SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ * | દરાર્યકાલિકસૂત્ર ભાગ-૨ મયં નિયુકિત ૧૮૩૧૮૪ प्रकटार्थाः विद्याग्रहणाद् विद्यासिद्धः आर्यखपुटवत् सिद्धमन्त्रः 'रायगणसंमया' । राजगणसं मताश्चेति राजसंमता-मन्त्र्यादयः गणमा-महत्तरादयः चशब्दाद्दानश्राद्धकादिपरिग्रहः, एते तीर्थं - प्रवचनं प्रभावयन्ति - स्वतः प्रकाशस्वभावमेव सहकारितया प्रकाशयन्तीति गाथार्थः । उक्तो दर्शनाचार:, આ આઠ દર્શનાચારોમાં પ્રવચનપ્રભાવના એ સ્વ અને પર બંનેને ઉપકાર કરનારી છે અને તીર્થંકર નામકર્મનું કારણ છે એટલે એ આઠમાં આચારની મુખ્યતા હોવાથી ભેદથી પ્રવચનપ્રભાવકોને બતાવે છે. (બાકીના સાત દર્શનાચારોનાં કોઈ દૃષ્ટાન્તાદિ નિર્યુક્તિકારે નથી બતાવ્યા. જ્યારે છેલ્લા આચારને સાતથી જુદા પાડી ખુદ નિર્યુક્તિકાર એમનું કથન કરે છે...) • અતિશયી એટલે અધિવગેરે જ્ઞાનવાળો. • ઋદ્ધિશબ્દથી આમર્ષોષધિવગેરે ઋદ્ધિને પામેલો લેવો. અથવા તો ગૃહસ્થપણામાં જે ખૂબ ઋદ્ધિવાળો હોય અને એણે દીક્ષા લીધી હોય તે લેવો. મ • આચાર્ય,વાદી, ધર્મકથક, તપસ્વી, નૈમિતિક પ્રગટ અર્થવાળા છે. • વિદ્યાશબ્દથી આર્યખપુટની જેમ મંત્રને સિદ્ધ કરી ચૂકેલાઓ લેવા. • રાજસંમત મંત્રીવગેરે. ગણસંમત મહત્તરવગેરે. = શબ્દથી દાનશ્રાદ્ધકાદિ લેવા. આ બધા જીવો પ્રવચનની પ્રભાવના કરે છે એટલે કે સ્વતઃ પ્રકાશ પામવાના સ્વભાવવાળા એવા જ પ્રવચનને સહકારિકારણ બનીને પ્રકાશિત કરે છે. (આ બધા દીક્ષા લે કે વિશિષ્ટ પૂજા, તપ વિ. કરે તો હજારો લોકો જૈનધર્મ પામે ॥ જે દાનમાં શ્રદ્ધાવાળો હોવાથી ખૂબ જ દાનાદિ કરતો હોય અને એ દ્વારા સર્વત્ર દાનશ્રાદ્ધક મેં તરીકે પ્રસિદ્ધ બનેલો હોય...) દર્શનાચાર કહેવાઈ ગયો. साम्प्रतं ज्ञानाचारमाह- 'काल' इति, यो यस्याङ्गप्रविष्टादेः श्रुतस्य काल उक्तः तस्य तस्मिन्नेव काले स्वाध्यायः कर्तव्यो नान्यदा, तीर्थकरवचनात्, दृष्टं च कृष्यादेरपि कालग्रहणे फलं विपर्यये च विपर्यय इति, अत्रोदाहरणम् - एक्को साहू पादोसियं कालं घेत्तूण अइक्कताएवि पढमपोरिसीए अणुवओगेण पढइ कालियं सुर्य, सम्मद्दिट्ठी देवया चितेइ मा अण्णा पंतदेवया छलिज्जइत्तिकाउं तक्कं कुंडे घेत्तूणं तक्कं तक्कंति तस्स पुरओ अभिक्खणं अभिक्खणं आगयागयाई करेइ, तेण च चिरस्स सज्झायस्स वाघायं glo IT મ T 开
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy