________________ B દશવૈકાલિકસૂટ ભાગ-૨ જિહુ અય. 4 ભાણ - 55 કું છે. કર્મોની સફલતા થાય. નહિ તો એકસ્વભાવતા ને લીધે સફલતા ન ઘટે. * व्याख्या-साफल्यद्वारमधुना-तदेतद्व्याख्यायते, नित्यानित्य एव परिणामिनि जीव * इति योगः भवति तत् साफल्यं कालान्तरफलप्रदानलक्षणम् केषामित्याह-कर्मणां-* कुशलाकुशलानां, कालभेदेन कर्तृभोक्तृपरिणामभेदे सत्यात्मनस्तदुभयोपपत्तेः कर्मणां * | कालान्तरफलप्रदानमिति, 'इतरथा' पुनर्यद्येवं नाभ्युपगम्यते तत एकस्वभावत्वतः = कारणादयुक्तं तत्' कर्मणां साफल्यमिति,एतदुक्तं भवति-यदि नित्य आत्मा कर्तृस्वभाव न मी एव कुतोऽस्य भोगः ? भोक्तृस्वभावत्वे चाकर्तृत्वं, क्षणिकस्य तु कालद्वयाभावादेवैत- मा / दुभयमनुपपन्नम्, उभये च सति कालान्तरफलप्रदानेन कर्म सफलमिति गाथार्थः // स्त द्वितीयमूलद्वारगाथायां व्याख्यातं साफल्यद्वारम्, ટીકાર્થ : (13) સાફલ્ય : પુણ્યકર્મો કે પાપકર્મો કાલાન્તરે ફલ આપે છે, એ એમની સફળતા IR છે. પણ એ ત્યારે જ સંભવે, જ્યારે જીવ નિત્યાનિત્ય, પરિણામી હોય. ન આશય એ છે કે કાલભેદથી કપરિણામ અને ભોકતૃપરિણામનો ભેદ થયે છાઁ | | આત્માની નિત્યતા અનિત્યતા ઉભયની ઉપપત્તિ થવાથી કાલાન્તરમાં ફલપ્રદાનરૂપ | કર્મસફલતા ઘટે. a (10 વર્ષની ઉંમરે કોઈક જીવ હિંસા કરે 20 વર્ષની ઉંમરે તેના ફલરૂપ પીડાને લ ભોગવે, તો બે જુદા જુદા કાળમાં એકજ જીવમાં બે જુદા જુદા પરિણામ થયા. | કર્રપરિણામ અને ભોકતૃપરિણામ... આમાં એકજ જીવમાં બે પરિણામો આવવાથી |એ અનિત્ય છે, તથા એ એકજ જીવ બેય જુદા જુદા કાળમાં રહેલો છે, બંને " પરિણામોનો ધારક છે. માટે તે નિત્ય છે. આમ જીવમાં બેય વસ્તુ ઘટે છે. હવે | આ રીતે માનીએ તો જ આજે બંધાયેલા કર્મો અમુક કાળ બાદ પોતાનું ફલ ના - આપનારા બની શકે ને ? એ વિના તો નહિ જ..) જો આ રીતે જીવમાં બે પરિણામો સ્વીકારવામાં ન આવે, તો એનો અર્થ એ કે જીવ I: એકજ સ્વભાવવાળો ગણાય, અને એ એકસ્વભાવત્વરૂપી કારણને લીધે કર્મોની સફલતા :; ન સંભવે. ' કહેવાનો ભાવ એ છે કે જો નિત્ય આત્મા કર્ણસ્વભાવવાળો જ છે, તો પછી હવે : છે. એને કર્મનો ભોગ શી રીતે ઘટે ? એમાં ભોıસ્વભાવ શી રીતે આવે ? અને જો જીવ રાહક હિક હિલી 218 અહિ કલિક કે