SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૪ સૂત્ર - ૯ હવે પૂર્વે ઉપન્યાસ કરાયેલી (૧૪૭ ભાંગાનું નિરૂપણ કરનારી) ગાથાનું વ્યાખ્યાન કરાય છે. ગાથાનાં અવયવોનો અર્થ તો ૧૪૭ ભાંગાઓની યોજનાની પ્રધાનતાવાળો છે. તે મૈં અવયવાર્થ આ પ્રમાણે જાણવો. || ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકએક યોગમાં થાય. ત્રણ-બે-એક, ત્રણ-બે-એક ૬ કરણો છે. યોગ એટલે કાયા, વાણી અને મનનો વ્યાપાર. કરણ એટલે મન, વચન, સ્તુ કાયા. (યોગમાં કાયવ્યાપાર = કરણ, વાફ્વ્યાપાર કારાવણ, મનોવ્યાપાર અનુમોદન એમ અર્થ સમજવો.) આ ગાથાનાં પદોની ઘટના = સંબંધ = યોજના કરી. = ભાવાર્થ તો સ્થાપનાવડે દેખાડાય છે. પચ્ચક્ખાણસંબંધી ૧૪૭ ભાંગાઓ જેને ઉપલબ્ધ છે, તે આવા પ્રકા૨નો જીવ પચ્ચક્ખાણમાં કુશલ છે. બાકીનાં સર્વજીવો અકુશલ છે, તેના અજ્ઞાતા છે.. આ રીતે ગાથાનો સંક્ષેપથી અર્થ થયો. ᄑ || મા તે આ પ્રમાણે ૩ ૩૨ ૨૨ ૧ ૧ ૧ યોગ ૧ ૩ ૨ ૧ કરણ ૩ ૨ ૧ ૧ ૩ ૩ ૩ ૯ ૯ ૩ ૯ ૯ ભાંગા ૩ ૩ ૨ પ્રશ્ન : આમાં ભાવના = ભાવાર્થ શું છે ? IHI ઉત્તર : પહેલો મૂળભેદ એટલે ૩ યોગ + ૩ કરણ. એટલે કરીશ નહિ, કરાવીશ ન નહિ. કરતાં એવા અન્યને અનુમોદીશ નહિ. (આ ત્રણ યોગ). આ ૩ યોગ મનથી, મૈં ગા વચનથી અને કાયાથી સમજવા. આનો એક ભેદ થાય. (મનાદિત્રિકથી કરણાદિત્રિકનો ત્યાગ...) હવે બીજો ભેદ ૩ યોગ ૪ ૨ કરણ. મન-વચનથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ મન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ આમ બીજો મૂલ ભેદ ગયો. હવે ત્રીજો ભેદ – ૩ યોગ x ૧ કરણ. મનથી કરવું-કરાવવું-અનુમોદવું નહિ ૨૮૨ પહેલો ભેદ બીજો ભેદ → ત્રીજો ભેદ = → પહેલો ભેદ સ 저 ना य
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy