SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ - * T O , A દશવૈકાલિકસૂર ભાગ-૨ ના અદય. 4 નિયંતિ - 226 જુન कामात्रस्य प्रस्तुतत्वादिति / नित्यादिक्रियायोजना पूर्ववदिति नियुक्तिगाथार्थः // :: (5) નામનાક્ષાત તે જ દિવસે ઉત્પન્ન થયેલા બાળકને પણ સ્તનપાનનો કે : અભિલાષ થતો દેખાતો હોવાથી આત્મા નિત્ય સિદ્ધ થાય છે. જો આ બાલકે અન્યકાળમાં સ્તનપાન અનુભવેલું ન હોય, તો એવા બાળકને આ કે જન્મતાની સાથે જ સ્તનપાનાભિલાષ સંગત ન થાય. કેમકે પૂર્વાનુભૂતનો જ અભિલાષા L થાય. (પૂર્વાનુભૂત તરીકે તો એનો પૂર્વભવ જ લેવાય. કેમકે આ ભવ તો હજી શરૂ જ તે [ થયો છે, પ્રથમવાર જ સ્તનાભિલાષ થયો છે...) આ પ્રયોગાર્થ છે, પ્રયોગ આ પ્રમાણે છે કે, तदहःजातबालकस्याद्यस्तनाभिलाषः अभिलाषान्तरपूर्वकः अभिलाषत्वात् તે જ દિવસનાં જન્મેલા બાલકનો પ્રથમ સ્તનાભિલાષ બીજા સ્તનાભિલાષપૂર્વકનો છે. કેમકે એ અભિલાષ છે. જે જે અભિલાષ હોય, તે | અભિલાષાન્તરપૂર્વક હોય. દા.ત. બીજા ત્રીજાદિ દિવસે થનાર સ્તનાભિલાષ એ 1 પ્રથમદિવસીય સ્તનાભિલાષપૂર્વકનો છે. તો આ પ્રથમદિવસીય સ્તનાભિલાષ પણ અભિલાષાન્તરપૂર્વક હોવો જ જોઈએ. એ અભિલાષાન્તર તો પૂર્વભવીય જ લેવાય. | આ રીતે આત્મા નિત્ય સિદ્ધ થાય. તે પ્રશ્ન : તમે દષ્ટાન્ત તરીકે જે સ્તનાભિલાષ લીધા, એ બધા અપ્રથમ = દ્વિતીય, ન તૃતીયાદિ જ છે. પ્રથમ નથી. હવે જો અપ્રથમસ્તનાભિલાષમાં અભિલાષત્વ + 1 - અભિલાષાન્તરપૂર્વકત્વ હોવાથી તમે પક્ષમાં પણ અભિલાષાન્તરપૂર્વકત્વ સિદ્ધ કરતાં હો, ના (ત પછી અપ્રથમસ્તનાભિલાષમાં અપ્રથમત્વ છે, તો એની જેમ પક્ષભૂત સ્તનાભિલાષ ને પણ અપ્રથમ માનવાની આપત્તિ આવે. આમ અભિલાષત્વ હેતુ તો દષ્ટાન્તની માફક ના પક્ષમાં પણ અપ્રથમત્વને સાધનારો બની જવાથી આ વિરુદ્ધહેતુ છે. ઉત્તર : ના. પક્ષભૂત સ્તનાભિલાષ પ્રથમસ્તનાભિલાષ તરીકે અનુભવાય છે, એટલે | એનાથી બાધ આવે છે. માટે અપ્રથમત્વની સિદ્ધિ ન થાય. અને એટલે જ આ હેતુ વિરુદ્ધ ન ગણાય. કેમકે બાધ ન આવે, ત્યાં જ હેતુ વિરુદ્ધ ગણાય. (આશય એ છે કે બન્માનનારવર્તાિ નામનાપ: પ્રથમતનામના : નામનાપવાન્ દ્વિતીયાર નામના પવિત્ આવા અનુમાન દ્વારા પૂર્વપક્ષ જન્મ છે પછીના સ્તનાભિલાષને અપ્રથમ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જન્મ પછીનો છે
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy