________________
(૨) નિષ્કાંક્ષિત : દેશકાંક્ષા અને સર્વકાંક્ષારહિત હોય તે નિષ્કાંક્ષિત કહેવાય. દેશકાંક્ષા આ પ્રમાણે કે દિગંબરાદિ કોઈક એક દર્શનની ઈચ્છા કરે.
સર્વકાંક્ષા આ પ્રમાણે કે બધા જ દર્શનની ઈચ્છા કરે. (બધા ધર્મોની આરાધના કરું એટલે મને બધા ફળો મળે...)
मा
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ નિયુક્તિ ૧૮૨
પરસ્પર કથંચિત્ અભેદ માનવો જોઈએ.)
આ રીતે બાકીનાં પદોમાં પણ (નિષ્કાંક્ષિત... આદિ ત્રણ) વિચારી લેવું. (એમાં પણ આચારવાળા જીવને જ આચારરૂપ કહી દીધો છે, એટલે એ બધામાં ઉપરની યુક્તિઓ જોડી દેવી.)
આ કાંક્ષાવાળો જીવ એમ ન વિચારે કે અન્યદર્શનમાં તો ષડ્જવનિકાયની હિંસા મ્યું છે. અને અસત્પ્રરૂપણા છે. એમ બૌદ્ધાદિ સર્વમતમાં આ બંને વસ્તુ છે.
T
દેશ-સર્વકાંક્ષાસંબંધમાં રાજા અને મંત્રીનું ઉદાહરણ આવશ્યકનિર્યુક્તિમાં દર્શાવ્યા પ્રમાણે જાણવું.
त
(૩) વિચિકિત્સા : મતિનો વિભ્રમ એ વિચિકિત્સા, જેમનામાંથી મતિવિભ્રમ નીકળી 1 # ગયો છે, તે નિર્વિચિકિત્સ કહેવાય.
એ મતિવિભ્રમ આવો હોય કે “જિનદર્શન તો સાચું જ છે. પરંતુ એમાં પ્રવૃત્તિ કરનારા એવા પણ મને આ જિનદર્શન દ્વારા ફલ મળશે કે નહિ ? કેમકે ખેડૂત વગેરેમાં ન ક્રિયાની બંને બાબતોની ઉપલબ્ધિ થાય છે. એટલે કે ખેડૂતો ખેતીક્રિયા કરે, તો એમાં કોઈકને ફળ મળે છે, કોઈકની ખેતી નિષ્ફળ જાય છે. તો એ રીતે મારી પણ આ ક્રિયાઓ નિષ્ફળ તો નહિ જાય ને ?”
ન
||
આવાપ્રકારનાં મતિવિભ્રમથી રહિત હોય તે નિર્વિચિકિત્સ.
એને આવો નિશ્ચય હોય કે “અવિકલ = સંપૂર્ણ ઉપાય ઉપેયવસ્તુ = સાધ્યવસ્તુને અપાવડાવનાર ન બને એવું ન બને. અર્થાત્ ખેડૂતોને જો ખેતી કરવામાં પાણી, સારુંબીજ, મહેનત વગેરે બધા ઉપાયો પ્રાપ્ત થાય તો અવશ્ય ફળ મળે જ છે. જ્યાં ખેતી નિષ્ફળ થઈ છે, ત્યાં કોઈકને કોઈક કારણોની ગેરહાજરી જ કામ કરી ગઈ છે. એટલે સંપૂર્ણ ઉપાય હોય, તો ફલ મળે જ.”
E
(ન વિત્ત્ત ઉપાયઃ એ પ્રમાણે પાઠ છે. પરંતુ અવિત્ત પાઠ વાસ્તવિક લાગે છે. છતાં જો છપાયેલા પાઠ પ્રમાણે જ અર્થ કરવો હોય તો આ પ્રમાણે વિકલ્પ=ઉ૫૨ દર્શાવેલ મતિવિભ્રમ આવા મતિવિભ્રમરહિત ઉપાય કાર્યસાધક બને જ અથવા તો
pr
구
B
T