંહાર કરતાં નિર્યુક્તિકાર કહે છે કે ગુણપ્રત્યક્ષતારૂપી હેતુથી જીવ ઘટની || 1ી જેમ સત્ છે, એમ નક્કી થાય છે.
(જેમ ઘટસંસ્થાન, ઘટરૂપ વગેરે ઘટગુણો પ્રત્યક્ષ થાય છે, તો એના દ્વારા ઘટની | સત્તા ગણાય છે. તેમ ચિત્ત, ચેતના વગેરે આત્મગુણો પ્રત્યક્ષ થાય છે, તો એના દ્વારા - આત્માનું પણ પ્રત્યક્ષ થયેલું ગણાય. અર્થાત્ આત્માની સત્તા મનાય. જો ઘટરૂપાદિ ન E
દેખાય તો ઘટનું પ્રત્યક્ષ = સત્તા ન જ ગણાય, એમ જો ચિત્ત, ચેતનાદિ ન અનુભવાય T | તો આત્માની સત્તા પણ ન મનાય...)
પતિદેવ અષ્ટથતિ___जम्हा चित्ताईया जीवस्स गुणा हवंति पच्चक्खा । गणपच्चक्खत्तणओ घडुव्व जीवो - અને અસ્થિ રિશા માધ્યમ્ II
આ જ વાતને સ્પષ્ટ કરે છે કે –
ભાષ્ય-૨૧ ગાથાર્થ જે કારણથી જીવના ચિત્તાદિ ગુણો પ્રત્યક્ષ થાય છે, તે કારણથી | ગુણપ્રત્યક્ષતા હેતુથી ઘટની જેમ જીવ છે.
व्याख्या-यस्मात् 'चित्तादयः' अनन्तरोक्ताः जीवस्य गुणाः, नाजीवस्य, 1 शरीरादिगुणविधर्मत्वात्, एते च भवन्ति प्रत्यक्षाः, स्वसंवेद्यत्वात्, यतश्चैवं. गुणप्रत्यक्षत्वाद्धेतोर्घटवज्जीवः अतोऽस्तीति प्रयोगार्थः, प्रयोगस्तु-सन्नात्मा, 1 गुणप्रत्यक्षत्वात्, घटवत्, नायं घटवदात्मनोऽचेतनत्वापादनेन विरुद्धः, “विरुद्धोऽसति
बाधने' इतिवचनात्, एतच्चैतन्यं प्रत्यक्षेणैव बाधनमिति गाथार्थः ॥ व्याख्यातं ... | मूलद्वारगाथाद्वये प्रतिद्वारगाथाद्वयेन लक्षणद्वारम्,
ટીકાર્થ : ચિત્ત વગેરે જીવનાં ગુણો સ્વસંવેદ્ય હોવાથી પ્રત્યક્ષ થાય છે. એ કે | Sા ચિત્તાદિગુણો અજીવના નથી. કેમકે શરીરાદિ અજીવમાં જે રૂ૫, રસાદિ ગુણો દેખાય છે, હું છે એના કરતા તદ્દન વિરુદ્ધ સ્વભાવવાળા આ ચિત્તાદિ ગુણો છે, એટલે એ અજીવનાં ગુણો હું
F
S
F