________________
દશવૈકાલિકસૂટા ભાગ-૨
અદય. ૩ નિયુકિત ૨૦૬ ક . એ જાણીને સાધુએ નિષ્પાપ કથા કહેવી. ( ત્રીજા અધ્યયનની નિર્યુક્તિ સમાપ્ત થઈ. | व्याख्या-धर्मः-प्रवृत्यादिरूपः अर्थो-विद्यादिः कामः-इच्छादिः उपदिश्यते-कथ्यते ।
यत्र 'सूत्रकाव्येषु' सूत्रेषु काव्येषु च-तल्लक्षणवत्सु, क्वेत्यत आह-लोके-रामायणादिषु । | वेदे-यज्ञक्रियादिषु समये-तरङ्गवत्यादिषु सा पुनः कथा 'मिश्रा' मिश्रानाम, - संकीर्णपुरुषार्थाभिधानात् इति गाथार्थः । उक्ता मिश्रकथा, तदभिधानाच्चतुर्विधा । | થેતિ .
ટીકાર્થ : ધર્મ પ્રવૃત્તિ, નિવૃત્તિ વગેરરૂપ છે. અર્થ એટલે વિદ્યા વગેરે. કામ એટલે : ન ઈચ્છાકામ, મદનકામાદિ. સૂત્રોમાં કે કાવ્યોમાં = કાવ્યનાં લક્ષણવાળા પદોમાં આ બધું જ ઉપદેશાય તે મિશ્રિતકથા કહેવાય.
પ્રશ્ન : કયા ગ્રન્થોમાં સૂત્ર કે કાવ્યાદિમાં આ ત્રણવસ્તુ ખરૂપાય છે?
ઉત્તર : રામાયણાદિ લૌકિકગ્રન્થોમાં, યજ્ઞક્રિયાદિનિરૂપક વેદોમાં અને તરંગવતી ! દિ વગેરે સ્વગ્રન્થોમાં સૂત્ર કે કાવ્યોમાં આ બધું વર્ણન કરાય છે. (આ બધા ગ્રન્થોમાં કોઈક માં
સૂત્રરચના છે, કોઈક કાવ્યરચના છે...) | આને મિશ્રકથા કહેવાય છે, કેમકે એમાં સંકીર્ણ = ભેગાં પુરુષાર્થોનું કથન કરેલું
ITE
[E
F
G
- મિશ્રકથા કહેવાઈ ગઈ, તેના કથન દ્વારા ચારપ્રકારની કથા કહેવાઈ ગઈ.
साम्प्रतं कथाविपक्षभूतां त्याज्यां विकथामाह, अज्ञातस्वरूपायास्त्यागा-शा | म संभवादिति-स्त्रीकथा-एवंभूता द्रविडा इत्यादिलक्षणा भक्तकथा सुन्दरः शाल्योदन म ना इत्यादिरूपा राजकथा अमुकः शोभन इत्यादिलक्षणा चौरजनपदकथा च गृहीतोऽद्य ना य चौरः स इत्थं कर्थितः तथा रम्यो मध्यदेश इत्यादिरूपा नटनर्तकजल्लमुष्टिककथा च य । एषा भवेद्विकथा प्रेक्षणीयकानां नटो रमणीयः यद्वा नर्तकः यद्वा जल्लः, जल्लो नाम
वस्त्राखेलकः मुष्टिको मल्लः, इत्यादिलक्षणा विकथा, कथालक्षणविरहादिति गाथार्थः ।। htti વિવાથી, કે હવે કથાનાં વિપક્ષભૂત એવી ત્યાજય વિકથા કહે છે. જો એનું સ્વરૂપ જ જાણ્યું ના; છે. હોય, તો એનો ત્યાગ થઈ જ ન શકે, જ્યારે ત્યાગ તો કરવાનો જ છે એટલે વિકથાનું છે