________________
૯ ૯ ૨૩
( 51 •
આ દશવૈકાલિકસૂર ભાગ-૨
અદય. ૨ સુરા-૧૧ " प्रकारैरनादिभवाभ्यासबलेन कदर्थ्यमाना अपि मोहोदयेन (वि)निवर्तन्ते भोगेभ्यो
विषयेभ्यः, यथा क इत्यत्राह-यथाऽसौ 'पुरुषोत्तमः' रथनेमिः । आह - कथं तस्य | पुरुषोत्तमत्वं, यो हि प्रव्रजितोऽपि विषयाभिलाषीति ? उच्चते, अभिलाषेऽप्यप्रवृतेः, कापुरुषस्त्वभिलाषानुरूपं चेष्टत एवेति । अपरस्त्वाह-दशवैकालिकं नियतश्रुतमेव, यत । | उक्तम्-"णायज्झयणाहरणा इसिभासियमो पइन्नयसुया य । एए होंति अणियया णिययं|
पुण सेसमुस्सन्नं ॥१॥" तत्कथमभिनवोत्पन्नमिदमुदाहरणं युज्यते इति ?, उच्यते, | एवम्भूतार्थस्यैव नियतश्रुतेऽपि भावाद्, उत्सन्नग्रहणाच्चादोषः, प्रायो नियतं न तु सर्वथा । - नियतमेवेत्यर्थः । ब्रवीमीति न स्वमनीषिकया किन्तु तीर्थकरगणधरोपदेशेन । ૩ોડનુમો, નયા: પૂર્વવિિત .
સંબુદ્ધ, પંડિતો, પ્રવિચક્ષણો આ પ્રમાણે કરે છે.
એમાં સમ્યકુબોધ પામેલા હોય એટલે કે સમ્યગ્દર્શન સાથે હોવાથી અથવા | સમ્યગ્દર્શન સાથે એકરૂપ થયા હોવાથી જેઓ બોધ પામેલા હોય એટલે કે જેઓ વિષયસુખોનો સ્વભાવ જાણી ચૂકેલા હોય અર્થાતુ જેઓ સમ્યગ્દષ્ટિ હોય.
પંડિત એટલે સમ્યજ્ઞાનવાળા. | પ્રવિચક્ષણ એટલે ચારિત્રપરિણામવાળા. - કેટલાંકો આ પ્રમાણે કહે છે કે સંબુદ્ધ એટલે સામાન્યથી બુદ્ધિવાળા, પંડિત એટલે વમેલા ભોગોનું આસેવન કરવામાં લાગનારા દોષોને જાણનારા, પ્રવિચક્ષણ એટલે ન પાપભીરું. " પ્રશ્ન ઃ તેઓ શું કરે છે?
ઉત્તર ઃ તેઓ ભોગોમાંથી પાછા ફરે છે. અનેક પ્રકારે અનાદિભવોના અભ્યાસના ના બળથી મહોદય દ્વાર પરેશાન કરાતા એવા પણ આ જીવો ભોગોથી પાછા ફરે છે. ના | Sા પ્રશ્ન : કોની જેમ ?
ઉત્તર : જેમ રથનેમિ પાછા ફર્યા તેમ.
પ્રશ્ન : તમે પુરુષોત્તમ તરીકે રથનેમિ લીધા? એને પુરુષોત્તમ શી રીતે કહેવાય કે સાધુ બનવા છતાં વિષયસુખોનાં અભિલાષી છે. કે ઉત્તર : વિષયસુખોની અભિલાષા થવા છતાં પણ એમણે વિષયસુખોમાં પ્રવૃત્તિ | મ નથી કરી, માટે જ તે પુરુષોત્તમ છે. ખરાબપુરુષ તો અભિલાષ પ્રમાણે ચેષ્ટા કરી જ છે