________________
Cii
દશવૈકાલિકસૂટા ભાગ-૨ કિમ અય. 3 નિર્યુક્તિ ૧૮૪ ( . (૧) એકને વિનય છે, બહુમાન નથી. (૨) બીજાને બહુમાન છે, વિનય નથી. હS
(૩) ત્રીજાને વિનય પણ છે, બહુમાન પણ છે. (૪) ચોથાને વિનય પણ નથી, | બહુમાન પણ નથી.
આમાં વિનય એ બહુમાન એ બંનેમાં જે ભેદ છે, તે દેખાડવા માટે આ દષ્ટાન્ત છે. પર્વતની એક ગુફામાં શિવ છે. તેને બ્રાહ્મણ અને ભીલ પૂજે છે. બ્રાહ્મણ છાણનો લેપ, ઝાડું મારવું, પોતું કરવું.. વગેરેમાં યત્નવાળો છે અને પવિત્ર થઈને પૂજા કરે છે, | પછી વિનયપૂર્વક સ્તુતિ કરે છે. પરંતુ બહુમાન નથી. ભીલ તે શિવને વિશે ભાવથી માં પ્રતિબદ્ધ છે, અને ગળાનાં પાણીથી એને નવડાવે છે. (મોઢામાં પાણી ભરી લાવે અને ન : એ શિવલિંગ પર નાંખે. વિશેષ સમજણ ન હોવાથી આવું કરે...) નવડાવીને બેસે. શિવ :
તેની સાથે આલાપ, સંતાપ, કથાદિ કરે. (એકવાર બોલવું તે આલાપ, વારંવાર બોલવું જ તે સંલાપ...)
એકવાર બ્રાહ્મણે તે બેની વાતચીતનો શબ્દ સાંભળ્યો. તેણે શિવની સેવા કરીને a ઠપકો આપ્યો કે “તું આવો જ કટપૂતનાશિવ છે. કે જે તું આવા એંઠા પાણીથી ! કે નવડાવનારની સાથે વાતો કરે છે.” પછી શિવ કહે છે કે “આ મને બહુ માને છે તું | એ રીતે બહુમાનવાળો નથી.”
એકવાર શિવ પોતાની આંખો કાઢી નાંખીને રહ્યો છે, બ્રાહ્મણ આવ્યો, રડીને શાંત થયો. ભીલ આવ્યો, શિવની આંખ ન દેખાઈ એટલે પોતાની આંખો બાણનાં અણિદાર ,
ભાગથી ઉખેડી નાંખીને શિવને લગાડી દે છે. પછી શિવે બ્રાહ્મણને પ્રતીતિ કરાવી (કે "| | આનું બહુમાન જોરદાર છે.)
આમ જ્ઞાનવાળાઓમાં વિનય અને બહુમાન બંને કરવા. . (૪) ઉપધાન : શ્રતગ્રહણ ઈચ્છનારાએ ઉપધાન કરવા. જે જ્ઞાનાગુણોને આત્માની* " નજીકમાં ધારી આપે = ઉપકાર કરે તે ઉપધાન. અહીં ઉપધાન એટલે તપ. જે અધ્યયનમાં ના આગાઢયોગાદિ જે ઉપધાન કહ્યાં હોય, તે અધ્યયનમાં તે તપ કરવો. ઉપધાનપૂર્વક | શ્રતગ્રહણ જ સફળ થાય.
આમાં ઉદાહરણ આ છે - એક આચાર્ય હતા. તે વાચના આપવાથી ખૂબ થાકેલા જ જ હતા. એટલે તે સજઝાયમાં પણ ખોટે ખોટી અસજઝાયની ઘોષણા કરવા માંડયા. આ ; ક રીતે જ્ઞાનાંતરાય બાંધીને કોલ કરીને દેવલોકમાં ગયા. તે દેવલોકમાંથી આયુઃ ક્ષય
થવાથી વ્યા, ભરવાડનાં કુલમાં આવ્યા. ભોગો ભોગવે છે. એમને એક દીકરી થઈ. તે