SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મ " S 5 7 日 અધ્ય. ૩ નિર્યુક્તિ ૧૮૮ થી ૧૯૧ પ્રવર્તન કરે. (દીક્ષા લેવી એટલે પંચાચારનો સ્વીકાર કરવો. એ માટે પણ પરાક્રમ કરવું પડે. અને લીધા બાદ એને બરાબર પાળવા પડે. આમ બે વાત અહીં દર્શાવી છે.) અહીં પણ આચાર અને આચારવાળાનો અભેદ હોવાથી આચારવાળાને જ વીર્યાચાર કહ્યો છે. દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ વીર્યાચાર કહેવાઈ ગયો. એનું કથન થઈ ગયું એટલે આચાર પણ કહેવાઈ ગયો. साम्प्रतं कथामाह अत्थकहा कामकहा धम्मकहा चेव मीसिया य कहा । एत्तो एक्क्कावि य णेगविहा होइ नायव्वा ||१८८|| विज्जा सिप्पमुवाओ अणिवेओ संचओ य दक्खत्तं । सामं दंडो भेओ उवप्पयाणं च અત્યહા II⟨૮૬II सत्थाहसुओ दक्खत्तणेण सेट्ठीसुओ य रूवेणं । बुद्धीऍ अमच्चसुओ जीवइ पुन्नेहि રાયસુઓ ૧૦॥ दक्खत्तणयं पुरिसस्स पंचगं सइगमाहु सुंदेरं । बुद्धी पुण साहस्सा सयसाहस्साई पुन्नाई IH ||૩|| - હવે થા કહે છે. નિર્યુક્તિ-૧૮૮ ગાથાર્થ : અર્થકથા, કામકથા, ધર્મકથા અને મીશ્રિતકથા. એમાંની મેં એકે એક કથા અનેકપ્રકારની જાણવી. તા નિર્યુક્તિ-૧૮૯ ગાથાર્થ : વિદ્યા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષતા, સામ, ૐ દંડ, ભેદ, ઉપપ્રદાન એ અર્થકથા છે. નિર્યુક્તિ-૧૯૦ ગાથાર્થ : સાર્થવાહપુત્ર દક્ષતાથી, શ્રેષ્ઠીપુત્ર રૂપથી, મંત્રીપુત્ર બુદ્ધિથી, રાજપુત્ર પુણ્યથી જીવે છે. નિર્યુક્તિ-૧૯૧ ગાથાર્થ : પુરુષની દક્ષતા પાંચરૂપિયાની છે, સુંદરતા ૧૦૦ રૂપિયાની છે, બુદ્ધિ હજા૨રૂપિયાની છે, પુણ્ય ૧ લાખ રૂપિયાનું છે. व्याख्या-'अर्थकथे 'ति विद्यादिरर्थस्तत्प्रधाना कथाऽर्थकथा, एवं कामकथा ૮૬ 1 स्त ત . 디 ય
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy