SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ દેશવે કાલિકસૂટા ભાગ-૨ માં અલગ ; માપ 2 - છે. વ્યારા-દેતામવો' હેતુના ‘સભ્યો' જ્ઞાનાવર વિપુદ્રયાનક્ષ:, . जन्मानन्तरहतस्य' उत्पत्त्यनन्तरविनष्टस्य 'न युक्तो' न घटमानः 'तद्योगविरहत' इति तै:बन्धहेतुभिर्मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगलक्षणैर्यो योगः-संबन्धस्तद्विरहतःतदभावादेव, खलुशब्दस्यावधारणार्थत्वात्, 'चौरादिघटानुमाना'दित्यनुमानशब्दो .. दृष्टान्तवचनः, चौरादिघटादिदृष्टान्तात्, न हि उत्पत्त्यनन्तरविनाशी चौरश्चौर्यक्रियाभावेन बध्यते, स्थायी हि घटो जलादिना संयुज्यते इति व्यतिरेकार्थः, प्रयोगश्चात्र-न क्षणिक आत्मा, बन्धप्रत्ययत्वाच्चौरवत्, नित्यत्वामूर्तत्वदेहान्यत्वयोजना पूर्ववदिति गाथार्थः ॥ | नियुक्तिगाथायां बन्धस्य प्रत्ययाभावादिति व्याख्यातम, ટીકાર્થઃ બંધ એટલે જ્ઞાનાવરણાદિ પુદ્ગલોનો જીવ સાથે જે યોગ થવો તે. એ બંધ | મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ હેતુઓથી થાય છે. હવે જો જીવ અનિત્ય માનો, તો એનો અર્થ એ કે જીવ ઉત્પત્તિ બાદ તરત જ વિનાશ પામે છે.. હિવે આવા જીવને કર્મબંધ સંભવી જ ન શકે. કેમકે એનો કર્મબંધનાં હેતુઓ સાથે સંબંધ | જ થાય. , ન (જીવ મિથ્યાત્વાદિ હેતુઓ સાથે જોડાઈને કર્મબંધ કરી શકે. પણ જીવ ઉત્પત્તિ પછી " | તરત જ વિનાશ પામે, તો એ મિથ્યાત્વાદિ હેતુઓ સાથે જોડાઈ ન શકે. અને એના વિના કર્મબંધ જ ન થાય. એટલે આ કારણસર પણ જીવને નિત્ય માનવો જોઈએ. જીવ નિત્ય - માનીએ તો ઉત્પત્તિ બાદ એ મિથ્યાત્વાદિ હેતુઓ સાથે જોડાય અને એના દ્વારા કર્મબંધ :: - કરનારો બની શકે.) :1 હજુ શબ્દ અવધારણ અર્થવાળો હોવાથી તમાવાવ એમ લખેલું છે. રવિવટનુમાના માં અનુમાન શબ્દનો અર્થ છે દૃષ્ટાન્ત, | ઉત્પત્તિ પછી તરત જ વિનાશ પામનારો ચોર ચોરી વગેરે ક્રિયાનાં ભાવોથી બંધાતો નથી. જે સ્થાયી ઘટ હોય એ જલાદિ સાથે સંયોગવાળો બને છે. || આ વ્યતિરેક દષ્ટાન્તનો અર્થ દર્શાવ્યો. આ પ્રયોગ તો આ પ્રમાણે થશે કે आत्मा न क्षणिकः बन्धप्रत्ययत्वात् चौरवत् (ચૌર ક્ષણિક હોય, તો એમાં ચૌર્યક્રિયાબંધની કારણતા નથી હોતી આ વ્યતિરેકી આ દષ્ટાન્ત છે. ઘટ જલબંધનું કારણ છે, તો એમાં ક્ષણિકત્વાભાવ છે... આ અન્વયી દૃષ્ટાન્ત , * . . Fri ,
SR No.005764
Book TitleDashvaikalik Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy