________________
*
*
*
-
૫
આ દશવૈકાલિકસૂર ભાગ-૨ કહા અદય. ૪ ભાય-૩૯ * ઉપમા | જીવ, પાંચ ઈન્દ્રિયો | ઈન્દ્રિય વિનાશ પછી પણ સ્મરણ | જીવ ઈન્દ્રિયોથી જુદો છે. 1 :
પુરુષ પાંચ બારીઓ બારી વિનાશ પછી પણ સ્મરણ | પુરુષ બારીથી જુદો છે. | છે. જિયોપસ્થિમજ્વાશÇપોહાયE। न उ इंदियाइं उवलद्धिमंति विगएसु विसयसंभरणा । जह गेहगवक्खेहिं जो अणुसरिया : સ ૩વનદ્ધા રૂછ માધ્યમ્ II.
તે પ્રશ્ન : જીવને ઉપલબ્ધિવાળો = જ્ઞાનવાળો માનવાને બદલે ઈન્દ્રિયને જ જ્ઞાનવાળી - માની લઈએ તો? ચક્ષુ વગેરે ઈન્દ્રિયો પોતે જ જ્ઞાનવાળી છે. એમ માનવામાં શું વાંધો ના ? જીવ નામનો નવો પદાર્થ માનવાની જરૂર જ શી ?
ઉત્તર : આ આશંકાનું ખંડન કરવા માટે કહે છે કે –
ભાષ્ય-૩૯ ગાથાર્થ ઈન્દ્રિયો જ્ઞાનવાળી ન બનાય. કેમકે ઈન્દ્રિયો ગયા પછી પણ સ્મરણ થાય છે. જેમ ઘરની બારીઓથી જે અનુસ્મરણ કરનાર છે, તે જ ઉપલબ્ધા = જ્ઞાનકર્તા છે. ___व्याख्या-न पुनरिन्द्रियाण्येवोपलब्धिमन्ति-द्रष्टुणि, कुत इत्याह-विगतेष्विन्द्रियेषु | विषयसंस्मरणात्-तद्गृहीतरूपाद्यनस्मृतेरन्धबधिरादीनामिति, निदर्शनमाह-यथा |
गेहगवाक्षैः करणभूतैः दृष्टानर्थाननुस्मरन् योऽनुस्मर्ता स उपलब्धा, न तु गवाक्षाः, ज एवमत्रापीति गाथार्थः ॥ उक्तमेकेन प्रकारेणान्यत्वद्वारम्,
ટીકાર્થ ઈન્દ્રિયો જ જ્ઞાનવાળી માની શકાતી નથી. કેમકે ઈન્દ્રિયો ખતમ થઈ જાય તો પણ એ ઈન્દ્રિયો વડે ગ્રહણ કરાયેલા રૂપાદિનું સ્મરણ અંધ-બધિરાદિને થાય જ છે. આ
- આ જ વાતમાં દષ્ટાન્ત કહે છે કે જેમ ઘરની બારીઓ વડે દેખાયેલા અર્થોને યાદ | કરનાર જે અનુસ્મર્તા = સ્મરણ કરનાર છે, એજ ઉપલબ્ધા = જ્ઞાનકર્તા છે. બારીઓ ન નહિ. એમ અહીં પણ સમજવું. | (માણસે બારીમાંથી વસ્તુઓ જોઈ, પછી માણસ એ જોયેલી વસ્તુનું સ્મરણ કરે છે.
તો અહીં બારીએ વસ્તુ જોઈ એવું કોઈ નથી માનતું. જો બારી જ વસ્તુ જોનારી હોત, * | તો બારીનો નાશ થયા બાદ એ વસ્તુનું સ્મરણ થઈ ન શકે. કેમકે જેણે જોયેલું હોય એને કે * જ સ્મરણ થાય, હવે બારીએ જોયેલું છે. તો એ તો નાશ પામી ગઈ છે, એટલે બીજાને છે.
સ્મરણ થવું ન જોઈએ... પણ થાય છે.
R.
F
BE
E
F