________________
તે
ક દરવૈકાલિકસૂર ભાગ-૨ હ
અદય. 3 નિયુકિત ૧૮૦ છે. હાથી વગેરે પ્રધાન ખરા, પણ ક્ષુલ્લક નથી.)
અપદોમાં ક્ષુલ્લક અને પ્રધાન જાતિપુષ્પ. (આ બધા સચિત્તપ્રધાનશુલ્લકનાં ભેદો દર્શાવ્યા.) અચિત્તોમાં વજ પ્રધાન છે અને ક્ષુલ્લક છે.
મિશ્રામાં શયામાં રહેલા અનુત્તરસુરો જ ક્ષુલ્લક અને પ્રધાન છે. (શયા અચિત્ત, દેવો સચિત્ત.. એમ મિશ્ર.)
(૭) પ્રતીત્યક્ષુલ્લક : કપિત્થની અપેક્ષાએ બિલ્વ ક્ષુલ્લક છે, બિલ્વની અપેક્ષાએ LI ' આમળો ક્ષુલ્લક છે.
(૮) ભાવક્ષુલ્લકઃ ક્ષાયિકભાવ ભાવક્ષુલ્લક છે. કેમકે એ થોડાક જ જીવોમાં રહેનારો] છે. (અહીં આશ્રયની અપેક્ષાએ સમજવું. જો કે ક્ષાયિકભાવ અનંતા સિદ્ધોમાં છે, " ઔપથમિકભાવ અસંખ્યજીવોમાં જ હોય છે, એટલે એ રીતે તો ઔપથમિકભાવ જ ભાવક્ષુલ્લક બને. પરંતુ અહીં સંસારીજીવોની જ અપેક્ષાએ આ વાત કરી છે, એમ | સમજવું.)
આ પ્રમાણે સુલ્લકનો નિક્ષેપ કહીને હવે પ્રસ્તુતમાં એનો સંબંધ જોડવાપૂર્વક = આચારનાં નિક્ષેપને કહે છે કે જે પ્રતીત્યક્ષુલ્લક બતાવ્યું, તેનો અહીં અધિકાર છે.
પ્રશ્ન : તે શી રીતે ? B ઉત્તર ઃ આ જ ગ્રન્થમાં ધર્માર્થકામનામનું છäઅધ્યયન મોટી આચારકથા છે. તેની FH 1. અપેક્ષાએ આ આચારકથા નાની છે. એટલે આ આપેક્ષિક ક્ષુલ્લક = પ્રતીત્યક્ષુલ્લક છે. 5| जा आचारस्य तु चतुष्को निक्षेपः, स चायम्-नामाचारः स्थापनाचारो द्रव्याचारो |
भावाचारश्च बोद्धव्य इति गाथाक्षरार्थः ॥ भावार्थं तु वक्ष्यति, तत्र नामस्थापने क्षुण्णे, य| वा अतो द्रव्याचारमाह-नामनधावनवासनशिक्षापनसुकरणाविरोधीनि द्रव्याणि यानि लोके ना तानि द्रव्याचारं विजानीहि । अयमत्र भावार्थ:- आचरणं आचारः द्रव्यस्याचारो व द्रव्याचारः, द्रव्यस्य यदाचरणं तेन तेन प्रकारेण परिणमनमित्यर्थः, तत्र नामनमवनतिकरणमुच्यते, तत्प्रति द्विविधं द्रव्यं भवति-आचारवदनाचारवच्च, तत्परिणामयुक्तमयुक्तं चेत्यर्थः, तत्र तिनिशलतादि आचारवत्, एरण्डाद्यनाचारवत्, | एतदुक्तं भवति-तिनिशलताद्याचरति तं भावं-तेन रूपेण परिणमति न त्वेरण्डादि, एवं * सर्वत्र भावना कार्या, नवरमुदाहरणानि प्रदर्श्यन्ते-धावनं प्रति हरिद्रारक्तं वस्त्रमाचारवत् ।