SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શીકાલિક સુદ ભાગ ફરક અ૩. ૪ ભાષ્ય-૨૨ % अत्थित्ति दारमहुणा जीवस्सइ अस्थि विज्जए नियमा । लोआययमयघायत्थमुच्चए । તર્થીિનો ફેક IFરા માધ્યમ્ | (૪) અસ્તિત્ત્વદ્વાર : હવે ચોથા અસ્તિત્વદ્વાનો અવસર છે. ભાષ્યકાર કહે છે કે – ભાષ્ય-૨૨ ગાથાર્થ : “અસ્તિત્વ” એ દ્વારા હવે શરુ થાય છે. જીવ સતુ છે, ગતિ, છે, નિયમથી વિદ્યમાન છે. લોકાયતમતનાં ઘાતને માટે તેમાં આ હેતુ કહેવાય છે. આ व्याख्या-अस्तीति द्वारमधुना-साम्प्रतमवसरप्राप्तं, तत्रैतदुच्यते-जीवः सन्, म्न पृथिव्यादिविकारदेहमात्ररूपः सन्निति सिद्धसाध्यता न तु ततोऽन्योऽस्ती त्याशङ्कापनोदायाह-अस्त्यन्यश्चैतन्यरूपः, तदपि मातृचैतन्योपादानं भविष्यति | परलोकयायी तु न विद्यते इति मोहापोहायाह-विद्यते 'नियमात' नियमेन, तथा चाहव 'लोकायतमतघातार्थं' नास्तिकाभिप्रायनिराकरणार्थमुच्यत एतत्, तस्य चानन्तरोदित । मो एवाभिप्राय इति सफलानि विशेषणानि, 'तत्र' लोकायतमतविघाते कर्तव्ये 'अयं | वक्ष्यमाणलक्षणो ‘हेतुः' अन्यथानुपपत्तिरूपो युक्तिमार्ग इति गाथार्थः ॥ | ટીકાર્ય : હવે મતિ દ્વારા અવસર પ્રાપ્ત છે. તેમાં આ કહેવાનું છે કે નવા સન આ પ્રશ્ન : જીવ સન્=સતુ છે, એ તો અમારા મનમાં સિદ્ધ જ છે. અમે પૃથ્વી વગેરે. પાંચભૂતોનાં વિકાર રૂપદેહ, તન્માત્રરૂપ આ જીવ માનેલો જ છે. અર્થાત્ પંચભૂત ભેગા થાય. એમની ચોક્કસ પ્રકારની રચના થાય એનું નામ જ જીવ. પંચભૂતથી જુદો કોઈ જીવન * નથી. આ વાત અમે માની જ છે. એટલે અમારા મતમાં વીવઃ સન વાત સિદ્ધ જ છે.* 7 એને તમે સાધવાનો પ્રયત્ન કરો છો. સિદ્ધવસ્તુને સાધવાની હોય જ નહિ, એટલે આમાં | તે સિદ્ધ સાધ્યતા દોષ લાગે છે. પંચભૂતનાં વિકારરૂપ શરીર સિવાય બીજો કોઈ જીવ નથી. ઉત્તર : તમારી આવી આશંકાને દૂર કરવા માટે જ ગાથામાં ગOિ એ પ્રમાણે શબ્દ ૩. વાપર્યો છે. એનો અર્થ એ છે કે “શરીરથી અન્ય એવો ચૈતન્યરૂપ જીવ છે.” (સનું નથી, , ( :- કે વાપર્યો) :: :: છે. પ્રશ્ન ઃ શરીરથી અન્ય હોય, તોય એ તો માતાનું ચૈતન્ય એજ જેનું ઉપાદાન છે, એ થી એવો એ જીવ માની શકાય છે. પરલોકમાં જનાર જીવ નથી. (જેમ માટીમાંથી જ ઘટ : 5) બને છે, ઘટ માટીથી જુદો નથી. એમ માતાનાં શરીરમાં જે પુત્ર છે, એ સાવ જુદો નથી. તે
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy