________________
7
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૨ સૂત્ર-૧૦-૧૧
એ ઉંઘતો નથી. મારા પર ક્રોધ ન કર.” વૃદ્ધ સસરો આ બધું જુએ છે. તે વિચારે છે કે “આટલી બધી સારીરીતે રક્ષા કરાતી એવી પણ આ રાણીઓ જો આ પ્રમાણે વર્તન કરનારી હોય, તો જે સદા સ્વચ્છંદ મારી પુત્રવધુ વગેરેની તો વાત જ શી કરવી ?”
ન
મૈં
પછી રાજાએ માટીનો હાથી કરાવ્યો. રાણીઓને કહ્યું કે “આની પૂજા કરીને એને મા ઓળંગી જાઓ.” પછી બધાએ હાથીને ઓળંગ્યો. પણ એક રાણી ઈચ્છતી નથી. કહે × છે કે “હું ગભરાઉં છું.” પછી રાજાએ એને કમળ માર્યું, પછી મૂર્છા પામીને પડી ગઈ. સ્નુ રાજાએ જાણ્યું કે “આ અપરાધિની છે” રાજાએ કહ્યું કે “મદમસ્ત હાથી ઉપર ચડનારી તું માટીનાં બનેલા હાથીથી ગભરાય છે. ત્યાં સાંકળનાં માર ખાઈને પણ મૂર્છા ન પામી અને અહીં કમળનાં મારથી જ મૂર્છા પામી.” પછી એનું શરીર જોયું તો સાંકળનો પ્રહાર દેખાયો.
આ વિચારથી તે સુઈ ગયો. સવારે બધા લોકો ઉઠ્યા, પણ તે ન ઉઠ્યો. રાજાને આ વાત કહેવાઈ. રાજા કહે “ભલે ઉંધે” લાંબાકાળે ઉઠ્યો, ત્યારે રાજાએ પૃચ્છા કરી. એણે બધી વાત કરી કે “એક રાણી આવી છે. પણ કોણ છે ? એ જાણતો નથી.’’
T
પછી ગુસ્સે થયેલા રાજાએ દેવી, મહાવત અને હાથી ત્રણેયને છિન્નકટકમાં (એકબાજુ તૂટી ગયેલા મોટા ઉંચા પત્થરની ટોચ ઉપર) ચડાવ્યા. મહાવતને કહ્યું કે “આ હાથીને આગળ લઈ જા” બે બાજુ શસ્ત્રધારીઓ ઉભા રહ્યા. હાથીએ એક પગ આકાશમાં અદ્ધર સ્થાપ્યો. લોકો કહે છે કે “બિચારો આ પશુ શું જાણે ? આ બેને મારવા જોઈએ.
जि
તો પણ રાજા ક્રોધને છોડતો નથી. ક્રમશઃ હાથીએ ત્રણ પગ આકાશમાં અદ્ધર કર્યા. એક - પગે સ્થિર ઉભો રહ્યો. લોકોએ આક્રંદ કર્યો કે “શા માટે આ હસ્તિરત્નનો વિનાશ કરાય ગા છે...” રાજાએ મહાવતને કહ્યું કે “આને પાછો વાળી શકીશ ? મહાવત કહે કે “જો ગ ૬ અમને બંનેને અભય આપો તો..” રાજાએ અભય આપ્યું.
ना
પછી મહાવતે અંકુશથી હાથીને પાછો વાળ્યો. | દાન્તિકયોજના તો કરી જ દીધી છે.
स्त
एवं कुर्वन्ति 'संबुद्धा' बुद्धिमन्तो बुद्धाः सम्यग्दर्शनसाहचर्येण दर्शनैकीभावेन वा બુદ્ધા: સંબુદ્ધા-વિવિતવિષયસ્વમાવા:, મુખ્ય પૃષ્ટવ નૃત્યર્થ:, તે વ વિશેષ્યન્તે-પષ્ડિતા: प्रविचक्षणाः, तत्र पण्डिताः- सम्यग्ज्ञानवन्तः प्रविचक्षणाः- चरणपरिणामवन्तः, अन्ये तु व्याचक्षते - संबुद्धा सामान्येन बुद्धिमन्तः पण्डिता वान्तभोगासेवनदोषज्ञाः प्रविचक्षणा अवद्यभीरव इति, किं कुर्वन्ति ? - 'विनिवर्तन्ते भोगेभ्यः ' विविधम्- अनेकैः
૫૮
મ
H
આ દૃષ્ટાન્ત પ્રમાણે ના
ય