________________
IT
‘E
>
હમ દશવૈકાલિકસૂર ભાગ-૨ હજાર કય અધ્ય. ૨ સૂગ-૧ દેવું. (સૌથી પહેલી વસ્તુ, સૌથી પહેલું પ્રાભૃત... એ વસ્તુપૂર્વ, પ્રાભૂતપૂર્વ કહેવાશે.) શું ( પ્રશ્ન : આ વસ્તુ, પ્રાભૃત વગેરે શું છે ?
ઉત્તર : આ ત્રણ પદાર્થોનું સ્વરૂપ પ્રત્યક્ષ નથી. (આ બધા ચૌદપૂર્વમાં આવે છે, | [ શ્રી હરિભદ્રસૂરિજી વખતે ચૌદપૂર્વો વિચ્છેદ પામેલા હોવાથી એમનું સ્વરૂપ એમને પ્રત્યક્ષ * ન હોય એ સ્વાભાવિક છે. ટૂંકમાં જેમ આગમોમાં ઉદ્દેશા, અધ્યયન, શ્રુતસ્કંધ વગેરે * વિભાગો છે. એમ પૂર્વેમાં વસ્તુ, પ્રાભૃત... વગેરે વિભાગો છે.)
(૧૩) ભાવપૂર્વ : સૌથી પહેલો ભાવ તે ભાવપૂર્વ. તે ઔદયિકભાવ છે. (અપેક્ષાએ " પારિણામિકભાવ, ક્ષાયોપથમિકભાવ પણ ભાવપૂર્વ જ છે. જયારથી ઔદયિકભાવ છે, FT
ત્યારથી આ બંને ભાવ પણ છે. ત્રણેય ભાવો દરેક જીવમાં અનાદિકાળથી છેજ. દરેક || | જીવમાં જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમ અનાદિકાળથી ચાલુ જ છે. જીવત્વ, ભવ્યત્યાદિ ન પરિણામિકભાવો પણ છેજ...)
નામનિષ્પન્ન નિક્ષેપ કહેવાઈ ગયો. न साम्प्रतं सूत्रालापकनिष्पन्ननिक्षेपस्यावसरः, इत्यादिचर्चः पूर्ववत्तावद्यावत्सूत्रा-1 | नुगमेऽस्खलितादिगुणोपेतं सूत्रमुच्चारणीयम्, तच्चेदम्| कहं नु कुज्जा सामण्णं, जो कामे न निवारए । पए पए विसीदंतो, संकप्पस्स वसं गओ ? ॥१॥
- હવે સૂકાલાપકનિષ્પન્નનિક્ષેપનો અવસર છે... વગેરે ચર્ચા પૂર્વની જેમ ત્યાંસુધી તે ન લઈ જવી કે છેક સુત્રાનુગમમાં અખ્ખલિતાદિગુણોવાળું સૂત્ર ઉચ્ચારણીય છે.. ત્યાંસુધી | બધું પૂર્વવત્ સમજી લેવું. L. તે સૂટ આ છે.
અધ્ય.૨ ગાથા-૧ : જે કામોને અટકાવતો નથી એ પદે પદે વિષાદ પામતો, સંકલ્પને ' વશ થયેલો છતો કેવી રીતે સાધુપણું કરશે ? (પાળશે ?) .. अस्य व्याख्या-इह च संहितादिक्रमेण प्रतिसूत्रं व्याख्याने ग्रन्थगौरवमिति * तत्परिज्ञाननिबन्धनं भावार्थमात्रमुच्यते-तत्रापि कत्यहं कदाहं कथमहमित्याद्यदृश्य-* A पाठान्तरपरित्यागेन दृश्यं व्याख्यायते-'कथं न कुर्याच्छामण्यं यः कामान्न निवारयति ?' म 'कथं' केन प्रकारेण, नु क्षेपे, यथा कथं नु स राजा यो न रक्षति?, कथं नु स वैयाकरणो ।
2.
IN
r
E
F
|