SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને દશવૈકાલિકસૂગ ભાગ-૨ હાહક અધ્ય. ૨ સૂગ-૬ जीवितं परित्यजन्ति न च वान्तं भुञ्जते तत्कथमहं जिनवचनाभिज्ञो विपाकदारूणान् विषयान् वान्तान् भोक्ष्ये? इति सूत्रार्थः ॥ अस्मिन्नेवार्थे द्वितीयमुदाहरणम्-यदा किल .. अरिडणेमी पव्वइओ तया रहणेमी तस्स जेट्टो भाउओ राइमई उवयरइ, जइ णाम एसा मम इच्छिज्जा, सावि भगवई निविण्णकामभोगा, णायं च तीए-जहा एसो मम अज्झोववण्णो, अण्णया य तीए महुघयसंजुत्ता पेज्जा पीया, रहनेमी आगओ, | मयणफलं मुहे काऊण य तीए वंतं, भणियं च-एयं पेज्जं पियाहि, तेण भणियं-कहं | | वन्तं पिज्जइ ?, तीए भणिओ-जइ न पिज्जइ वंतं तओ अहंपि अरिट्टनेमिसामिणा वंता ! [E F ટીકાર્થ : જવાળાઓની પંક્તિથી વ્યાસ, નહિ કે મુર્મરાદિરૂપ, તથા ધૂમરૂપી ચિહ્નવાળો, નહિ કે ઉલ્કાદિરૂપ, તથા જેનો અભિભવ દુઃખેથી કરી શકાય તેવા અગ્નિને | અંગધનકુળમાં જન્મેલા સર્પો ઈચ્છે. પરંતુ વમેલા વિષને ફરી ખાવાને ન ઈચ્છે. (ઉપર રાખ હોય નીચે સામાન્યઅગ્નિનાં તણખા હોય એવો અગ્નિ મુર્મરાદિ, કહેવાય. ગાથામાં ર શબ્દનો લોપ થયો છે. એટલે જ વેન્તિ એ પ્રમાણે લઈને અર્થ કર્યો છે.) નાગોની બે જાતિ છે. (૧) ગન્ધન (૨) અગત્પન. તેમાં ગંધનનાગો તે કહેવાય કે જેઓ હંસ તો મારી દે પણ પછી મંત્રોથી પાછા | ખેંચાઈ આવે તો ઘાનાં મુખ્ય ભાગમાંથી તે ઝેર પી છે. જ્યારે અગંધનનાગો તો મરણ - 1 પામવા તૈયાર થાય પરંતુ વમેલા ઝેરને પાછું ન પીએ. ઉદાહરણ દ્રુમપુષ્યિકામાં કહ્યું જ છે. (નાગદત્તકુમારનાં દૃષ્ટાન્તમાં) ઉપસંહાર આ પ્રમાણે વિચારવો કે જો “તિર્યંચો પણ માત્ર અભિમાનના કારણે પણ ન જીવન ત્યજી દે. પણ વસેલું ન ખાય, તો પછી જિનપ્રવચનનો જ્ઞાતા હું વિપાકમાં દારૂણ, ના વ વમેલા વિષયને શી રીતે ભોગવું ?” || આ અર્થમાં બીજું દષ્ટાન્ત કહે છે કે ' જ્યારે અરિષ્ટનેમિએ દીક્ષા લીધી, ત્યારે તેમના મોટાભાઈ રથનેમિ રાજીમતીને , કે ખુશ કરવાના પ્રયત્ન કરે છે કે “કદાચ એ મને ઈચ્છે.” તે ભગવતી પણ કામભોગથી કેમ : વૈરાગ્ય પામેલી. તેણે જાણ્યું કે “આ મારા પર રાગી છે.” એકવાર એણે ઘી-ખાંડવાળી છે || રાબ પીધી, રથનેમિ આવ્યો, રાજીમતીએ મીંઢણને મોઢામાં મૂકી ઉલ્ટી કરી. કહ્યું કે “આ હું » રાબ તું પી” રથનેમિ કહે “ઉલ્ટી શી રીતે પીવાય?” તેણી કહે “જો ઉલ્ટી ન પીવાય, (ર F S E F =
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy