Page #1
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થાંક ૭૨
શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ વિરચિતં
ભાષ્યત્રયમ્ (સાર્થ)
દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વના આરાધક જિજ્ઞાસુઓ માટે અત્યંત ઉપયોગી ગ્રન્થ
ANY WAY
:પ્રકાશક :
(સદ્ગત શેઠશ્રી વેણીચંદ સુરચંદ સંસ્થાપિત)
શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
અને
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ - મહેસાણા
કિંમત રૂા. ૪૬=૦૦
છાપેલી કિંમતથી વધારે કિંમત લેવી નહિ.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
*અભિિિિિિિિિિિ િિિી
સ--જ્ઞાન-વત્રિાળ મોક્ષમા !
શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ વિરચિત
ભાશય
[સાર્થ દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વના
આરાધક જિજ્ઞાસુઓ માટે અત્યંત ઉપયોગી ગ્રન્થ
: પ્રકાશક: (સદ્ગત શેઠશ્રી વેણીચંદ સુરચંદ સંસ્થાપિત) શ્રીમદ્દ યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા
અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ - મહેસાણા | વીર સં. ૨૫૩૩ ઈ. સ. ૨૦૦૬ વિ. સં. ૨૦૬૩ આવૃત્તિ ૮મી
નકલ ૩૦૦૦ 'કિંમત : રૂા. ૪૬=૦૦ છાપેલી કિંમતથી વધારે કિંમત લેવી નહિ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
૧ ભાષ્યત્રયમ્મ્ની આ અગાઉ સાત આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે સાતમી આવૃત્તિની ૩૦૦૦ નકલ ખલાસ થતાં આ આઠમી આવૃત્તિની ૩૦૦૦ નકલ જૈન સમાજ સમક્ષ મૂકતાં અમને અત્યંત હર્ષ થાય છે. તેમજ આ ગ્રંથ સર્વ કોઇને વધારે ઉપકારક બનશે એમ ઇચ્છીએ છીએ.
૨ વિધિમાર્ગના અનુભવીઓને આ ગ્રંથના ભાવાર્થમાં કોઇ સ્થાને ભૂલ અથવા વિપરીતપણું જણાય તો તેઓ અમને લખીને મોકલશે એવી વિનંતિ છે. જેથી આગામી આવૃત્તિમાં સુધારી શકાય.
3
આ ગ્રંથના પ્રકાશનમાં પ્રેસ દોષાદિના કારણે પ્રુફ આદિ જોવામાં જે કોઇ ક્ષતિઓ અગર ત્રુટિઓ રહી ગઇ હોય તે સુધારીને વાંચવા વિનંતિ તેમજ અમને જણાવવાથી આગામી આવૃત્તિઓમાં સુધારી શકાય.
૪ સારા કાગળ, સુંદર છપાઇ, તથા પાકું બાઇન્ડીંગ હોવા છતાં સંસ્થાના ઉદ્દેશ મુજબ કિંમત ઓછી રાખવામાં આવેલ છે.
મહેસાણા
૨૦૬૩ માગસર
}
પ્રાપ્તિસ્થાન
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ,
મહેસાણા - ૩૮૪૦૦૧
ફોનઃ (૦૨૭૯૨) ૨૨૨૯૨૭
લિ.
ડૉ. શ્રી‘ મફતલાલ જે. શાહ ઓન૨ી સેક્રેટરી
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ બાબુ બિલ્ડીંગ, પાલીતાણા, સૌરાષ્ટ્ર પીન - ૩૬૪૨૭૦
: મુદ્રક :
ભરત પ્રિન્ટરી કાંતિલાલ ડી. શાહ
ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૨૨૧૬૪૭૯૮
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
શ્રી જૈનદર્શનમાં દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણ તત્ત્વ પ્રસિદ્ધ છે, તે જ ત્રણ તત્ત્વને આદરપૂર્વક આરાધવાની વિધિરૂપ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ આ ગ્રંથમાં કહેલ ત્રણ ભાષ્ય રચ્યાં છે. તેમાં ચૈત્યવંદન ભાષ્ય દેવતત્વરૂપ છે, કારણ કે એમાં શ્રી અરિહંતદેવને વંદના કરવાનો વિધિ ચોવીસ દ્વારોથી દર્શાવેલો છે. ગુરુવંદન ભાષ્ય ગુરુતત્ત્વના સ્વરૂપવાળું છે, કારણ કે એમાં ગુરુને વંદના કરવાનો વિધિ દર્શાવ્યો છે અને પ્રત્યાખ્યાન ભાષ્ય ધર્મતત્ત્વરૂપ છે, કારણ કે સાધુનો સર્વવિરતિધર્મ મૂળગુણથી અને ઉત્તરગુણથી એમ બે પ્રકારનો છે. તેમાં પાંચ મહાવ્રત તે મૂળ ગુણ ધર્મ અને પિંડેવિશુદ્ધિ આદિ (આહાર વિધિ વગેરેના) આચાર તે ઉત્તરગુણ ધર્મ. તેમજ શ્રાવકના દેશવિરતિ ધર્મમાં પણ પાંચ અણુવ્રત તે મૂળગુણ ધર્મ અને શેષ ૭ વ્રત તે ઉત્તરગુણ ધર્મ છે. ત્યાં આ પ્રત્યાખ્યાન ભાષ્યમાં કહેલ ૧૦ પ્રકારનાં કાળ-પ્રત્યાખ્યાનો તે સાધુનો અને શ્રાવકનો ઉત્તરગુણ ધર્મ છે. માટે પ્રત્યાખ્યાનભાષ્ય ધર્મતત્ત્વરૂપ છે.
આ ભાષ્યોમાં દેવવંદનવિધિ, ગુરુવંદનવિધિ અને પ્રત્યાખ્યાનવિધિ દર્શાવેલા હોવાથી આ ગ્રન્થ વિધિ-માર્ગનો અથવા ક્રિયા-માર્ગનો ગ્રન્થ ગણાય.
આ ગ્રંથમાં ચૈત્યવંદન સૂત્રો, દ્વાદશાવર્ત-વંદનસૂત્ર અને પ્રત્યાખ્યાનના આલાપકો કહ્યા નથી તે પ્રતિક્રમણ વગેરે ગ્રન્થોમાં છપાઈ ગયેલા હોવાથી પ્રસિદ્ધ છે. માટે તેમાંથી જાણી લેવા.
ચૈત્યવંદન-બાગમાં-નામજિન-સ્થાપનાજિન (એક ચૈત્યની પ્રતિમા) દ્રવ્ય જિન-ભાવજિન-ત્રણે લોકની સર્વ પ્રતિમા, વર્તમાનમાં વિચરતા જિનેશ્વરો-(પ્રસંગે) શ્રુતજ્ઞાન, સર્વસિદ્ધ-વર્તમાનશાસનના નાયક-ગિરનાર તીર્થ-અને અષ્ટાપદ વગેરે તીર્થ એ ૧૧ ને વંદના-નમસ્કાર અને તે ઉપરાંત શાસનરક્ષક સમ્ય-દષ્ટિ દેવદેવીનું સ્મરણ. એ ૧૨ વિષય મુખ્ય છે કે જેને ગ્રન્થકર્તાએ ૪૧ થી ૪૫ મી ગાથા સુધીમાં ૧૨ અધિકારરૂપે સ્પષ્ટ
Page #6
--------------------------------------------------------------------------
________________
દર્શાવ્યા છે અને પ્રસંગથી બીજી અનેક વિધિઓ ૨૪ દ્વારના ૨૦૭૪ બોલથીપ્રતિભેદથી દર્શાવી છે. - ગુરુવંદન-પષ્યમાં આચાર્ય શ્રી આદિ પદવીધર મુનિમહારાજની ૧૨ આવર્તવાળા વંદનથી વંદના કરવાનો વિધિ મુખ્ય દર્શાવ્યો છે. અને પ્રસંગે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં પરસ્પર વંદનનો વિધિ, વંદનાનો સમય ઇત્યાદિ અનેક વિધિઓ ૨૨ દ્વારના ૪૯૨ પ્રતિભેદથી દર્શાવી છે.
પ્રત્યાયાન-મધ્યમાં-નમુક્કારસહિયે આદિ ૧૦ પ્રકારના કાળ પ્રત્યાખ્યાનનો મુખ્ય વિષય છે, અને તે પ્રસંગે ચાર પ્રકારનો આહાર, બાવીસ પ્રકારના આગાર-અપવાદ, ભક્ષ્ય-અભક્ષ્ય વિગઈઓ, ભક્ષ્ય વિગઈનાં નીવિયાતાં અને પ્રત્યાખ્યાનના પ્રકાર આદિ અનેક પ્રકારનું સ્વરૂપ દર્શાવ્યું છે આ ભાષ્યનો વિષય પ્રથમના બે કરતાં કઠિન છે.
આ ત્રણે ભાષ્યનો વિષય ગ્રન્થકર્તાએ શ્રી આવશ્યક સૂત્રની ચૂર્ણિ, નિયુક્તિ અને ભાષ્ય વગેરે સિદ્ધાન્તોમાંથી અતિ સંક્ષેપમાં ઉદ્ધર્યો છે. જેથી અભ્યાસીઓને અતિ સુગમતાવાળો છે.
વર્તમાન સમયમાં તો વિધિવાદના એ ત્રણે વિષયને અંગે પઠન-પાઠન કરવા યોગ્ય આ જ ગ્રન્થ ઉપલબ્ધ થાય છે, એ ત્રણે ભાષ્યની અવચૂરિ પંદરમા સૈકામાં થયેલા અતિપ્રસિદ્ધ આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીએ રચી છે તથા ચૈત્યવંદન વિધિના સંબંધમાં તો આ ભાષ્યની પૂર્વે આચાર્ય શ્રી શાન્તિસૂરિજીએ ચૈત્યવંદન સૂત્રો સહિત ૯૧૦ ગાથાઓનો “યવંશ મહામાન” નામનો ગ્રન્થ રચેલો છે. તે ત્રણેય ભાષ્યની અવચૂરિ તથા ચેઇયવંદણ મહાભાસ એ બન્ને છપાઈને પ્રસિદ્ધ પણ થયા છે.
શ્રી જ્ઞાનવિમળસૂરીશ્વરજીએ આ ત્રણે ભાષ્યનો બાલાવબોધ (ભાષા અર્થ) લખેલો છે તથા ચૈત્યવંદન ભાષ્યની સંઘાચારવૃત્તિ આચાર્ય દેવેન્દ્રસૂરિજીના શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિજીએ રચી છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આ ભાષ્યોનો અર્થ લખવામાં શ્રી આવશ્યક-નિર્યુક્તિ, આવશ્યકવૃત્તિ પંચાશક, પ્રવચનસારોદ્ધારવૃત્તિ, ધર્મસંગ્રહવૃત્તિ-ઇત્યાદિ ગ્રન્થોની તેમજ ચૈત્યવંદન ભાષ્યનો અર્થ લખવામાં ચેઇયવંદણ મહાભાસ વગેરેની સહાય લીધી છે.
શ્રી તપગચ્છરૂપી ગંગા-પ્રવાહને હિમાલય તુલ્ય શ્રીમદ્ જગશ્ચંદ્રસૂરિજી મકે જેમને આયંબિલ તપના પ્રભાવથી વશ થઈ ચિતોડના રાણાએ “તપા” એવું બિરુદ આપ્યું (જથી તપગચ્છ નામ પડ્યું, અને તે રાણાની સભામાં દિગંબરાચાર્યો સાથે વાદ કરતાં હીરા પેઠે અભેદ્ય રહ્યાથી જેમને હીરલા જગચંદ્રસૂરિજી એવું પણ બિરૂદ રાણાશ્રીએ આપ્યું હતું તેમના શિષ્ય શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજીએ ત્રણ ભાષ્યાત્મક આ ગ્રંથ રચેલો છે.
ઉક્ત મહાત્માએ આ સિવાય વંદાવૃત્તિ, સારવૃત્તિદશા, કર્મગ્રન્થ તપાસ્તમોપહા, સિદ્ધપંચાશિકા, શ્રાદ્ધદિનકૃત્યસૂત્ર અને વૃત્તિ, ધર્મરત્નવૃત્તિ, નવીનકર્મગ્રંથપાંચ વૃત્તિ સહિત, સિદ્ધદંડિકાસ્તવ, સુદર્શનચરિત્ર, સિરિસિહવદ્ધમાણ પ્રમુખ સ્તવનો વગેરે અનેક ગ્રન્થો બનાવી મહદ્ ઉપકાર ર્યો છે.
તેમને “વિદ્યાનંદ' અને “ધર્મકીર્તિ' ઉપાધ્યાય નામના બે શિષ્યો હતા. ઉપા. શ્રી ધર્મકીર્તિને પાછળથી સૂરિપદ મળ્યું ત્યારે તેમનું આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ’ એવું નામ પડ્યું. તેઓ શ્રી દેવેન્દ્રસૂરિજીની પાટે આવ્યા.
તેમણે પણ શત્રુંજયાદિ તીર્થનાં કાવ્યો, ચોવીસ જિનસ્તુતિ, નંદી સ્તુતિ, સ્વગુરુકૃત-ચૈત્ય૦ ભાષ્યની વૃત્તિ (સંઘાચાર નામની) વગેરે સંસ્કૃત ગ્રંથો તથા કેટલાએક પ્રાકૃત પ્રકરણો અવચૂરિ સાથેનાં બનાવેલાં છે.
પ્રકાશક -
Page #8
--------------------------------------------------------------------------
________________
१ श्री चैत्य-वन्दन-भाष्यम्
वंदित्तु वंदणिज्जे सव्वे चिइ-वंदणाऽऽइसु-वियारं । बहु-वित्ति-भास-चुण्णि-सुयाऽणुसारेण वुच्छामि ॥१॥
४
दहतिग अहिगमपणगं दुदिसि तिहुग्गहतिहाउवंदर्णया। पणिवाय नमुक्कारा वन्ना सोलसय-सयाला ॥२॥
इगसीइसयं तु पयाँ सगनउँई संपयो उ पण दंडा। बॉर अहिगारचउ-वंदणिज्ज सैरणिज्ज चउह-जिणा ॥३॥
૨
૩
૨
૨૫ ૨૬
૨૯
गारा।
चउरो थुई निमित्तट्ट बार हेऊ असोला आगारा।। गुणवीसदोस उस्सग्ग-माणे थुत्तं च सग वेला ॥४॥
दस-आसायण-चाओ सव्वे चिइ-वंदणाइ ठाणाई। चउँवीस दुवारेहिँ दु-सहस्सा हुंति चउसयरा ॥५॥
Page #9
--------------------------------------------------------------------------
________________
૧ શ્રી ચૈત્ય-વન્દન ભાષ્ય
મંગળાચરણઃ વિષયઃ પરંપરા-સંબંધઃ-અધિકારીઃ પ્રયોજનઃ વંદન કરવા યોગ્ય સર્વજ્ઞોને (સર્વને) વંદન કરી, અનેક ટીકાઓઃ ભાષ્યોઃ ચૂર્ણિઓઃ અને આગમોઃ અનુસાર ચૈત્યવંદન વગેરેનો સુવિચાર કહું છું. ॥૧॥
૨૪ મુખ્ય દ્વારો-પેટા ભેદોની સંખ્યા સાથે.
૧-૧૦
૨-૫
૩-૨
૪-૩
દશત્રિકઃ પાંચ અભિગમઃ બે દિશાઓઃ ત્રણ પ્રકારના અવગ્રહઃ
૫-૩
૬-૧
૭-૧
૮-૧૬૪૭
ત્રણ પ્રકારની વંદનાઃ પ્રણિપાતઃ નમસ્કારઃ સોલસો સુડતાલીસ અક્ષરોઃ ॥૨॥
૯-૧૮૧
૧૧-૫
એકસો એક્યાસી પદોઃ સત્તાણું સંપદાઓઃ પાંચ દંડકોઃ
૧૨-૧૨
૧૩-૪
૧૪-૧
બાર અધિકારોઃ ચાર વંદન કરવા યોગ્યઃ સ્મરણ કરવા યોગ્યઃ
૧૦-૯૭
૧૫-૪
ચાર પ્રકારના જિનેશ્વર ભગવંતોઃ ॥ા
૧૬-૪
૧૭-૮
૧૮-૧૨
૧૯-૧૬
ચાર સ્તુતિઓઃ આઠ નિમિત્તોઃ બાર હેતુઓઃ સોલ આગારોઃ
૨૦-૧૯
૨૧-૧
૨૨-૧
૨૩-૭
ઓગણીસ દોષોઃ કાઉસ્સગ્ગનું પ્રમાણઃ સ્તવનઃ સાત વેળાઃ (ચૈત્યવંદન) ॥૪॥
૨૪-૧૦
દશ આશાતનાઓનો ત્યાગઃ
(એ) ચોવીસ દ્વા૨ોને આશ્રયીને ચૈત્યવંદનામાં (નાં) સર્વે સ્થાનો બે હજાર ચુમ્મોત્તેર (૨૦૭૪) છે. પા
Page #10
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
१०
૧૩.
१४
૧૫ ૧૬ ૧૫
૧૭
-वावारच्च
तिन्नि निसीही तिन्नि उ पयाहिणा तिन्नि चेव य पणामा तिविहा पूया य तहा अवत्थ-तिय-भावणं चेव ॥६॥ ति-दिसि-निरिक्खण-विई पय-भूमि-पमज्जणंच तिक्खुत्तो वन्नाऽऽइ-तियं मुद्दा-तियं च तिविहं च पणिहाणं ॥७॥ घर-जिणहर-जिणपूआ-वावारच्चायओ निसीहि-तिगं। अग्गद्दारे मज्झै तइया चिड्-वंदणा-समए ॥८॥ अंजलि-बद्धो अद्धोणऔ अं पंचेंगओ अंति-पणामा। सव्वत्थ वा तिवारं सिराइ-नमणे पणाम-तियं ॥९॥ अंगऽग्ग-भाव-भेया, पुप्फाहारथुईहिं पूर्य-तिगं । पंचुवयारा अट्ठोवयार सव्वोंवयारा वा ॥१०॥ भाविज्ज अवत्थ-तियं पिंडत्थ पयत्थ स्त्र-रहिअत्तं । छउमत्थ-केवलित्तं सिद्धत्तं चैव तस्सत्थो ॥११॥
DOT
-
Page #11
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧. દશત્રિકા ત્રણ નિશીહિઃ ત્રણ પ્રદક્ષિણાઃ ત્રણ પ્રણામોઃ ત્રણ પ્રકારની પૂજા અને ત્રણ અવસ્થાની ભાવનાઃ llll
ત્રણ દિશા તરફ જોવાનો ત્યાગ: ત્રણ વાર પગ નીચેની જમીનનું પ્રમાર્જનઃ વર્ણ વગેરે ત્રણ ત્રણ મુદ્રા અને ત્રણ પ્રકારનું પ્રણિધાનઃ //શા
- ૨. ત્રણ નિસાહિઓઃ મુખ્ય બારણેઃ વચમાં અને ત્રીજી ચૈત્યવંદન વખતેઃ (અનુક્રમે) ઘરનીઃ જિનમંદિરની અને (દ્રવ્ય) જિનપૂજાની પ્રવૃત્તિના ત્યાગને આશ્રયીને ત્રણ નિરીતિઓ થાય છે.) Iટ
૩. પ્રણામત્રિકઃ અંજલિબદ્ધઃ અર્ધવનતઃ અને પંચાંગ: એ ત્રણ પ્રણામો અથવાદરેક ઠેકાણે ત્રણવાર મસ્તક વગેરે (અંગો) નમાવવાથી ત્રણ પ્રણામો (થાય છે). II
૪. પૂજાત્રિકઃ અંગ: અગ્ર અને ભાવના ભેદે, પુષ્પઃ આહાર અને સ્તુતિ એ કરીને ત્રણ પૂજા; અથવા પંચોપચારીઃ અખોપચારીક અને સર્વોપચારીઃ (એ ત્રણ પૂજા). ૧૦ll.
૫. અવસ્થાત્રિક પિંડીઃ પદસ્થ અને રૂપરહિતત્વઃ એ ત્રણ અવસ્થા ભાવવી. અને છાત્વઃ કેવલિત્વઃ અને સિદ્ધત્વઃ તેનો અર્થ છે. ||૧૧||
Page #12
--------------------------------------------------------------------------
________________
१०
ભાષ્યત્રયમ્.
१
न्हवणच्चगेहिं छउमत्थ-वत्थंपडिहारगेहिं केवलियं । पलियंकुस्सग्गेहि अजिणस्स भाविज्ज सिद्धत्तं ॥१२॥ उड्ढा-ऽहोतिरिआणं तिदिसाण निरिक्खणं चइज्जहवा । पच्छिम-दाहिण-वामाणजिण-मुह-न्नत्थ-दिट्ठि-जुओ॥१३॥
3
वन्न-तियं वन्नत्था-ऽऽलंबणमालंबणं तु पडिमाई । जोग-जिण-मुत्तसुत्ती-मुद्दा-भेएण मुद्द-तियं ॥१४॥ अन्नुन्नंतरिअंगुलि-कोसा-ऽऽगारेहिं दोहिं हत्थेहिं । पिट्टोवरि कुप्पर-संठिएहिं तह जोग-मुद्दत्ति ॥१५॥ चत्तारि अंगुलाई पुरओं ऊणाई जत्थ पच्छिमओ। पायाणं उस्सग्गो एसा पुण होइ जिण-मुद्दा ॥१६॥ मुत्ता-सुत्ती मुद्दा जत्थ समा दोवि गब्भआ हत्था । ते पुण निलाङ-देसे लग्गा अन्ने अलग्गत्ति ॥१७॥
૧૨
૧૧
- ૧૩ ૧૪ ૧
c.
उभर ८ १०१ १२
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૧
ચૈત્યવંદન ભાષ્ય
જિનેશ્વર ભગવંતના સ્નાન અને પૂજા: વડે છબસ્થ અવસ્થા પ્રાતિહાર્યો વડે કેવળિપણું; પર્યકાસનઃ તથા કાઉસ્સગ્નઃ વડે સિદ્ધપણું : ભાવવું. (૧૨)
૬. દિશિ-નિરીક્ષણ વર્જન-ત્રિક જિનેશ્વર ભગવંતના મુખ ઉપર સ્થાપિત દષ્ટિવાળા થઈને ઉપર નીચે અને આજુબાજુ: અથવા-પાછળઃ જમણીઃ અને ડાબીઃ (એ) ત્રણ દિશાઓ તરફ જોવાનો ત્યાગ કરવો. II૧૭ll
૭. વર્ણાદિ-ત્રિક અને મુદ્રાન્ટિકઃ અક્ષર (શબ્દ): અને અર્થ તથા પ્રતિમા વગેરેનું આલંબનઃ એ વર્ણાદિ આલંબનત્રિક છે.
અને યોગમુદ્રા જિનમુદ્રાઃ ને મુક્તાશુક્તિમુદ્રા એ ભેદ વડે મુદ્રાન્ટિક છે. ll૧૪
યોગમુદ્રા પરસ્પરના આંતરાઓમાં આંગળીયો ગોઠવી ડોડાના આકારે બનાવી પેટ ઉપર કોણી રાખેલા, બે હાથ વડે થયેલા આકારવાળી મુદ્રા તે-યોગમુદ્રા છે. ૧પી.
જિનમુદ્રા અને જેમાં, પગનું અંતર આગળ-ચાર આંગળ અને પાછળ કંઈક ઓછું હોયઃ એ-જિનમુદ્રા. /૧૬ll
મુક્તા-શુક્તિમુદ્રા જેમાં, સરખા બન્ને ય હાથ ગર્ભિત રાખી અને તે લલાટ પ્રદેશને અડાડેલા હોયઃ કોઈ આચાર્ય કહે છે, કે-“અડાડેલા ન હોય” તે-મુક્તાશુક્તિમુદ્રા. /૧ળા
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
ભાષ્યત્રયમ્
पंचंगो पणिवाओ थैय-पाढो होइ जोग-मुद्दाए ।
૫
६
७
८
वंदण जिण - मुद्दा पणिहाणं मुत्त-सुत्तीए ॥ १८ ॥
पणिहाण-तियं चेईअ-मुणि-वंदण-पत्थणा-सरूवंवा। मण-वय-काएगत्तं सेस - तिगत्थो य पयडुत्ति ॥ १९ ॥
૫
८
3
3
の
૧
૨
४
૫
सच्चित्त- दव्वमुज्झण- मच्चित्तमणुज्झणं मणेगत्तं । इग- -साडि-उत्तरासंगु अंजली सिरसि जिण-दिट्ठे॥२०॥
૯
૧
૨
3
૧૧
૧૦
इय पंच - विहा- ऽभिगमो अहवा मुच्चंति राय - चिण्हाई ।
४
७
खग्गं छत्तोवाणह मउंडं चमरें अ पंचमए ॥२१॥
૧
૫
£
૨
3
४
वंदंति जिणे दाहिण-दिसिट्टिया पुरिस वामदिसि नारी ।
૧૦
७
૯
૧૧
नव-कर जहन्न सट्ठि-कर जिट्ठ मज्झुग्गहो सेसो ॥२२॥
3
૨
नमुक्कारेण जहन्ना चिइ-वंर्दंण मज्झ दंड-थुइ-जुअला। पर्ण-दंड-थुइ-चउक्कग-थय-पणिहाणेहिंउक्कौसा ॥२३॥
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૩
ચૈત્યવંદન ભાષ્ય
ત્રણ મુદ્રાનો ઉપયોગ પંચાંગ પ્રણિપાતઃ અને સ્તનપાઠઃ યોગમુદ્રાએ વંદનઃ જિનમુદ્રાએ અને પ્રણિધાનઃ મુક્તાશુક્તિમુદ્રાએઃ થાય છે. I૧૮.
૮. પ્રણિધાનત્રિક ચૈત્યવંદનઃ મુનિવંદનઃ અને પ્રાર્થનાસ્વરૂપ અથવા મનઃ વચન કાયાનું એકાગ્રપણું એ-પ્રણિધાનત્રિક (ગણાય છે.) અને બાકીના (બે) ત્રિકોનો અર્થ સરળ છે. (દશ ત્રિક પૂરા) I૧૯
૨. પાંચ અભિગમોઃ સચિત્ત વસ્તુઓ છોડી દેવીઃ અચિત્ત વસ્તુઓ રાખવીઃ મનની એકાગ્રતાઃ એક શાટક ઉત્તરાસંગર અને જિનેશ્વર પરમાત્માને જોતાંની સાથે જ મસ્તકે અંજલિ જોડવીઃ ૨૦ળા
બીજી રીતે પાંચ અભિગમઃ એ પાંચ પ્રકારનો અભિગમ. અથવા તલવાર છત્રઃ મોજડી મુગુટર અને પાંચમું ચામર એ રાજચિહ્નો બહાર મૂકી દે છે. ૨૧//
૩ બે બાજુ જમણી બાજુએ ઊભા રહેલા પુરુષો અને ડાબી બાજુએ ઊભી રહેલી સ્ત્રીઓઃ જિનેશ્વર પ્રભુને વંદન કરે.
૪. અવગ્રહ જઘન્ય-નવ હાથઃ ઉત્કૃષ્ટઃ-સાઠ હાથઃ બાકીનો-મધ્યમ અવગ્રહ છે. ૨૨ા
૫. ત્રણ પ્રકારનાં વંદનોઃ નમસ્કાર વડે જઘન્ય દંડક અને સ્તુતિયુગલ વડે મધ્યમઃ પાંચ દંડક, ચાર સ્તુતિ, સ્તવન અને પ્રણિધાનો વડે ઉત્કૃષ્ટઃ ચૈત્યવંદના થાય છે. ૨૩
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
૫
૧૨
अन्ने बिंति इगेणं सक्क-त्थएणं जहन्न वंदणया ।
૬
6
૧૧ ८
૧૦ ૯
तद्दुग-तिगेण मज्झा उक्कोसा चउहिँ पंचहिँ वा ॥२४॥
ભાષ્યત્રયમ્
૨
3
૫ ४
पणिवाओ पंचगो दो जाणू कर- दुगुत्तमं च ।
૧૩
૧૪ ८
૧૦ ૧૧
૧૨
सुमहत्थ-नमुक्कारा इग दुग तिग जाव अट्ठ-सयं ॥२५॥
6
૧ ૨
3
૯
४
अड-सट्ठिअट्ठ वीसा नव-नउय - सयंच दु-सय- सग-नउआ
૫
८
૧૦
दो-गुणतीस दुसट्टा दु-सौल अड-नउअ-सय दु-वन्न
सयं ॥२६॥
૧
૨
इय नवकार-खमासमण- इरिय-सक्क-त्थयाऽऽइ-दंडेसु ।
६
४
3 ૫
पणिहाणेसु अ अ - दुरुत्त- वन्न सोल-सय-सीयाला ॥२७॥
૨ 3
४
૫
६
८
૧૦
नव बत्तीस तित्तीसा तिचत्त अडवीस सोल वीस पया ।
मंगल- इरिया - सक्क-त्थया - इस एगसीई - सय ॥२८॥
6
५६
૧૩
७८
૧૦
अट्ठट्ठ-नवट्ठ य अट्ठवीस सोलस य वीस वीसामा ।
૨
3
૧૨
कमसो मंगल इरिया सक्क-त्थया - ऽऽईसु सग - नउई ॥ २९ ॥
Page #17
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૫ તેમાં મતાન્તર બીજા આચાર્ય ભગવંતો કહે છે કે-“એક નમુત્થણ વડે જઘન્યઃ બે કે ત્રણ વડે મધ્યમ અને ચાર કે પાંચ વડે ઉત્કૃષ્ટ ચિત્ય) વંદના થાય છે. ૨૪
૬. પચ્ચાલ્ગ પ્રણિપાતઃ બે ઘુંટણઃ બે હાથ ને મસ્તક: એ પાંચ અંગે પ્રણિપાતનમસ્કાર થાય છે..
૭. સ્તુતિઃ એક બે ત્રણ થી શરૂ કરીને એકશો આઠ: સુધીનાઃ ઉત્તમ અને વિશાળ અર્થોથી ભરેલા શ્લોકો-કડીઓ વડે (સ્તુતિ કરીને) નમસ્કારો થાય છે. રપાઈ
૮. કુલ અક્ષરોઃ અડસટ્ટ: અઠ્ઠાવીસઃ એકસો નવાણું: બસો સત્તાણું: બસો ઓગણત્રીસઃ બસો સાઠઃ બસો સોળઃ એકસો અઢાણું એકસો બાવન: ૨૬ો.
એ પ્રમાણે નવકાર: ખમાસમણઃ ઈરિયાવહિયં: અને શક્રસ્તવઃ વગેરે દંડકોમાં અને પ્રણિધાનોમાં સર્વ મળી બીજીવાર નહિ બોલાયેલા સોળસો સુડતાળીસ (અક્ષરો છે.) ૨.
૯ કુલ-પદોઃ મંગળસૂત્ર-નવકાર-ઇરિયાવહિયં ને શક્રસ્તવઃ વગેરેમાં (અનુક્રમે) નવઃ બત્રીસ તેત્રીસ તેતાલીસ: અઠ્ઠાવીસઃ સોળઃ ને વીસઃ (સર્વ મળી) એકસો એક્યાસી (પદો) છે. ૨૮
૧૦. કુલ સંપદાઓઃ મંગળસૂત્ર ઈરિયાવહિયંને શક્રસ્તવ વગેરેમાં અનુક્રમે આઠ: આઠ: નવ: આઠ: અઠ્ઠાવીસઃ સોળઃ અને વીસઃ (એમ સર્વ મળી) સત્તાણું સંપદાઓ-વિસામાઓ છે. રા.
Page #18
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
वन्न-ऽट्ठ-सट्ठि, नव-पर्य नवकारे, अट्ठ संपया तत्थ । संग-सपय पय-तुल्ला सतरक्खर अट्ठमी दु-पया ॥३०॥
"नव-ऽक्खरष्टमी दु-पय छट्ठी" इत्यन्ये । पणिवाय अक्खराइं अट्ठावीसं, तहा य इरियाए । नव-नउयमक्खर-सयंदु-तीस-पय संपया-अट्ठ॥३१॥
नव-नउयमक्खर
स-पयसपया
૨
૩
૪
૫
૬
१०
૧ दुग दुग इग चउइग पण
संपयाइ-पया। इच्छा इरि गम पाणा जे मे एगिदि अभि तस्स ॥३२॥
अब्भुवगमो निमित्तं ओहेयर-हेउ संगहे पञ्च । जीव-विराहण-पडिक्कमण-भेयओ तिन्नि चूलाए ॥३३॥
११
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ दु ति चउ पण पण पण दु चउ ति पय सक्क त्थय
संपयाइपया। ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ नमुआइगपुरिसोलोगुअभयधम्म-ऽप्प-जिणसव्वं ।३४।।
Page #19
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૭
એક એક સૂત્રમાં અક્ષરોઃ પદોઃ અને સંપદાઓઃ
નવકારમાં - અક્ષરોઃ-અડસઠઃ પદોઃ-નવઃને સંપદાઓ આઠ: છે. તેમાં-સાત સંપદાઓ પદ પ્રમાણે છે. અને સત્તર અક્ષરોવાળી આઠમી સંપદા બે પદોવાળી છે. ૩ગા
(પરંતુ) આઠમી સંપદા નવ અક્ષરોવાળીઃને છઠ્ઠી સંપદા બે પદોવાળીઃ છે (એમ બીજા આચાર્ય ભગવંતો કહે છે.) પ્રણિપાત તથા ઇરિયાવહિયં સૂત્રમાં
પ્રણિપાતમાં અક્ષરોઃ અઠ્ઠાવીસ તથા-ઇરિયાવહિયમાં એકસો નવાણું અક્ષરોઃ બત્રીસ-પદોઃને સંપદા-આઠઃ છે. ।।૩૧। તેની સંપદાઓનાં આદિ પદોઃ
ઇરિયાવહિયં માં-બેઃ બે: એક: ચારઃ એકઃ પાંચઃ અગિઆ૨ઃ અને છઃપદો સંપદાઓમાં છે. આદિપદો ઇચ્છામિઃ ઇરિયાવહિયાએઃ ગમણાગમણેઃ પાણક્કમણેઃ જે મે જીવા વિરાહિયાઃ એગિદિયાઃ અભિહયાઃ ને તસ્સ ઉત્તરીકરણેણં૦ ॥૩૨॥
સંપદાઓનાં નામોઃ
અભ્યુપગમઃ નિમિત્તઃ ઓઘ-સામાન્યહેતુઃ વિશેષહેતુઃ અને સંગ્રહઃ એ પાંચઃ અને જીવઃ વિરાધનાઃ અને પ્રતિક્રમણ: એ ભેદનામથી ચૂલિકામાં ત્રણ છે. ।૩૩।।
શક્રસ્તવમાં
બેઃ ત્રણઃ ચારઃ પાંચઃ પાંચઃ પાંચઃ બેઃ ચારઃ અને ત્રણઃ પદો છે. શક્રસ્તવમાં સંપદાઓનાં આદિ પદોઃ-નમુન્થુણંઃ આઈ-ગરાણુંઃ પુરિસત્તમાણું: લોગુત્તમાણું : અભયદયાણું: ધમ્મદયાણું: અપ્પડિહયવરનાણદંસણધરા જિણાણુંઃ ને સવ્વસૂર્ણઃ ।।૩૪।
ર
Page #20
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
थोअव्व-संपया ओह-इयर-हेऊवओग तद्धेठ । स-विसेसुवओग सरूव हेउनियसमफलय मुक्खे॥३५॥
७
८
दो-सग-नव्या वन्ना नव संपर्य पर्यं तित्तीस सक्क थए । चेइयथयट्ठसंपय तिचत्तपय वन्न दुसयगुणतीसा ॥३६॥
११
११
१०
दुछ सग नव तिय छ च्चउछप्पय चिइसंपया, पया पढमा। ૧૧ .૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ अरिहं वंदण सद्धा अन्न सुहम एव जा ताव ॥३७॥
3
४
अब्भुवगमो निमित्तं हेऊ इंग-बहु वयंत आगारा । आगंतुग-आगारा उस्सग्गा-ऽवहि सरूवऽट्ठ ।३८।
नामथयाइसु संपय पयसम अडवीस सोल वीस कमा। अदुरुत्तवन्न दौ-सट्ठ दु-सयसोल-ट्ट नउअ-सयं ।३९।
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૯
ચૈત્યવંદન ભાપ્ય
તેનાં નામોઃ સ્તોતવ્ય: ઓઘ-સામાન્યતઃ વિશેષહેતુઃ ઉપયોગઃ તદ્ધતુઃ સવિશેષોપયોગઃ સ્વરૂપ હેતુઃ નિજસમફલદઃ ને મોક્ષ સંપદા છે. રૂપા
શકસ્તવ તથા ચૈત્યસ્તવમાંશકસ્તવમાં-બસોસત્તાણું અક્ષરોઃ નવ સંપદાઓઃ ને તેત્રીસ પદો છે.
ચૈત્યસ્તવમાં -આઠ સંપદાઓઃ તેંતાલીશ પદોઃ અને બસો ઓગણત્રીસ અક્ષરોઃ છે. ૩૬ll.
સંખ્યા અને પદોઃ ચૈત્યસ્તવની સંપદાઓ-બેઃ છ સાતઃ નવઃ ત્રણ છઃ ચારઃ ને છઃ પદોવાળી છે. પહેલાં પદો-અરિહંત ચેઈયાણઃ વંદણવત્તિયાએ સદ્ધાએઃ અન્નત્થ ઊસસિએણેઃ સુહમેહિ અંગસંચાલેકિં: એવભાઈએહિ આગારેહિંઃ જાવ અરિહંતાણંદ તાવ કાર્ય ll૩ળા.
તે સંપદાઓનાં નામો અભ્યપગમઃ નિમિત્તઃ હેતુ એકવચનાત્ત આગાર: બહુવચનાન્ત આગારઃ આગંતુક આગારઃ કાયોત્સર્ગનો અવધિ અને સ્વરૂપઃ એ આઠ (નામ) છે. ૩૮
નામસ્તવાદિકમાં સંપદાઓ પદો જેટલી છે. અનુક્રમે અઠ્યાવીશઃ સોળને વીસ છે. અને ફરીથી નહિ બોલાયેલા અક્ષરોબસો સાઠઃ બસો સોળઃ ને એકસો અઠાણું છે. ll૩લા
Page #22
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
3
४
पणिहाणि दुवन्नसयं कमेण-संग-ति-चउवीस-तित्तीसा गुणतीसअट्ठावीसाचउतीसिग-तीस-बारगुरुवन्ना ।४।।
चउत
TI४०॥
पण दंडा सक्कत्थय चेइय नाम सुअ सिर्द्धथय इत्थ । दो इग दो दो पंच य अहिगारा बारस कमेण ॥४१॥
नमुजेय अ अरिहं लोग सव्व पुक्ख तम सिद्ध जो देवा। उज्जि चत्ता वेयावच्चग अहिगार-पढम-पया ॥४२॥
૧ ૨.
૧૩
पढमहिगारे वंदे भाव-जिणे बीयअंमि दव्व-जिणे । इग-चेंड्य-ठवण-जिणेतइय चउत्थंमिनाम-जिणे॥४३॥ तिहुअण-ठवण-जिणे पुण पंचमए विहरमाण-जिण छठे। सत्तमए सुअ-नाणं अट्ठमए सव्वसिद्ध-थुई ॥४४॥
Page #23
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૨૧
ત્રણ પ્રણિધાનોમાંઃપ્રણિધાનોમાં એકસોબાવન (અક્ષર) છે. ગુરુ એટલે જોડેલા અક્ષરોઅનુક્રમે-સાતઃ ત્રણઃ ચોવીસ. તેત્રીસ. ઓગણત્રીસ. અઠ્યાવીસઃ ચોત્રીસઃ એકત્રીસઃ અને બારઃ ગુરુ-જોડેલા અક્ષરોવ્યંજનો છે. II૪ll
૧૧. પાંચ દંડકઃ અને ૧૨. અધિકારોઃ
અહિં-શક્રસ્તવઃ ચૈત્યસ્તવઃ નામસ્તવઃ શ્રુતસ્તવઃ સિદ્ધસ્તવઃ એ પાંચ દંડક છે. (તેમાં) અનુક્રમે બેઃ એકઃ બેઃ બેઃ અને પાંચઃ (એમ) બાર અધિકારો છે. ૪૧
૧૨. અધિકારની મર્યાદાઃ
એ અધિકારોનાં પહેલાં પદો-નમુઃ જે અ અવઃ અરિહંઃ લોગસ્સઃ સવ્વલોએઃ પુક્ષ્મરવરઃ તમતિમિરઃ સિદ્ધાણં બુદ્ધાણં: જો દેવાણઃ ઉજ્જિતઃ ચત્તારિઃ ને વેયાવચ્ચગઃ ॥૪॥
૧૨ અધિકારના વિષયોઃ
પહેલા અધિકારમાં ભાવજિનેશ્વરોનેઃ બીજામાં દ્રવ્ય જિનેશ્વરોનેઃ ત્રીજામાં એક દેહરાસરમાં રહેલા સ્થાપના જિનેશ્વરોનેઃ અને ચોથામાં નામ જિનેશ્વરોનેઃ વંદના કરું છું : II૪૩
વળી, પાંચમામાં ત્રણે જગત્માં રહેલા સ્થાપના જિનેશ્વરોનેઃ છઠ્ઠામાં વિચરતા જિનેશ્વરોનેઃ સાતમામાં શ્રુતજ્ઞાનનેઃ (વંદન). આઠમામાં સર્વ સિદ્ધ પરમાત્માઓની સ્તુતિ છે. II૪૪ા
Page #24
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
3
तित्था - ऽहिव- वीर- थुई नवमे दसमे य उज्जयंत थुई ।
૧૦
૨૨
6
૯
अट्ठावयाइ इगदसि सुदिट्ठि-सुर-समरणा चरिमे ॥४५॥
४
ર
3
नव अहिगारा इह ललिय- वित्थरा-वित्तिमाइ- अणुसारा ।
૯
૫
७
तिन्नि सुअ-परंपरया बीओ दसमी इगारसमो ॥ ४६॥
3
आवस्य - चुन्नीए जं भणियं “ सेसया जहिच्छाए" ।
૯
१०
तेणं उज्जिता-ऽऽड् वि अहिगारा सुअ-मया चेव ॥४७॥
४
૨
बीओ सुअत्थयाई (इ) अत्थओ वन्निओ तहिं चैव । सक्कथयते पढिओ दव्वारिह - वसरि पयडत्थो ॥ ४८ ॥
१०
असढाइन्नणवज्जं गीअत्थ अवारयंति मज्झत्था ।
૫
६ ७
८
૯ ૧૦
૧૧
“आयरणावि हुआण” त्ति वयणओ सुबहु मन्नंति ॥४९॥
6
3 ४
૨
૧ ૬ ૫
चउवंदणिज्जजिण-मुणि सुय सिद्धा इह, सुरा य सरणिज्जा,
८
ए
6
૧૦
चउह जिणा-नाम-ठ(ट्ठ)वण- दव्व-भाव जिणभेएणं ॥५०॥
Page #25
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૨૩
નવમામાં શાસનના અધિપતિ શ્રી વીર પ્રભુની સ્તુતિઃ દશમામાં શ્રી ગિરનાર તીર્થની સ્તુતિઃ અગિઆરમામાં અષ્ટાપદ વગેરે તીર્થોની (સ્તુતિ): અને છેલ્લા (અધિકાર)માં સમ્યગ્દષ્ટ દેવોનું સ્મરણ છે. ૪૫ા
એ અધિકારોને શાસ્ત્રનો આધાર
અહિં નવ અધિકાર લલિતવિસ્તરાવૃત્તિ વગેરે અનુસારે છે, અને બીજોઃ દશમો અને અગિઆરમોઃ એ ત્રણ શ્રુત પરંપરાએ છે. II૪૬॥ આવશ્યક ચૂર્ણિનું પ્રમાણઃ
જે કારણથી-આવશ્યક ચૂર્ણિમાં “બાકીના અધિકારો ઇચ્છાપ્રમાણે’ એમ કહ્યું છે, તે કારણથી શ્રી ગિરનાર વગેરે (ત્રણ) અધિકાર પણ આગમની આજ્ઞા રૂપ જ છે. જણા
બીજો અધિકાર પણ ત્યાં (આવ ચૂ૰ માં)જ શ્રુતસ્તવની શરૂઆતમાં અર્થરૂપે કહ્યો છે, તે દ્રવ્ય અરિહંતોને (વાંદવાના) પ્રસંગે શક્રસ્તવને છેડે ગોઠવ્યો છે, (તેનું કારણ)સ્પષ્ટ છે. II૪૮૫ પ્રામાણિક આચરણ
અશઠ આચાર્યે આચરેલ (આચરણા જો) નિર્દોષ હોય, તો મધ્યસ્થ ગીતાર્થો તેને નિષેધતા નથી, પરન્તુ “તેવી આચરણા પણ પ્રભુની આજ્ઞા જ છે” એવું આગમવચન હોવાથી તેનો બહુમાનપૂર્વક સ્વીકાર કરે છે. ૫૪૯૫
૧૩. ચાર વંદનીયઃ
અહિં (ચૈત્યવં૰માં) શ્રી જિનેશ્વર ભગવંતોઃ મુનિરાજાઓઃ શ્રુતજ્ઞાનઃ અને સિદ્ધ પરમાત્માઓઃ એ ચાર વાંદવા લાયક છે.
૧૪. સ્મરણ કરવા લાયકઃ
અને શાસનદેવોઃ સંભારવા લાયક છે.
૧૫. ચાર પ્રકારના જિનેશ્વરોઃ
નામ જિનેશ્વરઃ સ્થાપના જિનેશ્વરઃ દ્રવ્ય જિનેશ્વરઃ અને ભાવ જિનેશ્વરઃ એ ભેદોથી જિનેશ્વર ભગવંતો ચાર પ્રકારના કહ્યા છેઃ ।।પગા
Page #26
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
नाम - जिणा जिण-नामा ठवण - जिणा पुण जिणिद पंडि
माओ ।
૨૪
दव्वंजिणा जिण- जीवा भावजिणा समवसरणत्था ॥५१॥
-
૧
3
४
૫ ह
अहिगय- जिण पढम-थुई बीया सव्वाण तइय नाणस्स ।
वेयावच्च-गराणं उवओगत्थं चउत्थ - थुई ॥ ५२ ॥
४
पाव-खवणत्थ इरियाइ वंदण-व्वत्तियाइ छं निमित्ता । पवयण-सुर-सरणत्थं उस्सग्गो इय निर्मित्तट्ठ ॥५३॥
3
चडे तस्स उत्तरीकरण - पमुह सद्वाइया ये पण हेउ ।
७
૯ ૧૦
૧૧
वेयावच्चगरत्ताइ तिन्नि इअ हेउ बारसगं ॥ ५४॥
अन्नत्थेयाइ बारसं आगारा एवमाइया चउरो ।
૧૦ ૯
अगणी पणिदि-छिंदण - बोही - खोभाइ डक्को अ ॥५५ ॥
રે
3 ४
૫ ૬
८
૯
घोडग लय खंभाई मालु द्धी निअल सबरि खलिण वहू ।
૧૪
૧૫
6
१०
૧૧ ૧૨
૧૩
लंबुत्तर थण संजइ भमुहंगुलि वायस कविट्ठो ॥५६॥
૨
૫
सिरकंप मुझे वारुणि पेहेत्ति चइज्ज दोर्स उस्सग्गे ।
6
૯
૧૦ ૧૧ ૧૩ ૧૨
૧૪ ૧૫
लंबुत्तर थण संजइ न दोस समणीण सवहुसड्ढीणं ॥ ५७ ॥
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૫
ચૈત્યવંદન ભાષ્ય
ચાર પ્રકારના જિનેશ્વરોનું સ્વરૂપ : જિનેશ્વર ભગવંતનું નામ, તે-નામ જિનેશ્વર અને શ્રીજિનેન્દ્ર ભગવંતોની પ્રતિમાઓ, તે-સ્થાપના જિનેશ્વરઃ શ્રીજિનેશ્વર ભગવંતોના (પહેલાંની અને પછીની અવસ્થાવાળા) જીવો, તે-દ્રવ્ય જિનેશ્વરઃ અને સમવસરણમાં બેઠેલા પ્રભુ, તે-ભાવજિનેશ્વરા. //પલા/
૧૬. ચાર સ્તુતિઓ : પહેલી હોય અમુક એક ખાસ જિનેશ્વર ભગવંતનીઃ બીજી સર્વ જિનેશ્વરોની ત્રીજી જ્ઞાનનીઃ અને ચોથી થાય વૈયાવૃત્ય કરનાર શાસનદેવોના ઉપયોગ માટેની છે. પરા
૧૭. આઠ નિમિત્તો : પાપ ખપાવવા માટે ઈરિયાવહિય, વંદણવત્તિયાએ વગેરે છે નિમિત્તો, અને શાસનદેવને સંભારવા માટે કાઉસ્સગ્ગ, એ આઠ નિમિત્ત છે. પરૂા.
૧૮. બાર હેતુઓ: તસઉત્તરીઃ વગેરે ચારસદ્ધાએ વગેરે પાંચ અને વૈયાવચ્ચગરાણું વગેરે ત્રણઃ એ પ્રમાણે બાર હેતુઓ છે. //પ૪ો.
૧૯. બાર અથવા સોળ આગારો : અન્નત્થઊસસિએણે વગેરે બાર આગાર: અને એવભાઇએપ્તિ વગેરે ચાર આગારઃ તે અગ્નિનો, પંચેન્દ્રિયની આડ (અથવા વધ)નો, રાજાદિકથી ગભરાટનો, અને સર્પનો. પપી.
૨૦. કાઉસ્સગ્નના ઓગણીશ દોષો : ઘોટક-લતા-ખંભાદિ-માળ-ઉદ્ધિ-નિગડ-શબરી-ખલિન-વધુલંબુત્તર-સ્તન-સંયતિ-ભ્રમિતાંગુલી-વાયસ-ને કપિત્થ //પ૬ll
શિર કંપ-મૂક-વાણી-અને પ્રેક્ષણ: એ પ્રમાણે દોષો કાઉસ્સગ્નમાં તજવા. એમાં-સાધ્વીજીને લંબુન્નરઃસ્તન અને સંયતિઃ દોષ ન લાગે, ને વધૂદોષ સહિત શ્રાવિકાને ન લાગે. પછી
Page #28
--------------------------------------------------------------------------
________________
ભાણત્રયમ્
X
स्सग्ग-प
इरि-उस्सग्ग-पमाणं पण-वीसुस्सास अट्ट सैंसेसु । गंभीर-महुर-सदं महत्थ-जुत्तं हवइ थुत्तं ॥५८॥
पडिकमणेचेइय जिमण चरम पडिकमण-सुअण-पडिबोहे। ૧૩ ૮ ૯ ૧૧ ૧૨ ૧૦
૫
૪
चिइ-वंदण इय जइणो सत्तउ वेला अहोरते ॥५९॥ पडिकमओ गिहिणोवि हु सग वेला पंच वेल इयरस्स। पूआसु ति-संझासु अ होइ ति-वेला जहन्नेणं ॥६०॥ तंबोल पाण भोय॑णुवाणह मेहुन्न सुअण निट्ठवणं । मुत्तुच्चारं जूअं वज्जे जिण-नाह-जगईए ॥६१॥
इरि-नमुकार-नमुत्थुण-रिहंत थुइ-लोग-सव्व-थुइ-पुक्ख । थुइ-सिद्धा-वेया-थुइ-नमुत्थु-जावंति-थय-जयवी ॥६२॥
सव्वोवाहि-विसुद्धं एवं जो वंदए सया देवे । देविंद-विंद-महिअं परम-पयं पावइ लहु सो ॥६३॥
Page #29
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
- ૨૧ કાઉસ્સગ્નનું પ્રમાણ : ઇરિયાવહિયંના કાઉસ્સગ્નનું પ્રમાણ-પચ્ચીસ શ્વાસોચ્છવાસઃ અને બાકીના કાઉસ્સગ્ગોમાં આઠ: શ્વાસોચ્છવાસનું પ્રમાણ.
૨૨. સ્તવનના ગુણો : સ્તવન-ગંભીર આશયવાળું: મધુર શબ્દોવાળું : અને વિશાળ ભાવાર્થવાળું હોવું જોઈએ. પટા
૨૩. સાત ચૈત્યવંદનો : પ્રતિક્રમણ વખતે દેહરાસરમાં ગોચરી વખતે છેલ્લા પ્રહરમાં પ્રતિક્રમણમાં સૂવાના સમયેઃ ને જાગવાના સમયેઃ એ પ્રમાણે મુનિમહારાજને એક દિવસ-રાતમાં સાત વેળા ચૈત્યવંદન કરવાનું હોય છે. પહેલા
શ્રાવકને ચૈત્યવંદન કયારે કરવાં પ્રતિક્રમણ કરતા ગૃહસ્થને પણ સાત વખત, બીજાને પાંચ વખત, અને જઘન્યથી ત્રણ સંધ્યાકાળની ત્રણ પૂજાઓમાં ત્રણ વેળા હોય જ. I૬૦ના
૨૪. દશ આશાતનાઃ શ્રી જિનેશ્વરના દેહરાસરની જગતમાં પાનસોપારી ખાવાં, પાણી પીવું, ભોજન કરવું, પગરખાં પહેરી રાખવાં, સ્ત્રીસંગ કરવો, સૂઈ જવું, થુંકવું, પેસાબ કરવો, ઝાડે ફરવું, જુગાર રમવો-એ ન કરવાં. ૬૧il.
દેવવંદન વિધિ :ઇરિયાવહિય, નમસ્કાર, નમુત્થણ, અરિહંત, થોય, લોગસ્સ, સવલોએ, થોય, પુખરવરદી, થોય, સિદ્ધાણં, વેયાવચ્ચ, થોય, નમુત્થણ, જાવંતિ. (બે.) સ્તવન, અને જયવીઅરાય ll૬રા
ઉપસંહારઃ એ પ્રમાણે જે કોઇસર્વ ઉપાધિવડે વિશુદ્ધ થઈને દરરોજ શ્રી જિનેશ્વરદેવોને વંદન કરે, તે દેવના ઈન્દ્રો વડે અથવા શ્રીદેવેન્દ્રસૂરિ વડે સ્તુતિ કરાયેલા મોક્ષપદને જલ્દી પ્રાપ્ત કરે છે. //૬૩.
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૦
श्री-गुरु वन्दन-भाष्यम् गुरु वंदणमह तिविहं तं फिट्टा छोभ बारसाऽऽवत्तं । सिस्नमणाइसु पढमं पुण्ण खमा समण दुगि बीअं ॥१॥ जह दूओ रायाणं नमिउं कज्जं निवेइउं पच्छा । विसज्जिओ वि वंदिय गच्छइ, एमेव इत्थ दुगं ॥२॥ आयास्स उ मूलं विणओ, सो गुणवओ य पडिवत्ती, सा य विहिवंदणाओ, विही इमो बारसावत्ते ॥३॥ तइयं तु छंदण-दुगे तत्थ मिहो आइमं सयल-संधे। बीयं तु दंसणीण य पयट्ठियाणं च तइयं तु ॥४॥ वंदण चिइ किइकम्मं पूया कम्मं च विणय कम्मंच।
८
3 २१
૧ ૩.
१४
कायव्वंकस्सव?केणवाविकाटे
- ૧ ૧ ૧ ૨ मलकस्सवकणववि काह
?कइ-खुत्तो?॥५॥
कइओणयं? कइसिरं! कहिँव आवस्सएहिंपरिसुद्धं ? । कइ दौस-विप्पमुक्कं किइकम्मं कीस कीड़ वा?॥६॥
Page #31
--------------------------------------------------------------------------
________________
ગુરુવન્દન ભાષ્ય
ગ્રન્થ સંબંધઃ વંદનના પ્રકાર હવે ગુરુવંદન. તે ત્રણ પ્રકારે છે. તે ફિટ્ટાઃ છોભઃ અને દ્વાદશાવર્ત પહેલું છોભ મસ્તક નમાવવા વગેરેથી અને બીજું: સંપૂર્ણ બે ખમાસમણ દેવાથી. //
બે વંદનનું કારણ જેમ, દૂત રાજાઓને નમસ્કાર કરી, પછી કાર્ય નિવેદન કરે, પછી વિસર્જન કરાયા પછી પણ નમસ્કાર કરીને જાય છે. એ પ્રમાણે જ અહિં બે (ખમાસમણ દેવાય છે.) રા.
વંદનની આવશ્યકતા આચારનું મૂળ તો વિનય છે, તે ગુણવાનની ભક્તિ છે, તે (ભક્તિ) વિધિપૂર્વક વંદના કરવાથી થાય છે, અને એ વિધિ દ્વાદશાવર્ત વંદનમાં છે. Imall
કયું વંદન કોને કોને કરાય? અને ત્રીજા પ્રકારનું વંદન તે બે વાંદણાં તેમાંનું પહેલું વંદન ચતુર્વિધ સંઘમાં પરસ્પરઃ બીજું તો મુનિમહારાજોને અને ત્રીજું તો પદવીધર મુનિમહારાજોને. II૪ો
વંદનનાં-નામોઃ વગેરે આવશ્યક નિર્યુક્તિ સૂચિત ધારો વંદનકર્મ ચિતિકર્મ કૃતિકર્મ પૂજાકર્મ અને વિનયકર્મ કોને ? અથવા કોણે? અથવા ક્યારે ? અથવા કેટલી વાર? કરવું. પી.
વન્દનઃ કેટલા નમનવાળું? કેટલા શીષ નમસ્કારવાળું? કેટલાં આવશ્યકો વડે વિશુદ્ધ ? કેટલા દોષ વિનાનું? અને શા માટે ? કરાય છે. દા.
Page #32
--------------------------------------------------------------------------
________________
30
ભાષ્યત્રયમ્
पणनाम पणाऽऽहरणा अजुग्ग-पणजुग्गपणचउअ दाया। चउदाय पण निसेहा चउ अणिसेह ऽ?कारणया ॥७॥
૧૧ आवस्स ૧૫
आवस्सय मुहणंतय-तणु-पेह-पणीस दोस-बत्तीसा । छ गुण गुरुठवण दुग्गह दु छवीसक्खर गुरुपणीसा ॥८॥
૧૬ ૧૭
वा
णासा॥८
૨
૨૧
૨૩
पयअङवन्न छ ठाणा छ-ग्गुरुवयणा असायण-ति-त्तीसं।
दुविही दु-वीस-दारेहिं चउ-सया-बाणउइ ठाणा ॥९॥
२3
८
१०७
-
प
-7
वंदणयं चिड़ कम्मं किइ कम्मं पूअ कम्मं विणय कम्मं । गुरुवंदण पण नामादब्वे भावे दुहोहेण (दुहाहरणा)।१०। सीयलय खुड्डुए वीर-कन्ह सेवग-दु पालए संबे । पंचे ए दिट्ठता किइ-कम्मे दव-भावेहिं ॥११॥
Page #33
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૩૧
મુખ્ય દ્વારો.
૧-૫
૨-૫
૩-૫
પાંચ નામઃ પાંચ દૃષ્ટાન્ત: પાંચ પ્રકારના વંદનને
૪-૫
૫-૪
અયોગ્યઃ પાંચ પ્રકારના વંદન યોગ્યઃ વંદન કરાવવાને
૬-૪
૭-૫
અયોગ્ય ચારઃ ચાર લાયકઃ વંદન કરનારના પાંચ નિષેધોઃ
૮-૪
૯-૮
ચાર સ્થાને નિષેધ નહિઃ આઠ કારણોઃ ।।ા
૧૦-૨૫
૧૧-૨૫
પચ્ચીસ આવશ્યકઃ પચ્ચીશ મુહપત્તિની પડિલેહણાઃ
૧૩-૩૨
૧૨-૨૫
૧૪-૬
શરીરની પડિલેહણાઃ બત્રીશ-દોષઃ છ ગુણઃ ગુરુમહારાજની
૧૫-૧
૧૬-૨
૧૭-૨૨૬
૨૫
સ્થાપનાઃ બે અવગ્રહઃ બસો છવ્વીશ અક્ષરઃ પચ્ચીશ જોડાઅક્ષરઃ ॥૮॥
૧૮-૫૮
૧૯-૬
૨૦-૬
અઠ્ઠાવન પદઃ છ સ્થાનઃ ગુરુ મહારાજનાં છ વચનઃ
૨૧-૩૩
૨૨-૨
તેત્રીસ આશાતનાઃ બે વિધિ: (એ બાવીશ દ્વારો વડે ગુરુવંદનના) ચારસો બાણું સ્થાન-પ્રકાર છે. Ill
૧
૧. ગુરુવંદનના પાંચ નામ :
વંદનકર્મ : ચિતિકર્મઃ કૃતિકર્મ : પૂજાકર્મઃ અને વિનયકર્મ : એ ગુરુવંદનાનાં પાંચ નામ છે. અને તે ઓઘથી (સામાન્ય રીતે) દ્રવ્યથીઃ ને ભાવથીઃ એમ બે બે પ્રકારે છે (અથવા દરેકનાં દ્રવ્યથી ને ભાવથી એમ બબ્બે પ્રકારનાં ઉદાહરણ છે.) ૧૦ના ૨. દ્રવ્યઃ અને ભાવઃ વન્દેનનાં દ્રષ્ટાંતો:
ગુરુવંદનમાં-દ્રવ્યથી અને ભાવથી શીતલાચાર્ય, અને ક્ષુલ્લક સાધુ. વીરાશાલવીઃ અને કૃષ્ણઃ બે રાજસેવકઃ પાલકકુમાર અને શાંબકુમારઃ એ પાંચ દૃષ્ટાંતો છે. ૧૧॥
Page #34
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
पासत्थो ओसन्नो कुसील संसत्तओ अहा-च्छंदो। दुग दुग ति दुणेग विहा अर्वदणिज्जा जिण मयंमि ॥१२॥
૧ ૧
८
૧ ૨
૧૧
आयारिय उवज्झाए पवत्ति थेरै तहेव रायणिए । किइ-कम्म-निज्जरष्टा कायव्वमिमेसि पंचण्हं ॥१३॥ माय-पिय-जिट्ठ-भाया ओमावि तहेव सव-रावणिए। किइ कम्मन कारिज्जा चउसमणाई कुणंति पुणो॥१४॥ विक्खित्त पराहुत्ते अ पमत्ते मा कयाइ वंदिज्जा । आहारं नीहारं कुणमाणे काउ-कामे य ॥१५॥ पसंत आसण-त्थे अ उवसंते उवहिए। अणुन्नवित्तु मेहावी किइ-कम्मं पउंजइ ॥१६॥
उ
पडिकमणे सज्झाए काउस्सग्गा-ऽवराह-पाहुणए। आलोयण-संवरणे उत्तमऽढे य वंदणयं ॥१७॥
Page #35
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૩૩
૩. અવંદનીય-૫
બેઃ બે: ત્રણ: બે: અને અનેકઃપ્રકારના પાર્શ્વસ્થઃ અવસન્નઃ કુશીલઃ સંસક્તઃ અને યથાછંદઃ સાધુ શ્રી જૈનદર્શનમાં વંદન ક૨વા યોગ્ય નથી. ૧૨॥
૪. વંદન કરવા યોગ્ય-પ
આચાર્યઃ ઉપાધ્યાયઃ પ્રવર્તકઃ સ્થવિરઃ તેમજ રાત્નિકઃ એ પાંચને વંદન કરવાથી થતી નિર્જરાનો લાભ મેળવવા વંદન કરવું જ જોઇએ. ।।૧૩।।
૫. અવંદનીય-૪
માતાઃ પિતાઃ મોટાભાઇઃ તેમજ ઓછા દીક્ષા પર્યાયવાળા છતાં સર્વ રત્નાધિકઃ પાસે વંદન કરાવવું નહીં. અને, બાકીના સાધુ આદિ (ચતુર્વિધ સંઘ પરસ્પર) વંદના કરે. ॥૧૪॥
૬. વંદન કરવાના અનવસર-૫
વ્યાકુળ ચિત્તવાળાઃ મ્હોં ફેરવીને બેઠા હોયઃ પ્રમાદમાં હોયઃ આહાર-નિહાર કરતા હોયઃ અથવા કરવાની તૈયારીમાં હોયઃ તો કદી પણ વાંદવા નહિ. ||૧૫॥
૭૮ વંદન કરવાના અવસર-૪
સ્વસ્થઃ આસનપર બરાબર બેઠેલાઃ શાન્તઃ બરોબર અભિમુખઃ એવા ગુરુને, અનુજ્ઞા મળેલા ડાહ્યા શિષ્યે વંદન કરવું. ॥૧૬॥
૯. વંદન કરવાનાં નિમિત્તો-૮
પ્રતિક્રમણઃ સ્વાધ્યાયઃ કાઉસ્સગ્ગ માટેઃ અપરાધ ખમાવવાઃ પ્રાહુણા (તરીકે કોઇ નવા મુનિ આવે તે): આલોચનાઃ પ્રત્યાખ્યાનઃ અને સંલેખનાદિક મહાન કાર્ય : એ (આઠ નિમિત્તે) દ્વાદશાવર્ત વંદન કરવું. ॥૧૭॥
૩
Page #36
--------------------------------------------------------------------------
________________
३४
3
२
૫
४
दोऽवणयमहा-जायं आवत्ता बार चउ- सिर-ति-गुत्तं ।
૧૦
दुपवेसिग निक्खमणं पण-वीसा ऽऽवसयकिइ कम्मे । १८ ।
૧
૩ ૨
૯ ૧૦ ८
किइ कम्मंपि कुतो न होइ किड़-कम्म-निज्जरा- भागी । पॅण-वीसामन्नयरं साहु ठाणं विराहतो ॥ १९ ॥
ભાષ્યત્રયમ્
२
१ 3 ४
૫
દ
दिट्ठि - पडिलेह एगा छ उड्ड पप्फोड तिग-तिगंतरिया ।
८
૧૦
6
6
૯
૧૧
૧૨
अक्खोड पमज्जणया नव नव मुहपत्ति पण वीसा ॥ २० ॥
>
૧
3
४
રે
पायाहिणेण तिय तिय वामेयर - बाहु - सीस-मुह - हियए । अंसुड्ढाहो पिट्टे च छप्पय देह - पण - वीसा ॥२१॥
७
८ ૧૦
2
3 ४
૭
૫
आवस्सएंसु जह जह कुणइ पयतं अ-हीणमइरित्तं ।
।
૧
८ ८
૧૧ ૧૨
ति - विह- करणोवउत्तो तह तह से निज्जरा होइ ॥ २२ ॥
33
૧
ર
3
४
૫
दोस अणाढिय थड्ढिय पविद्ध परिपिंडियं च टोल-गई ।
७
अंकुंस कच्छभ- रिंगिय मच्छुव्वत्तं मण-पउट्टं ॥२३॥
૧૦
૧૧ ૧૨ ૧૩
૧૪
૧૫
૧૬
वेइय-बद्ध भयंतं भय गारव मित्त कारणा तिन्नं ।
૨૨
૧૭ ૧૮
૧૯ ૨૦
૨૧
पडणीय रुट्ठ तज्जिय सढ हीलिय विपलिउं चिययं ॥२४॥
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૫
ગુરુવંદન ભાષ્ય
૧૦. દ્વાદશાવર્ત વંદનના આવશ્યકો : ૨૫ દ્વાદશાવર્ત વંદનમાં-બે અવનતઃ એક યથાજાત મુદ્રાઃ બાર આવર્તઃ ચાર શીર્ષનમનઃ ત્રણ ગુપ્તિઃ બે વાર પ્રવેશ: અને એકવાર બહાર નિકળવું એ પચીસ આવશ્યક છે. ll૧૮.
૨૫. આવશ્યક બરાબર ન સાચવવાથી વિરાધના થાય છે. વિંદન કરવા છતાં સાધુ એ પચીસમાંના કોઈ એક આવશ્યકની પણ વિરાધના કરે, તો વંદનક્રિયાથી થતી કર્મની નિર્જરાનો ભાગીદાર ન થાય. ૧૯ો.
૧૧. મુહપત્તિની પડિલેહણા-૨૫ એક દૃષ્ટિ પડિલેહણાઃ છ ઊર્ધ્વ પ્રસ્ફોટક અને ત્રણ ત્રણને આંતરે નવ અખોડાઃ અને નવ પ્રમાર્જનાઃ એ મુહપત્તિની પચીસ (પડિલેહણા) રવા
૧૨. શરીરની પડિલેહણા-૨૫ પ્રદક્ષિણાના ક્રમે ડાબો અને જમણો હાથ મસ્તકઃ મુખઃ અને છાતી: ત્રણ ત્રણ, બે ખભાની ઉપર-અને-નીચે-પાછળની ચારઃ અને પગની છઃ એમ શરીરની પચીસ પડિલેહણા. ૨૧
વંદનમાં સાવધાનતા ત્રણ પ્રકારના કરણમાં ઉપયોગવાળો આવશ્યકોમાં જેમ જેમ ઓછો નહિ તેમ અધિક નહિ એવો પ્રયત્ન કરે, તેમ તેને નિર્જરા થાય. ૨૨ા.
૧૩. દોષ-૩૨ અનાદત-સ્તબ્ધ-પ્રવિદ્ધ-પરિપિંડિત-ટોલગતિ-અંકુશકચ્છપરિંગિતઃમસ્યોવૃત્તઃમનપ્રદુષ્ટ વેદિકાબદ્ધ ભજન્ત-ભયગારવ-મિત્ર-કારણ-સ્તન-પ્રત્યનિક-રુષ્ટ-તર્જિત-શઠ-હીલિતવિપુરિકંચિત-દષ્ટાદષ્ટ-શૃંગ-કર-કરમોચન-આશ્લિષ્ટઅનાશ્લિષ્ટ
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૬
ભાષ્યત્રયમ્
30
31
दिट्ठमदिटुंसिंग करतम्मोअण अलिद्धणालिद्धं । ऊणं उत्तर-चूलिअ मूअं ढड्ढर चुडलियं च ॥२५॥ बत्तीस-दोस-परिसुद्धं किंइ-कम्मं जो पैउंजइ गुरूणं सो पावइ निव्वाणं अचिरेण विमाण-वासं वा ॥२६॥
4.10 1 विणओवयार माणा-ऽऽड भंग गस पआ।
८
૧ ૨
૧
૨
तित्थयराण य आणा सुय-धम्मा-ऽऽराहणाकिरिया ॥२७॥ गुरु गुण-जुत्तं तु गुरुंठाविज्जा अहव तत्थ अक्खाई। अहवा नाणाइ-तियं ठविज्ज सक्ख गुरु अभावे ॥२८॥ अक्खे वराडए वा कडे पुत्थे अचित्त-कम्मे अ। सब्भावमसब्भाव गुरु ठवणा इत्तराऽऽव-कहा ॥२९॥ गुरुविरहमि ठवणा गुरूवएसोवदंसणत्थं च। जिण-विरहंमि जिण-बिंब-सेवणाऽऽमतणं सहलं ॥३०॥ चउदिसि गुरुग्गहो इह अहुट्ठ तेरस करे स-पर-पक्खे अणणुन्नायस्स सया न कप्पए तत्थ पविसेउं ॥३१॥
3
४
-
૧
૫
Page #39
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૩૭ -ઊણ-ઉત્તરચૂડ-મૂક-ઢઢર-અને ચુડલિકઃ એ બત્રીશ દોષો છે. /૨૩-૨૪-૨પા.
નિર્દોષ વંદનનું ફળ જે, ગુરુમહારાજને બત્રીસ દોષ વિનાનું દ્વાદશાવર્ત વંદન કરે, તે અલ્પકાળમાં મોક્ષ અથવા વિમાનવાસ પામે છે. ૨૬ll.
૧૪. વંદનનાં પરિણામો- ૬ ગુણ વંદન કરવામાં વિનયોપચારઃ અભિમાન વગેરેનો નાશ ગુરુજનની પૂજા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું આરાધનઃ શ્રુતધર્મનું આરાધનઃ અને અક્રિયા એ છ ગુણ (ઉત્પન્ન થાય) છે. |રથી
૧૫. ગુરુની સ્થાપના સાક્ષાત્ ગુરુને અભાવે ગુરુ મહારાજ જેવા ગુણવાળા ગુરુ સ્થાપવા, અથવા તે ઠેકાણે અક્ષ વગેરે, અથવા જ્ઞાન વગેરેનાં (ઉપકરણ) ત્રણ સ્થાપવાં. ૨૮
ગુરુની સ્થાપના અક્ષમાં કોડામાં કાષ્ઠમાં પુસ્તકમાં અને ચિત્રકામમાં કરાય છે.
સ્થાપના સદ્ભાવ અને અસલ્કાવર, ઈત્વરઃ અને યાવત્કથિતઃ એમ બે-બે પ્રકારની છે. ૨૯
સ્થાપનાનું દાન્ત શ્રી જિનેશ્વર ભગવંતના અભાવે જેમ શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાની સેવા અને આમંત્રણ સફળ થાય છે. તેમ ગુરુમહારાજના અભાવે ગુરુના ઉપદેશ અને દર્શન માટે સ્થાપના સફળ છે. Il૩૦ના
૧૬. અવગ્રહ અહીં ગુરુ મહારાજનો અવગ્રહ સ્વપક્ષમાં ને પરપક્ષમાં ચારેય દિશાએ સાડા ત્રણ હાથ અને તેર હાથ હોય છે, તેમાં આજ્ઞા લીધા વિના પ્રવેશ કરવાનું કોઈ વાર કહ્યું નહિ. ૩૧
Page #40
--------------------------------------------------------------------------
________________
3८
ભાષ્યત્રયમ્
૧ ૩
१४
पण तिंग बारस दुर्ग तिग चउरो छट्ठाण पेय इगुणतीसं। गुणतीस सेस आवस्सयाइ सव्व-पय अड-वन्ना ॥३२॥ इच्छा र्य अणुन्नर्वणा अव्वाबाहं च जत्त जवणा यं । अवराह-खामणावि अवंदण-दायस्स छ-ढाणा ॥३३॥ छंदेणऽणुजाणामि तहत्ति तुब्भपि वट्टए एवं । अहमवि खामेमि तुमं वयणाई वंदण-ऽरिहस्स ॥३४॥ पुरओ-पैक्खाऽऽसन्ने गंता चिट्ठण-निसीअणा-ऽयमणे। आलोअण-ऽपडिसुणणेपुवा-ऽऽलवणे य आलोए ॥३५॥ तह उवदंस निमंतण खद्धाययणे तहा अपडिसुणणे । खद्धत्ति य तत्थगए कि तुं तज्जाय नो-सुमणे ॥३६॥ नौ सरसि कहंछित्ता परिसंभित्ता अणुट्ठियाइ कहे। संथार-पाय-घट्टण-चिट्ठच्च-समासणे आवि ॥३७॥ इरिया कुसुमिणुसग्गो चिइ-वंदण पुत्ति वंदणा-ऽऽलोयं । वंदण खामण वंदण संवरचउ-छोभ दु-सज्झाओ॥३८॥
૧.૧ ૧ ૨
૩ ૧૯
૨
૨ ૨
तत्थ
- ૩૨
33
૧૩.
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૯
ગુરુવંદન ભાષ્ય
૧૮. વંદનસૂત્રનાં પદો-૫૮ છ સ્થાનમાં-પાંચઃ ત્રણઃ બારઃ બે ત્રણઃ ને ચાર મળી ઓગણત્રીસ, અને બાકીનાં આવસ્સિયાએ વગેરે ઓગણત્રીસ પદો (છે). એમ સર્વે પદો અઢાવન છે. ૩રા
૧૯. શિષ્યના ૬ બોલ ઇચ્છા અનુજ્ઞા અવ્યાબાધ સંયમયાત્રા શરીરની શાંતિ અને અપરાધની ક્ષમાપનાઃ વંદન કરનારનાં એ છ સ્થાનો છે. ૩૩
૨૦. ગુરુના ૬ બોલ છંદેણઃ અણજાણામિ તહત્તિઃ તુક્મપિવટ્ટએ એવં અને અહમવિ ખામેમિ તુમ એ વંદન કરવા યોગ્ય ગુરુનાં છ વચનો છે. ૩૪
૨૧. આશાતના-૩૩. આગળ-બાજુમાં અને નજીક-ચાલવું. ઊભા રહેવું અને બેસવું આચમનઃ આલોચનઃ અપ્રતિશ્રવણઃ પૂર્વાલાપનઃ અને પૂર્વાલોચનઃ ઉપદર્શનઃ નિમંત્રણ પદ્ધદાનઃ ખદ્ધાદનઃ અપ્રતિ-શ્રવણ પદ્ધ તત્રગતઃ શું?: તું તજ્જાતઃ નોસુમનઃ નો સ્મરણઃ કથાછેદઃ પરિષભેદ: ન ઊઠેલી સભાને કથા કહેવીઃ સંથારાને પગ અડાડવા અને તેમાં બેસવું. ઊંચઃ તથા સરખે આસને બેસવું. તે ૩૫-૩૬-૩૭ ||
૨૨. વિધિ-૨.
સવારનો સંક્ષિપ્ત ગુરુવંદન વિધિ ઈરિયાઃ કુસુમિણ દુસુમિણ)નો કાઉસ્સગ્નઃ ચૈત્યવંદનઃ મુહપત્તિ બે વંદનકઃ આલોચનઃ વંદનકઃ ખામણાઃ વંદનકઃ પચ્ચખાણઃ ચાર છોભવંદનઃ બે આદેશઃ અને બે સ્વાધ્યાયઃ ૩૮.
Page #42
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્ इरिया चिइ-वंदण पुत्ति वंदण चरिम वंदणाऽऽलोयं । वंदण-खामण चउछोभ दिवसुस्संग्गोदु-सज्झाओं॥३९॥
૧
૧૬
१
[-खामणचउ
एयं किइ-कम्म-विहिं जुजता चरण-करणमाउत्ता । साहू खवंति कम्मं अणेग-भव-संचिअमणतं ॥४०॥
अप्प-मंइ-भव्वबोह-ऽत्थ भासियं विवरीयं च जमिह मएं। तं सोहंतु गियत्था अणभिनिवेसी अ-मच्छरिणो ॥४१॥
३. श्री-पच्चक्खाण-भाष्यम् दस पच्चक्खाण चउविहि आहार दुवीसगार अदुस्ता। दसविगइ तीस विगई गय दुह भंगा छ सुद्धि फलं ॥१॥ अणागयमइक्वंतं कोडी सहियं नियंटि अणगारं। सागारं निखसेसं परिमाणकडं सँके अद्धा ॥२॥ नवकारसहिय पोरिसि पुरिमड्ढेगासणेगठाणे य । आयंबिल अभतढे चरिमे अ अभिग्गहे विगई ॥३॥
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૧
ગુરુવંદન ભાગ્ય
સાંજનો સંક્ષિપ્ત ગુરુવંદન વિધિ ઇરિયાઃ ચૈત્યવંદનઃ મુહપત્તિઃ બે વંદનકઃ દિવસ ચરિમ પચ્ચખાણઃ બે વંદનકઃ આલોચનાઃ બે વંદનકઃ ખામણાં ચાર છોભવંદનઃ દેવસિય પાયચ્છિત્તનો કાઉસ્સગ્નઃ અને બે આદેશપૂર્વક સ્વાધ્યાય રૂમ
ઉપસંહાર અને ફળ એ પ્રમાણે ગુરુવંદનનો વિધિ કરનારા અને ચરણસિત્તરિ તથા કરણસિત્તરિમાં ઉપયોગવાળા સાધુમહારાજ અનેક ભાવોમાં એકઠાં કરેલાં અનન્ત કર્મો ખપાવે છે. II૪૦
ગ્રંથકારનું અંતિમ વચન મેં, ઓછી બુદ્ધિવાળા ભવ્ય જીવોને સમજ પડે તે માટે કહ્યું છે, તેમાં જે કાંઈ વિપરીત હોય, તે કદાગ્રહ વિનાના અને ઈર્ષાવિનાના ગીતાર્થ પુરુષોએ સુધારી લેવું. ૪૧ી
૩. પચ્ચકખાણ ભાષ્ય દશ પચ્ચખાણઃ ચાર પ્રકારનો વિધિ તથા આહારઃ ફરીથી નહિ ઉચ્ચરાએલા બાવીશ આગારઃ દસ વિગઈ ત્રીશ નીવિયાતાં: બે પ્રકારના ભાંગાઃ છ વિશુદ્ધિ અને ફળઃ ||૧||
૧. દશ પચ્ચકખાણ અનાગતઃ અતિક્રાન્તઃ કોટિસહિતઃ નિયંત્રિત અનાગારઃ સાગારઃ નિરવશેષ: પરિમાણ કૃતઃ સાંકેતિક અને અદ્ધાઃ રા
દશ કાળ પચ્ચખાણ નવકારસહિતઃ પોરિસીઃ પુરિમઢ એકાશનઃ એકલઠાણું: આયંબિલઃ ઉપવાસઃ ચરિમઃ અભિગ્રહ અને વિગઈ ૩
Page #44
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
૨ ૮
૯
3
૪ ૫
उग्गए सूरे अ नमो पोरिसि पच्चक्ख उग्गए सूरे ।
૧૫
॥४॥
૪૨
૧૨ ૧૩
૧૧
૧૪
सूरे उग्गए पुरिमं अभतट्टं पच्चखाई
૧૭ ૧૬
૧૮
૨૦
૨૧ ૨૨
૨૩
भाइ गुरु, सीसो पुर्ण पच्चक्खामि त्ति एव वोसिर ।
૨૫ ૨૪ ૨૬
૨૯ ૨૮
૨૭
उवओगित्थ पमाणं, न पमाणं वंजण च्छलणा ॥५॥
ર
3
४
૫
६
पढमे ठाणे तेरस बीए तिन्नि उ तिगाइ तइयंमि ।
૧૧
૧૦
6
૯
पाणस्स चउत्थंमी देसवगासाइ पंचमए ॥६॥
૧
3
४
૫
६
नमु पोरिसि सड्ढा पुरिमवड्ढ अंगुट्ठमाइ अड तेर ।
૯
૧૦ ૧૪ ૧૧ ૧૨
૧૩
निवि विगइंबिल तिय तिय दु इगासण एगठाणाइ ॥७॥
૧
૨
४
3
૫
६
पढमंमि चउत्थाई, तेरस बीयंमि तइय पाणस्स ।
6
८
૯
૧૦
૧૧
देसवगासं तुरिए चरिमे जह - संभवं नेयं ॥८॥
६
૧૦
तह मज्झ-पच्चक्खाणेसु न पिहु सूरुग्गयाइ वसिरह
૧૪ १३ ५ ४ ૧૨
૧
3
ર
करणविहिउन भन्नइ जहा - Sऽवसीआइ बिय - छंदे | ९ |
૧ ર
3
૧૧
८
૧૦
तह तिविह पच्चक्खाणे भन्नंति य पाणगस्स आगारा ।
૫
८
दुविह्य-ऽऽहारे अच्चित्त-भोइणो तह य फासु-जले ॥१०॥
Page #45
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૪૩
૨. ચાર પ્રકારનો ઉચ્ચારવિધિ
નવકારસહિતના પચ્ચક્ખાણમાં “ઉગ્ગએ સૂરે”, પોરિસીના પચ્ચક્ખાણમાં “ઉગ્ગએ સૂરે”, પુરિમâ અને ઉપવાસમાં સૂરે ઉગ્ગએ”, “પચ્ચક્ખાઈ” એમ ગુરુ કહે, ત્યારે પણ શિષ્ય “પચ્ચક્ખામિ” એમ કહે, એ પ્રમાણે વોસિરઇ વખતે. અહી ઉપયોગ પ્રમાણ છે, અક્ષરની ભૂલ પ્રમાણ નથી ગણાતી. ।।૪-૫।। ઉચ્ચાર-ભેદો
પહેલા સ્થાનમાં તેરઃ બીજામાં ત્રણ: અને ત્રીજામાં ત્રણઃ ચોથામાં પાણસનાઃ અને પાંચમામાં દેશાવકાશિક: વગેરેનો (ઉચ્ચાર થાય છે.) ॥૬॥
સ્થાનોમાં ઉચ્ચાર પદો
નવકારસીઃ પોરિસીઃ સાદ્ઘપોરિસી: પુરિમટ્ઠઃ અવ૪ઃને અંગુઠ્ઠ સહિયં આદિ આઠઃ મળીને તેર, નીવિઃ વિગઇઃ અને આયંબિલઃ એ ત્રણ, બિઆસણઃ એકાસણઃ અને એકલઠાણું એ ત્રણ. III
પહેલા ઉચ્ચારસ્થાનમાં ચોથ ભક્તાદિઃ બીજામાં તેરઃ ત્રીજામાં પાણસ, ચોથામાં દેશાવકાશિકઃ અને ચરિમ-છેલ્લામાં (પાંચમામાં) યથાસંભવ જાણવું Ill
બીજા વાંદણામાં જેમ “આવસિઆએ” પદ ફરીથી કહેવાતું નથી, તેમ વચલા પચ્ચક્ખાણોમાં “સૂરે ઉગ્ગએ" વગેરે અને “વોસિરઇ” જુદાં જુદાં કહેવાં નહિ, કેમકે-(એવો) ક્રિયા વિધિ છે. IIલા
તથા તિવિહારના પચ્ચક્ખાણમાંઃ અચિત્તભોજીના દુવિહારમાં તેમજ પ્રાસુક જળના પચ્ચક્ખાણમાંઃ પાણસ્સના (છ) આગાર કહેવાય 9.119011
Page #46
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
इत्तुच्चिय खवणंबिल-निविआइसु फासुयंचिय जलं तु। सड्ढा वि पियंति तहा पच्चक्खंति यतिहा-ऽऽहारं॥११॥
११
१२
चउहाऽऽहारं तु नमो रतिपि मुणीण सेस तिह चउहा । निसि पोरिसि पुरिमेगा-ऽऽसणाइ सड्डाण दु-ति
चउहा ॥१२॥
गा-SS
खुह-पसम-खमेगागी आहारि व एइ देइ वा सायं । ૧૦ ૯ ૧૪ ૧રૂ ૧૧ ૧૨ ૧૫ ૧૬ खुहिओ व खिवइ कुटे जं पंकुवमं तमाहारो ॥१३॥
3
असणे मुग्गोअण-सत्तु-मंड-पय-खज्ज-रब्ब-कंदाई। पाणे कंजिय-जव कयस्कक्कडोदग-सुराइ-जलं ॥१४॥ खाइमि भत्तोस फलाउँइ, साइमे सुंठिजीअजमाई। महु-गुल-तंबोलाई अणहारे मोअ-निंबाई ॥१५॥
૬
૫
दो नवकारि छ पोरिसि सग पुरिमड्ढे इंगासणे अट्ठ। सत्तेगठाणि अंबिलि अट्ट पण चउत्थि छ प्पाणे ॥१६॥
૧૦ ૯ ૧૧
૧૨ ૧૪ ૧૩ ૧૬
૧૫
Page #47
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૪૫
એટલા માટે જ, ઉપવાસઃ આયંબિલઃ અને નીવિઃ વગેરેમાં શ્રાવકો પણ પ્રાસુક જળ જ પીએ છે, અને તિવિહારનું પચ્ચક્ખાણ કરે છે. II૧૧॥
નવકારસી અને મુનિમહારાજનાં રાત્રિનાં પણ પચ્ચક્ખાણો ચવિહારમાં જ હોય, બાકીનાં પચ્ચક્ખાણો તિવિહાર અથવા ચવિહારવાળાં હોય, અને રાત્રિનાં પચ્ચક્ખાણોઃ પોરિસી વગેરેઃ પુરિમદ્ભ વગેરેઃ અને એકાશન વગેરે પચ્ચક્ખાણોઃ શ્રાવકોને દુવિહાર, તિવિહાર અથવા ચઉવિહાર હોય ||૧૨॥
૩. ચાર પ્રકારનો આહાર
એકલો પદાર્થ ક્ષુધા શમાવવામાં સમર્થ હોયઃ અથવા આહાર સાથે ભળેલો હોય; અથવા સ્વાદ આપતો હોયઃ અથવા કાદવ સરખો હોવા છતાં પણ ભૂખ્યો થયેલો માણસ પેટમાં જે ઉતારી જાયઃ તે આહાર ગણાય ॥૧૩॥
અશનમાં-મગઃ ઓદનઃ સાથવોઃ માંડાઃ દૂધઃ ખાજાં, વગેરે. ખાદ્યઃ રાબઃ અને કંદઃ વગેરે. અને પાનમાં-કાંજીનુંઃ જવનું:- કેરાનુંઃ કાકડી:નું પાણી, તથા મદિરાઃ વગેરેનું પાણી છે. ।।૧૪।।
ખાદિમમાં-ભુંજેલાં ધાન્યઃ અને ફળઃ વગેરે, સ્વાદિમમાં-સુંઠઃ જીરું: અજમોઃ વગેરે, તથા મધઃ ગોળઃ પાનઃ સોપારીઃ વગેરે, અને અણાહારીમાં મૂત્રઃ અને લીંબડોઃ વગેરે છે. ॥૧૫॥
૪. બાવીશ આગાર
નવકારસીમાં બે, પોરિસીમાં છ, પુરિમઢમાં સાત, એકાશનમાં આઠ, એકલઠાણમાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ, અને પાણસમાં છ આગાર છે. ।૧૬।
Page #48
--------------------------------------------------------------------------
________________
४६
ભાષ્યત્રયમ્
| पा
अन्नर
૧૦ ૧૧ ૧૫
चउ चरिमे चउभिग्गहि पण पावरणे नवट्ठ निव्वीए । आगारुक्खित्तविवेग मुत्तु दव-विगइ-नियमिट्ट।१७। अन्न सह दु नमुकारे अन्न सह प्पच्छ दिस य साहु सव्व। पौरिसी छ सढ-पोरिसि पुरिमड्ढे सत्त समहत्तरा ॥१८॥ अन्न सहस्सागारिअ आउंटण गुरु अ पारि मह सव्व । एग-बियासणि अट्ठ उसगइगठाणे अउंट विणा ॥१९॥ अन्न स्सह लेवा गिर्ह उक्खित्त पंडुच्च पारि मह सवे । विगई निविगए नव पडुच्च-विणु अंबिले अट्ठ॥२०॥ अन्न सहपारिमहसव्व पंच खम( व )णे छ पाणि लेवाई। चउ चरिमंगुट्ठाई-ऽभिग्गहि अन्न सह मह सव्व ॥२१॥ दुद्ध महुमज्ज तिल्लं, चउरो दव विगइ चउर पिंड दवा। घय-गुल-दहियं पिसियं मक्खण-पक्कन्न दो पिँडा ॥२२॥ पोरिसि सडअवटुं दुःभत्त निविगइ पोरिसाइ समा। अंगुटु-मुट्ठि-गंठी-सचित्त-दव्वाइऽभिग्गहियं ॥२३॥
૧૬
૧૧
૧૩ ૧૪
૧
Page #49
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૪૭
ચરિમમાં ચાર, અભિગ્રહમાં ચાર, પ્રાવરણમાં પાંચ, અને નીવિમાં નવ અથવા આઠ આગાર છે. ત્યાં દ્રવવિગઈના ત્યાગમાં “ખિત્તવિવેગેણં” આગાર છોડીને બાકીના આઠ છે. ।।૧૭।
નવકારસીમાં અન્નત્ય-ણાભોગેણંઃ સહસાગારેણં: એ બે, પોરિસીમાં ને સાર્ધપોરિસીમાં અન્ન સહ પચ્છન્ન દિસામો સાહુવ૰ સવ્વસમા છે, અને પુરિમઢમાં મહત્તરા૰ સહિત સાત આગારો છે. II૧૮૫
એકાશન અને બિઆસણમાં અન્નત્ય સહસા સાગારિઆ આઉંટણ ગુરુ અદ્ભુ૰ પારિકા મહત્તરા૰, અને સવ્વસમાહિ એ આઠ. અને એકલઠાણામાં આઉટણ-પસારેણં વિના સાત આગાર છે. ।।૧૯।
વિગઈ અને નીવિમાં અન્નત્થણા સહસા લેવાલેવે ગિહત્થસં ઉખિત્તવિવે૰ પડુચ્ચ૰ પારિકા મહત્તરા૰ સવ્વસમાહિ એ નવ, અને આયંબિલમાં પડુચ્ચમએિણં વિના આઠ આગાર છે ।।૨ા
ઉપવાસમાં અન્નત્થણા સહસા પારિકા૰ મહત્તરા૰ સવ્વસમાહિ એ પાંચ. પાણસમાં લેવેણ વા આદિ છ, તથા ચરમમાં, અંગુટ્ટસહિયં વગેરેમાં, અને અભિગ્રહમાં અન્નત્થણા સહસા૰ મહત્તરા સવ્વસમાહિ એ ચાર-આગાર છે ॥૨૧॥
દૂધઃ મધઃ મદિરાઃ ને તેલઃ એ ચાર દ્રવ-વિગઈ, ઘીઃ ગોળઃ દહિઃ ને માંસઃ એ ચાર પિંડદ્રવ વિગઈ, તથા માખણઃ અને પાન્નઃ એ બે પિંડ વિગઈ છે. I૨૨
પોરિસીઃ અને સાડ્ટપોરિસીમાં, અવર્ડ્ઝમાં, બેઆસણામાં, આયંબિલમાં પોરિસી (પુરિમâ, એકાસણું નિવી)વગેરે પ્રમાણે હોય છે. અંગુઢ-મુઢિ-ગંઠિસહિતઃ સચિત્ત દ્રવ્યાદિકઃ અને અભિગ્રહઃમાં પણ સરખા હોય છે. ા૨ા
Page #50
--------------------------------------------------------------------------
________________
४८
ભાષ્યત્રયમ
विस्सरणमणाभोगो सहसागारो सर्य मुह-पवेसो। पच्छन्न-काल मेहाई दिसिविवज्जासु दिसि मोहो ॥२४॥ साहु वयण “उग्घोडा पोरिसि" तणु सुत्थंया समाहित्ति। संघा-ऽऽइ-कज्ज महत्तरगिहत्थ-बन्दाइ सागारी ॥२५॥
आउंटणमंगाणं गुरु पाहुण-साहुगुरु अभुट्ठाणं । परिठावण विहिगहिए जईण पावरणि कडि-पट्टो ॥२६॥ खरडिय लूहिय डोवाइ लेव संसट्ठ दुर्च मंडाई । उखित्त पिंडविगईण मक्खियं अंगुलीहिं मणा ॥२७॥ लेवाडं आयामाइ इयर सोवीरमच्छमुसिण-जलं । धोयण बहुल ससित्थ उस्सेइम इयर सित्थविणा ॥२८॥
૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૨ ૩ ૧ ૪ , पणचउचउचउदुदुविहछ भक्खदुद्धाइविगइइग वास।
૧૪ ૧૩ ૧૨ ૧૫ ति द ति चउविह अभक्खा चउ महुमाइ विगइ बार ॥२९॥
८
१२
।॥२८॥
६९
૧૯
खीर घय दहिय तिल्लं गुल पक्कन्नं छ भक्ख-विगईओ।
જ ૧૦ ૧૧ ૧૨ ૧૩ गो-महिसि-उट्टि-अय-एलगाणपणदुद्धअहचउरो॥३०॥
Page #51
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ ભાગ
૪૯ અનાભોગઃ ભુલી જવું, સહસાગારઃ અચાનક મોઢામાં આવી પડવું, પ્રચ્છન્નકાલ: વાદળાં વગેરેથી, દિગ્બોહઃ દિશા ભૂલી જવી. ૨૪
સાધુવચનઃ “ઉગ્વાડા પોરિસી” શબ્દો, સમાધિઃ શરીરની સ્વસ્થતા, મહત્તરઃ સંઘાદિકનું કામ, સાગારિકઃ ગૃહસ્થ, બન્દી, વગેરે. ll૨પા
આકુચ્ચન (પ્રસારણ): શરીરનાં અંગોનું, ગુરુઅભ્યસ્થાનઃ ગુરુ, પ્રાપુર્ણિક સાધુ નિમિત્તે ઊભા થવું, મુનિઓને-પરિઠાવણઃ પરઠવવા યોગ્યને વિધિપૂર્વક ગ્રહણ કરવાનું અને પ્રાવરણઃ ચોલ પટ્ટો લેવાનો હોય. ર૬ll.
લેપાલેપઃ ખરડાયા પછી લૂછી નાખેલી કડછી વગેરે આશ્રયી, સંસૃષ્ટઃ શાક અને માંડા વગેરેને સ્પર્શ થયો હોય, ઉસ્લિપ્તઃ કઠણ વિગઈ મૂકીને ઉપાડી લીધી હોય, પ્રક્ષિતઃ આંગળી વગેરેથી સ્ટેજ ચોપડેલ હોય. મેરા
ઓસામણ વગેરે લેપકૃતઃ અપકૃત : કાંજી વગેરે. અચ્છઃ ઉષ્ણ જળ, બહુલઃ ધોવાણ, સસિફથઃ ઉત્સદિત-દાણા, આટા વગેરે સહિત. અસિફથઃ દાણા આટા, વગેરે રહિત. ૨૮
૫. દશ વિગઈઓ દૂધ વગેરે છ ભક્ષ્ય વિગઈઓ-પાંચ ચાર ચાર ચાર બેઃ અને બે પ્રકારે, એમ એકવીસ થાય છે. મધ વગેરે ચાર અભક્ષ્ય વિગઈઓ ત્રણઃ બે ત્રણ અને ચાર પ્રકારે એમ બાર થાય છે. ૨લા
૧૦. વિગઈઓ અને તેના ૩૩ પેટા ભેદો દૂધ ઘીઃ દહીં તેલઃ ગોળ અને પકવાઃ છ ભક્ષ્યવિગઈઓ છે. ગાય ભેંસઃ ઊંટડી: બકરીઃ અને ઘેટીનું એમ પાંચ પ્રકારે દૂધ, હવે ચાર પ્રકારે li૩ના ઘી તથા દહીં-તે ઊંટડી વિના. તલઃ સરસવઃ અળસીઃ
Page #52
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
१२
१४
૧૩
घय दहियाउट्टिविणा तिल सरिसव अयसि लट्टतिल्लचऊ। दव गुड पिंडगुडा दो, पक्कन्नं तिल्लघय तलियं ॥३१॥ पय साडिखीर पेया ऽवलेहि दुद्धट्टि दुद्ध विगइ-गया। दक्ख बहु अप्प-तंदुल-तच्चुन्नंबिल-सहिय दुद्धे ॥३२॥
निब्भंजण-वीसंदण-पक्कोसहि तरिय किट्टि पक्क-धयं । दहिए करंब-सिहरिणि सलवण-दहिघोल घोल वडा ।३३।
-स-ल
तिलकुट्टी-निब्भंजण-पक्कतिल-पक्कुसहितरिय तिल्लमली। सक्करगुल वाणय पाय-खंड अद्ध-कढिइक्खु रसो॥३४॥
पूरिय-तवपूआ बीअ-पूअ तन्नेह-तुरिय-घाणाई । गुल-हाणी जल-लप्पसिअपंचमो पुत्ति-कयपूओ॥३५॥
दद्ध दही चउरंगुल दव-गुल घय-तिल्ल एग भत्तुवरिं । पिंड-गुड-मक्खणाणं अद्दा-ऽऽमलयं च संसहूँ ॥३६॥
Page #53
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ ભાષ્ય
૫૧ અને કસુંબીઃ તેલ. ઢીલો ગોળ અને કઠણ ગોળઃ એમ બે પ્રકારે ગોળ. અને તેલમાં, અને ઘીમાં તળેલ પકવાન્નઃ II૩૦-૩૧
૬. ત્રીશ નિવિયાતાં
૧. દુધનાં નિવિયાતાં ધરાખઃ ઘણા અને થોડા ચોખા ચોખાનો આટો: અને ખાટા પદાર્થ સહિત દૂધ, તે પયસાડી: ખીરઃ પેયાઃ અવલેહિકા (ચટાય તેવી): રાબઃ દુગ્ધાટીઃ દુધ વિગઈ સંબંધી છે. ૩રા.
૨. ઘીના અને ૩. દહીંના પાંચ પાંચ નિવિયાતાં દાઝીયું: દહીંની તરઃ અને આટો પકાવેલું ઘીઃ ઔષધિઓ નાખીને ઉકાળેલા ઘીની તરીઃ કિટ્ટી અને કાંઈ નાંખીને ઉકાળેલ ઘીઃ
દહીંના-કરબો શિખંડઃ મીઠાવાળું દહીં કપડે છણેલું દહીં અને તે (છણેલું) વડાવાળું દહી : ૩૩
૪. તેલ અને ૫. ગોળનાં પાંચ પાંચ નિવિયાતાં તિલવટી: બાળેલું તેલઃ ઔષધિ નાખી ઉકાળેલું તેલઃ પકવેલી ઔષધિની તરનું તેલ અને તેલની મલીઃ
તથા સાકર: ગળમાણું: પાયો કરેલો ગોળઃ ખાંડ અને અર્ધ ઉકાળેલ શેરડીનો રસ (એ પાંચ ગોળનાં નિવિયાત છે.) ૩૪
૬. પકવાન્નનાં પાંચ નિવિયાતાં આખી તવીમાં સમાય તેવડા એક પૂડલા પછીનો બીજો પૂડલો તે જ સ્નેહમાંનો ચોથો વગેરે ઘાણઃ ગોળધાણીઃ જળલાપસી અને પાંચમો-પોતું દઈ તળેલો પૂડલોઃ રૂપા
૭. સંસૃષ્ટ દ્રવ્ય ખાવાની વસ્તુ ઉપર દૂધ અને દહીં ચાર આંગળ, ઢીલો ગોળઃ ઘી અને તેલ એક-એક આંગળ હોય, કઠણ ગોળ અને માખણના પીલુના મ્હોર જેવડા-કકડા હોય, તો સંસૃષ્ટઃ (કહેવાય) ૫૩૬ll
Page #54
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
१
3
૫
दव्व-हया विंगई विगइ-गय पुणो तेण तं हयं दवं ।
પર
૧૦
૧૨ ૧૧ ૯
૧૬
૧૩ ૧૪ ૧૫
उद्धरिए तत्तंमि य उक्किट्ठ - दव्वं इमं चन्ने ॥३७॥
૧
૨
3
४
तिल - सक्कुलि वरसोलाइ रायणंबाइ दक्ख-वाणाई |
૭
डोली तिल्लाई ईय सरसुत्तम दव्व लेव - कडा ॥३८॥
3
૫
४ ૧
विगइ-गया सँसट्टा उत्तमदव्वा य निव्विगइयंमि ।
F
૧૦
८ ८
૧૧ ૧૨
कारण-जायं मुत्तुं कप्पंति न भुत्तुं, जं वुत्तं ॥३९॥
६
विंगइं विगई-भीओ विगइ-गयं जो उ भुंज साहू ।
6
ए
८
૧૦
૧૨
૧૧ ૧૩
विगई विगइ - सहावा विगई विगई बला नेइ ॥४०॥
૧
૨
४
कुत्तिय-मच्छिय - भामर-महुं तिहा कट्ट-पिट्ठ-मज्ज दुहा ।
૧૦
૧
3
૫
૬ ७ ८
૯
जल-थल - खग-मंस तिहा घयव्व मक्खण चउअभक्खा ॥४१॥
૧૧
मण-वयण-काय-मणवय-मणतणु-वयतणु- - तिजोगि
सँग त ।
૨
૫
कर कारणुमइ दु ति जुइ तिकालि सीयाल भंग- सयं ॥४२ ॥
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૩
પચ્ચખાણ ભાષ્ય
૮. નીવિયાતાનું લક્ષણ અને મતાન્તરે બીજું નામ દ્રવ્યથી હણાયેલી વિગઈ અને તે કારણથી તે વડે હણાયેલું દ્રવ્યઃ તળતાં વધેલું ઘી વગેરે તેમાં નાંખેલું તે દ્રવ્ય પણઃ નીવિયાતું છે. બીજા આચાર્ય ભગવંતો એને ઉત્કૃષ્ટ દ્રવ્ય (કહે છે). ૩ણા.
૯. સરસોત્તમ દ્રવ્ય તલસાંકળીઃ વરસોલાં વગેરેઃ રાયણ અને કેરી વગેરે તથા દ્રાક્ષનું પાણી વગેરેઃ ડોળીયું અને તેલ વગેરેઃ એ સરસ-ઉત્તમ દ્રવ્ય અને લેપકૃત કહેવાય છે. ll૩૮
૧૦. નીવિયાતાં સંસ્કૃષ્ટ અને ઉત્તમ દ્રવ્યોની કલ્યા-ડકલ્યતા
નીવિમાં-નીવિયાતાં સંસ્કૃષ્ટ દ્રવ્યો અને ઉત્તમ દ્રવ્યોઃ કોઈ ખાસ કારણ હોય તે સિવાય ખાવાં ન કલ્પ, કેમકે-કહ્યું છે કે-૩૯ો.
૧૧. વિગઈ અને નીવિયાતાં ખાવાથી નુકશાનદુર્ગતિથી ભય પામેલા જે મુનિરાજ વિગઈ અને નીવિયાતાં ખાય, તેથી વિકારી સ્વભાવવાળી વિગઈઓ વિકારરૂપ હોવાથી બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. l/૪
૧૨. ચાર અભક્ષ્ય મહાવિગઈઓકુંતાઃ માખીઃ અને ભમરીનું મધ-ત્રણ પ્રકારે, કાષ્ઠઃ અને લોટની મદિરા-બે પ્રકારે, જળચરઃ સ્થળચર અને ખેચરનું માંસત્રણ પ્રકારે, તથા ઘીની પેઠે માખણઃ ચાર પ્રકારે છે. એ અભક્ષ્ય છે. ૧૪૧
૭. બે પ્રકારે પચ્ચખાણના ભાંગા મન વચનઃ કાયાઃ મન-વચનઃ મન-કાયા: વચન-કાયા અને ત્રિસંયોગેઃ કરવું, કરાવવું, અનુમોદવું, બબ્બેના અને ત્રણેયના યોગે, સાતીયા સાત, અને ત્રણ કાળ. એકસો સુડતાલીશ ભાંગા I૪રા
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૪
ભાષ્યત્રયમ્
૨ ૧ 3
૫ ४
૭
एयं च उत्तः काले सयं च मण-वय-तर्हि पालणीयं ।
८
૯
१०. ૧૧ ૧૨
जाणग - ऽजाणग-पासत्ति भंगचउगे तिसु अणुन्ना ॥ ४३ ॥
૧
૨
3
फासिय-पालिय-सोहिय-तीरियकिट्टिय-आराहिय छ सुद्धं ।
४
८ ૯
पच्चक्खाणं फासियविर्हिणोचियकालि जं पत्तं ॥४४॥
3
पॉलिय पुणपुण सरियं सोहिय गुरुदत्त-सेस-भोयणओ। तिरिय समहिय कालाँकिट्टिय भोयण-समय-सरणा ॥४५॥
૨
૧
૧૨
इयं पडियरियं आरोहियं तु अहवा छ सुद्धि संहहणा । जाणण विणयऽणुभासैंण अणुपालण भावसुद्धि त्ति ॥ ४६ ॥
७
૧
૧
3 ૨
पच्चक्खाणस्स फैलं इह पर - लोए य होइ दुविहं तु ।
૧૧
૧૦
इह-लोए धम्मिँलाइ दामन्नैगमाइ पर - लोएँ ॥४७॥
पच्चक्खाणर्मिणं सेर्विऊण भार्वेण जिण वरुद्दिद्वं । पत्ता अगंर्त - जीवा सासर्यं सुक्खं अर्णाबाहं ॥ ४८ ॥ इति श्री - भाष्य-त्रयम् ।
-
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૫
પચ્ચક્ખાણ ભાગ
એ પચ્ચખાણ શાસ્ત્રમાં કહેલા કાળ પ્રમાણે અને પોતે મનવચન-કાયાથી પાળવું, તથા-જાણઃ અને અજાણઃ પાસેથી-એમ ચાર ભાંગામાં ત્રણ ભાંગાની આજ્ઞા છે. I૪૩
૮. પચ્ચકખાણની છ શુદ્ધિઓ સ્પર્શિતઃ પાલિતઃ શોધિતઃ તરિતઃ કીર્તિતઃ અને આરાધિતઃ એ છે શુદ્ધિ છે અને વિધિપૂર્વક જે પચ્ચખાણ યોગ્ય વખતે લીધું હોય તે સ્પર્શિતઃ II૪૪
વારંવાર સંભાર્યું હોય-તે પાલિત, ગુરુ મહારાજને હોરાવ્યા પછી વધેલાનું ભોજન, તે શોધિત કંઈક અધિક કાળ થવા દેવો તે તીરિત અને ભોજન વખતે સંભારવું, તે કીર્તિતઃ II૪પી.
એ પ્રમાણે બરાબર જાળવેલું, તે આરાધિત અથવા પચ્ચખાણ (તરફ) શ્રદ્ધાઃ જાણપણું: વિનય અનુભાષણઃ અનુપાલન અને ભાવશુદ્ધિ એ પ્રકારે છ શુદ્ધિઓ છે. ll૪૬ll.
૯. બે પ્રકારનું ફળ આ લોકમાં અને પરલોકમાં એમ બે પ્રકારે પચ્ચખાણનું ફળ છે. તેમાં-આ લોકમાં ધમિલકુમાર અને પરલોકમાં દામન્નકઃ વગેરે જગ્યા
શ્રી જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલ આ પચ્ચખાણને ભાવપૂર્વક આદરીને અનન્ત જીવો બાધા રહિત શાશ્વત સુખ પામ્યા છે. ૪૮
ત્રણ ભાષ્યના ગાથાર્થ સંપૂર્ણ.
Page #58
--------------------------------------------------------------------------
________________
भाष्य-त्रयस्य संस्कृत-च्छाया
१. चैत्य-वन्दन-भाष्यस्य वन्दित्वा वन्दनीयान् सार्वान् (सर्वान्) चैत्यवन्दनादि-सु- विचारम् । बहु-वृत्ति-भाष्य-चूर्णि-सूत्रा-ऽनुसारेण वक्ष्ये ॥१॥ दश-त्रिकमभिगम-पञ्चकं द्वि-दिशौ त्रिधाऽवग्रहस्त्रिधा तु वन्दना । प्रणिपात-नमस्कारौ वर्णाः षोडश-शतानि सप्त-चत्त्वारिंशत् ॥२॥ एका-ऽशीत्यधिक-शतं तु पदानि सत-नवतिः संपदस्तु, पञ्च दंडकाः । द्वादशा-ऽधिकाराश्चत्वारो वन्दनीयाः स्मरणीयाश्चतुर्धा जिनाः ॥३॥ चतस्रस्स्तुतयो निमित्तान्यष्टौ द्वादश-हेतवश्च षोडशा-ऽऽकाराः । एकोन-विंशतिर्दोषाः कायोत्सर्गमानं स्तोत्रं च सप्त-वेलाः ॥४॥ दशाऽऽशातना-त्यागः सर्वाणि चैत्य-वन्दनायां स्थानानि । चतुर्विंशति-द्वारैर्द्वि-सहस्रे चतुःसप्तति (श्च) ॥५॥ तिम्रो नैषेधिक्यस्तिस्रस्तु प्रदक्षिणास्त्रयश्च प्रणामाः । त्रिविधा पूजा च तथाऽवस्था-त्रिक-भावनं चैव ॥६॥ त्रि-दिक्षु निरीक्षण-विरतिः पद-भूमि-प्रमार्जनं च त्रि-कृत्वः । वर्णा-ऽऽदि-त्रिकं मुद्रा-त्रिकं च त्रि-विधं च प्रणिधानम् ॥७॥ गृह-जिनगृह-जिनपूजा-व्यापार-त्यागतो नैषेधिकी-त्रिकम् । अग्र-द्वारे मध्ये तृतीया चैत्य-वन्दना-समये १८॥ अञ्जलि-बद्धोऽर्धाऽवनतश्च पञ्चा-ऽङ्गश्च त्रयः पणामाः । सर्वत्र वा त्रि-वारं शिर-आदि-नमने प्रमाण-त्रिकम् ॥९॥ अङ्गा-ऽग्र-भाव-भेदात्पुष्याऽऽहार-स्तुतिभिः पूजा-त्रिकम् । पञ्चोपचाराअष्टोपचारा सर्वोपचारा वा ॥१०॥ भावयेदवस्था-त्रिकं पिण्ड-स्थ-पद-स्थ-रूप रहितत्वम् । छद्मस्थत्वं केवलित्वं सिद्धत्वं चैव, तस्याऽर्थः ॥११॥ स्नपनाऽर्चकैश्छद्म-स्था-ऽवस्था प्रातिहार्यैः केवलित्वम् । पर्योत्सर्गाभ्यां च जिनस्य भावयेत् सिद्धत्वम् ॥१२॥ उर्ध्वाधस्तीरश्चीनां त्रि-दिशां निरीक्षणं त्याज्यमथवा । पश्चिम-दक्षिण-वामानां जिन-मुख-न्यस्त-दृष्टि-युतः ॥१३॥
Page #59
--------------------------------------------------------------------------
________________
५७
ચૈત્યવંદન ભાષ્ય वर्ण-त्रिकं वर्णाऽर्था-ऽऽलम्बनमालम्बनं तु प्रतिमादेः । योग-जिन-मुक्ता-शुक्ति-मुद्रा-भेदेन मुदा-त्रिकम् ॥१४॥ अन्योन्या-ऽन्तरिता-ऽङ्गुलि-कोशा-ऽऽकाराभ्यां द्वाभ्यां हस्ताभ्याम् । पिट्टोपरि-कूर्पर-संस्थिताभ्यां तथा योगमुदेति ॥१५॥ चत्वार्यगुलानि पुरत ऊनानि यत्र पश्चिमतः । पादयोरुत्सर्गः एषा पुनर्भवति जिनमुदा ॥१६॥ मुक्ता-शुक्तिर्मुदा यत्र-समौ द्वावपि गर्भितौ हस्तौ । तो पुनर्ललाट-देशे लग्नौ "अन्येऽलग्नाविति" ॥१७॥ पञ्चा-ऽङ्गः प्रणिपातः स्तव-पाठो भवति योग-मुद्रया । वन्दनं जिन-मुदया प्रणिधानं मुक्ता-शुक्त्या ॥१८॥ प्रणिधान-त्रिकं चैत्य-मुनि-वन्दन-प्रार्थना-स्वरूपं वा । मनो-वचः-कायैकत्त्वम् शेष-त्रिका-ऽर्थश्च प्रकट इति ॥१९॥ स-चित्त-द्रव्योज्झनम-चित्तानुज्झनं मन-एकत्वम् । एक-शाटकोत्तरा-ऽऽसङ्गमञ्जलिः शिरसि जिने दृष्टे ॥२०॥ इति पञ्च-विधा-ऽभिगमोऽथवा मुच्यन्ते राज-चिह्नानि । खड्गं छत्रमुपानन्मुकुटं चामरश्च पञ्चमे ॥२१॥ वन्दन्ति जिनान् दक्षिण-दिक्-स्थिताः पुरुषा वाम-दिशि नार्यः । नव-करो जघन्यः षष्टि-करो ज्येष्ठो मध्याऽवग्रहः शेषः ॥२२॥ नमस्कारेण जघन्या चैत्य-वन्दना मध्यमा दण्डक-स्तुति-युगला । पञ्च-दण्डक-स्तुति-चतुष्क-स्तव-प्रणिधानैरुत्कृष्टा ॥२३॥ अन्ये ब्रुवन्त्येकेन शक्र-स्तवेन जघन्या वन्दना । तद्-द्विक त्रिकेन मध्यमोत्कृष्टा चतुर्भिः पञ्चभिर्वा ॥२४॥ प्रणिपातः पञ्चाङ्गो द्वे जानू कर-द्विकमुत्तमा-ऽङ्गं च । सु-महा-ऽर्था नमस्काराः एको द्वौ त्रयो यावदष्टाऽधिक-शतम् ॥२५॥ अष्ट-षष्टिरष्टा-विंशतिर्नव-नवत्यधिकशतं च द्वे शते सप्त-नवत्यधिके । द्वे शते एकोन-त्रिंशदधिके द्वे शते षष्टयधिके द्वे शते षोडशाऽधिके ।
अष्ट-नवत्यधिकःशतं द्वि-पञ्चाशदधिक-शतम् ॥२६॥ इति नवकार-क्षमा-श्रमणेर्या-पथिकी-शक्र स्तवा-ऽऽदि-दण्डकेषु । प्रणिधानेषु चाऽद्विरुक्त-वर्णाः षोडश-शतानि सप्त-चत्वारिंशद् ॥२७॥ नव द्वा-त्रिंशत् त्रयस्त्रिंशत् त्रि-चत्वारिंशदष्टा-विंशतिः पोडश विंशतिः पदानि । मङ्गलेर्या-शक्र स्तवा-ऽऽदिष्वेकाशीत्यधिक-शतम् ॥२८॥
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૮
ભાષ્યત્રયમ્
अष्टा-ऽष्टा नवा-ऽष्ट चाष्टा-विंशतिः षोडशश्च विंशतिर्विश्रामाः । क्रमशो मङ्गलेा-शक्र-स्तवादिषु सप्त-नवतिः ॥२९॥ वर्णा अष्ट-षष्टिर्नव पदानि नवकारेऽष्ट संपदस्तत्र । सप्त संपदः पद-तुल्याः सप्त-दशा-ऽक्षराऽष्टमी द्वि-पदा ॥३०॥
("नवा-ऽक्षराऽष्टमी द्वि-पदा" षष्ठी इत्यन्ये) प्रणिपातेऽक्षराण्यष्टा-विंशतिस्तथा चेर्यायाम् । नव-नवत्यधिकाऽक्षर-शतं द्वा-त्रिशत्पदानि संपदोऽष्टौ ॥३१॥ द्वि-द्वयैक-चतुरेक-पञ्चैकादश-षडीर्या-संपदादि-पदानि । इच्छा० इरि० गम० पाणा० जे मे० एगिदि अभि० तस्स० ॥३२॥ अभ्युपगमो निमित्तौघेतर-हेतुके संग्रहाः पञ्च ।। जीव-विराधना-प्रतिक्रमण-भेदतस्तिस्रश्शूलायाम् ॥३३॥ द्वि-त्रि-चतुष्प-चपञ्च-पञ्च-द्वि-चतुस्त्रिपदानि शक्र-स्तव-संपदादि-पदानि । नमु० आइग० पुरिसु० लोगु० अभय० धम्म० ऽप्प० जिण सव्वं० ॥३४॥ स्तोतव्य-संपदोघेतर-हेतूपयोग-तद्धेतुकाः । स-विशेषोपयोग-स्वरूप-हेतु-निज-सम-फल-द-मोक्षाः ॥३५॥ द्वे शते सप्त-नवत्यधिके वर्णा नव संपदः पदानि त्रयस्त्रिंशच्छक्रस्तवे । चैत्य-स्तवमष्ट-संपत्रि-चत्वारिंशत्पदानि वर्णा द्वे शते एकोन-त्रिशदधिकाः ॥३६॥ द्वि-षट्-सप्त-नव-त्रि-षट्-चतुः षट्-पदानि चैत्य-संपद् पदानि प्रथमानिअरिहं० वंदण- सद्धा० अन्न० सुहुम० एव० जा० ताव० ॥३७॥ अभ्युपगमो निमित्तं हेतुरेक-बहु-वचना-ऽन्ता-ऽऽकाराः । आगन्तुका-ऽऽकारा उत्सर्गा-ऽवधिः स्वरूपमष्टौ ॥३८॥ नाम-स्तवादिषु संपदः पद-समा अष्टाविंशतिः षोडश विंशतिः क्रमात् । अ-द्विरुक्त-वर्णा-षष्ट्यधिक-शत-द्वयं षोडशाधिक-शत-द्वयं,
अष्टनवत्यधिकशतम् ॥३९॥ प्रणिधाने द्वि-पञ्चाशदधिक-शतं क्रमादेषु सप्त-त्रि-चतुर्विंशतिः । त्रयस्त्रिंशदेकोनत्रिंशदष्टाविंशति चतुस्त्रिंशदेकत्रिंशद्वादशगुरु-वर्णाः ॥४०॥ पञ्च दण्डकाः शक्रस्तव-चैत्य-नाम-श्रुत-सिद्ध-स्तवा अत्र । द्वावेको द्वौ द्वौ पञ्च चाधिकारा द्वादशाः क्रमेण ॥४१॥ नमु० जेय अ० अरिहं० लोग० सव्व० पुक्ख० तम० सिद्ध० जो देवा० । उजि० चत्ता० वेयावच्चग० अधिकार-प्रथम-पदानि ॥४२॥
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૯
ચૈત્યવંદન ભાષ્ય प्रथमा-ऽधिकारे वन्दे भाव-जिनान् द्वितीये द्रव्य-जिनान् । एक-चैत्य-स्थापना-जिनान् तृतीये चतुर्थे नाम-जिनान् ॥४३॥ त्रि-भुवन-स्थापना-जिनान् पुनः पञ्चमे विहरतो जिनान् षष्ठे । सप्तमे श्रुत-ज्ञानमष्टमे सर्व-सिद्ध-स्तुतिः ॥४४॥ तीर्था-ऽधिप-वीर-स्तुतिनवमे दशमे चोज्जयन्त-स्तुतिः । अष्टापदादिरेकादशे सुदृष्टि-सुर-स्मरणं चरिमे ॥४५॥ नवाधिकारा अत्र-ललित-विस्तरा-वृत्त्याद्यनुसारेण । त्रयः श्रुतपरम्परया द्वितीयो दशम एकादशः ॥४६॥ आवश्यकचूण्यां यद्भणितं "शेषा यथेच्छया" । तेनोज्जयन्तादयोऽप्यधिकाराः श्रुतमता श्चैव ॥४७॥ द्वितीयः श्रुतस्तवादावर्थतो वर्णितस्तत्र चैव । शक्र-स्तवान्ते पठितो द्रव्याईदवसरे प्रकटार्थः ॥४८॥ अ-शठाचीर्णमनवयं गीतार्था न वारयन्ति मध्यस्थाः । आचरणाऽपि खलु आज्ञेति-वचनत: सुबहु मन्यन्ते ॥४९॥ चत्त्वारो वन्दनीया जिन-मुनि-श्रुत-सिद्धाः अत्र सुराश्च स्मरणीयाः । चतुर्धा जिनाः नाम-स्थापना-दव्य-भाव-जिन-भेदेन ॥५०॥ नाम-जिना जिन नामानि, स्थापना-जिनाः पुनर्जिनेन्द्र-प्रतिमाः । द्रव्य-जिना जिनजीवाः, भाव-जिनाः समवसरण-स्थाः ॥५१॥ अधिकृत-जिनस्य प्रथमा स्तुतिद्वितीया सर्वेषां तृतीया ज्ञानस्य । वैया-वृत्यकराणामुपयोगार्थं चतुर्थी स्तुतिः ॥५२॥ पाप-क्षपणा-ऽर्थमीर्यापथिकी वन्दनप्रत्ययादीनि षनिमित्तानि । प्रवचन-सुर-स्मरणाऽर्थमुत्सर्ग इति निमित्तान्यष्टौ ॥५३॥ चत्वारः तस्योत्तरी-करण-प्रमुखाः श्रद्धादिकाश्च पञ्चहेतवः । वैयावृत्य-करत्त्वादि त्रीणीति हेतवो द्वादश ॥५४॥ "अन्यत्र० आदि द्वादश" आकारा एवमादिका श्चत्वारः । अग्निः पञ्चेन्द्रिय-च्छेदन बोधि-क्षोभा-ऽऽदि दंशश्च ॥५५॥ घोटक-लता-स्तम्भा-ऽऽदि मालोद्धी-निगड-शबरि-खलिन-वधू-। लम्बदुत्तरीय-स्तन-संयति-भ्रमिता-ऽङ्गुलि-वायस-कपित्थाः ॥५६॥ शिर:कम्प: मूक-वासणि प्रेक्ष्या इति त्यजेद्दोषमुत्सर्गे। लम्बदुत्तर-संयतीर्न दोषाः श्रमणीनां स-वघूः श्राद्धीनाम् ॥५७॥
Page #62
--------------------------------------------------------------------------
________________
६०
ભાણત્રયમ્
ईर्योत्सर्ग-प्रमाणं पञ्चविंशतिरुच्छ्वासा अष्ट शेषेषु । गभीरं मधुर-शब्दं महाऽर्थ-युक्तं भवति स्तोत्रम् (स्तवम्) ॥५८॥ प्रतिक्रमणे चैत्ये जेमने चरिमे प्रतिक्रमणे शयने प्रतिबोधे । चैत्य-वन्दनमिति यतीनां सप्त तु वेला अहोरात्रे ॥५९॥ प्रतिक्रामतो गृहिणोऽपि खलु सप्त वेलं पञ्च-वेलमितरस्य । पूजासु त्रि-संध्यासु च भवति त्रि-वेलं जघन्येन ॥६०॥ ताम्बूल-पान-भोजनोपानन् मैथुन-शयन-निष्ठीवनम् । मूत्रमुच्चारं द्यूतं वर्जयेज्जिन-नाथजगत्याम् ॥६१॥ ईरिया-नमस्कार-नमोत्थुण-मरिहंत-स्तुति-लोगस्स-सव्व-स्तुति-पुक्खरस्तुति-सिद्धाणं-वेयावच्च-स्तुति-नमुत्थुणं-जावंति-स्तव-जयवीअराय ॥६२॥ सर्वोपाधि-विशुद्धमेवं यो वन्दते सदा देवम् । देवेन्द्रवृन्दमहितं परम-पदं प्राप्नोति लघु सः ॥६३॥
२. श्री-गुरु-वन्दन-भाष्यस्यगुरु वन्दनमथ त्रिविधं तफिट्टा-छोभ-द्वादशा-ऽऽवर्त्तम् । शिरोनमनादिषु प्रथमं पूर्ण-क्षमा-श्रमण-द्विके द्वितीयम् ॥१॥ यथा दूतो राजानं नत्वा कार्यं निवेद्य पश्चात् । विसर्जितोऽपि वन्दित्वा गच्छत्येवमेवात्र द्विकम् ॥२॥ आचारस्य तु मूलं विनयः स गुणवतश्च प्रतिपत्तिः । सा च विधि-वन्दनतो विधिश्चासौ द्वादशा-ऽऽवर्ते ॥३॥ तृतीयं तु छन्दनक-द्विके तत्र मिथ आदिमं सकल-संघस्य । द्वितीयं तु दर्शनिनश्च पद-स्थितानां च तृतीयं तु ॥४॥ वन्दन-चिति-कृति-कर्म-पूजा-कर्म च विनय-कर्म च । कर्त्तव्यं कस्य वा केन वाऽपि कदा वा कति-कृत्वः ॥५॥ कत्यवनतं कति-शिरः कतिभिर्वाऽऽवश्यकैः परिशुद्धम् । कति-दोष-विप्रमुक्तं कृति-कर्म कस्मात् क्रियते वा ? ॥६॥ पञ्च-नामानि पञ्चोदाहरणान्ययोग्य-पञ्चकं योग्यपञ्चकं चत्वारोऽदातारः । चत्वारो दातार:- पञ्च-निषेधाश्चत्वारोऽनिषेधा अष्ट कारणानि ॥७॥ आवश्यक-मुखा-ऽनन्तक-तनु-प्रेक्षा-पञ्च-विंशतिर्दोषा द्वात्रिंशत् । षड्-गुणा गुरु-स्थापना द्वयवग्रहो द्वि-षड्-विंशत्यक्षर-गुरु-पञ्चविंशतिः ॥८॥
Page #63
--------------------------------------------------------------------------
________________
૬૧
ગુરુ-વંદન-ભાષ્ય पदान्यष्ट-पञ्चाशत् षट्-स्थानानि षट्-गुरुवचनान्याशातनास्त्रयस्त्रिंशत् । द्वौ विधी द्वा-विंशति-द्वारैश्चतुः शतानि द्वि-नवतिः स्थानानि ॥९॥ वन्दनकं चिति-कर्म कृति-कर्म पूजा-कर्म विनय-कर्म । गुरु-वन्दन-पञ्चनामानि दव्यतो भावतो द्विधौघेन (द्विधोदाहरणानि) ॥१०॥ शीतलकः क्षुल्लको वीर-कृष्णौ सेवकद्वयः पालकः शाम्बः । पञ्चैते दृष्टान्ताः कृति-कर्मे दव्य-भावाभ्याम् ॥११।। पार्श्व-स्थोऽवसन्नः कु-शीलः संसक्तो यथा-छन्दः । द्वि-द्वि-त्रि-द्वयनेक-विधा अवन्दनीया जिन-मते ॥१२॥ आचार्य उपाध्यायः प्रवर्तकः स्थविरस्तथैव रालिकः । कृति-कर्म निर्जरा-ऽर्थं कर्त्तव्यमेतेषां पञ्चानाम् ॥१३॥ माता पिता ज्येष्ठ-भ्राताऽवमा अपि-तथैव सर्व-रालिकः । कृति-कर्म न कारयेच्चत्त्वारः श्रमणा-ऽऽदयः कुर्वन्ति पुनः ॥१४॥ व्याक्षिप्तं पराङ्मुखं च प्रमत्तं मा कदाचिद्वन्देत । आहारं निहारं कुर्वन्तं कर्तु-कामं च ॥१५॥ प्रशान्तमासन-स्थं चोपशान्तमुपस्थितम् । अनुज्ञाप्य मेधावी कृति-कर्म प्रयुनक्ति ॥१६॥ प्रतिक्रमणे स्वाध्याये कायोत्सर्गे-ऽपराधे प्राघूर्णके । आलोचने संवरणे उत्तमा-ऽर्थे च वन्दनकम् ॥१७॥ द्वयवनतं यथा-जातमावर्ता द्वादश चतुः- शिरस्त्रि-गुप्तम् । द्वि-प्रवेशमेक-निष्क्रमणं पञ्चविंशत्यावश्यकानि कृति-कर्मे ॥१८॥ कृति-कर्माऽपि कुर्वन्न भवति कृति-कर्म-निर्जरा-भागी । पञ्च-विंशतीनामन्यतरं साधुः स्थानं विराधयन् ॥१९॥ दृष्टि-प्रतिलेखनैका षडुर्ध्व-प्रस्फोटास्त्रिक-त्रिकाऽन्तरिताः । अक्षोटाः प्रमार्जना नवनवमुख-वस्त्रिकायाः पञ्चविंशतिः ॥२०॥ प्रदक्षिणया त्रिकं त्रिकं वामेतर-बाहु-शीर्ष-मुख-हृदयेषु । अंसोर्ध्वा-ऽधः-पृष्ठे चतस्त्रः षट् पादयोर्देहस्य पञ्च विंशतिः ॥२१॥ आवश्यकेषु यथा यथा करोति प्रयत्लम-हीना-ऽतिरिक्तम् । त्रि-विध-करणोपयुक्तस्तथा तथा तस्य निर्जरा भवति ॥२२॥ दोषा:-अनादृतं स्तब्धं प्रविद्धं परिपिण्डितं च टोल-गतिः । अङ्कुशं कच्छप-रिङ्गितं मत्स्योवृत्तं मनः-प्रदुष्टम् ॥२३॥
Page #64
--------------------------------------------------------------------------
________________
૬૨
ભાષ્યત્રયમ્
वेदिका-बद्धं भजन्तं भयं गौरवं मित्रं कारणं स्तैन्यम् । प्रत्यनिकं स्टं तजितं शठं हीलितं विपरिकुञ्चितम् ॥२४॥ दृष्टा-दृष्टं शृङ्गं करं तन्मोचनमाश्लिष्टा-ऽनाश्लिष्टम् । ऊनमुत्तर-चूलिकं मूकं ढड्ढरं चुडलिकम् च ॥२५॥ द्वा-त्रिंशद्दोष-परिशुद्धं कृति-कर्म यः प्रयुनक्ति गुरूणाम् । स प्राप्नोति निर्वाणमचिरेण विमान-वासं वा ॥२६॥ अत्र षट् च गुणा-विनय उपचारो मानादिभङ्गो गुरु-पूजा । तीर्थ-कराणां चाज्ञा श्रुत-धर्मा-ऽऽराघनाऽक्रिया ॥२७॥ गुरु-गुण-युक्तं तु गुरुं स्थापयेदथवा तत्रा-ऽक्षादीन् । अथवा ज्ञाना-ऽऽदि-त्रिकं स्थापयेत् साक्षात्-गुर्वभावे ॥२८॥ अक्षे वराटके वा काष्ठे पुस्तके च चित्र-कर्मणि च । सद्भावाऽसद्भावा गुरु स्थापनेत्वरा यावत्कथिका ॥२९॥ गुरु-विरहे स्थापना गुस्पदेशोपदर्शना-ऽर्थं च । जिन-विरहे जिन-बिम्ब-सेवना-ऽऽमन्त्रणं स-फलम् ॥३०॥ चतुर्दिक्षु गुर्ववग्रहोऽत्राघ्युष्ट-त्रयोदश-कराः स्व-पर-पक्षयोः । अननुज्ञातस्य सदा न कल्पते तत्र प्रवेष्टम् ॥३१॥ पञ्च-त्रि-द्वादश-द्वि-त्रि-चत्वारि षट्-स्थान-पदान्येकोन-त्रिंशत् । एकोनत्रिंशच्छेषाणि "आवसियाए" इत्यादीनि सर्वपदान्यष्टपञ्चाशत् ॥३२॥ इच्छा चानुज्ञापनाऽव्याबाधा च यात्रा यापना च । अपराधक्षमापनाऽपि च वन्दन-दातुः षट्-स्थानानि ॥३३॥ "छन्देण" "अणुजाणामि" "तहत्ति" "तुभंपि वट्टए" "एवं" । "अहमवि खमेमि तुमं" वचनानि वन्दनार्हस्य ॥३४॥ पुरतः पक्षासन्ने गन्ता तिष्ठमानो निषीदना-ऽऽचमने । आलोचना-प्रतिश्रवणे पूर्वा-ऽऽलापने चा-ऽऽलोचे ॥३५॥ तथोपदर्श-निमन्त्रण-खद्धादाऽदने तथाऽप्रतिश्रवणे । खद्धति च तत्र-गत किं त्वं तज्जात नो-सुमनाः ॥३६॥ नो स्मरसि ? कथां छेत्ता परिषदं भेत्ताऽनुत्थिताया कथयेत् । संस्तारक-पाद संघट्टन-स्थाने उच्च-समासने चापि ॥३७॥ ईर्या-कु-स्वप्नोत्सर्ग-चैत्य-वन्दन-मुख-वस्त्रिका-वन्दनका-ऽऽलोचनम् । वन्दनक-क्षमापना-वन्दनक-संवर-चतुश्च्छोभ-द्वि-स्वाध्यायः ॥३८॥
Page #65
--------------------------------------------------------------------------
________________
ગુરુ-વંદન-ભાષ્ય ईर्या-चैत्य-वंन्दन-मुख-वस्त्रिका-वन्दनक-चरिम-वन्दनका-ऽऽलोचनम् । वन्दनक-क्षमापना-चतुश्च्छोभ-दिवसोत्सर्गो द्वि-स्वाध्यायः ॥३९॥ एनं कृति-कर्म-विधिं योक्तारश्चरण-करणा-ऽऽयुक्ताः । साधवः क्षपयन्ति कर्माऽनेक-भव-संचितमनन्तम् ॥४०॥ अल्प-मति-भव्य-बोधा-ऽर्थं भाषितं विपरीतं च यदत्र मया । तच्छोधयन्तु गीतार्था अनभिनिवेषिणोऽमत्सरिणः ॥४१॥
-
-
-
-
-
-
-
-
३. श्री-प्रत्याख्यान-भाष्यस्य. दश प्रत्याख्यानानि चत्वारो विधय आहारा द्वा-विंशत्याकारा अद्विरुक्ता । दश विकृतयस्त्रिंशविकृति-गतानि द्विधा भङ्गाः षट्छुद्धयः फलम् ॥१॥ अनागतमतिक्रान्तं कोटि-सहितं नियन्त्रितमनाकारम् । सागारं निरवशेषं परिमाण-कृतं संकेतिकमद्धा ॥२॥ नमस्कार-सहितं पौरपी पुरिमाकाशनकस्थानानि च । आचाम्लमभक्तार्थं चरिमं चाऽभिग्रहं विकृतिः ॥३॥ "ऊग्गए सूरे" च नमस्कार-सहिते पौस्त्री प्रत्याख्याने "उग्गए सूरे" । "सूरे उग्गए" पुरिमार्धेऽभक्तार्थे "पच्चक्खाइ" इति ॥४॥ भणति गुरु शिष्यः पुनः “पच्चक्खामि" इत्येवं "वोसिरइ । उपयोगोऽत्र प्रमाणं न प्रमाणं व्यञ्जन-स्खलना ॥५॥ प्रथमे स्थाने त्रयोदश द्वितीये त्रीणि तु त्रिकं च तृतीये । पानकस्य चतुर्थे देशाऽवकाशादीनि पञ्चमे ॥६॥ नमस्कार-सहितं पौस्यी सार्धपौस्त्री
___पुरिमा-ऽर्थोऽपा?गुष्ठसहिताद्यष्टकं त्रयोदश । निर्विकृति विकृत्याचाम्लत्रिकं त्रिक द्वयेकाशनैक-स्थानादेः ॥७॥ प्रथमे चतुर्थादीनि त्रयोदश द्वितीये तृतीये पानस्य । देशावकाशिकं तुर्ये, चरिमे यथा-संभवं ज्ञेयम् ॥८॥ तथा मध्य-प्रत्याख्यानेषु न पृथक् “सूरे उग्गए" इत्यादि “वोसिरह" । करण-विधिस्तु न भण्यते यथा “आवसियाए" द्वितीय-वन्दनके ॥९॥ तथा त्रि-विधा-ऽऽहार-प्रत्याख्याने भण्यन्ते पानकस्याऽऽकारः ।' द्वि-विधा-ऽऽहारेऽचित्त-भोजिनस्तथा च प्रासुक-जले ॥१०॥
Page #66
--------------------------------------------------------------------------
________________
६४
ભાષ્યત્રયમ્ इतश्चैव क्षपणा-ऽऽचाम्ल-निर्विकृत्यादिषु प्रासुकं चैव जलं तु । श्राद्धा अपि पिबन्ति तथा प्रत्याख्यान्ति त्रिविधा-ऽऽहारम् ॥११॥ चतुर्विधा-ऽऽहारं तु नमस्कार-सहितं
रात्रिकमपि मुनीना शेषाणि त्रिविध-चतुर्विधाहाराणि । नैशिक-पौरुषी-पुरिमाधंकाशनादीनि श्राद्धानां द्वित्रिचतुबिधाहाराणि ॥१२॥ क्षुधाप्रशमक्षम एकाकी, आहारे वैति ददाति वा स्वादम् । क्षुधितो वा क्षिपति कोष्ठे यत्पङ्कोपमं स आहारः ॥१३॥ अशने मुद्गौदन-सक्तु-मण्डक-पयः-खाद्य-रब्बा-कन्दादयः । पाने काञ्जिक-यव-करीर-कर्कट्योदक-सुरा-जलानि ॥१४॥ खादिमे-भक्तोषं फलादि स्वादिमे शुष्ठी-जीरका-ऽजमादि । मधु-गुड-ताम्बूलादि अनाहारे मोक-निम्बादि ॥१५॥ द्वौ नमस्कार-सहिते, षट् पौसष्यां, सप्त पुरिमार्ध एका-ऽशनेऽष्टौ । सप्तैकस्थान आचाम्लेऽष्टौ पञ्च चतुर्थे षट् पानके ॥१६॥ चत्वारश्चरिमे चत्वारोऽभिग्रहे पञ्च प्रावरणे नवा-ऽष्टौ निर्विकृतौ । आकारं "उक्खित्तविवेगेणं" मुक्त्वा द्रव-विकृति-नियमेऽष्टौ ॥१७॥ अन्नत्थ० सहसा० द्वे नमस्कार सहिते अन्न०
सहसा० पच्छन्न० दिसा० च साहु० सव्व० । पौरुष्यां षट् सार्ध-पौरुष्यां पुरिमा-ऽर्धे सप्त स-महत्तरा० ॥१८॥ अन्नत्थ० सहसा० सागारि० च आउण्टण० गुरु-अब्भु० च
पारिखा० महत्तरा० सव्व-समाहि० । एक-द्वयशनयोरष्टौ तु सप्तैकस्थाने आउण्टण० विणा ॥१९॥ अन्नत्थ० सहसा० लेवा० गिहत्थ उक्खित्त० पडुच्च० पारिठ्ठा० महत्तरा० सव्व-समाहि० । विकृतौ निर्विकृतौ नव पडुच्च० विनाऽचाम्लेष्टौ ॥२०॥ अन्नत्थ० सहसा० पारिठा० महत्तरा० सव्व-समाहि० पञ्च क्षपणे षट् पाने "लेवेण वा" आदि । चत्वारश्चरिमाङ्गुष्ठ-सहिताद्यभिग्रहेषु अन्नत्थ०
सहस्रो० महत्तरा० सव्व-समाहि० ॥२१॥ दुग्ध-मधु-मद्य-तैलानि चतस्त्रो दव-विकृतयश्चतस्रः पिण्डदवाः । घृत-गुड-दधि-पिशितानि म्रक्षण-पक्वान्ने द्वे पिण्डे ॥२२॥
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૫
પ્રત્યાખ્યાન ભાષ્ય पौरुषी-सार्धा-पार्धानि, द्वि-भक्तं निर्विकृतिः पौरिष्याद्यानि समानि । अगुष्ठ-मुष्टि-ग्रन्थि-सचित्त-दव्याद्याभिग्रहिकम् ॥२३॥ विस्मरणमनाभोगः सहसा-ऽऽकार: स्वयं मुख-प्रवेशः । प्रच्छन्न-कालः मेघादिना दिग्-विपर्यासे दिग्मोहः ॥२४॥ साधु-वचनमुद्धाटा पौरुषी तनु-स्वस्थता समाधिरिति । संघा-ऽऽरि-कार्य महत्तरो गृहि-बन्धादि सागारिकः ॥२५॥ आकुञ्चनमङ्गानां गुरु-प्राघूर्णक-साध्वोर्गुर्वभ्युत्थानम् । परिष्ठापनिकं विधि-गृहीते यतीनां प्रावरणे कटि-पटः ॥२६॥ खरण्टित-लूहित-दादिर्लेपः संसृष्टः "डुच्च (शाक)-मण्डकादिः । उत्क्षिप्तः पिण्ड-विकृतीनां प्रक्षितमङ्गुलीभिर्मनाक् ॥२७॥ लेपमायामादिरितरत् सौवीरमच्छमुष्ण-जलम् । धावनं बहुलं स-सिक्थमुत्स्वेदिममितरत् सिक्थं विना ॥२८॥ पञ्च-चतुः-चतुः-चतु-ढ़ेि-र्द्विविधाः षड् भक्ष्या
दुग्धा-ऽऽदि-विकृतय एक-विंशतिः । त्रि-द्वि-त्रि-चतुर्विधा अभक्ष्याश्चतस्रो मध्वादि-विकृतयो द्वादश ॥२९॥ क्षीर-घृत-दधि-तैल-गुडपक्वान्नानि षड् भक्ष्य-विकृतयः । गो-महिष्युष्ट्रयजैडकानां पञ्च दुग्धान्यथ चत्वारि ॥३०॥ घृत-दधिन्युष्ट्री विना तिल-सर्षपा-ऽतसी-लट्ट-तैलानि चत्वारि । द्रव-गुड-पिण्ड-गुडौ द्वौ, पक्वान्नं तैल-घृत-तलितम् ॥३१॥ पयः शाटी-क्षीर-पेया-ऽवलेहि-दुग्धाट्यः दुग्ध-विकृति-गतानि । दाक्षा-बह्वल्प-तण्डुल-तच्चूर्णा-ऽऽम्ल-सहिते-दुग्धस्य ॥३२॥ निर्भञ्जन विस्पन्दनं पक्वौषधि-तरिका किट्टिः पक्व-घृतम् । दधि करम्ब-शिखरिणी-स-लवण-दधि-घोल-घोल-वटकानि ॥३३॥ तिल-कुट्टिनिर्भञ्जनं पक्व-तैलं पक्वौषध-तरिका-तैल-मलिका । शर्करा गुडपानीयं पाकः खण्डाऽर्ध-क्वथितेक्षु-रसः ॥३४॥ पूरित-तापका-ऽपूपाद्वितीयापूपस्तत्स्नेह-तुर्य-धानादिः । गुड-धानिका जल-लपनश्रीः पञ्चमः पोत-कृत-पूपकः ॥३५॥ दुग्धं दधि चत्वार्यगुलानि दव-गुड-घृत-तैलान्येकं भक्तोपरि । पिण्ड-गुड-म्रक्षणयोरा -ऽऽमलक-मानं च संसृष्टम् ॥३६॥
Page #68
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
दव्य-हता विकृतिविकृति-गतं पुनस्तेन तद्धतं द्रव्यम् । उद्धृते तत्तस्मिंश्चोत्कृष्ट-दव्यमिदं चान्ये ॥३७॥ तिल-शष्कुली वरसोलादि राजादनाम्रादि द्राक्षा-पानादि । डोली-तैलादिकानीति सरसोत्तम-द्रव्याणि लेप-कृतानि ॥३८॥ विकृति-गतानि संसृष्टान्युत्तम-दव्याणि च निर्विकृतिके । कारण-जातं मुक्त्वा कल्पन्ते न भोक्तुं यदुक्तम् ॥३९॥ विकृति विगति-भीतो विकृति-गतं यस्तु भुङ्क्ते साधुः । विकृतिविकृति-स्व-भावा विकृतिर्विगतिं बलान्नयति ॥४०॥ कौन्तिकं माक्षिकं भ्रामरं मधु त्रिधा काष्ठं पैष्टं मद्यं द्विधा जलचर-स्थलचर-खगमांसं त्रिधा घृतवन्म्रक्षणं चतुर्धाऽभक्ष्याः ॥४१॥ मनोवचन-काया- मनो-वचने मनस्तनूवचस्तनू त्रियोगी सप्त-सप्तकाः । कारणं कारणमनुमति ढेि-त्रियोगी त्रि-कालेन सप्त-चत्वारिंशदधिकं भङ्ग-शतम् ॥४२॥ एतच्चोक्त-काले स्वयं च मनो-वचस्तनुभिः पालनीयम् । ज्ञात्रज्ञातृ-पार्वे इति भङ्ग-चतुष्के त्रिष्वनुज्ञा ॥४३॥ स्पृष्टं पालितं शोधितं तीरितं कीर्तितमाराधितं षट्-शुद्धि-युक्तं । प्रत्याख्यानं स्पृष्टं विधिनोचित-काले यत्प्राप्तम् ॥४४॥ पालितं पुनः पुनः स्मृतं, शोधितं गुरु दत्त-शेष-भोजनतः । तीरितं समधिक-कालात्, कीर्तितं भोजन-समय-स्मरणात् ॥४५॥ इति प्रतिचरितमाराधितं त्वथवा षट् शुद्धयः-श्रद्धा । ज्ञानं विनयोऽनुभाषणमनुपालन-भावशुद्धयः इति ॥४६॥ प्रत्याख्यानस्य फलमत्र पर-लोके च भवति द्वि-विधं तु । इहलोके धम्मिलादयो दामन्नकादयः पर-लोके ॥४७॥ प्रत्याख्यानमिदमासेव्य भावेन जिनवरोद्दिष्टम् । प्राप्ता अनन्ता जीवाः शाश्वत-सुखमनाबाधम् ॥४८॥x
x प्राकृतानुशासनसिद्ध-विभक्ति-लोपादिभिः संदिग्ध-स्थलेष्वन्यथापि संभवति संस्कृतच्छाया, संशोध्या धीधनैः ।
Page #69
--------------------------------------------------------------------------
________________
વં
શ્રી ચૈત્યવન્દન ભાષ્ય મંગળાચરણઃ વિષય પરંપરા સંબંધ પ્રયોજન અધિકારી વંતિg વંન્નેિ સર્વે વિટ્ટ-વાડિટ્ટ-સુ-વિચારો વહુ-વિત્તિ-ભાસ-વુvo-સુથા-ડપુસારે-વુચ્છામિ શા (મન્વય :- સર્વે વંડળને વડિતુ, વહુ-વિત્તિ-માસ-વુwh-સુયાનુસાળ વિટ્ટડz સુ-વિચાર. ગુચ્છામિ ૨.)
શબ્દાર્થ - વંદિg=વંદન કરી. વંદણિજ્જૈ=વંદન કરવા યોગ્ય. સવ્વ સર્વને અથવા સર્વ જાણનાર-સર્વજ્ઞોને. ચિઈ-વંદણાડડઈ-સુ-વિયા-ચૈત્યવન્દન વગેરેનો સુ એટલે વ્યવસ્થિત વિચાર. બહુ-વિત્તિ-ભાસ-ચુણી-સુયાડણસારેણ=અનેક-ટીકાઓઃ ભાષ્યોઃ ચૂર્ણિઓ અને આગમોઃ અનુસાર. તુચ્છામિ=કહું છું. ૧.
ગાથાર્થવંદન કરવા યોગ્ય સર્વજ્ઞોને (સર્વને) વંદન કરી. અનેક ટીકાઓઃ ભાષ્યોઃ ચૂર્ણિઓઃ અને આગમો અનુસાર ચૈત્યવંદન વગેરેનો સુવિચાર કહું છું. ૧.
વિશેષાર્થ- સર્વે સુધી મંગળાચરણ છે. સુવિચાર સુધી ગ્રંથનો વિષય બતાવ્યો છે. અહીં ત્રણેય ભાષ્યરૂપ એક સળંગ ગ્રંથ સમજવાનો છે. કેમકે-ચિઇ-વંદણાઈસુ-વિયા-માં આદિ પદથી ચૈત્યવંદનઃ ગુરૂવંદનઃ અને પ્રત્યાખ્યાન એ ત્રણેયનો સુવિચાર કહેવાનો છે. તેથી ગ્રન્થનું નામ ભાષ્યત્રયમ્ કહેવાય છે. બાકીના બહુ વિત્તિ વગેરે પદોથી આ ગ્રંથ પરંપરાગત રૂપ હોવાનો સંબંધ બતાવ્યો છે. અને સાથે સાથે ગ્રંથકારને આ વિષયનું જ્ઞાન પોતાના ગુરુઓ મારફત પરંપરાએ મળેલું છે, એવો ગુરૂ પરંપરા સંબંધ પણ ગર્ભિત રીતે સૂચવ્યો છે. જૈનધર્મની આરાધના કરવાની ઇચ્છાવાળા ભવ્યજીવો આ ગ્રંથ ભણવા-સમજવાના અધિકારીઓ છે. તથા અલ્પબુદ્ધિવાળા જીવો-ઘણા ભાષ્યો-ચૂર્ણિઓ વગેરે ગ્રંથો સમજી ન શકે, માટે બાળ જીવોને સમજાવવા માટે ટુંકામાં નવો ગ્રંથ રચવાનું નજીકનું પ્રયોજન છે. તથા ગ્રંથકારની બાળજીવો ઉપર ઉપકાર કરવાની બુદ્ધિરૂપી ઉત્તમ ભાવનાથી થતી કર્મનિર્જરા, ભણનાર તથા તે પ્રમાણે આચરણ કરનારને આચારનું જ્ઞાન
Page #70
--------------------------------------------------------------------------
________________
૬૮
ભાષ્યત્રયમ્ થવાથી જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા તથા તે અનુસાર ઉત્તમ આચાર પાળવાથી જૂના પાપકર્મોની નિર્જરા થવાથી અને એ રીતે નિર્જરાની પરંપરા મારફત ગ્રંથકારને અને ભણનારને મોક્ષ મળે, એમ બંનેયનું અંતિમ પરંપરા પ્રયોજન છે. એટલે ગ્રંથકાર પરંપરાએ મોક્ષ મેળવવા ગ્રંથ બનાવે છે, અને ભણનારનો ઉદ્દેશ પણ મોક્ષ મેળવવા ભણવાનો હોય છે અને તે માટે જ ભણવાનો ઉદેશ હોવો જોઇએ. સંબંધ સમજવા પંચાંગીનું સ્વરૂપ આપણે જાણવું જોઈએ.
પંચાંગીની સમજ :સૂત્ર-અહિત્-તીર્થકર ભગવંતો કેવળજ્ઞાન વડે જાણેલા લોકાડલોકના ત્રણેય કાળના સર્વ-દ્રવ્યોઃ ક્ષેત્રોઃ કાળો અને ભાવોનો ઉપદેશ આપે છે. તે ઉપદેશરૂપે કહેલી હકીકતો ગણધર ભગવંતો સૂત્ર-રૂપે ગૂંથે છે. તે તથા ૧૦ માથી ૧૪ મા પૂર્વ સુધીનું જ્ઞાન ધરાવતા શ્રુતજ્ઞાનીઓ તથા પ્રત્યેકબુદ્ધ મહાત્માઓ પ્રાણીઓના અનુગ્રહ માટે જે ગ્રંથરૂપે ગૂંથે છે, તે પણ સૂત્ર કહેવાય છે. અંગ ઉપાંગ, વગેરે પવિત્ર મૂળ આગમો છે.
નિર્યુક્તિ સૂત્ર સાથે ગર્ભિત રીતે સંબંધ ધરાવતા પદાર્થોનું નય, નિપા, અનુગમ વગેરે પૂર્વક નિરૂપણ કરી સૂત્રનું સ્વરૂપ સમજાવે, તે પ્રાકૃત ગાથા બદ્ધ, પ્રાય ચૌદપૂર્વધરકૃત નિયુક્તિ પ્રસિદ્ધ છે.
ભાષ્ય-સૂત્ર અને નિર્યુક્તિમાં જે ખાસ કહેવાનું હોય, તે સંક્ષેપમાં ચોક્કસ સ્વરૂપમાં સમજાવે, તે ભાષ્ય કહેવાય છે.
ચૂર્ણિ-ઉપરનાં ત્રણેય અંગોની દરેક વિગત સ્પષ્ટ કરીને સમજાવે, તે ચૂર્ણિ કહેવાય છે. અને તે લગભગ પ્રાકૃત ભાષામાં હોય છે. તેમાં સંસ્કૃત ભાષાનું પણ મિશ્રણ જોવામાં આવે છે.
વૃત્તિ-ઉપરનાં ચારેય અંગોને લક્ષ્યમાં રાખીને જરૂર પૂરતા વિસ્તારથી સંસ્કૃત ભાષામાં રચાયેલી જૈનાગમોની ટીકા, તે વૃત્તિ કહેવાય છે.
જૈન આગમોનાં આ પાંચ અંગ કહેવાય છે અને અત્યારે ઘણાં સૂત્રોનાં પાંચેય અંગો વિદ્યમાન છે.
તીર્થંકર પરમાત્માનો ઉપદેશ-આત્માગમ.
ગણધર ભગવંતોની સૂત્રરચના-અનન્તરાગમ અને ત્યાર પછીની તેને અનુસરતી સુવિહિત પુરુષોની બધી રચનાઓ પરંપરાગમ કહેવાય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
ત્રણેય પ્રકારના આગમો પ્રમાણ માનવાં, એ સાચા જૈનનું લક્ષણ છે. તેમાં શંકા-સંદેહ કરવો, એ મિથ્યાત્વ હોવાનું લક્ષણ છે. સમજવા માટે પ્રશ્ન કરવામાં દોષ નથી, પરંતુ પંચાંગીમાં કહેલી વાતો સાચી હશે ? કે ખોટી? એવો સંદેહ થવો એ સત્ય જ્ઞાનથી દૂર લઈ જનાર હોવાથી મિથ્યાત્વ છે.
આ ગ્રંથ, ઉપર જણાવેલા પાંચેય અંગો અનુસારે રચેલ છે, માટે પ્રમાણભૂત છે. “સૂયાણસારેણ” એ પદ મૂકીને આચાર્ય ભગવંતે આગમ-પરંપરા અને ગુરુપરંપરા અનુસાર આ ગ્રંથની રચના કરેલી હોવાનું ગર્ભિત રીતે સૂચન કરેલું છે.
બીજા મોટા ગ્રંથો વિદ્યમાન છતાં પોતાનું અને બીજા બાળજીવોનું કલ્યાણ થાય, માટે સંક્ષેપમાં આ ગ્રંથની રચના કરવી, એ પ્રોજન છે. મંગળાચરણ તથા વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી એ ચાર અનુબંધ. એમ પાંચ મુદ્દા આ પહેલી ગાથામાં બતાવ્યા છે, તથા સૂચવ્યા છે.
ચૈત્ય–શબ્દના ઘણા અર્થો છે. અહીં જિનમન્દિર અને જિનપ્રતિમા એ અર્થ સમજવાનો છે. વિત્યાયાં નવમ્, ચૈત્ય=એટલે નિર્વાણ પામેલા તીર્થકરોની ચિતાને સ્થાને કરવામાં આવેલા સ્તૂપ અને પગલાં કે પ્રતિમા રૂપે સ્મારકો અને તેના અનુકરણ રૂપ એવાં બીજાં પણ જે જે સ્મારકો હોય, તે પણ ચૈત્યમવ ચૈત્ય એ અર્થ પ્રમાણે ચૈત્ય કહેવાય છે. એટલે મંદિર અને પ્રતિમામાં ચૈત્ય શબ્દ સાર્થક છે. એ બન્નેય દ્વારા જો કે પરમોપકારી તીર્થંકર પરમાત્માઓ તરફ જ પરમ લોકોત્તર વિનય બતાવવાનો છે. તે બતાવવાના આચારનો વિધિ બતાવનારી અને તેમાં આવતાં મૂળ સૂત્રો વિષે ટૂંકામાં ભાવાર્થ રૂપે વિવેચન કરનારી હોવાથી આ ગાથાઓ ચૈત્યવંદન ભાષ્ય ગ્રન્થની કહેવામાં આવે છે.
વિવંગ ટુ શબ્દમાં આદિ શબ્દથી ગુરુવંદન અને પ્રત્યાખ્યાન ભાષ્ય પણ સમજવાં.
તીર્થંકર પરમાત્માઓનાં ચરિત્રો વાંચતાં તેઓમાં પરમ ઉચ્ચ ચારિત્ર, તપ, વીર્ય અને અનંતજ્ઞાન હોવાનું આપણને સમજાય છે તથા પ્રાણીમાત્રના કલ્યાણ માટે તેઓએ પરમાર્થનો જે મહાન ઉપદેશ આપ્યો હતો, જેની જગત ઉપર આજે પણ અસર પડેલી જોવામાં આવે છે.
પોતે કૃત-કૃત્ય છતાં, ધર્મતીર્થરૂપ-જૈનશાસન સ્થાપીને જીવોના ચારિત્ર અને
Page #72
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
સર્તનમાંની પવિત્રતા લાંબા કાળ સુધી રહ્યા કરે, માટે ઊંચામાં ઊંચું સાધન ગોઠવી આપ્યું છે.
૭૦
જેને લીધે આજે પણ અનેક જીવો ઉચ્ચ ચારિત્ર પાત્ર છે, ત્યાગી છે, મહાત્માઓ છે અને ઘણા જીવો તેવા થવા પ્રયાસ પણ કરે છે અને બીજા અનેક જીવોને સન્માર્ગનો બોધ આપી ફ્લેશો દુઃખો-વિટંબનાઓથી બચાવી લઈ શકાય છે. પછી તે જીવો માનવો હોય કે બીજાં કોઈ પણ જાતનાં પ્રાણીઓ હોય. તેમજ બીજા અનેક માનવજીવોના જીવનમાં આજે પણ જે સચ્ચારિત્ર, સર્તન, નીતિમય જીવન ચાલે છે, પછી તે આર્ય હોય કે અનાર્ય જાતના માનવ હોય. તથા આપણે જંગલી દશામાં નથી, તથા આપણને અનેક સદ્ગુણો અનાયાસે વારસામાં મળ્યા છે, તે બધો પ્રતાપ સીધો કે આડકતરો તીર્થંકર પરમાત્માઓનો જ છે.
તથા લોક-વ્યવહારમાં જે સુવ્યવસ્થા, પ્રામાણિકતા, નિયમબદ્ધતા, સુલેહ, શાંતિ, સદાચાર, સદ્ગુણો, પરોપકારી ભાવના, સારાં બંધારણો વગેરે પ્રચલિત છે, તે બધો પ્રતાપ એ તીર્થંકર પરમાત્માઓનો છે, તે સર્વેનો લાભ આજનો જનસમાજ અને પ્રાણી માત્ર લે છે, અને તેથી કરી સર્વના જીવનમાં અનાયાસે પણ જે સુવ્યવસ્થા અને સુઘટના રહ્યા કરે છે, તે સર્વ ઉપકાર એ પરમાત્માઓનો જ છે. માટે કોઇ પણ સમજી માનવ પોતાના જીવનની કોઇ પણ ક્ષણમાં એ પરમાત્માઓ પ્રત્યેની ભક્તિ કરવાની પોતાની ફરજ ચૂકે જ નહીં, ચૂકવી જોઇએ જ નહીં અને જ્યારે જ્યારે અનુકૂળતા મળે ત્યારે ત્યારે તેમનો લોકોત્તર પરમ વિનય કરવા ચૂકવું નહીં જોઇએ. આ દુનિયાનો કોઈપણ કૃતજ્ઞ માનવ એ કર્તવ્ય ચૂકે પણ નહીં જ.
પરમાત્મા પ્રત્યે લોકોત્તર પરમ વિનય કરવાના અનેક પ્રકારો છે, પરંતુ તે સર્વમાં ચૈત્યવંદન ખાસ મુખ્ય હોવાથી તે વિષે વિચાર કરવાથી લગભગ સર્વ પ્રકારો જાણવાનો માર્ગ સરળ થાય છે.
વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજનો ચિઇવંદણ મહાભાસ નામનો મોટો ગ્રંથ વિદ્યમાન છતાં, તેને અનુસરીને બાળજીવો માટે આ ગ્રંથ સંક્ષેપમાં રચવામાં આવેલ છે.
જો કે ચૈત્ય મારફત તીર્થંકર પરમાત્માની જ ભક્તિ કરવાનો ઉદ્દેશ છે, પરંતુ બાળજીવોના મનમાં ચૈત્ય નામની ધર્મ સંસ્થા કેન્દ્રિત કરવામાં આવે છે. બાળકો
Page #73
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૭૧
નિશાળે જાય છે, નિશાળે જવાનું મુખ્ય પ્રયોજન તો જ્ઞાન મેળવવાનું છે. છતાં “જ્ઞાન મેળવવા જાઉં છું.” એમ બોલવાને બદલે “નિશાળે જાઉં છું.” એમ બોલે છે, તે પ્રમાણે “ચૈત્યવંદન કરવા જાઉં છું.” એટલે ભક્તિ કરવાની સંસ્થા જે ચૈત્ય છે, તેની પ્રધાનતા બાળજીવોના મનમાં ઠસાવવાની વ્યવહારુ યોજના ખાતર ચૈત્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે-જેમ નિશાળ-જ્ઞાન ભણાવવાની સંસ્થા छे, मंडी- हाए यूववानी संस्था छे, यावडी -योडीनी संस्था छे, ते प्रभा પરમાત્માની ભક્તિ કરવાની અને એકંદર સર્વ ધાર્મિક પ્રવૃત્તિની કેન્દ્રભૂત સંસ્થા ચૈત્ય છે, અને તે સંસ્થા સર્વ સંસ્થાઓમાં મુખ્ય શિરોમણિરૂપ સંસ્થા છે.
ચૈત્ય મારફત પરમાત્માની ભક્તિ કરવાના સંખ્યાબંધ પ્રકારો છે, તે આ ગ્રંથથી અને ગુરુગમથી સમજવા. ૧.
૨૪ મુખ્ય દ્વારોઃ પેટા ભેદોની સંખ્યા સાથેઃ दहतिग अहिगमपणगं दुदिसि तिहुग्गह तिहा उ वंदणया । पणिवाय नमुक्कारा वन्ना सोलसय-सीयाला ||२|| इगसीइसयं तु पया सगनउई संपया उ पण दंडा । बार अहिगार उ-वंदणिज्ज सरणिज्ज चउह - जिणा ॥ ३ ॥ चउरो थुई निमित्तट्ठ बार हेउ अ सोल आगारा । गुणवीसदोस उस्सग्ग-माणं थुत्तं च सग वेला ॥४॥ दस- आसायण- चाओ सव्वे चिइ-वंदणाइ ठाणाई । चउवीस दुवारेहिं दु- सहस्सा हुंति चउसयरा ॥५॥
( अन्वय :- दह- तिग अहिगम-पणगं दु-दिसि तिहुग्गह तिहा वंदणया पणिवायनमुक्कारा सोलसय सीयाला वन्ना इगसीइसयं पया सगनऊई संपया पण दंडा बार अहिगार चउ वंदणिज्ज सरणिज्ज चउह जिणा चउरो थुई अट्ठ निमित्त बारहेउ सोल आगारा गुणवीस दोस उस्सग्गमाणं थुत्तं सग वेला दस आसायणचाओ चउवीस दुवारेहिं चिइवंदणाइ सव्वे ठाणाई दुसहस्सा चउसयरा हुंति । उ तु अ च समुच्चयार्था अपि पादपूर्त्यर्थम् । २, ३, ४, ५, )
Page #74
--------------------------------------------------------------------------
________________
૭૨
ભાષ્યત્રયમ્
શબ્દાર્થ - દહતિગ=દશત્રિક. અહિગમાણગં=અભિગમપંચક-પાંચ અભિગમ. દુદિસિ=બે દિશાઓ. તિહુગ્રહ==ણ પ્રકારનો અવગ્રહ. તિહા–ત્રણ પ્રકારે. ઉ=અને. વિંદણયા=વંદનતા-વંદન. પશિવાય પ્રણિપાત. નમુક્કારા નમસ્કારો. વન્ના=વર્ણો, અક્ષરો. સોલસયસીયાલા સોળસો સુડતાલીશ-૨.
ઇંગસીઇસય=એકસો એકયાસી. પયા=પદો. સગનઉઈ=સત્તાણું.સંપયાસંપદાઓ. પણ=પાંચ. દંડા દંડકો. બારકબાર. અહિગારા=અધિકારો. ચવિંદણિજ્જ=ચાર વંદન કરવા યોગ્ય. સરણિજ=સ્મરણ કરવા યોગ્ય. ચઉહ=ચાર પ્રકારે. જિણા=જિનેશ્વર ભગવંતો-૩.
ચહેરોચાર. થઈ સ્તુતિઓ. નિમિત્ત=નિમિત્તો. અઠઆઠ. બાર=બાર. હઊ=હેતુઓ. સોલસોળ. આગારા આગારો. ગુણવીસ-ઓગણીસ. દોસ=દોષો. ઉસગ્નમાર્ણ=કાયોત્સર્ગનું પ્રમાણ. થરં સ્તવન. સગસાત. વેલા=વખત-૪.
દસ આસાયણચાઓ=દશ આશાતનાઓનો ત્યાગ. સર્વેસર્વે. ચિઈવંદભાઈ ચૈત્યવંદનાનાં. ઠાણાઈસ્થાનકો. ચઉવીસ-દુવારેહિં=ચોવીસ દારોને આશ્રયીને. દુસહસ્સા=બે હજાર. હુંતિ થાય છે. ચઉસયરા-ચુમોત્તર-૫.
ગાથાર્થ :દશત્રિકઃ પાંચ અભિગમઃ બે દિશાઓઃ ત્રણ પ્રકારના અવગ્રહોઃ ત્રણ પ્રકારની વંદનાઃ પ્રણિપાતઃ નમસ્કારોઃ સોળસો સુડતાલીસ અક્ષરોઃ ૨.
એકસો એકયાસી પદોઃ સત્તાણું સંપદાઓઃ પાંચ દંડકોઃ બાર અધિકારોઃ ચાર વંદન કરવા યોગ્યઃ એક સ્મરણ કરવા યોગ્યઃ ચાર પ્રકારના જિનેશ્વર ભગવંતોઃ ૩.
ચાર સ્તુતિઓઃ આઠ નિમિત્તોઃ બાર હેતુઓઃ સોળ આગારોઃ ઓગણીસ દોષોઃ કાઉસ્સગ્નનું પ્રમાણ સ્તવનઃ સાત વેળાઃ ૪. દશ આશાતનાઓનો ત્યાગઃ
(એ) ચોવીશ દ્વારોને આશ્રયીને ચૈત્યવંદનાનાં સર્વ સ્થાનો બે હજાર ચુમોતેર (૨૦૭૪) થાય છે. પ.
વિશેષાર્થ :- આ ચારેય ગાથાઓમાં ચૈત્યવંદન ભાષ્યમાં વર્ણવવાનાં મુખ્ય ૨૪ દ્વારો અને તેના ૨૦૭૪ પેટા ભેદો વર્ણવવાના છે. તે ટૂંકામાં સૂચવ્યા છે, ગાથાઓમાં ઉ-તુચ-વગેરે શબ્દો છે, તે ભેદોનો સંગ્રહ કરવા માટે છે. અને પાદપૂર્તિ માટે પણ ગણી શકાય છે. એ પ્રમાણે દરેક ઠેકાણે સમજી લેવું.
Page #75
--------------------------------------------------------------------------
________________
0
ચૈત્યવંદન ભાષ્ય
1
$
જ ર જ છે જે ન -
નિમિત્ત
- & R & A = = x
હતુ
સંખ્યા દ્વારા
સંખ્યા દ્વારા ૧૦ ત્રિક
૪ વંદનીય અભિગમ
૧ સ્મરણીય ૨ દિશિસ્થિતિ
૪ જિનેશ્વરો ૩ અવગ્રહ
સ્તુતિ |૩ વંદના ૧ પ્રણિપ્રાત ૧ નમસ્કાર
૧૬ આગાર ૧૬૪૭ અક્ષરો ૧૬૪૭ ૧૯ કાયોત્સર્ગના દોષો ૧૮૧ પદો
૧૮૧
કાયોત્સર્ગનું પ્રમાણ ૧ ૯૭ સંપદા
સ્તવન - ૫ દંડક
ચૈત્યવંદન | ૧૨ અધિકાર ૧૨ | ૧૦ આશાતનાનો ત્યાગ ૧૦
૩ નિસહિ, ૩ દિશિનિરીક્ષણ, ૧૯ કાયોત્સર્ગના દોષો અને ૧૦ આશાતનાઓ એ ૩૫ બોલો ત્યાગ કરવા યોગ્ય છે, બાકીના ૨૦૩૯ બોલો આચરવા યોગ્ય છે. ૨૪ મુખ્ય દ્વારો અને તેનાં ૨૦૭૪ પેટા દ્વારોની વિસ્તારથી સમજ
૧ દશત્રિક પ્રકરણ
૧ દશત્રિકનાં નામો तिनि निसीही तिनि उ पयाहिणा तिन्नि चेव य पणामा । तिविहा पूया य तहा अवत्थ-तिय-भावणं चेव ॥६॥ ति-दिसि-निरिक्खण-विई पय-भूमि-पमज्जणंच तिक्खुत्तो। વન્ની-ડડ-રુતિયં મુદ્દા-તિયં ચ તિવિદં ચ પળદાઇ ના
(अन्वय :- तिन्नि निसीही तिन्नि पयाहिणा तिन्नि पणामा तिविहा पूया अवत्थतियभावणं तिदिसि निरिक्षण-विरई तिखुत्तो पय-भूमि-पमज्जणं वनाइ-तियं मुद्दा-तियं तिविहं च पणिहाणं उ-च-य-चेवाः समुच्चयार्थाः पादपूर्त्यर्थमपि)
Page #76
--------------------------------------------------------------------------
________________
७४
ભાષ્યત્રયમ્ | શબ્દાર્થ - તિશિ==ણ નિશીહિ=નિસીહિ. પયાહિણા=પ્રદક્ષિણા. પણામા=પ્રણામો. તિવિહા–ત્રણ પ્રકારે. પૂયા=પૂજા. અવસ્થ-તિય-ભાવણં–ત્રણ અવસ્થા ભાવવી. તિ-દિસિ-નિરિખણ-વિરઇ==ણ દિશાઓ તરફ જોવું નહિ. તિખુત્તો-ત્રણ વાર. પાયભૂમિ-૫મજ્જર્ણ=પગની જમીનની પ્રમાર્જના કરવી. વન્નાઈ-તિયંત્રવર્ણાદિક ત્રણ. મુદ્દા-તિયં ત્રણ મુદ્રાઓ. તિવિહં ત્રણ પ્રકારે. પણિહાણે=પ્રણિધાન.
ગાથાર્થ :ત્રણ નિસાહિઃ ત્રણ પ્રદક્ષિણાઓઃ ત્રણ પ્રણામોઃ ત્રણ પ્રકારે પૂજા ત્રણ અવસ્થાઓ ભાવવીઃ ૬.
ત્રણ દિશા તરફ જોવું નહિઃ ત્રણ વાર પગની જમીનની પ્રાર્થના કરવીઃ વર્ણાદિક ત્રણ ત્રણ મુદ્રાઓ અને ત્રણ પ્રકારનાં પ્રણિધાનોઃ ૭
વિશેષાર્થ :ત્રણ નિશીહિઓ.
| ત્રણ દિશામાં નિરીક્ષણનો ત્યાગ. ત્રણ પ્રદક્ષિણા.
ત્રણ વાર પગની ભૂમિની પ્રાર્થના. ત્રણ પ્રણામ.
ત્રણ વર્ણાદિકનું આલંબન. ત્રણ પૂજા.
ત્રણ મુદ્રા. ત્રણ અવસ્થાની ભાવના. ત્રણ પ્રણિધાન.
નિસાહિ=નિષેધ, અટકાયત. પ્રદક્ષિણા=પ્રભુને ફરતી પ્રદક્ષિણા દેવી. અવસ્થા=પ્રભુના જીવનના મુખ્ય પ્રસંગો.
ત્રિદિશિ-નિરીક્ષણ=પ્રભુની સામે મુખ રાખવું. બાકીની ત્રણ બાજુ ન જોવું. પ્રમાર્જના=ભૂમિ સાફ કરવી, જંતુ આદિની રક્ષા માટે. આલંબન=ભાવની વૃદ્ધિ થવામાં મદદરૂપ. મુદ્રા=ભાવસૂચક આકાર. પ્રણિધાન મન, વચન, કાયાની એકાગ્રતા. આ દશેય ત્રિકનો વિસ્તાર હવે પછીની ગાથાઓમાં કહેવામાં આવશે. ૬-૭. ૨. દશત્રિકની વિસ્તારથી સમજ
૧. ત્રણ નિસીહિ घर-जिणहर-जिणपूआ-वावार-च्चायओ निसीहि-तिगं । अग्ग-द्दारे मज्झे तइया चिइ-वंदणा-समए ॥८॥
Page #77
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૭૫ (अन्वय :- अग्गद्दारे मज्झे तइया चिइ-वंदणा समये घर-जिणहर-जिणपूआ-वावारच्चायओ निसीहि-तिगं ॥८॥ | શબ્દાર્થ - ઘર-જિણહર-જિણ-પૂઆ-વાવાર-ચાયઓ=(પોતાનું) ઘર, જિનમંદિર અને જિનપૂજાના વ્યાપારના ત્યાગને આશ્રયીને. નિસાહિતિગં==ણ નિશીહિઓ. અગ્નદારે મુખ્ય બારણે. મઝે વચમાં. તઈયાત્રત્રીજી. ચિઈવંદણા-સમયે=ચૈત્યવંદન વખતે. ૮.
ગાથાર્થ :મુખ્ય બારણેઃ વચમાં અને ત્રીજી ચૈત્યવંદન વખતેઃ (અનુક્રમે) ઘરનીઃ જિનમંદિરની અને જિનપૂજાની (દ્રવ્ય) પ્રવૃત્તિના ત્યાગને આશ્રયીને ત્રણ નિસાહિઓ થાય છે. ૮.
વિશેષાર્થ :- નિશીહિ એટલે નિષેધ, જિનેશ્વર પ્રભુની ભક્તિના મહાનું કામમાં પરોવાતાં પહેલાં બીજી પ્રવૃત્તિઓમાંથી પોતાના મનઃ વચનઃ અને કાયાઃ એટલે તેની કોઈ પણ પ્રવૃત્તિ પાછી ખેંચી લેવી જોઇએ. બીજા કામમાં મન વગેરે પરોવાયાં હોય, તો ભક્તિનું કામ સારી રીતે થઈ શકે નહીં માટે બીજામાંથી ખેંચી લેવાં અને ભક્તિમાં પ્રણિધાન કરવું, એટલે મન, વચન, કાયાની એકાગ્રતા બરાબર કરવી. ત્રણ નિશીહિઓ જિનભક્તિમાં ઉત્તરોત્તર વધારે ને વધારે પરોવાવા માટે ક્રમસર વિકાસ સૂચવે છે.
(૧) જિનમંદિરને કોટ હોય, તો તે કોટના દરવાજે અને કોટ ન હોય તો દેરાસરનું જે મુખ્ય બારણું હોય, ત્યાં પહેલી નિશીહિ કહેવી. આથી પ્રભુભક્તિ સિવાયના પોતાના ઘર, દુકાન ધંધા, સામાજિક, દેશ, પરોપકાર, અનુકંપા, સુપાત્ર દાન, વગેરેને લગતાં તમામ કામોમાં ન પડવાની પ્રતિજ્ઞા થાય છે. તેનો વિચાર સરખો પણ કરવાનું બંધ થાય છે. માત્ર અગ્રદ્વારમાં પેઠા પછી ત્યાંના જ કામની છૂટી રહે છે. એટલે દેરાસર સંબંધી જે જે કામ હોય, તે સંભાળવાની પ્રવૃત્તિ ભક્તિની સાથે છૂટી રહે છે. વળી, મુનિમહાત્માઓને વંદન, તેમની સાથે ધર્મચર્ચા વગેરેનો અવકાશ રહે છે.
(૨) કેસર વગેરે ઘસી દ્રવ્યપૂજા માટેની સામગ્રી સાથે પૂજા કરવા જતાં મંદિરના વચમાં બીજી નિસીહ કહેવી. તેમ કરવાથી જિનમંદિરની વ્યવસ્થા સંબંધિનાં કામોમાંથી યે પ્રવૃત્તિ ખેંચી લઈ માત્ર દ્રવ્યપૂજા મારફત ભક્તિ કરવાની પ્રવૃત્તિમાં લાગવાની છૂટ રહે છે. પછી અનેક પ્રકારે જિનેશ્વર ભગવંતની દ્રવ્યપૂજા કરવામાં તત્પર રહેવાનું હોય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
(૩) તમામ પ્રકારે દ્રવ્યપૂજા કર્યા બાદ ચૈત્યવદના રૂપ ભાવપૂજા કરતાં પહેલાં ત્રીજી નિસાહિ કહેવાની છે. તેથી દ્રવ્યપૂજાનો પણ નિષેધ થઈ જાય છે. માત્ર ભાવપૂજાની જ છૂટી રહે છે.
એટલે ભાવપૂજાને લગતી ચૈત્યવંદન, સ્તવન, કાયોત્સર્ગ, સ્તુતિ વગેરેની છૂટ રહે છે.
અથવા, ત્રણ નિશીહિમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિઓનો નિષેધ સૂચવવા માટે દરેક વખતે ત્રણ ત્રણ વાર પણ નિશીહિ, નિશીહિ, નિસીહિ એમ ઉપર જણાવેલ ત્રણેય ઠેકાણે બોલાય છે.
અથવા, ઉપર કહેલી ૩ બાબતોના નિષેધવાળી પ્રત્યેક નિશીહિને મનવચન-કાયાથી તે તે બાબતનો ત્યાગ સૂચવવા માટે પૂર્વોક્ત સ્થાને ૩-૩ વાર કહેવાથી પણ નિસાહિ ત્રણ જ ગણાય છે.
અહીં મુનિમહારાજાઓને અને પૌષધવ્રતી શ્રાવકને તેમની પાસે દ્રવ્યો ન હોવા પૂરતી જ માત્ર દ્રવ્યપૂજા કરવાની ન હોવાથી મુખ્ય દ્વારે પ્રવેશ કરતાં ૧ વાર, અથવા ૩ વાર પહેલી નિસીહ કહેવાની હોય છે, કે જે નિસીહિથી શેષ મુનિચર્યા તથા પૌષધચર્યાનો યે ત્યાગ થાય છે અને દહેરાસરની ઉપદેશ યોગ્ય વ્યવસ્થાનો નિષેધ કરવા માટે બીજી નિસીહિ રંગમંડપમાં પ્રવેશ કરતાં હોય છે. ત્રીજી ચૈત્યવંદનાના પ્રારંભમાં હોય છે.
તીર્થ અને દહેરાસર સંબંધી ગેરવ્યવસ્થા દૂર કરવાનો ઉપદેશ આપવાનો (સર્વ સાવઘના ત્યાગી હોવા છતાં પણ) શ્રી મુનિમહારાજાઓને અધિકાર છે. શ્રાવકોની બેદરકારીથી વિનાશ પામતાં અને અવ્યવસ્થિત વહીવટવાળાં શ્રીજિનચૈત્યો જોઈને પણ શ્રાવકોને માઠું ન લગાડવાના કારણે છતી શક્તિએ પણ મુનિ મહારાજ ઉપેક્ષા કરી જેમ તેમ ચાલવા દે, તો તે મુનિમહારાજ શ્રીજિનેન્દ્રપ્રભુની આજ્ઞાના આરાધક કહ્યા નથી. અહીં શ્રીજિનેન્દ્રપ્રભુની આજ્ઞા એ ધર્મ છે, માટે ચૈત્યની અવ્યવસ્થા દૂર કરાવવાના વ્યાપારનો નિષેધ મુનિને તથા તૃતીગૃહીને આ બીજી નિસાહિમાં હોય છે.
તથા ભગવંતના ગભારાની ચારે બાજુ અથવા તો ભગવંતની ચારે બાજુ ત્રણ વાર પ્રદક્ષિણાવર્ત પદ્ધતિએ ભ્રમણ કરવું, તે બીજું પ્રદક્ષિણાત્રિક કહેવાય છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૭૭ એમાં ત્રણ વાર ભ્રમણનું કારણ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ તથા ભક્તિબહુમાનનું યે સૂચક છે, તે વખતે સમવસરણમાં ચારે દિશાએ બેઠેલા ભાવઅરિહંતની ભાવના ભાવવી, તેમજ ભમતીમાં જો ચારેય તરફ ભગવંત બિરાજમાન હોય તો તે સર્વને પણ વંદન કરતાં કરતાં ભમવું (પ્રવ૦ સા-ધર્મસંહ ભાવાર્થ) આ પ્રદક્ષિણા પહેલી નિસીહ કહ્યા બાદ કરવી, ત્યારબાદ દ્રવ્યપૂજા માટે રંગમંડપમાં પ્રવેશતાં નિસીહિ કહેવાય છે. શ્રાદ્ધવિધિવૃત્તિઃ
- ત્રીજું પ્રણામત્રિક अञ्जलि-बद्धो अद्धोणओ अ पंचंगओ अ ति-पणामा । सव्वत्थ वा ति-वारं सिराइ-नमणे पणाम-तियं ॥९॥
अन्वय :- अंजलि-बद्धो अद्धोणओ पंचंगओ ति-पणामा, वा सव्वत्थ तिवारं सिराइनमणे पणाम-तियं. ९
શબ્દાર્થ - અંજલિબદ્ધો=અંજલિપૂર્વક અદ્ધોણઓ=અર્ધવનત. પંચંગઓ=પાંચ અંગથી. તિપણામા==ણ પ્રણામ. વા=અથવા. સવ્વસ્થ સર્વ સ્થાને (ત્રણ પ્રણામમાં). તિવારં ત્રણ વાર. સિરાઈ-નમણે=મસ્તકાદિ નમાવવામાં પણામ-તિયં==ણ પ્રણામ થાય છે. ૯
ગાથાર્થ :અંજલિ સહિત પ્રણામ અર્ધાવનત પ્રણામ અને પંચાંગ પ્રણામ એ ત્રણ પ્રણામ છે. અથવા (ભૂમિ આદિ સર્વ સ્થાનોમાં) ત્રણવાર મસ્તક વગેરે નમાવવાથી પણ ત્રણ પ્રકારના પ્રણામ (ગણાય છે). ૯.
વિશેષાર્થ. બે હથેલી જોડીને (બે હાથ જોડીને) મસ્તકે સ્થાપવા, તે ૧ અંજલિબદ્ધ પ્રણામ. ઊભા રહીને કિંચિત્ મસ્તક નમાવવું, અથવા મસ્તક અને હાથ વડે ભૂમિસ્પર્શ અથવા ચરણસ્પર્શ કરવો ઇત્યાદિ રીતે પાંચ અંગમાંથી કોઈપણ ૧ અંગન્યૂન સુધીનો (૧-૨-૩-૪ અંગ વડે) પ્રણામ કરવો, તે ૨ અર્ધાવનત પ્રણામ. અને ૨ જાનુ, ૨ હાથ તથા ૧ મસ્તક, એ ૫ અંગ વડે ભૂમિસ્પર્શ કરવા પૂર્વક જે પ્રણામ કરવો, તે ૩ પંચાંગ પ્રણામ. કહેવાય છે.
અથવા, પૂર્વે કહેલા ત્રણ પ્રકારના પ્રણામમાંથી કોઈ પણ એક પ્રણામ કરતી વખતે, પ્રથમ-મસ્તકને નમાવવા પૂર્વક મસ્તક સન્મુખ રહેલી અંજલીને મસ્તક સન્મુખ દક્ષિણાવર્ત (જમણી પદ્ધતિએ) મંડલાકારે ભમાવવી, અને તે પ્રમાણે ત્રણ
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૮
ભાષ્યત્રયમ
વાર ત્રણ અંજલિભ્રમણ સહિત ત્રણ વાર મસ્તક નમાવવું, તે પણ બીજી રીતે ત્રણ પ્રકારના પ્રણામ જાણવા.
અહીં વિશેષ એ છે કે-સ્ત્રીઓએ અંજલિબદ્ધ પ્રણામ કરતી વખતે હાથ ઊંચા કરી મસ્તકે લગાડવા નહીં, પરંતુ યથાસ્થાને જ રાખી ત્રણ વાર અંજલિબ્રમણ કરી મસ્તક નમાવવું. શકસ્તવાદિમાં પણ દરેક ઠેકાણે સ્ત્રીઓ માટે એ પ્રમાણે વિધિ સાચવવો. ૯
૪. પૂજાત્રિક-ત્રણ પ્રકારની પૂજા મંગ-ભાવ-મેયા પુષ્પાઇડર-શુદિંપૂય-તિમાં पंचुवयारा अट्ठो-वयार सव्वोवयारा वा ॥१०॥
શબ્દાર્થ:- અંગગ્ન-ભાવ-ભેયા = અંગ, અગ્ર અને ભાવ ના ભેદથી. પુષ્કાહડહાર-થુઈહિં = પુષ્પ, નૈવેદ્ય, સ્તુતિ વડે. પૂય-તિગં = ત્રણ પ્રકારની પૂજા. પંચુવારા = પંચોપચારી. અઠવવાર = અષ્ટોપચારી. સવોયારા = સર્વોપચારી પૂજા. વા = અથવા. ૧૦
ગાથાર્થ :અંગઃ અગ્રઃ અને ભાવઃ ના ભેદ પુષ્પઃ આહાર અને સ્તુતિઃ એ કરીને ત્રણ પ્રકારે પૂજા, અથવા પંચોપચારીઃ અખોપચારીક અને સર્વોપચારી એ (ત્રણ પૂજા) ૧૦.
વિશેષાર્થ પુષ્પ શબ્દના ઉપલક્ષણથી નિર્માલ્ય ઉતારવું. મોરપીંછીથી પ્રમાર્જના કરવી, પંચામૃતથી અભિષેક કરવો. ૩-૫ કે ૭ વાર કુસુમાંજલિનો પ્રક્ષેપ કરવો, અંગભૂંછણ, વિલેપન, નવરંગપૂજા, પુષ્પપૂજા, આંગી ચઢાવવી કે કરવી, પ્રભુના હાથમાં બીજોરું વગેરે મૂકવું, ધૂપ કરવો, વાસક્ષેપ કરવો, કસ્તૂરી આદિથી પ્રભુના શરીરે પત્ર વગેરેની રચના કરવી; આભરણ તથા વસ્ત્ર પહેરાવવાં ઇત્યાદિ અનેક પ્રકારની અંગપૂજાનો સમાવેશ થાય છે.
૨. તથા આહાર શબ્દથી અગ્રપૂજા કહી છે, ઉપલક્ષણથી ધૂપ, દીપક, અક્ષતાદિ વડે અષ્ટમંગળ આલેખવાં, ફૂલનો પગર ભરવો, અશન-પાન-ખાદિમસ્વાદિમ એ ચાર પ્રકારનું નૈવેદ્ય ધરવું, ઉત્તમ ફળ મૂકવાં, ગીત-નૃત્ય-વાજિંત્રઆરતી-મંગળ દીવો ઉતારવો. ઇત્યાદિ અનેક પ્રકારની અગ્રપૂજા છે.
૩. પ્રભુની આગળ ચૈત્યવંદન કરવું, તે ભાવપૂજા છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૭૯ અથવા, (ચંદનાદિ વડે) ગંધ, પુષ્પાદિ, વાસક્ષેપ, ધૂપ અને દીપવડે પૂજા, અથવા કેટલાક આચાર્યોના મતે પુષ્પ-અક્ષત-ગંધ-ધૂપ-અને દીપ એ પ્રમાણે પાંચ પ્રકારની પૂજા ગણાય છે.
પુષ્પ-અક્ષત-ગંધ-દીપ-ધૂપ-નૈવેધ-ફળ અને જળ એ પ્રમાણે આઠ પ્રકારની પૂજા ગણાય છે.
પૂજા યોગ્ય સર્વ પ્રકારની ઉત્તમ વસ્તુઓ વડે પૂજા કરવી, તે ૧૭ ભેદી, ૨૧ ભેદી, ૬૪ પ્રકારી, ૯૯ પ્રકારી ઇત્યાદિ અનેક પ્રકારની પૂજા સર્વોપચારી પૂજા કહેવાય છે.
અથવા અંગાદિ ત્રણે ય ભેદથી પૂજા કરવી, તે પણ સર્વોપચારી પૂજા છે.
અથવા, એક અંગપૂજા કે જેનું ફળ વિજ્ઞોપશાન્તિ છે,તે વિજ્ઞોપશામિકા. બીજી અગ્રપૂજા કે જેનું ફળ આત્માનો અભ્યદય થવા રૂપ છે, તેથી એ અભ્યદયસાધની અને ત્રીજી જેનું ફળ મોક્ષ છે, તે નિવૃત્તિકારિણી ભાવપૂજા. એ રીતે પણ ત્રણ પ્રકારની પૂજા અંગપૂજાદિના ફળ રૂપ ગણાય છે.
અહીં ઉપચાર શબ્દનો અર્થ પૂજા કરવાનાં સાધનોનો પ્રકાર સમજવો. પાંચ દ્રવ્ય વડે કરવામાં આવતા પૂજાના પ્રકારો જેમાં હોય, તે પંચોપચાર પૂજા ગણાય. વગેરે ૧૦.
૫. અવસ્થાત્રિક-ત્રણ અવસ્થાઓ : भाविज्ज अवत्थ-तियं पिंडत्थ-पयत्थ-स्व-रहिअत्तं । छउमत्थ-केवलित्तं सिद्धत्तं चेव तस्सत्थो ॥११॥
શબ્દાર્થ:- ભાવિક્ત=ભાવવી. અવસ્થ-તિયં–ત્રણ અવસ્થા. પિંડત્ય પયત્વ-રૂવરહિયતંત્રપિંડસ્થપણું, પદસ્થપણું અને રૂપરહિતપણું, છઉમલ્થ કેવલિd=છદ્મસ્થપણું અને કેવલિપણું સિદ્ધાંત્રસિદ્ધપણું. ચેવ=નિશ્ચય, એ જ. તસ્સ તેનો અથો=અર્થ છે.
ગાથાર્થ :પિંડસ્થપણુંઃ પદસ્થપણું અને રૂપરહિતપણુંઃ એ ત્રણ અવસ્થા ભાવવી. અને છવસ્થપણું : કેવલપણું અને સિદ્ધપણું તેનો અર્થ છે.
વિશેષાર્થ-પિંડ એટલે તીર્થકર ભગવંતનો તીર્થંકર પદવી પામ્યા પહેલાંનો છધસ્થ દેહ, એટલે કે-જન્મથી લઈને સમવસરણ સ્થપાય ત્યાર પહેલાં સુધીનું
Page #82
--------------------------------------------------------------------------
________________
૮૦
ભાષ્યત્રયમ્ દ્રવ્યતીર્થંકરપણું, તેમાં સ્થ=રહેલી અવસ્થા, તે પિંડ સ્થપણાની અવસ્થા એટલે છદ્મસ્થઅવસ્થા ત્રણ પ્રકારની છે. ૧ જન્મ અવસ્થા, ૨ રાજય અવસ્થા અને ૩ શ્રમણ અવસ્થા.
આ ત્રણે ય અવસ્થામાં ભગવંત છદ્મસ્થ અસર્વજ્ઞ-સાક્ષાત્ તીર્થંકર પદવી રહિત હોય છે, માટે પિંડસ્થપણાની અવસ્થાનો અર્થ છબસ્થપણાની અવસ્થા કહ્યો છે.
૨. પદ તીર્થંકર પદવી. પ્રભુ જયારે કેવલજ્ઞાન પામે છે, ત્યારે તે પદવી સ્પષ્ટ-પ્રગટ થાય છે. પરમ પવિત્ર તીર્થંકર નામકર્મના ઉદયના પ્રભાવથી ઈન્દ્રો તથા દેવો આવે છે, સમવસરણ રચે છે, તેમાં બેસીને પ્રભુ દેશના-ઉપદેશ આપે છે. દેશના સમાપ્ત થયા બાદ ગણધર પદવીને યોગ્ય એવા મુનિઓને ત્રિપદી સંભળાવી ગણધર પદે સ્થાપે છે, તથા પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી ચારિત્ર ગ્રહણ કરેલી સાધ્વીઓમાં એક મુખ્ય સાધ્વી, દેશવિરતિ ગ્રહણ કરેલ શ્રાવકોમાં એક મુખ્ય શ્રાવક તથા મુખ્ય શ્રાવિકા સ્થાપે છે વગેરે અનેક પ્રકારે તીર્થ પ્રવર્તાવવાથી પ્રભુ તીર્થકર કહેવાય છે. તે સર્વ કેવળજ્ઞાન પામ્યા બાદ પ્રથમ સમવસરણ વખતે થાય છે. માટે પદસ્થપણું એટલે કેવલિપણું એવો અર્થ કરેલ છે. તે પદસ્થપણું-કેવલિપણું તીર્થંકરપદવી યુક્તનું નિર્વાણ સમય સુધીનું જાણવું.
૩. પ્રભુ જ્યારે નિર્વાણ પામી સિદ્ધ થાય છે, ત્યારે રૂપ એટલે શરીર રહેતું નથી, પરન્તુ કેવળ આત્મા જ રહે છે, શુદ્ધ આત્મા હોવાથી “રૂપાતીત અવસ્થાપણું એટલે સિદ્ધપણું” એવો અર્થ કરેલ છે. ૧૧
પ્રતિમાજીમાં ત્રણ અવસ્થા ભાવવાની રીત. न्हवणच्चगेहिं छउमत्थ-ऽवत्थ पडिहारगेहिं के वलियं । पलियंकुस्सग्गेहि अजिणस्स भाविज्ज सिद्धत्तं ॥१२॥
શબ્દાર્થ - હવણચ્ચગેહિં=સ્નાન અને પૂજા કરનારાઓ વડે. છઉત્થવસ્થ છદ્મસ્થાવસ્થા. પડિહારગેહિં=પ્રાતિહાર્યો વડે. કેવલિય–કૈવલિક અવસ્થા. પલિયંકુસ્સગ્નેહિ=પર્યકાસન અને કાઉસ્સગ્ગ વડે. જિણસ્મ=જિનેશ્વર ભગવંતની. ભાવિજભાવવી. સિદ્ધાંત્રસિદ્ધપણું, સિદ્ધાવસ્થા. ૧૦
Page #83
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
ગાથાર્થ :જિનેશ્વર ભગવંતોને સ્નાન કરનારાઓ અને પૂજા કરનારાઓ વડે છઘસ્થાવસ્થા પ્રાતિહાર્યો વડે કૈવલિકાવસ્થા અને પર્યકાસન કે કાયોત્સર્ગ વડે સિદ્ધાવસ્થાઃ ભાવવી. ૧૨.
વિશેષાર્થ - પ્રભુજીની આજુબાજુ પરિકરવાના પ્રતિમાજી સામે, ધ્યાન આપો. આજુબાજુ પરિકર છે, જેને સામાન્ય લોકો પરિઘર કહે છે. તે પરિકરમાં ઉપર જુઓ.
૧. હાથી ઉપર બેસીને હાથમાં કળશ લઈને દેવો બેઠેલા છે. તે નાપકસ્નાન કરાવનારા દેવો છે. તથા હાથમાં માળા લઈને કેટલાય દેવો આવેલા છે, તે અર્ચકઃપૂજા કરનારા દેવો છે. ઉપર છેક કળશોની ઉપર પાંદડાં દેખાય છે, તે અશોકવૃક્ષનાં છે. માળા ધારણ કરનાર દેવથી પુષ્પવૃષ્ટિ સૂચવાય છે. પ્રભુની બન્ને બાજુએ વીણા અને વાંસળી વગાડનારા દેવો છે, તે દિવ્યધ્વનિ થાય છે. પ્રભુના મસ્તકની પાછળ ગોળ ભામંડળ છે, તેમાં પ્રભુજીનું તેજ સંહરણ પામતું હોવાથી પ્રભુજીનું મુખ સહેલાઈથી જોઈ શકાય છે, તથા રાત્રે પણ અંધકાર ન રહે, માટે પ્રભુજીની પાછળ હોય છે. તેનો આકાર પરિકરમાં છે. ત્રણ છત્ર તો સ્પષ્ટ દેખાય છે. તેની ઉપર દેવો દુંદુભિ વગાડતા બતાવ્યા છે. બાજુમાં ચામરધારી ઊભા હોય છે. સિંહાસન ઉપર પ્રભુજી બિરાજમાન છે. એ પ્રમાણે અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિ અને છત્રત્રય, એ આઠ પ્રાતિહાર્યો છે. - તથા નીચે બે ચરણ વચ્ચે આગળ ધર્મચક્ર ચાલે છે, તથા નવ ગ્રહ અને દશ દિપાળ વગેરે નીચે પ્રભુજીની સેવા કરે છે. આવી ઘટનાઓથી ભરપૂર પરિકર હોય છે. શ્રીતારંગાજી તીર્થના મોટા દહેરાસરમાં શ્રી અજિતનાથ પ્રભુનાં મોટાં પ્રતિમાજી છે. તેમાં નીચેથી ઠેઠ ઉપર સુધી મોટું પંચતીર્થીવાળું પરિકર છે. તે જોવાથી બધી વસ્તુઓ સ્પષ્ટ સમજાશે.
આ રીતે ત્વવડાવનારાઓને જોઈને પ્રભુની જન્માવસ્થા ભાવવી, માળાધારકને જોઈ રાજ્યવસ્થા ભાવવી. કેમકે પુષ્પાહાર વગેરે રાજભૂષણો છે. અને પ્રભુજીને મસ્તકે તથા દાઢી-મૂછના વાળ જોઈ, મુનિપણાની મુંડ અવસ્થા ભાવવી, પ્રભુ દીક્ષા લેતી વખતે સ્વહસ્તે પંચમુષ્ટિ લોચ કરે છે, છતાં જે વાળ બાકી રહ્યા હોય છે, તે વધતા નથી. તેથી તે અવસ્થિત કેશ રહે છે. અને
Page #84
--------------------------------------------------------------------------
________________
૮૨.
ભાષ્યત્રયમ્ પ્રતિમાજી ઉપર કેશ તથા શિખાના આકાર હોય છે, તે આ અવસ્થિત કેશની અપેક્ષાએ હોય છે. તેથી કેશોની વૃદ્ધિના અભાવ રૂપ કેશનો અભાવ અહીં ભાવવાનો હોય છે.
આઠ પ્રાતિહાર્યોને જોઈ પ્રભુની કૈવલિકઃ તીર્થંકરપણાની અવસ્થા ભાવવી.
પર્યકાસને અથવા કાઉસગ્ગ મુદ્રાએ પ્રભુજીની પ્રતિમા હોય છે. તે જોઈને પ્રભુજીની સિદ્ધાવસ્થા-મોક્ષાવસ્થા ભાવવી.
જમણી જાંઘ (ઢીંચણ અને પિંડી વચ્ચેનો ભાગ) અને સાથળની વચ્ચે ડાબો પગ સ્થપાય, ડાબી જાંઘ અને સાથળની વચ્ચે જમણો પગ સ્થપાય, નાભિ પાસે બે હાથ ચત્તા રખાય. તે પર્યકાસન. તે આસને અથવા કાઉસ્સગ્ગ મુદ્રાએ પ્રતિમા હોય છે, એટલે એ રીતે રહીને પ્રભુ મોક્ષમાં ગયા હોય છે, તેથી તે જોઈને સિદ્ધાવસ્થા ભાવવી.
જેમ તીર્થંકર પરમાત્મા પૂજયતમ છે, તે જ પ્રમાણે તેમની અને તેમના જીવનની સાથે સંબંધ ધરાવતી ઘણી વસ્તુઓ અને અવસ્થાઓ પણ નય-નિપાની વિચારસરણીથી પૂજયતમ છે અને તે સહેતુક અને પદ્ધતિસર છે, જેઓ તીર્થકર પરમાત્માની પ્રતિમાઓને તેને પૂજવાનું તથા અવસ્થા-ભેદની અપેક્ષાએ જુદા જુદા પ્રકારે પૂજવાનું નથી માનતા, તેઓ નય-નિપાની જૈનસરણિ સમજ્યા નથી. એટલે બીજી રીતે કહીએ, તો જૈન તત્ત્વજ્ઞાનનું તેઓ અપમાન કરે છે, એટલે ઉસૂત્રભાષી અને અસત્યભાષી બને છે.
બાળઉછેર કરતી માતા બાળકને ખવડાવતી કે પીવડાવતી હોય ત્યારે જ પૂજય છે, અને રસોઈ કરતી કે પાણી ભરવા જતી હોય ત્યારે પૂજય નથી, એમ નથી. સર્વ અવસ્થામાં તે સમાનપણે પૂજ્ય ભાવને લાયક છે. તે જ પ્રમાણે તીર્થંકર પરમાત્માઓના નજીકના અને દૂરના દ્રવ્ય-નિપા પણ પૂજય છે. માટે ચ્યવનથી માંડીને સિદ્ધાવસ્થા સુધીની દરેક અવસ્થાઓ પૂજય છે. પ્રતિમાની રચનામાં દરેક અવસ્થા ઉતારી શકાતી નથી. પ્રતિમાજીનું વિધાન તો કોઈપણ એક મુખ્ય અવસ્થામાં જ થઈ શકે, માટે પર્યકાસને કે કાયોત્સર્ગાસને છે. કેમકે પ્રભુની એ પ્રધાન અને મુખ્ય પૂજયાવસ્થા છે. તેમાંજ સર્વાવસ્થાઓનો આરોપ કરીને ભિન્ન ભિન્ન ભક્તો કે એક જ ભક્ત, એકી સાથે કે ક્રમે ક્રમે, ભિન્ન ભિન્ન અવસ્થાની વિવિધ પૂજોપચારથી પૂજા
Page #85
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૮૩
ભક્તિ કરી શકે છે. તે દરેકને માટે વિગતવાર શાસ્ત્રીય પુરાવા મળી શકે છે; પરંતુ વિસ્તારભયથી અહીં આપવામાં આવતા નથી. ભિન્ન ભિન્ન અવસ્થાની અપેક્ષાએ પૂજાના પ્રકારો ગોઠવનારાઓનું નય-નિક્ષેપાઓનું અને માનસશાસ્ત્ર તથા આધ્યાત્મિક સાધનોની સૂક્ષ્મ રચનાની ગોઠવણનું જ્ઞાન અદ્ભુત હોવાનું સાબિત થાય છે.
પ્રશ્ન :- પ્રભુની તે અવસ્થા ધ્યાનમાં આરોપ્યા બાદ તે સંબંધી ભાવના શી રીતે ભાવવી ? ઉત્તર :શ્રી પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે, કે - “હસ્તિ, અશ્વ, સ્ત્રીઓ આદિ મહાવૈભવ અને સુખવાળું સામ્રાજ્ય પણ છોડીને જે પ્રભુએ નિઃસંગપણું (શ્રમણપણું) અંગીકાર કર્યું હતું. એવા અચિત્ત્વ મહિમાવાળા જગત્પ્રભુનું દર્શન મહાપુણ્યશાળી જીવો જ પામી શકે છે.
તેમ જ, શ્રમણપણામાં પ્રભુ શત્રુ-મિત્રમાં સમાન બુદ્ધિવાળા, ચાર જ્ઞાનવાળા, તૃપ-મણિ તથા સુવર્ણ અને પત્થરમાં સમાન દૃષ્ટિવાળા, નિયાણારહિત વિચિત્ર તપશ્ચર્યાઓ કરતા કરતા નિઃસંગપણે વિહાર કરતા હતા, તે ત્રણ જગતના નાથનું દર્શન ઉત્તમ પુણ્યશાળી જીવોને જ થાય છે.” ઇત્યાદિ ભાવાર્થ પ્રમાણે પ્રભુની છદ્મસ્થ અવસ્થા ભાવવી. તેમજ કેવલિપણાના ગુણ વિચારીને કેવલિ અવસ્થા ભાવવી, અને સિદ્ધના ગુણ વિચારવાથી સિદ્ધત્વ ભાવના ભાવી ગણાય છે.
તથા, ત્રિભુવન-પૂજ્ય પરમાત્મા તરફ દેવેન્દ્રોએ આ પ્રમાણે લોકોત્તર વિનય બતાવી પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કર્યો હતો. પ્રભુએ ધર્મમાર્ગ નિષ્કંટક રાખવા ન્યાયથી રાજ્ય વ્યવસ્થા સ્થાપી અને ટકાવી હતી. તથા તે સર્વ છોડી આ રીતે શ્રમણપણું અંગીકાર કરી કેવળી ભગવંત થયા હતા, એમ છદ્મસ્થાવસ્થા ભાવવી. કેવળી થયા પછી ધર્મતીર્થ પ્રવર્તાવવા અને અનેક બાળ-જીવોનેય તેની ઉપાદેયતા તરફ અભિમુખ થવા પ્રેરણા કરી શકે, તેવા પ્રાતિહાર્યાદિક વિભૂતિથી વિભૂષિત હતા અને અન્ને પદ્માસન મુદ્રાનો આશ્રય લઈ મોક્ષમાં ગયા હતા. પરિકરાદિક દ્વારા તે સર્વ પ્રતિબિંબિત કરવામાં શાસ્ત્રકારોની વ્યવહારઅધ્યાત્મ-માનસશાસ્ત્ર-શિક્ષણ- વગેરે દૃષ્ટિથી પરોપકારી માર્ગની કુશળતા અસાધારણ જણાય છે. ૧૨.
Page #86
--------------------------------------------------------------------------
________________
८४
ભાષ્યત્રયમ્ ૬. ત્રિદિશિ નિરીક્ષણત્યાગત્રિક, અને ૭. પદભૂમિપ્રમાર્જ નાત્રિક उड्ढाऽहो-तिरिआणंति-दिसाण निरिक्खणं चइज्जहवा। પછ-સાહિ-વામાં નિપ-મુદ-સ્થિ-િિટ્ટા રૂા.
(૩મન્વય:- નળ-મુહ-સ્થ-વિઢિ-બુમો ૩દ્યા-ડોતિરિક્ષામાં મદવા પછदाहिण-वामाणं ति-दिसाण निरिक्खणं चइज्ज ॥१३॥
શબ્દાર્થ : ઉડૂઢાડહો-તિરિયાણં=ઊંચ-નીચે અને બાજુના, તિદિસાણંત્રએ ત્રણ દિશાઓમાં. નિરખણં=જોવું, જોવાનો. ચઇજ્જ ત્યાગ કરવો. અહવા=અથવા. પચ્છિમ-દાહણ-વામાણ=પાછળ, જમણી અને ડાબી તરફની. જિણ-મુહ-ન્નત્થ-દિઠિજુઓ જિનેશ્વર પ્રભુના મુખ પર સ્થાપિત નજરવાળો. ૧૩.
ગાથાર્થ :જિનેશ્વર ભગવંતના મુખ ઉપર દૃષ્ટિ સ્થાપીને ઉપર નીચે અને આજુબાજુક અથવાપાછળઃ જમણી અને ડાબીઃ (એ) ત્રણ દિશાઓ તરફ જોવાનો ત્યાગ કરવો. ll૧૩
વિશેષાર્થ : જિનેન્દ્ર પ્રભુની પ્રતિમાજીની સન્મુખ ચૈત્યવદન કરતી વખતે પોતાની દૃષ્ટિ સ્થિર કરવી, પરંતુ તે સિવાય બીજી તરફ એટલે ઉપર, નીચે કે બાજુની દિશાએ, અથવા પોતાની ડાબી જમણી કે પાછળની દિશામાં પણ જોવું નહિ. ચક્ષુ પણ મનની પેઠે સ્વભાવે જ ચપળ હોવાથી સ્થિર રહિ શકે નહિ, તો પણ બનતા પ્રયત્ન આડુંઅવળું ન જોતાં પ્રભુ સામે જ દૃષ્ટિ રાખવી. જેથી ચૈત્યવન્દનના ઉપયોગમાં મનની એકાગ્રતા કાયમ ટકી રહે.
જે સ્થાને ચૈત્યવંદન કરવાનું હોય, તે સ્થાને કોઈ ત્રસાદિ જંતુ ન હણાય, માટે પ્રથમ તે ભૂમિને વસ્ત્રથી પ્રમાજીને સ્વચ્છ જંતુરહિત કર્યા પછી ચૈત્યવંદન કરવા બેસવું. પૌષધવ્રત રહિત શ્રાવકે પોતાના ઉત્તરાસંગ-પૂજા કરતી વખતે રાખવા યોગ્ય ખેસના છેડાથી ત્રણવાર ભૂમિ પ્રમાર્જવી, પૌષધધારી શ્રાવકે ચરવલાથી પ્રમાર્જવી અને શ્રી મુનિ મહારાજાઓએ ઓઘાથી પ્રાર્થના કરવી. શ્રી જિનેન્દ્રમાર્ગાનુસારી સર્વ ધર્મક્રિયાઓ યતના-જીવની જયણા પૂર્વક જ હોય છે. જેમાં જયણા નહિ, તે ધર્મક્રિયા પણ નહિ.
પ્રમાર્જનાત્રિક દશત્રિકમાં ગણાવેલ છે. એટલે, તે ક્રમથી અહીં સમજી લેવું, તેમાં ખાસ વિશેષતા કહેવાની ન હોવાથી ખાસ ગાથા આપવામાં આવી નથી. ૧૩.
Page #87
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૮૫ ૮. વર્ણાદિક આલંબનત્રિક, ૯. મુદ્રાત્રિક. वन्न-तियं वन-ऽत्था-लंबणमालंबणं तु पडिमाई । નોન-નિ-મુત્ત-સુત્તી-મુ-બે મુદ-તિયં કા
(મન્વય :- વત્ર-સ્થા-ડર્તવમાં તુ મારૂ લૂંવાં વસ્ત્ર-તિર્થ | નોન ઉનામુત્ત-સુરી-મુદ્દા-ગેરળ-મુદ્-તિયં II૧૪
શબ્દાર્થ :- વન્ન-તિયં વર્ણત્રિક. વન્ન-હત્યા-હડકંબણં વર્ણાલંબન અર્થાલંબન. પડિમાઈ-આલંબણં પ્રતિમાદિ આલંબન. જોગ-જિણ-મુત્ત-સુત્તી-મુદ્દા-ભેએણયોગઃ જિનઃ અને મુક્તાશક્તિ એ મુદ્રાના ભેદ વડે. મુદ્દ-તિયં=મુદ્રાત્રિક છે. ૧૪.
ગાથાર્થ :અક્ષર (શબ્દ): અને અર્થ: તથા પ્રતિમા વગેરેનું આલંબન એ વણદિ આલંબનત્રિક છે. યોગમુદ્રાઃ જિનમુદ્રા અને મુક્તાશક્તિ મુદ્રા એ ભેદ વડે મુદ્રાત્રિક છે. ૧૪
વિશેષાર્થ :- ચૈત્યવંદન સૂત્રોના અક્ષરો અતિસ્પષ્ટ, શુદ્ધ તથા સ્વર અને વ્યંજનના ભેદ, પદચ્છેદ, શબ્દો અને સંપદાઓ સ્પષ્ટ સમજાય તેવી રીતે, ઉચિત ધ્વનિપૂર્વક બહુ મોટા સ્વરે નહિ તેમજ બહુ મંદ સ્વરે નહિ, એવી રીતે બોલવા, તે વર્ણાલંબન અથવા સૂત્રાલંબન.
તે ચૈત્યવંદન સૂત્રોના અર્થ પણ સૂત્રો બોલતી વખતે પોતાના જ્ઞાનને અનુસાર વિચારવા, તે અર્થાલંબન.
દંડકસૂત્રોના અર્થમાં સંકળાયેલા સાક્ષાત્ -ભાવ અરિહંતાદિક પ્રભુનું સ્મરણ કરવું, તેમજ જેમની સામે વંદના કરવાનો પ્રારંભ કર્યો છે, તે પ્રતિમાદિક પણ સ્મૃતિ બહાર ન થવા જોઈએ. માટે સ્થાપના તે પ્રતિમાદિ. તેનું પણ આલંબન લેવાનું જાણવું. - ત્રણ મુદ્રાનું સ્વરૂપ હવે પછીની ગાથામાં વિસ્તારથી આવવાનું છે. તેનાં નામ માત્ર અહીં યાદ રાખી લેવાં. ૧૪.
૧. યોગમુદ્રા अन्नुन्नंतरिअंगुलि-कोसाऽऽगारेहिं दोहिं हत्थेहिं । पिट्टोवरि-कुप्पर-संठिएहिं तह जोग-मुद्दत्ति ॥१५॥
Page #88
--------------------------------------------------------------------------
________________
૮૬
ભાષ્યત્રયમ્ (अन्वय :- अन्नुनंतरिअंगुलि-कोसाऽऽगारेहिं दोहिं हत्थेहिं पिट्टोवरि-कुप्परसंठिएहिंતદ નોન-મુદ્ર ત્તિ li૨૫ll
શબ્દાર્થ - અશ્રુન્નતરિઅંગુલિ-કોસા-ડડગારેહિં=પરસ્પર એક બીજીના આંતરમાં આંગળીઓ પરોવીને ડોડાને આકારે કરેલા. દહિં બે. હત્યેહિ = હાથ વડે. પિટ્ટોવરિકુપ્પર-સંઠિઅહિં = પેટ ઉપર બે કોણી રાખીને રાખેલાં. તહ = તે પ્રકારે. જોગમુદ્રયોગમુદ્રા. તિ=ઈતિ, એ પ્રમાણે. ૧૫.
ગાથાર્થ :પરસ્પરના આંતરાઓમાં આંગળીઓ ગોઠવી ડોડાના આકારે બનાવી પેટ ઉપર કોણી રાખેલા બે હાથ વડે થયેલા આકારવાળી મુદ્રા, તે યોગમુદ્રા છે. ll૧પ
વિશેષાર્થ :- હથેળીઓને કમળના ડોડાના આકારે ભેગી મેળવી, ડાબા હાથની આંગળીઓ જમણા હાથની આંગણીઓમાં આવે એવી રીતે ભરાવવી કે ડાબો અંગુઠો જમણા અંગુઠાની સ્વામો જોડાયેલો રહે અને ડાબી પહેલી આંગળી જમણી ૧લી ૨જી આંગળીની નીચે આવે તથા કાંડાથી કોણી સુધીનો ભાગ પણ તે વખતે કમળના નાળની પેઠે યથાયોગ્ય સાથે રાખવો. અને તે પ્રમાણે સંયુક્ત અથવા અસંયુક્ત બન્ને ય કોણીઓ પેટ ઉપર અથવા નાભિ ઉપર સ્થાપવી અને હથેળીઓનો રચેલો કોશાકાર કાંઈક નમાવેલા મસ્તકથી કાંઈક દૂર રાખવો. આ મુદ્રા ઊભા રહેતી વખતે અને બેઠા બેઠા પણ કરવાની હોય છે. આ મુદ્રાનો ઉપયોગ ૧૮મી ગાથામાં બતાવ્યો છે.
અહીં યોગ એટલે બે હાથનો સંયોગવિશેષ અથવા યોગ એટલે સમાધિ, તેની મુખ્યતાવાળી જે મુદ્રા, તે યોગમુદ્રા. તે વિઘ્નવિશેષને દૂર કરવામાં પણ સમર્થ છે. ૧૫.
૨. જિનમુદ્રા. चत्तारि अंगुलाई पुरओ ऊणाई जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो एसा पुण होइ जिण-मुद्दा ॥१६॥
(अन्वय :- जत्थ पायाणं उस्सग्गो पुरओ चत्तारि अंगुलाई, पच्छिमओ ऊणााई एसा પુખ નિr-મુદ્દા હો દ્દા
શબ્દાર્થ - ચત્તારિચાર અંગુલાઈ=આંગળ. પુરઓ = આગળ. ઊંણાઈ=ઊણ, ન્યૂન, ઓછા. જસ્થ = જે મુદ્રામાં. પચ્છિમઓ = પાછળ. પાયાણં=બે પગનું. ઉસ્સગ્ગો = છેટું-અંતર. એસા=આ, તે. પુણવળી. જિણ-મુદ્દા = જિનમુદ્રા ૧૬.
Page #89
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૮૭
ગાથાર્થ ઃ
અને જેમાં બે પગનું અંતર આંગળ ચાર આંગળઃ અને પાછળ-કંઇક ઓછુંઃ હોય, એ જિનમુદ્રા. ॥૧૬॥
વિશેષાર્થ :- કાઉસ્સગ્ગ વગેરેમાં ઊભા રહેતી વખતે ભૂમિ ઉપર બે પગ એવી રીતે સ્થાપવા-રાખવા, કે જેથી એ બે પગ વચ્ચે આગલા ભાગમાં ૪ આંગળ અંતર રહે, અને પાછલા ભાગમાં ચાર આંગળથી કંઇક ઓછું અંતર રહે, એવી રીતે પવિન્યાસ-બે પગ રાખવા, તે જિનમુદ્રા કહેવાય. અહીં, જિન=કાઉસ્સગ્ગ કરતા જિનેશ્વરોની, જે મુદ્રા, તે જિનમુદ્રા. અથવા જિન એટલે વિઘ્નોને જિતનારી મુદ્રા, તે જિનમુદ્રા. ૧૬.
૩. મુક્તાશક્તિ મુદ્રા मुत्ता-सुत्ती मुद्दा जत्थ समा दोवि गब्भिआ हत्था । पुण નિતાડ-ન્ને ના અન્ન-‘અલગ” ત્તિ રામાા
[ अन्वय :- जत्थ दोवि समा गब्भिआ हत्था, पुण ते निलाड देसे लग्गा, अन्ने“અતળ” ત્તિ મુત્તા-સુત્તિ-મુદ્દા ।||
શબ્દાર્થ :- મુત્તા-સુત્તીમુક્તાશક્તિ. મુદ્દા=મુદ્રા. જત્થ=જેમાં સમા=સરખા. દો વિબન્નેય. ગર્મિંઆ=ગર્ભિત, મધ્યમાં ઉન્નત. હત્યા=હાથ તે તે બન્નેય. પુણ=અને નિલાડભાલ, કપાળ. દેસેસ્થાને. નિલાડ-દેસે=કપાળ ઉપર. લગ્ગા=લગાડેલા. અન્ને=અન્ય આચાર્યો. અલગન લગાડેલા. ત્તિએ પ્રમાણે ૧૭.
ગાથાર્થ :
જેમાં, સરખા બન્નેય હાથ ગર્ભિત રાખી અને તે લલાટ પ્રદેશને અડાડેલા હોયઃ કોઈ આચાર્ય કહે છે કે-“અડાડેલા ન હોય” તે મુક્તાશુક્તિ મુદ્રા. ॥૧૭॥
વિશેષાર્થ :- મુક્તા એટલે મોતી શુક્તિ તેના ઉત્પત્તિસ્થાનરૂપ છીપ. તેના આકારની મુદ્રા, તે મુક્તાશુક્તિમુદ્રા કહેવાય. એ મુદ્રામાં બન્ને ય હથેળીઓને સમ એટલે અંગુલિઓને પરસ્પર અંતરિત કર્યા વિના રાખવાની હોય છે, તે સમ સ્થિતિમાં રાખેલી બન્નેય હથેળીને ગર્ભિત કરવી, એટલે અંદરથી પોલાણવાળી રાખવી, બહાર વચ્ચેથી કાચબાની પીઠની પેઠે ઊંચી રહે તેવી, પરન્તુ ચિપટાયેલી ન રાખવી. એ પ્રમાણે રાખેલા બે હાથ મોતીની છીપને આકારે બને છે. તે કપાળે અડાડવા અને કેટલાક આચાર્યો કહે છે કે-“બે હાથ કપાળે ન અડાડવા, પરંતુ કપાળની સન્મુખસામા ઊંચા રાખવા” તે મુક્તાશુક્તિમુદ્રા કહેવાય છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૮
ભાષ્યત્રયમ ત્રણ મુદ્રાઓનો ઉપયોગ पंचंगो पणिवाओ थयपाढो होई जोग-मुद्दाए । वंदण जिण-मुद्दाए पणिहाणं मुत्त-सुत्तीए ॥१८॥
[अन्वय :- पंचंगो पणिवाओ थय-पाढो जोग-मुद्दाए, वंदण जिण-मुद्दाए मुत्तासुत्तीए पणिहाणं होइ ॥१८॥ | શબ્દાર્થ - પંચંગોત્રપાંચ અંગ નમાવીને. પણિવાઓ=પ્રણામ. થય-પાઢો સ્તુતિ પાઠ અથવા સ્તવનનો પાઠ. જોગ-મુદ્દાએ=યોગ મુદ્રા વડે. વંદણ વંદન. જિણમુદ્દાએ જિનમુદ્રા વડે. પણિહાણ=પ્રણિધાન મુત્ત-સુત્તીએ=મુક્તાશુક્તિ મુદ્રા વડે. ૧૮.
ગાથાર્થ :પંચાંગ પ્રણિપાત અને સ્તવપાઠઃ યોગમુદ્રાએ, વંદનઃ જિનમુદ્રાએ, અને પ્રણિધાન મુક્તાશુક્તિ મુદ્રાએઃ થાય છે. ll૧૮
વિશેષાર્થ - પંચાંગ પ્રણિપાત અને સ્તનપાઠ યોગમુદ્રાએ કરવા. ચૈત્યવંદન કરતી વખતે ચૈત્યવંદન અને નમુત્થણે યોગમુદ્રાએ કરાય છે. જાવંતિ ચેઈઆઈ અને જાવંત કે વિ સાહૂ તથા જયવીયરાય એ-જો કે યોગમુદ્રા ચાલુ હોય છે, છતાં બે હાથ લલાટે ઊંચે રાખી મુક્તાશુક્તિ મુદ્રાથી ત્રણેય પ્રણિધાન કરીએ છીએ. વચ્ચે સ્તવન યોગમુદ્રાએ થાય છે, જયવીયરાય પછી અરિહંત ચેઈઆણં, કાયોત્સર્ગ,-થોય વગેરે ઊભા થઈને જિનમુદ્રાએ કરીએ છીએ. તથા ચૈત્યવંદન કે દેવવંદન કરતાં પહેલાં ઇરિયાવહિયં પ્રતિક્રમાય છે, તે પણ લોગસ્સ કહેવા સુધી જિનમુદ્રાએ થાય છે.
આ સિવાય બેઠા બેઠા અથવા ઊભા ઊભા જે કોઈ ક્રિયા કરવાની હોય છે, તે દરેક વખતે હાથ જોડવાના હોય છે.
આ પ્રમાણે સામાન્ય રીતે ત્રણ મુદ્રાનું વર્ણન અહીં કરેલું છે. પરંતુ બીજી પણ ઘણી પેટા મુદ્રાઓ વગેરે કરવાની થાય છે. તે દરેકની પણ ઉપલક્ષણથી આ ત્રણ મુદ્રાથી જ સૂચના સમજવી.
બીજું, ચૈત્યવન્દનાદિ કરતી વખતે અને ખાસ કરીને ચૈત્યવંદનાદિનું પ્રધાનસૂત્ર નમુત્થણે બોલતી વખતે, ડાબો પગ ઊંચો રાખવાનો અને જમણો પગ સ્થાપવાનો રિવાજ છે. તથા કોઈ કોઈ બન્નેય ઢીંચણ જમીન સાથે લગાડી ઉભડક બેસી સૂત્ર બોલે છે, કોઈ બન્નેય પગ જમીન સાથે ઘૂંટણ સાથે સ્થાપીને સૂત્ર બોલે છે. ભિન્ન ભિન્ન શાસ્ત્રવાકયોના આદેશ પ્રમાણે દરેક રીતે વિનયરૂપ અને ઉચિત હોવાથી નિષેધ યોગ્ય નથી.
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૯
ચૈત્યવંદન ભાષ્ય
આ બાબત ઘણા પ્રશ્નોત્તરો છે, પરંતુ તેથી અભ્યાસીઓને ગુંચવણ પડવાનો સંભવ હોવાથી અહીં તેનો વિસ્તાર કરતા નથી.
મૂળ ગાથામાં સ્તવપાઠ શબ્દ છે. તેનો અર્થ અહીં નમુસ્કુર્ણ સ્તવપાઠ સમજવો. વળી પંચાંગ પ્રણિપાત શબ્દ છે, તેનો અર્થ પણ આ ઠેકાણે નમુત્થણે સૂત્ર જ સમજવું. કેમકે-તે સૂત્ર બોલતી વખતે નમુત્યુ એમ બોલતાં મસ્તક નમાવી પંચાંગ પ્રણામ કરવાનો હોય છે. તે જ પ્રમાણે નમો નિણાર્ણ અથવા સર્વે તિવિહેણ વંદામિ, બોલતી વખતે પંચાંગ પ્રણિપાત કરવાનો હોય છે; એટલે સૂત્ર મુખ્યપણે તો યોગમુદ્રાએ જ બોલાય છે. છતાં વચ્ચે જ્યારે જ્યારે પંચાંગ પ્રણામ કરવામાં આવે છે, તેટલા ઉપરથી તેમાં વચ્ચે વચ્ચે પંચાંગી મુદ્રા પણ થાય છે. તે પેટા મુદ્રા છે. એવી પેટા મુદ્રાઓ જુદી જુદી કરવામાં આવે, તેથી મૂળ મુદ્રાને વાંધો આવતો નથી. એ જ પ્રમાણે અરિહંત ચેઇઆણું વગેરે પણ કાયોત્સર્ગના હેતુસૂચક સૂત્ર છે, પરંતુ એ કાયોત્સર્ગનો હેતુ વીતરાગ પરમાત્માને વંદનાદિ કરવાથી થતા ફળ મેળવવા માટેનો છે. માટે તે કાયોત્સર્ગ પણ વંદન જ ગણાય. તે પગની જિનમુદ્રા અને હાથની યોગમુદ્રાએ કરવાના હોય છે અને ફક્ત કાયોત્સર્ગ પગની જિનમુદ્રા અને હાથની કાયોત્સર્ગ મુદ્રાએ કરવાનો હોય છે અને પ્રણિધાનત્રિક મુક્તાશક્તિ મુદ્રાએ કરવાનું હોય છે.
આ પ્રમાણે મુખ્યપણે ત્રણ મુદ્રાઓનો ઉપયોગ છતાં તેના પેટામાં જુદે જુદે પ્રસંગે અનેક જુદી જુદી પેટા મુદ્રાઓ કરવાની હોય છે. તે ચાલતી મર્યાદાને અનુસરીને તથા ગુરુગમથી તથા મોટા ગ્રંથોમાંથી સારી રીતે સમજીને વિધિપૂર્વક વંદના કરવા માટે આત્માર્થી જીવોએ ખપી થવું. ૧૮
૮, પ્રણિધાનત્રિકા पणिहाण-तियं चेइअ-मुणि-वंदण-पत्थणा-सस्त्वं वा । મ-વાય-ITIૉ, સેસ-તિયસ્થ પત્તિ ??
[અન્વય:- વે-મુનિ-વંગ-સ્થળ-વં વા મન-વચ-પાં પાળતિયું, ય સેસ-તિયWો પયડુ ત્તિ list ] | શબ્દાર્થ :- પણિહાણ-તિયં=પ્રણિધાનત્રિક. ચેઈમ=ચૈત્ય. મુણિ=મુનિ. વિંદણ=વંદન. પત્થણા=પ્રાર્થના. સરૂવં=સ્વરૂપ. ચેઇય-વંદણ મુણિ-પત્થણાસરૂવં=ચૈત્ય અને મુનિને વંદન તથા પ્રાર્થના સ્વરૂપ. વા=અથવા. સેસતિયત્નો=બાકીના ત્રિકનો અર્થ. પયડુ=પ્રગટ. રિ=એ પ્રમાણે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૯૦
ભાષ્યત્રયમ્
ગાથાર્થ :ચૈત્યવંદનઃ મુનિવંદનઃ અને પ્રાર્થના સ્વરૂપ અથવા મનઃ વચનઃ અને કાયાનું એકાગ્રપણું એ-પ્રણિધાનત્રિક (ગણાય છે.)
બાકીના ત્રિકોના અર્થ સહેલા છે. એ પ્રમાણે દશ ત્રિકો પુરાં થયાં. ૧લા વિશેષાર્થ :- “જાવંતિ ચેઈયાઈ” સૂત્રમાં ત્રણેય લોકમાં વર્તતાં ચૈત્યોને નમસ્કાર હોવાથી ચૈત્યવંદનસૂત્ર કહેવાય છે, “જાવંત કે વિ સાહુ” સૂત્રમાં અઢી દ્વીપમાં વર્તતા સર્વ સાધુઓને નમસ્કાર કરેલા હોવાથી તે મુનિવંદનસૂત્ર કહેવાય છે અને “જયવીયરાય !” સૂત્રમાં ભવથી વૈરાગ્ય, માર્ગાનુસારપણું, ઈષ્ટ ફળની સિદ્ધિ, લોકવિરુદ્ધનો ત્યાગ, ગુરુજનની પૂજા, પરોપકારકરણ, સદ્ગુરુનો યોગ અને ભવપર્યન્ત તે સદ્ગુરુના વચનની સેવા અને ભવોભવ પ્રભુના ચરણની સેવા, એ ૯ વસ્તુ વીતરાગ પ્રભુ પાસે માગેલી હોવાથી પ્રાર્થનાસૂત્ર ગણાય છે અને એ ત્રીજાં પ્રણિધાન ચૈત્યવંદનાને અત્તે અવશ્ય કરવું જોઈએ, એમ કહ્યું છે.
પ્રદક્ષિણાત્રિક અને પ્રમાર્જનાત્રિક એ બંનેયના અર્થ તો. સહેજે સમજી શકાય તેમ છે. ત્રણ રત્નની પ્રાપ્તિ માટે ત્રણ વખત પ્રભુજીની જમણી બાજુએથી પ્રદક્ષિણા દેવી.
તથા સત્તર સંડાસાની પ્રાર્થના રૂપ જીવદયા માટે ચૈત્યવંદનને સ્થાને ચરવળા, ખેસ કે મુનિઓએ રજોહરણવતી ત્રણ પ્રમાર્જના કરવાની હોય છે.
ગાથામાં તિ એટલે ઇતિ શબ્દ છે, તે દશત્રિકોનું વિવરણ પૂરું થયેલું સૂચવવા માટે છે. ૧૯
૨. પાંચ અભિગમ स-च्चित्त-दव्वमुज्झणम-च्चित्तमणुज्झणं मणेगत्तं । રૂા-સાદિ-૩ત્તર/સંજુ મગ્નની સિરસિ નિહિદ્દે ર૦૧
[ अन्वय :- सच्चित्त-दव्वमुज्झणं, अचित्तमणुज्झणं, मणेगत्तं, इग-साडी उत्तरासंगु, નિ-ન્ડેિ સિરણિ અંગતી ૨૦. ]
Page #93
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૯૧ શબ્દાર્થ :- સચ્ચિત્ત-દબં=સચિત્ત દ્રવ્યોનો. ઉઝણં ત્યાગ. અચ્ચિત્ત અચિત્ત દ્રવ્યનો. અણુઝણં=અત્યાગ. મણેગd=મનની એકાગ્રતા. ઈગ-સાડિ=અખંડ વસ્ત્ર વિશેષ. ઉત્તરાસંગુ=ઉત્તરીય વસ્ત્ર, ખેસ. અંજલી=બે હાથ જોડવા. સિરસિ=મસ્તકે. જિણ-દિઠે જિનેશ્વરને દેખતાં જ. ૨૦.
ગાથાર્થ :સચિત્ત વસ્તુઓ છોડી દેવી, અચિત્ત વસ્તુઓ રાખવી, મનની એકાગ્રતા, એકશાટક ઉત્તરાસંગ, અને જિનેશ્વર પરમાત્માને જોતાંની સાથે જ મસ્તકે અંજલિ જોડવી. llRoll
વિશેષાર્થ - પોતાની પાસેના ખાવાના પદાર્થો, સૂંઘવાના ફૂલ, અથવા પહેરેલી ફૂલની માળા આદિ સચિત્ત દ્રવ્યો છોડીને ચૈત્યમાં પ્રવેશ કરવો. જો તે ચીજો પ્રભુજીની દૃષ્ટિમાં પડી ગઈ હોય, તો તેનો ઉપયોગ કરી શકાય નહીં, એ પણ એક જાતનું પ્રભુજી તરફનું સન્માન અને વિનય છે. તે પહેલો અભિગમ. પહેરેલાં આભરણ, વસ્ત્ર, નાણું, આદિ ન છોડવાં તે બીજો અભિગમ. મનની એકાગ્રતા રાખવી, તે ત્રીજો અભિગમ. બન્નેય છેડે દશીઓવાળું અને વચ્ચે ન સાંધેલું અખંડ ઉત્તરાસંગ (ખેસ) રાખવું, તે ચોથો અભિગમ, અને પ્રભુજીને દેખતાં જ નમો જિણાણું કહી અંજલિપૂર્વક મસ્તક નમાવી પ્રણામ કરવો, તે પાંચમો અભિગમ. આ પાંચેય અભિગમ શ્રી જિનેન્દ્ર પ્રભુ પાસે જતાં સાચવવાના છે. આ પાંચ અભિગમ અલ્પ ઋદ્ધિવાળા શ્રાવકને ઉદ્દેશીને કહ્યા છે.
પોતાને ખાવાની, પીવાની કે સુંગવાની ચીજો અચિત્ત હોય, તે પણ પ્રભુની દષ્ટિએ ન પડે, તેમ ચૈત્યની બહાર છોડીને પ્રવેશ કરવો. અને જો દષ્ટિગત થઈ હોય તો તે ચીજો પોતાના ઉપયોગમાં લઈ શકાય નહિ, એવી આચરણા પણ પ્રભુનો લોકોત્તર વિનય સાચવવા રૂપ છે.
ખેસ રાખવાનો વિધિ અંગપૂજા તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરનાર માટે છે, છતાં બીજા પુરુષે પણ પાઘડી અને ખેસ સહિત જ પ્રભુ પાસે જવું. નહિતર પ્રભુ પ્રત્યેનો અવિનય ગણાય તથા પૂજા વખતે પુરુષે બે વસ્ત્ર અને સ્ત્રીએ જઘન્યથી ત્રણ વસ્ત્ર રાખવાં. અંગ પૂજા તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદન વખતે ખેસ અળશ્ય રાખવો.
સ્ત્રીઓએ અંજલિ જોડી મસ્તક નમાવવું, પરંતુ અંજલિ સાથે હાથ ઊંચા કરી મસ્તકે લગાડવા નહિ. તે પ્રથમ ૯ મી ગાથાના અર્થ પ્રસંગે કહેવાઈ ગયું છે, તેમજ સ્ત્રીઓ વસ્ત્રાવૃત્ત અંગવાળી જ હોવી જોઈએ; માટે સ્ત્રીઓને ૪-૫મા અભિગમનો યથાયોગ્ય નિષેધ કહ્યો છે. ૨૦
Page #94
--------------------------------------------------------------------------
________________
૯૨
ભાષ્યત્રયમ્
બીજી રીતે પાંચ અભિગમ. इय पंच-विहा-ऽभिगमो, अहवा मुच्चंति राय-चिण्हाइं। खग्गं छत्तोवाणह मउडं चमरे अ पंचमए ॥२१॥
[अन्वय :- इय पंचविहा-ऽभिगमो, अहवा राय-चिण्हाई-खग्गं छत्तोवाणह मउडं अ पंचमए चमरे मुच्चंति. २१ ] | શબ્દાર્થ :- ઇયંત્ર(પૂર્વે કહેલો) પંચવિહાભિગમો=પાંચ પ્રકારનો અભિગમ. અહવા=અથવા. બીજી રીતે. અચંતિ-મુકે, છોડે. રાય-ચિહાઈ=રાજચિહ્નો. ખગ્ગખઞ. છત્ત= છત્ર. ઉવાહણ=ઉપામહ, મોજડી. મઉડં=મુકુટ. ચમ=ચામર. પંચમએ=પાંચમું. ૨૧.
ગાથાર્થ :એ પાંચ પ્રકારનો અભિગમ છે. અથવા તલવાર છત્રઃ મોજડીઃ મુગુટ અને પાંચમું ચામર એ રાજચિહ્નો બહાર મૂકી દે છે. ૨૧
વિશેષાર્થ :- દર્શન કરવા આવનાર રાજા વગેરે મહદ્ધિક હોય, તેણે પાંચ રાજચિહ્નો છોડીને જ ચૈત્યમાં પ્રવેશ કરવો. કારણ કે-ત્રણ ભુવનના રાજા દેવાધિદેવ શ્રીજિનેન્દ્રપ્રભુ આગળ પોતાનું રાજાપણું દર્શાવવું, તે અત્યંત અવિનય છે. પ્રભુ પાસે તો સેવક ભાવ જ દર્શાવવાનો હોય છે. પ્રભુના સેવક બનવું તે પણ પરમ ભાગ્ય હોય તો જ બને છે.
મુકુટ એટલે શિરોરેખન ઉપર રાજચિહ્ન તરીકે જે છોગાવાળો (કલગીવાળો) તાજ પહેરાય છે, તે જાણવો. પરન્તુ શિરોવેસ્ટન સમજવું નહિ, કારણ કે ઉઘાડા મસ્તકે પ્રભુ પાસે જવાય નહિ.
રાજા વગેરે ઋદ્ધિવાન્ શ્રાવકોએ પોતાની ઋદ્ધિ અનુસાર મોટા આડંબરપૂર્વક પરિવાર સહિત પ્રભુને વંદન કરવા જવું જોઈએ, જેથી અનેક જીવોને પ્રભુ પ્રત્યે ભક્તિરાગ જાગતાં તેઓ સમ્યકત્વાદિ લાભ પામે છે. ઠાઠ એ પણ ધર્મ પામવાપમાડવાનું નિમિત્ત છે, અને તે સર્વને અનુભવસિદ્ધ છે. ૨૧.
૩. વંદન કરવાની બે બાજુઃ ૪. ત્રણ પ્રકારનો અવગ્રહ वंदंति जिणे दाहिण-दिसि ट्ठिया पुरुस वाम-दिसि नारी। નવ-ન-ટ્ટિ-ર નિ મક્કા સેસો અરરા
Page #95
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૯૩ [अन्वय :- दाहिण-दिसि ट्ठिआ पुरुस वाम दिसि नारी जिणे वंदंति । जहन्न नवकर जिठ्ठ सट्ठि-कर सेसो मझुग्गहो ॥२२।। ]
શબ્દાર્થ :- વંદન્તિ–વંદન કરે છે. જિણે=જિનેશ્વર ભગવંતોને. દાહિણદિસિ=જમણી બાજુ. ઠિઆ=રહીને, રહ્યા છતાં રહેલ. વામ-દિસિ=ડાબી બાજુ. નવ કર=નવ હાથ. સઠિ-કર=૬૦ હાથ. જિઠ=ઉત્કૃષ્ટ. મજઝ-ઉગ્નહોત્રમધ્યમ અવગ્રહ. સેસો=બાકીનો. ૨૨.
ગાથાર્થ :જમણી બાજુએ ઊભા રહેલા પુરુષો અને ડાબી બાજુએ ઊભી રહેલી સ્ત્રીઓ જિનેશ્વર પ્રભુને વંદન કરે. જઘન્ય-નવ હાથઃ ઉત્કૃષ્ટ-સાઠ હાથઃ બાકીનો-મધ્યમ અવગ્રહ છે. તેરા
વિશેષાર્થ :- પુરુષોએ ભગવંતની જમણી બાજુ તથા સ્ત્રીઓએ ડાબી બાજુ રહી, દર્શન, વંદન, પૂજન વગેરે કરવાં જોઈએ.
(રેવ પૃદેશ્વર) દહેરાસર ઘણું પાનું હોય, તો ૯ હાથથી પણ ન્યૂન અવગ્રહ રાખી શકાય છે. તે કારણથી જ બીજા આચાર્યોએ વળા-૧-૨-૩-૯-૧૦-૧૫૧૭-૩૦-૪૦-૫૦-૬૦ હાથ, એમ ૧૨ પ્રકારના પણ અવગ્રહ કહ્યા છે. અર્થાત્ પ્રભુને પોતાના ઉચ્છવાસાદિ લાગી આશાતના ન થાય, તે પ્રમાણે વર્તવું. ૨૨
૫. ત્રણ પ્રકારની ચૈત્યવંદના. नमुक्कारेण जहन्ना चिइ-वंदण मज्झ दंड-थुइ-जुअला। પUT-દંડ-થ૬-૩-થ-પfહાર્દિ ડોસા રરૂા
[ ગ :- નમુક્કારે ગર્દના, દંડ-ગુરૂ-વુમતી મન્સ, પ-દંડ-થર્-૩-Iથય-gfબહાર્દિ ડોસા વિ-વંગ રસા ].
શબ્દાર્થ :- નમુક્કારેણ નમસ્કાર વડે. જહન્ના=જઘન્ય. ચિઈ-વંદણકચૈત્યવંદન. મજઝ=મધ્ય. દંડદંડક. અને થઈ સ્તુતિના-થોયના. જુઅલા=યુગલ-બે વડે. પણદંડ=પાંચ દંડક. થઇચક્કગ=ચાર થાય. થય. સ્તવન. પણિહાણેહિં ત્રણ પ્રણિધાન સૂત્ર વડે, ઉક્કોસા=ઉત્કૃષ્ટ. ૨૩.
ગાથાર્થ :નમસ્કાર વડે જઘન્ય દંડક અને સ્તુતિયુગલ વડે મધ્યમઃ પાંચ દંડકઃ ચાર સ્તુતિઃ સ્તવન અને પ્રણિધાનોઃ વડે ઉત્કૃષ્ટઃ ચૈત્યવંદના થાય છે. ૨૩
Page #96
--------------------------------------------------------------------------
________________
૯૪
ભાષ્યત્રયમ્
વિશેષાર્થ :- અહીં “નમસ્કાર વડે” એટલે માત્ર અંજલિબદ્ધ પ્રણામ વડે ‘નમો જિણાણં' ઈત્યાદિ એક પદરૂપ નમસ્કાર વડે, ૧ શ્લોક વડે, ૧૦૮ સુધીના ઘણા શ્લોકો વડે, અને ૧ નમ્રુત્યુર્ણ રૂપ નમસ્કાર વડે, એમ પાંચે ય રીતિએ જઘન્ય ચૈત્યવંદના થાય છે.
તથા દંડક એટલે નમુથુણં દંડક, તે કહેવા સાથે, મુખ્યપણે અરિહંત ચેઈયાણં, કે જે ૫ દંડકમાંનો ચૈત્યસ્તવ દંડક છે, તે અને અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પાર્યા પછી કહેવાતી એક થોય. એ બેના યુગલથી મધ્યમ ચૈત્યવંદના થાય છે, અથવા-.
“જુઅલા” પદ દંડ અને થુઈ એ બન્નેયની સાથે જોડવાથી અર્થ એ થાય છે કે-“બે દંડક અને બે સ્તુતિ વડે મધ્યમ ચૈત્યવંદના થાય છે.” ત્યારે શક્રસ્તવ અને ચૈત્યસ્તવ એ બે દંડક મુખ્યતાએ ગણવાં, અને અધ્રુવ તથા ધ્રુવ એ બે સ્તુતિઓ જાણવી.
તેમાં-પહેલી ભિન્ન ભિન્ન તીર્થંકર અથવા ચૈત્ય સંબંધી સ્તુતિ, તે અશ્રુવ સ્તુતિ, અને ત્યાર પછી “લોગસ્સ ઉજ્જોયગરે” ઈત્યાદિ ૨૪ પ્રભુના નામની સ્તવનાના ઉચ્ચારવાળી ધ્રુવ સ્તુતિ. એ પ્રમાણે ૨ દંડક અને ૨ સ્તુતિ વડે મધ્યમ ચૈત્યવંદના જાણવી. પરંતુ પહેલી થોય પછી એકલો લોગસ્સ બોલવાનો પ્રકાર હાલ પ્રચલિત જણાતો નથી.
અથવા દંડ એટલે નમ્રુત્યુણ-અરિહંતચે૰-લોગસ્સ-પુક્ષ્મરવરદી અને સિદ્ધાણં એ ૫ મળીને ૧ દંડક તથા સિદ્ધાન્તની સંજ્ઞા પ્રમાણે ૪ થોયના ૧ જોડામાં બે ભાગ છે. પહેલી ત્રણ સ્તુતિઓનો સમૂહ એક વંદના સ્તુતિ કહેલી છે, અને દેવોના સ્મરણ રૂપ ચોથી થોય, તે અનુશાસ્તિ સ્તુતિ કહેવાય છે. એમ, વંદના અને અનુશાસ્તિ સ્તુતિ, એ બેનું યુગલ, તે થઈ જુઅલ. એ પ્રમાણે ૪ થોયના ૧ જોડાવાળું ચૈત્યવંદન, તે મધ્યમ ચૈત્યવંદન ગણાય છે.
એ પ્રમાણે ત્રણ રીતે મધ્યમ ચૈત્યવંદના જાણવી.
તથા મુખ્યપણે-નમુત્યુર્ણ આદિ પાંચ દંડક અથવા પાંચ નમ્રુત્યુર્ણ અને સ્તુતિના ચતુષ્ક વડે એટલે બે યુગલો વડે એટલે ૮ થોયો વડે, સ્તવન, જાવંતિચે૦ જાવંતકેવિ અને જયવીયરાય એ ત્રણ પ્રણિધાન સૂત્ર વડે, ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે. પૌષધ વગેરેના દેવવંદનમાં આ ચૈત્યવંદના થાય છે.
એ પ્રમાણે આ જઘન્યાદિ ત્રણ ચૈત્યવંદનાના યે જઘન્યઃ મધ્યમઃ ઉત્કૃષ્ટઃ
Page #97
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૯૫ એમ ૯ પ્રકાર પણ છે, તે સિવાય બીજા પણ ઘણા પ્રકાર હોય છે, તે બીજા ગ્રંથોમાંથી જાણવા. વર્તમાનકાળમાં તો પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે જે સ્થાને જે પ્રકારનો ચૈત્યવંદના વિધિ ચાલતી હોય, તે પ્રકારે વિધિ આદરવા યોગ્ય છે. ૨૩.
અન્ય આચાર્યોના મતે ત્રણ ચૈત્યવંદના अन्ने बिति "इगेणं सक्कथएणं जहन्न वंदणया । तद्ग-तिगेण मज्झा उक्कोसा चउहिँ पंचहिँ वा" ॥२४॥
[ अन्वय :- अन्ने बिति-"इगेणं सक्कत्थएणं जहन्न, तदुग-तिगेण मज्झा, चउहिं પંf€ વા સોસ વિંગયા." ર૪ll ]. | શબ્દાર્થ - અન્ને=બીજા આચાર્યો. બિંતિ=કહે છે, કે=સક્કWએણે શક્રસ્તવ વડે. ઈગેણં એક. જહન્ના=જઘન્ય. વંદણયા=વંદન. તદુગતિગણ=તે બે અને ત્રણ શકસ્તવ વડે. મઝા=મધ્યમ. ઉક્કોસા= ઉત્કૃષ્ટ ચઉહિં=ચાર, પંચહિં=પાંચ, વા=અથવા. ૨૪
ગાથાર્થ :બીજા આચાર્ય ભગવંતો કહે છે, કે “એક નમુત્થણે વડે જઘન્ય, બે કે ત્રણઃ વડે મધ્યમ અને ચાર કે પાંચઃ વડે ઉત્કૃષ્ટ (ચૈત્ય) વંદના થાય છે. ૨૪
વિશેષાર્થ :- અન્ય આચાર્યોનો અભિપ્રાય એ છે, કે-દેવવંદનની જે વિધિમાં નમુત્થણે એક વાર આવે, તે જઘન્ય, બે વાર અથવા ૩ વાર આવે, તે મધ્યમ અને ૪ અથવા ૫ વાર આવે,તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું. ૨૪.
૬. પ્રણિપાતઃ અને ૭. નમસ્કાર દ્વાર. पणिवाओ पंचंगो दो-जाणू कर-दुगुत्तमंगं च । -મહત્થ-નમુIRા રૂ-ટુ-તિ નાવ કટ્ટ-ચં ારા
[अन्वय :- पणिवाओ पंचंगो दो जाणू कर दुगुत्तमंगं च । इग-दुग-तिगजाव अट्ठ સર્ષ સુ મહત્ત્વ-સમુII II ર I ].
શબ્દાર્થ - પણિવાઓ=પ્રણિપાતઃ પંચંગોત્રપાંચ અંગવાળોઃ દો જાણૂ = બે ઘૂંટણઃ કર-દુગ=બે હાથ ઉત્તમંગ=ઉત્તમાંગ, મસ્તક: સુમહત્વ ઘણા મોટા અર્થવાળાઃ ઈગ દુગ-તિગ એક, બે, ત્રણ. જાવ સુધી. અઠસય=એકસો આઠ. ૨૫
Page #98
--------------------------------------------------------------------------
________________
CE
ભાયત્રયમ્
ગાથાર્થ :પ્રણિપાત પાંચ અંગવાળો છે બે છંટણઃ બે હાથ અને મસ્તક એકઃ બે ત્રણ થી એકસો આઠ સુધીના અતિ મોટા અર્થવાળા નમસ્કાર કહેવા. રપા વિશેષાર્થ :- ઉપર જણાવેલ પાંચ અંગો વડે કરાતા પ્રણિપાતમાં પાંચેય અંગને ભૂમિએ લગાડવાં જોઈએ. તે “ઈચ્છામિ ખામાસમણો” એ ખમાસમણ સૂત્ર વગેરે બોલીને પ્રણામ કરતી વખતે થાય છે.
૧ થી ૧૦૮ સુધીના નમસ્કાર રૂપ શ્લોકો વીતરાગ પ્રભુના ગુણોની પ્રશંસા રૂપ ગંભીર અને પ્રશસ્ત અર્થવાળા પૂર્વના શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે મહાકવિઓએ બનાવેલા કહેવા. પરંતુ શૃંગાર રસ વગેરેથી ગર્ભિત, તથા અનુચિત અર્થવાળા ન બોલવા. રપા
૮: ૧૬૪૭ અક્ષર. अङसट्ठि अट्ठवीसा नव-नउय-सयं च दु-सय-सग नऊआ। दो-गुण-तीस दु-सट्टा दुसोल-अङनउअ-सयदुवन्न-सयं. ॥२६॥ इय नवकार-खमासमण-इरिय-सक्कत्थयाइ-दण्डेसु । पणिहाणेसु अ अदुस्त-वन्न सोल सय सीयाला ॥२७॥
શબ્દાર્થ :- અડ-સઠિ=અડસઠ. અઠવીસા=અાવીસ નવ-નઉયસય=એકસો નવાણું. દુ-સય-સગ-નઉઆ=બસો સત્તાણું દો-ગુણ-તીસ=બસો ઓગણત્રીસ દુસઠા=બસો સાઠ. દુ-સોલ–બસો સોલ. અડાઉઅસય=એકસો અઠાણું દુ-વસયંએકસો બાવન. ઈય=એ પ્રકારે નવકાર-ખમાસમણ-દરિય=નવકાર ખમાસમણ અને ઇરિયાવહિ સૂત્ર. સક્ક-Wયાડડદડે-સુત્રશસ્તવાદિ પાંચ દંડક સૂત્રોમાં. પણિહાણેસુ=પ્રણિધાન સૂત્રોમાં અદ્રત્ત-વજ્ઞ=બીજી વાર નહિ બોલાયેલા અક્ષરો. સોલ-સય-સીયાલા સોળસો ને સુડતાલીસ.
ગાથાર્થ :અડસઠ અઠાવીસઃ એકસો નવાણું બસો સત્તાણું: બસો ઓગણત્રીશઃ બસો સાઠઃ બસો સોળઃ એકસો અઠાણું એકસો બાવનઃ ૨૬ll એ પ્રમાણે નવકારઃ ખમાસમણઃ ઇરિયાવહિયાઃ શસ્તવ વગેરે દંડકોમાં અને પ્રણિધાનોમાં બીજી વાર ન ઉચ્ચારાયેલા સોળસો સુડતાલીશ વર્ણો છે. ૨૭
Page #99
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૯૭ | વિશેષાર્થ:- અહીં નવકાર તે પંચ મંગલ મહાશ્રુતસ્કંધ સૂત્ર હવઈ મંગલ સુધી. કેટલાક ગચ્છના આચાર્યો, અનુષ્ટ્રમ્ છંદના દરેક પાદમાં ૮ અક્ષર જોઈએ. તેને બદલે ચોથા પાદમાં નવ અક્ષર થવાથી છંદદોષ માનીને હવઈને બદલે હોઈ પદ સ્વીકારી ૬૭ અક્ષર માને છે. પરંતુ મહાનિશીથ સૂત્રમાં ૬૮ અક્ષરો ગણાવ્યા છે. તેમજ મંત્રાક્ષરો તરીકે જુદી જુદી રચનાના ધ્યાનમાં ૬૭ અક્ષર લઈએ. તો એક અક્ષર ઓછો પડી જાય છે. તથા અનુષ્પ છંદમાં ૯ અક્ષરનાં પદો ઘણી વખત મહાકવિઓની રચનામાં પણ જોવામાં આવે છે. તો પછી આર્ષ ઋષિ મહાત્માઓની રચનામાં હોય, તો શું આશ્ચર્ય છે ?
ખમાસમણ તે છોભવંદન સૂત્ર.
ઇરિયાવહિયા તે પ્રતિક્રમણશ્રુતસ્કંધ-ઇચ્છામિ પડિક્કમિઉં થી ઠામિ કાઉસ્સગ્ગ સુધી (અન્નત્થ નહિ).
નમુત્થણે તે શક્રસ્તવ અથવા પ્રણિપાત દંડક કહેવાય છે. અને તે સબ્બે તિવિહેણ વંદામિ સુધી જાણવું.
ચિત્યસ્તવ દંડક તે અરિહંત ચેઈડ થી અન્નત્ય ઊસસિએણે સંપૂર્ણ સુધી જાણવો.
લોગસ્સ તે નામસ્તવ અને તે સવ્વલોએ એ ૪ અક્ષર સહિત જાણવો. પુખરવરદી તે શ્રુતસ્તવ સુઅસ ભગવઓ એ ૭ અક્ષર સહિત જાણવો.
સિદ્ધાણં બુદ્ધાણં તે સિદ્ધસ્તવ કહેવાય, અને તેના ૧૯૮ અક્ષર સમ્મદિઠિ-સમાહિગરાણં સુધીના ગણવા. પાંચ દંડકના અધિકત અક્ષરો ૧૨૦૦ થાય છે.
ત્રણ પ્રણિધાન સૂત્રોમાં જાવંતિચેo-જાવંત કવિ અને જય વિયરાયમાં આભવમખંડા સુધીની બે ગાથા જ ગણવી. એ પ્રમાણે ૯ સૂત્રોના વર્ણ ૧૯૪૭ થાય છે.
ભાષ્યની અવસૂરિમાં કહ્યું છે કે-વારંવાર બોલાતા અન્નત્થ૦ સૂત્રોના વર્ણ સહિત ૨૩૮૪ અથવા “ઉડુઈએણ” પાઠથી ૨૩૮૯ અક્ષર થાય છે, અને તે રીતે બીજીવાર બોલાતા નમુત્થણના ૨૯૭ અક્ષર ઉમેરતાં ૨૬૮૧, ઉડુઈએણે પાઠ પ્રમાણે ૨૬૮૬ અક્ષર થાય છે. બાકીના સ્તુતિ અને સ્તોત્રાદિકના અક્ષરોની નિયત સંખ્યા ન હોવાથી તેના વર્ણ ગણત્રીમાં ગણાતા નથી. ૨૭
Page #100
--------------------------------------------------------------------------
________________
૯૮
ભાષ્યત્રયમ્ ૯. ૧૮૧ પદો: नव-बत्तीस-तित्तीसा ति-चत्त-अडवीस-सोल-वीस पया। મંત્ર-રૂરિયા-સૌ-થયાડડફનું પ્રવાસીફ-સર્ચ મારો
[ ગવ :- મંત-રિવા-સ-થાણું નવ-વીસ-તિત્તીસા-તિવત્ત-અડવીसोल-वीस पया एगसीइ-सयं २८ ]
શબ્દાર્થ :- નવ-બત્તીસ-તિત્તીસા-નવઃ બત્રીશઃ અને તેત્રીશઃ તિ-ચત્ત-અડવીસસોલ-વીસ–વેંતાલીશઃ અઠ્ઠાવીશઃ સોલઃ અને વિશઃ પયા=પદો. મંગલ-ઇરિયા-સક્કથયા-ડડઈસુ મંગળ નવકારઃ ઇરિયા-વહિયાઃ અને શકસ્તવાદિકમાં. એગ-સીઈસય=એકસો એકાદશી. ૨૮
ગાથાર્થ :મંગલઃ ઈરિયાવહિયાઃ શક્રસ્તવાદિકામાં નવઃ બત્રીશઃ તેત્રીશઃ તેંતાલીશઃ અઠાવીશઃ સોળઃ વિશ -એકસો એકાશી પદો છે. ૨૮ ' વિશેષાર્થ - અક્ષરની ગણનામાં પ્રથમ કહ્યા પ્રમાણે જ પદોની ગણના તે તે અક્ષરો સુધીની કરી છે, એમ અહીં ન જાણવું, પરંતુ કેટલાક સૂત્રોમાં તો ભિન્ન રીતે પદની ગણત્રી કરી છે, તે આ પ્રમાણે-નવકાર સંપૂર્ણ, ઇરિયાવહિયામાં “ઠામિકાઉસ્સગ્ગ” સુધી, નમુત્થણમાં “અભયાણ”, સુધી, ચૈત્યસ્તવ સંપૂર્ણ અન્નત્ય સુધી, લોગસ્સ માં “દિસન્ત” સુધી, પુખરવરદીમાં સંપૂર્ણ ૪ ગાથા સુધી, સિદ્ધાણં૦માં સંપૂર્ણ ૫ ગાથા સુધી, વેયાવચ્ચ૦ આદિ વગેરે. એ પ્રમાણે વર્ણની ગણત્રીથી જુદી રીતે ૧૮૧ પદની ગણના કરી છે. આ જુદી ગણના પ્રાયઃ સંપદાઓને અનુસરીને કરેલી છે, જેથી સંપદાઓ અને પદોની ગણના એક સરખી છે, અને વર્ણની ગણના જુદી રીતે છે.
આ સ્થળે પદ એક શબ્દનું તથા ઘણા શબ્દોનું પણ હોય છે, કારણ કેવિવક્ષિત અર્થની સમાપ્તિ થાય ત્યાં સુધીમાં એક અથવા અનેક શબ્દોનું વાક્ય તે પદ ગણાય છે. અથવા ગાથાના પાદોને પણ પદ ગણવામાં આવે છે, માટે.
તથા સવ્વલોએ-સુઅસ્સે ભગવઓ - વેયાવચ્ચગરાણ - સંતિગરાણું સમ્મદિઠિસમાહિગરાણેએ પાંચ પદોના વર્ણ ગણ્યાં છે, પરન્તુ સંપદાઓ ગણી નથી. માટે પદો પણ ગણ્યાં નથી. ગણીએ તો ૧૮૬ પદો થાય. તથા ઈચ્છામિ ખમા૦-ત્રણ પ્રણિધાન સૂત્ર અને “જે અ અઈયા સિદ્ધા”નાં ૪ પદ, એ સર્વ પદ
Page #101
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૯૯ અને સંપદાઓમાં કોઈ પણ કારણ વિચારીને શ્રી પૂર્વાચાર્યોએ ગણ્યાં નથી. એમ ભાષ્યની અવચૂરિમાં કહ્યું છે. ૨૮
૧૦. ૯૭ સંપદાઓઃ અદ્ભઠ્ઠ-નવ-ક્ય અટ્ટ-વીસ સોનમાં ય વીસ વીસામેTI મસો માન-રૂરિયા-સીનીયાડડસુ સT-૩ રા
[ अन्वय :- कमसो मंगल-इरिया-सक्क-स्थया-ऽऽइसु अट्ठट्ठ-नवट्ठ अट्ठवीस સોતસ ર વીસ વીસામાં સ-નરૂદ્ ર ].
શબ્દાર્થ :- અઠડ-ઠનવઠ=આઠ, આઠ. નવ, આઠ. અઠાવીસ=અઠાવીશ સોલસ-સોળ. વીસ-વીસ. વિસામા વિશ્રામસ્થાનો-સંપદાઓ. કમસો=અનુક્રમે. મંગલ=નવકાર મંત્ર. ઇરિયા=ઈરિયાવહિયા. સક્કન્ધયા-ડડ-ઇસુ=શક્રસ્તાવ વગેરેમાં. સગ-નઉઈસત્તાણું. ૨૯.
ગાથાર્થ - અનુક્રમે-નવકારઃ ઇરિયાવહિયાઃ શકસ્તવાદિકમાં આઠઃ આઠઃ નવ: આઠઃ અઠાવીશઃ સોલર અને વીશ એમ કુલ સત્તાણું-સંપદાઓ છે. ૨લી
વિશેષાર્થ :- આ સંપદાઓની એટલે મહાપદોની અથવા વિસામાઓની ગણના પદોને અનુસરીને છે, જેથી જેનાં જેનાં પદો ગણ્યાં નથી, તેની સંપદા પણ તે પ્રમાણે અનુસરવી. જેથી ઇચ્છામિ ખમાસૂત્રની “જે અ અઈયા”ની એક ગાથાની, અને સવ્વલોએ ઇત્યાદિની સંપદાઓ પણ ગણી નથી. પણ અહીં સંપદાનું પ્રયોજન તે તે સ્થાને વિશ્રામ કરવા માટે છે, તથા જયાં જયાં ૪ પાદવાળી એકેક ગાથા હોય ત્યાં (નવકારનો ચૂલિકા શ્લોક વર્જીને) સર્વસ્થાને એક ચરણનું એક પદ અને એક સંપદા ગણાય છે. ૨૯
એક એક સૂત્રમાં વર્ષો પદો અને સંપદાઓઃ નવકારમાંवन्न-ऽट्ठ-सट्ठि नव-पय नवकारे अट्ठ संपया तत्थ । સT-સંપથ પર્વ-તુલ્તા, સતરવર સમી ટુ-રૂ
"नवक्खरटुमी दुपय छट्ठी" इत्यन्ये
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ભાષ્યત્રયમ
[ મન્વય :- નવરે કટ્ટ-સઢિ વન્ન, નવ પય, ગદ્યસંપા, તQ-I-સંપાય - तुल्ला अट्ठमी सतरवखर दु-पया ३० "अट्ठमी नव-अक्खर छट्ठी दु-पय" इत्यन्ये ]
શબ્દાર્થ - વજ્ઞ=વર્ણો, અક્ષરો અઠ-સઠિ=અડસઠ. નવ-પ=નવ પદો, તત્વ=તેમાં. સગ સંપય=સાત સંપદાઓ. પય-તુલ્લા=પદ પ્રમાણે. સત્તરડફખર=સત્તર અક્ષરની. અઠમી=આઠમી. દુ-પયા=બે પદની. (૩૦) નવડકુખર=નવ અક્ષરની. અઠમી=આઠમી. દુરપય=બે પદની. છઠીછઠ્ઠી ઈત્યજે એમ અન્ય આચાર્યો કહે છે.
ગાથાર્થ :નવકારમાં અડસઠ અક્ષરો, નવ પદો, અને આઠ સંપદાઓ છે. તેમાં સાત સંપદાઓ પદો પ્રમાણેની છે, અને આઠમી સત્તર અક્ષરની અને બે પદોની છે. ૩૦
“નવ અક્ષરની આઠમી અને બે પદવાળી છઠી” એમ અન્ય આચાર્યો કહે છે.
વિશેષાર્થ:- નવકારમાં પાંચ પદના ૭-૫-૭-૭-૯ મળી ૩૫ અક્ષર છે, તે દરેક પદની એકેક સંપદા ગણતાં પાંચ સંપદા, અને ચૂલિકા શ્લોકના ચાર પદ તથા ૩૩ અક્ષર છે, તેમાં છેલ્લાં બે પદની એક સંપદા ગણવી. નવકાર સૂત્રની ઉપધાન ક્રિયામાં એ ૮ સંપદા ભણવા માટે દરેક સંપદાનું એકેક આયંબિલ કરીને ભણી શકાય છે, એ ઉત્સર્ગ વિધિ છે. ૩૦
કેટલાક આચાર્યો-“નવરિટ્યની ટુ ય છë" એટલે ૮મી સંપદા “પઢમં હવઈ મંગલં.” એ ૯ અક્ષરની અને છઠી “એસો. થી પણાસણો” સુધીના ૧૬ અક્ષરની કહે છે. ૩૦
ઈચ્છામિ ખમાસમણ અને ઇરિયાવહિયામાં - पणिवाय अक्खराइं अट्ठावीसं तहा य इरियाए ।
नव-नउयमक्खरसयं दु-तीस-पय संपया अट्ठ॥३१॥ _[अन्वय :- पणिवाय अक्खराइं अट्ठावीसं, तहा य इरियाए नव-नउयम-क्खर-सयं ટુ-તી-પથ ગદ્ય સંપયા રૂશ ]
શબ્દાર્થ :- પરિવાયત્રપ્રણિપાત; ઈચ્છામિ ખમાસમણ=વંદના સૂટા. અખરાઈ અક્ષરો. અઠાવીસ અઠાવીસ. ઇરિયાએ=ઈરિયાવહિયા સૂત્રમાં. નવન ઉયમૂ=નવાણું. અખર-સય=એકસો અક્ષરો. દુ-તીસ-પય=બરીશ પદો. સંપયા=સંપદાઓ. અઠ=આઠ ૩૧
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦૧
ચૈત્યવંદન ભાષ્ય
ગાથાર્થ :પ્રણિપાત-સૂત્રમાં અઠાવીસ અક્ષરો છે. અને ઈરિયાવહિયામાં એકસો નવાણું અક્ષરોઃ બત્રીશ પદો અને આઠ સંપદાઓઃ છે. l૩૧
વિશેષાર્થ :- ઇરિયાવહિયા સૂત્ર તસ્સ ઉત્તરી સહિત ગણાય છે, માટે રૂછમિ પડક્ષહિં થી નિધીયા તામિ ડિસ" સુધીના વર્ણ, પદ, અને સંપદા ગણવી.
કેટલાક આચાર્યો તસ મિચ્છા મિ દુક્કડં સુધીના જ ૧૫૦ અક્ષર ગણે છે.
ખમા૦ સૂત્રની સંપદા અને પદની ગણત્રી ન આપવાનું કારણ ર૯મી ગાથાના અર્થમાં જ આપ્યું છે. ૩૧
ઇરિયાવહિયામાં સંપદાઓનાં પદોની સંખ્યા અને આદિ પદોઃदुग-दुग-इग-चउइग-पण इगार-छग इरियसंपयाऽऽइ-पया । રૂછા-ફૂમિ -પાપા ને -દ્રિ-મિત રૂર
[અવય:- યિ-સંજયારૂ કુન-કુન-ફા-૨૩-ફા-પ-3IR-છ પયા વિ-સંપાડુંपया इच्छा० इरि० गम० पाणा० जे मे० एगिदि० अभि० तस्स ॥३२॥ ]
શબ્દાર્થ - ઈરિય-સંપયાઈ=ઈરિયાવહિયાની સંપદાનાં. દુર દુગ-ઈગ-ચલ-ઇગપણ-અંગાર-છગ=બે, બે, એક, ચાર, એક, પાંચ, અગિયાર. અને છ. પયા=પદો છે. ઇરિય-સંપયા-ડડઈ-પયા=ઈરિયાવહિયાની સંપદાઓનાં આદિ-શરૂઆતનાં પદો. ૩૨
ગાથાર્થ :ઇરિયાવહિયાની સંપદાઓનાં બે, બે, એક, ચાર, એક, પાંચ, અગિયાર, અને છ પદો છે. ઇરિયાવહિયાની સંપદાઓનાં આદિ પદો ઇચ્છા, ઇરિ૦ ગમતુ પાણા જે મેo એનિંદિ અભિ૦ તસ્સવ છે. li૩રા
વિશેષાર્થ :- સંપદાઓનાં આદિ પદોના માત્ર શરૂઆતના અક્ષરો જ કહ્યા છે. તે ઉપરથી આખાં પદો સમજી લેવાં. જેમકે-ઇચ્છા, ઉપરથી ઇચ્છામિ પડિક્કમિઉં? વગેરે. સંપાઈપયા એટલે સંપદાનાં પદો, અને સંપયા-ડડઈ-પયા એટલે સંપદાનાં આદિ પદો, એમ બે રીતે પદચ્છેદ કરેલ છે. ૩૨
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ભાષ્યત્રયમ્ ઈરિયાવહિયાની આઠ સંપદાઓનાં સહેતુક વિશેષનામો:अब्भुवगमो निमित्त ओहे-यर-हेउ-संगहे पंच । जीव-विराहण-पडिक्कमण-भेयओ तिन्नि चूलाए ॥३३॥
[ अन्वय :- अब्भुवगमो निमित्तं ओहेयर-हेउ संगहे पंच चूलाए जीवविराहण ડિમા-બેયો તિત્રિ રૂરૂા ]
શબ્દાર્થ - અણ્વગમો-સ્વીકાર. નિમિત્તનિમિત્ત. ઓહેયર- હેઉ=ઓઘ એટલે સામાન્ય હેતુ અને ઇતર એટલે વિશેષ હેતુ. સંગ સંગ્રહ. પંચ=પાંચ. જીવ-વિરાણપડિક્કમણ-ભેયઓકજીવ, વિરાધના, અને પ્રતિક્રમણના ભેદથી. તિશિ==ણ ચૂલાએ=ચૂલિકામાં. ૩૩.
ગાથાર્થ :અભ્યપગમઃ નિમિત્તઃ સામાન્ય અને વિશેષહેતુઃ સંગ્રહઃ એ પાંચ અને ચૂલિકામાં જીવ, વિરાધના, અને પ્રતિક્રમણ ભેદથી ત્રણ li૩૩
વિશેષાર્થ:- ઇરિયાવહિયંમાં-આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત છે. એટલે૧. અભ્યપગમ સંપદાથી-પ્રતિક્રમણ કરવાનો સ્વીકાર થાય છે. ૨. નિમિત્ત સંપદાથી શા માટે પ્રતિક્રમણ કરવું ? તે પ્રતિક્રમણ કરવા લાયક
દોષ જે નિમિત્તથી ઉત્પન્ન થયેલ છે, તે નિમિત્તો જણાવેલ છે. ૩. સામાન્ય હેતુ સંપદાથી-જે દોષ દૂર કરવા પ્રતિક્રમણ કરવામાં આવે છે, તે
દોષનું સામાન્ય કારણ સૂચવ્યું છે. ૪. વિશેષ હેતુ સંપદાથી-દોષનાં વિશેષ કારણો ગણાવ્યાં છે. ૫. સંગ્રહ સંપદાથી-હિંસારૂપ દોષ થવાના નિમિત્ત રૂપ થતી સર્વ જીવોની
હિંસાનો સંગ્રહ બતાવવામાં આવ્યો છે. ૬. જીવ સંપદાથી-એકંદર સર્વ જીવોનો વિગતવાર સંગ્રહ થઈ શકે; તે રીતે
સંગ્રહ સૂચવવા જીવોની જાતિઓ ગણાવી છે. ૭. વિરાધના સંપદાથી-હિંસા-વિરાધનાના પ્રકારો ૧૧ પદોમાં લંબાણથી
ગણાવ્યા છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૦૩ ૮. પ્રતિક્રમણ સંપદાથી-તે સર્વ દોષોના પ્રતિક્રમણના અભ્યપગમ-સ્વીકારનો
નિર્વાહ કરવામાં આવ્યો છે.
અમારી સમજ પ્રમાણે તસ્સ મિચ્છામિ દુક્કડં. એ પદ પ્રતિક્રમણ રૂપ અને તસ્ય ઉત્તરી-નાં પદો પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત પછીના ઉત્તર પ્રાયશ્ચિત્ત રૂપે એટલે કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત રૂપે જણાય છે. પરંતુ પૂર્વાચાર્યોની વ્યાખ્યામાં આ પ્રમાણે છે, એટલે તે પ્રમાણે રાખેલ છે. તસ્સ મિચ્છામિ સંપૂર્ણ તસ્સ ઉત્તરી સૂત્રને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત રૂપે ગણીએ તો પણ અપેક્ષાવિશેષે હરકત ન આવે. પરંતુ એમ કરતાં વિરાધના સંપદાનાં પદ ૧૦ જ રહે છે, ત્યાં વિરોધ આવે એટલે આચાર્ય મહારાજને તસ્સ ઉત્તરીથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત સંમત છે. એમ સ્પષ્ટ સમજાય છે. છતાં વિરાહિયા-સુધી પાંચમી, પંચિંદિયા સુધી ૬ઠ્ઠી અને તસ્સ મિચ્છામિ સુધી ૭ મી અને કાઉસ્સગ્ગ સુધી ૮મી સંપદા એ પ્રમાણે મતાન્તરનો ઉલ્લેખ સંઘાચારવૃત્તિમાં કરવામાં આવેલો જોવામાં આવે છે.
બાકીની ત્રણ ત્રણ સંપદાઓને ચૂલિકાની અંદરની સંપદાઓ કહી છે, તે ઉપરથી ઇર્યાપથિકી સૂત્રનો મુખ્ય પાઠ પંચિંદિયા સુધીનો જણાય છે. ૩૩
ઇરિયાવહિયંની સંપદાઓ ૮ સંપદાનાં નામ સંપદાનાં પ્રથમ પદ સંપદાનાં
સર્વપદ ૧ અભ્યપગમ
ઇચ્છામિ ૨ નિમિત્ત
ઇરિયાવહિયાએ ૩ ઓઘ (સામાન્ય) હેતુ ગમણાગમણે ૪ ઈતર (વિશેષ) હેતુ પાણક્કમણે ૫ સંગ્રહ
જે મે જીવા વિરાહિયા ૬ જીવ
એચિંદિયા ૭ વિરાધના
અભિયા ૮ પ્રતિક્રમણ
તસ્ય ઉત્તરીક૦
૩૨
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ભાષ્યત્રયમ્ શકસ્તવની દરેક સંપદાના પદની સંખ્યા અને આદિ પદઃસુરત-૩-૫--૫--૩-તિ-પથ-સૌ-સ્થા
संपयाऽऽइ-पया। नमु-आइग-पुरिसो-लोगु-अभय-धम्म-ऽप्प-जिण-सव्वं ॥३४॥
[મન્વય :- -સ્થા-સંવા-૬-તિ-૩-પગ-પગ-પગ--૨૩-તિ-પથ-સत्थय-संपयाऽऽइ-पया नमु० आइग० पुरिसो० लोगु० अभय० धम्म० अप्प० जिण० સā l૨૪ll ]
શબ્દાર્થ - સક્કWય=શકસ્તવની સંપયાઈ=સંપદાનાં. પયા=પદો. સક્ક-ત્વયસંપયા-ડડઇ-પયા=શક્રસ્તવની સંપદાઓનાં આદિ પદો. દુ-તિ-ચઉ પણ-પણ-પણ-દુચઉતિ-પયા=બે, ત્રણ, ચાર, પાંચ, પાંચ, પાંચ, બે, ચાર, ત્રણ પદો ૩૪.
ગાથાર્થ :બે ત્રણ ચાર પાંચ પાંચ પાંચઃ બે ચારઃ ત્રણઃ પદોવાળી શકસ્તવની સંપદાઓ છે. શસ્તવની સંપદાઓનાં આદિપદો નમુ. આઈગરા પુરિસો, લાગુઅભયધમ્મ અપ્પ૦ જિણ૦ સવૅ છે. ૩૪
શક્રસ્તવની સંપદાઓનાં નામો:થોમવ્ય-સંપ મોદ-ફયર-હેવા -તક્રેઝ ! -વિલેણુવો સ-સ્ત્ર-હેડ નિય-સમ-7 મુ રૂપા
[अन्वय :- थोअव्व ओह इयरहेउ उवओग तद्धेऊ स-विसेसुवओग स-रूव-हेउ નિય-સમ-મુવષે રૂદા ] | શબ્દાર્થ - થોઅવ્વ-સ્તુતિ કરવા યોગ્ય. સંપયા=સંપદાઓ. ઓહ=સામાન્ય. ઇયર=વિશેષ, હે ઉ=હેત. ઉવગsઉપયોગ. તàઉ=તેનો હેત. સવિસેસુવઓગ=સવિશેષ ઉપયોગ. સ-રૂવ-હેઉ=સ્વરૂપ હેતુ. નિય-સમ-ફલય=પોતાના જેવું ફળ આપનાર. મોખ=મોક્ષ. ૩૫
ગાથાર્થ :સ્તોતવ્યઃ ઓઘ અને ઇતર હેતુઃ ઉપયોગઃ તહેતુઃ સવિશેષ ઉપયોગ સ્વરૂપ હેતુઃ નિજસમફળદઃ મોક્ષઃ સંપદા. રૂપા
Page #107
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાગ
૧૦૫ વિશેષાર્થ :- ૧આ સૂત્રમાં કોની સ્તુતિ કરવામાં આવી છે? એટલે સ્તુતિ કરવા યોગ્ય-સ્તોતવ્ય કોણ છે ? તે જણાવવા માટે અરિહંતાણે, ભગવંતાણે એ બે પદો છે. અર્થાત્ અરિહંત ભગવંતો આ સ્તુતિથી સ્તુતિ કરવા યોગ્ય છે, માટે સ્તોતવ્યસંપદા કહેવાય છે.
૨. પછીના-ત્રણ પદોમાં તેઓ જ સ્તોતવ્ય છે. તેનું સામાન્ય કારણ આપવામાં આવેલું છે. માટે તે ત્રણ પદની ઓઘહેતુ સંપદા કહેવામાં આવે છે.
૩. ઓઘ હેતુનો વિસ્તાર પછીના ચાર પદમાં કરવામાં આવેલ છે, માટે તે વિશેષહેતુ સંપદા કહેવાય છે.
૪. જેની સ્તુતિ કરવામાં આવે છે, તેની લોકોને જરૂર શી છે ? માત્ર દષ્ટિરાગથી જ સ્તુતિ કરવામાં આવે છે, કે અરિહંત ભગવંતો જગત્ ને કાંઈ પણ ઉપયોગી થાય છે ? તે સમજાવવા પાંચ પદની ચોથી ઉપયોગ હેતુ સંપદા કહેવાઈ છે.
૫. એ સ્તોતવ્યો લોકોને ઉપયોગી છે, પરંતુ કઈ રીતે ઉપયોગી થાય છે? ઉપયોગી હોવાનાં શાં શાં કારણો છે? તે માટે તહેતુ એટલે ઉપયોગના હેતુરૂપ તદ્ધતુ સંપદા કહેવાઈ છે.
૬. સામાન્ય ઉપયોગ માત્ર ઉપરથી કોઈ વ્યક્તિની પરમ સ્તોતવ્યતા નથી આવી શકતી. પરંતુ ખાસ ઉપયોગ-વિશેષ ઉપયોગ-અસાધારણ ઉપયોગ જેનો હોય, તે જ અસાધારણ સ્તુતિનો વિષય બની શકે છે. માટે ધમ્મદયાણું વગેરે પાંચ પદોથી સવિશેષોપયોગસંપદા કહેવાઈ છે.
૭. સ્તોતવ્ય અરિહંત ભગવંતોનું બે પદોમાં અસાધારણ વ્યક્તિત્વવાળું સ્વરૂપ બતાવ્યું છે, તેથી તે સ્વરૂપ સંપદા કહેવાઈ છે.
૮. સ્તુતિ કરવાનું ફળ ન મળે, તો સ્તુતિ કરવી નકામી છે, માટે સ્તોતવ્યો પોતાના જેવા બનાવી શકે છે, માટે સ્તુતિ કરવી જરૂરની છે. તે બતાવવા નિજ-સમ-ફળદ સંપદા કહેવાઈ છે. બીજું નામ સ્વતુલ્ય-પર-ફલ-કર્તુત્વ છે. જે સ્તોતવ્યો પોતાના સમાન બીજાને ન બનાવે, તેની સ્તુતિ કરવાનું જ પ્રયોજન શું હોઈ શકે ?
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ભાષ્યત્રયમ
૯. અરિહંત ભગવંતો શું ફળ પામ્યા છે? મોક્ષ રૂપ ફળ પામ્યા છે, માટે તે ફળ આપવાને તે સમર્થ છે, માટે અરિહંત ભગવંતોના પ્રયાસનું અને આપણા પ્રયાસનું પણ અંતિમ ફળ તો મોક્ષ જ છે, બન્નેયનું ધ્યેય એક જ છે, તે બતાવવા મોક્ષ સંપદા કહેવાઈ છે.
છેલ્લી બે સંપદાઓ પ્રથમની સંપદા સાથે ઉપસંહાર રૂપે કંઈક સીધો સંબંધ પણ બતાવે છે.
સંપદાઓની આ વ્યવસ્થાથી ૩૩ પદોના નમુત્થર્ણ રૂપ મહાસુતિ રૂપ સૂત્રની અસાધારણ વ્યવસ્થા સૂચવી છે, વિશેષણો પણ કેવાં હેતુગર્ભિત અને એક સંદર્ભરચનામાં જેટલાં અંગો જોઈએ, તે દરેક અંગો સાથે તેમાં ગોઠવાઈ ગયાં છે ! વિશેષ સૂક્ષ્મતાથી જોતાં દરેક સંપદાનાં દરેક પદોમાં પણ સવિશેષ હેતુઓ મૂકેલા છે. માટે અસમસ્ત પદો રાખીને છૂટાં છૂટાં વિશેષણો આપેલાં છે. લલિત વિસ્તરા વૃત્તિમાં આ સત્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ખૂબ તાદૃશ્ય કર્યું છે.
| શક્રસ્તવની સંપદાઓ | સંપદાનાં નામ
સંપદાનાં પ્રથમ પદ | સર્વપદ. ૧ સ્તોતવ્ય સંપદા નમુત્થણે ૨ ઓઘ હેતુ
આઈગરાણું ૩ વિશેષ હેતુ ” પુરિસુત્તરમાણે ૪ ઉપયોગ
લોગુત્તરમાણે ૫ તદ્ધતુ
અભયદયાણ ૬ સવિશેષોપયોગ
ધમ્મદયાણ ૭ સ્વરૂપ
અપ્પડિહયવરનાણ૦ ૮ નિજસમફલદ ” જિણાણું૦
(સ્વતુલ્યપર-ફલ-કર્તુત્વ) ૯ મોક્ષ
સબસૂર્ણ,
જે
છે
...
?
?
?
»
૩૩
Page #109
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૦૭ નમુસ્કુર્ણની અને ચૈત્યસ્તવનાં પદો અને વર્ષોની એકંદર સંખ્યા दो-सग-नउया वन्ना नव संपय पय तित्तीस सक्क-थए । चेइयथय-ट्ठसंपय तिच्चत्त-पय वन्न दु-सय-गुण-तीसा ॥३६॥
[ अन्वय :- सक्क-थए दो-सग-नउआ वन्ना, नव संपय, तित्तीस पय, चेइयथयऽट्ठ સિંvય, ત-વત્ત-૫૩, -સવ--તૌસા વન્ન. રૂદ્દા ].
શબ્દાર્થ - દો-સગ-નીયા=બસો સત્તાણું. ચેઈય-થય=ચૈત્યસ્તત્વ (અરિહંત ૨૦) વજ્ઞા=અક્ષર. નવ-નવ સંપય=સંપદા. પયત્રપદો. તિત્તીસ તેત્રીસ. સક્કથએ=શકસ્તવમાં અઠઆઠ. સંપ સંપદા. તિ-ચત્ત-પય તેંતાલીસ પદો. વન્ન=વર્ણો. દુ-સય-ગુણ-તીસા=બસો ઓગણત્રીસ. ૩૬
ગાથાર્થ :શકસ્તવમાં બસો સત્તાણું અક્ષરોઃ નવ સંપદા તેત્રીશ પદો છે.
ત્યસ્તવમાં આઠ સંપદાઃ તેંતાલીશ પદોઃ બસો ઓગણત્રીસ અક્ષરો છે. ll૩૬ll ચૈત્યસ્તવની સંપદાઓનાં પદોની સંખ્યા અને આદિ પદો दु-छ सग-नव-तिय-छच्चउ-छप्पय चिइ-संपया, पया पढमा । રિફ્રં-વંત-સદ્ધા-અન્ન-જુદુમ-પર્વ-ના-તાવ રૂછા
[મન્વય :- ટુ-ઇ-સા-નવ તિય--૧૩-છે-gય વિડ્ડ-સંપા, અરિહંદુ વંળ૦ सद्धा० अन्न० सुहुम० एव० जा० ताव० पढमा पया ॥३७॥ ]
શબ્દાર્થઃ- દુ=બે. છ=૭. સગ=સાત. નવ=નવ. તિય ત્રણ. છ=૭. ઉ=ચાર. છપ્પયaછ પદવાળી. ચિઈ-સંપયા=ચૈત્યવંદન સૂત્રની સંપદાઓ. પયા=પદો પઢમા=પ્રથમ. ૩૭.
ગાથાર્થ :બેઃ છઃ સાતઃ નવઃ ત્રણઃ છ ચારક અને છઃ પદોવાળી ચૈત્યસ્તવની સંપદાઓ છે. અને અરિહંતુ વંદણ૦ સદ્ધા, અન્ન, સુહુમ0 એવ૦ જાવ તાવ એ પ્રથમ પદો છે. ૩
વિશેષાર્થ :- સુગમ છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ભાયમ
ચૈત્યસ્તવની આઠ સંપદાનાં નામ:अब्भुवगमो निमित्तं हेऊ इग-बहु-वयंत आगारा । आगंतुग-आगारा उस्सग्गा-ऽवहि स-स्त्र-ऽट्ठ ॥३८॥ [ કન્વય :- ભુવો નિમિત્તે દે -વહુ-વયંત-IIIRI, આતુIII, સાડવરિ સ-વ-૪ રૂટ ].
શબ્દાર્થ :- અણ્વગમ = અભ્યપગમ, સ્વીકાર. નિમિત્ત = નિમિત્ત, નિમિત્ત રૂપ હતુ. હેઊ = હેતુ. ઈગ = એક. બહુ = બહુ વયંત = વચનાંત. આગારા = આગારો ઈગ-બહુ-વયંત-આગરા = એક વચનાત્ત અને બહુ વચનાંત આગારો. આગંતુગ = આગંતુક, આવી પડે તેવા. આગંતુગ-આગરા = આગંતુક આગારો. ઉસ્સગ્ગ = કાયોત્સર્ગ. અવહિ = અવધિ, વખતની મર્યાદા. સ-રૂવ = સ્વરૂપ. ઉસ્સગ્ગા-વહિરસ-રૂવ = કાયોત્સર્ગની મર્યાદા અને સ્વરૂપ. અઠ=આઠ. ૩૮
ગાથાર્થ :અભ્યપગમઃ નિમિત્તઃ હેતુઃ એક અને બહુવચનાંત આગારોઃ આગંતુક આગારો કાયોત્સર્ગનો અવધિઃ અને સ્વરૂપઃ એમ આઠ. li૩૮
વિશેષાર્થ - અહીં, અરિહંત ૨૦ સ્ત્ર અન્નત્ય સહિત ગયું છે, માટે અરિહંત ૨૦ ની પહેલી ત્રણ છે, અને બાકીની પાંચ અન્નત્થની છે.
નામોના ભાવાર્થ
“અરિહંત ચેઈયાણું, કરેમિ કાઉસ્સગ્ગ” કોઈ એક ચૈત્યમાં રહેલી પ્રતિમાઓની વંદના વગેરે માટે કાઉસ્સગ્ન કરવાનું અંગીકાર કરેલું હોવાથી, બે પદની પહેલી અભ્યપગમ સંપદા છે.
તે કાઉસ્સગ્ન કરવાનું નિમિત્ત એટલે પ્રયોજન સૂચવનારી “વંદણવત્તિયાએ થી નિવસગ્ગવત્તિયાએ” સુધીના છ પદની બીજી નિમિત્ત સંપદા છે.
શ્રદ્ધાદિ વિના કરેલો કાઉસ્સગ્ન ઇષ્ટ સિદ્ધિ ન આપી શકે, માટે “સદ્ધાએ થી ઠામિ કાઉસ્સગ્ગ” સુધીનાં સાત પદમાં કાઉસ્સગ્નનો હેતુ-સાધન બતાવેલ હોવાથી, હેતુ સંપદા છે.
કરેલો કાઉસ્સગ્ગ પણ આગાર એટલે અનિવાર્ય સંજોગોમાં છૂટ-અપવાદવિના નિર્દોષ થઈ શકે નહીં, માટે “અન્નત્થથી હુજ્જ મે કાઉસ્સગ્ગો’ સુધીમાં કાઉસ્સગ્નના ૧૨ આગાર બતાવેલા છે, તેમાં
Page #111
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૦૯ અન્નત્થથી પિત્તમુચ્છાએ સુધીનાં નવ પદ એકવચનાન્ત પ્રયોગવાળા શબ્દોથી સૂચિત હોવાથી નવ પદોની ચોથી એકવચનાઃ આગાર સંપદા છે, અને સુહુમેહિ થી દિઠિસંચાલેહિ સુધીનાં ત્રણ પદોની પાંચમી બહુવચનાન્ત આચાર સંપદા છે.
અન્નત્થ સૂત્રમાં કહેલા આગારો કેટલાક “એવભાઈ એહિં” એ પદ વડે સૂચવાતા આગારો (ચ૦વંભા૦૫૫) વડે પણ કાઉસ્સગ્નનો ભંગ ન થવા માટે “હુજ્જ મે કાઉસ્સગ્ગો” સુધીનાં છ પદોની છઠી આગંતુક આગાર સંપદા છે.
જાવ અરિહંતાણં થી ન પારેમિ સુધીનાં ચાર પદમાં “કાઉસ્સગ્નમાં કેટલી વાર સુધી રહેવું ?” તેનો કાળનિયમ બતાવેલો હોવાથી ચાર પદની સાતમી કાયોત્સર્ષાવધિ સંપદા છે.
તાવ કાર્ય થી વોસિરામિ સુધીનાં છ પદમાં “કાઉસ્સગ્ગ કેવી રીતે કરવો ?” તેનું સ્વરૂપ બતાવ્યું છે, માટે ચાર પદની આઠમી કાયોત્સર્ગસ્વરૂપ સંપદા છે. ૩૮ ચૈત્યસ્તવની ૮ સંપદાનાં નામ, પ્રથમ પદ અને પદ સંખ્યા. ૮ સંપદાનાં નામ સંપદાનાં પ્રથમ પદ || સંપદાનાં
સર્વપદ ૧ અભ્યપગમ
અરિહંત ચેઇયાણ ૨ નિમિત્ત
વંદણવત્તિયાએ ૩ હેતુ
સદ્ધાએ ૪ એકવચનાન્તઆગાર
અન્નત્થ ઊસસિએણે (૧) સહજાઅગાર (૨) અલ્પાગંતુક હેતુ
(૩) બહુઆગંતુક હેતુ ૫ બહુવચનાન્તઆગાર
સુહમેહિ અંગસંચાલેહિ (નિયોગજન્ય) ૬ આગંતુક આગાર
એવભાઇએહિ (બાહ્યાગંતુક) ૭ કાયોત્સર્ગાવધિ
જાવ અરિહંતાણે ૮ સ્વરૂપ
તાવ કાર્ય
૪૩
Page #112
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
નામસ્તવાદિ ૩ સૂત્રની સંપદા પદ અને અક્ષરો કેટલા છે ? તે કહે છેनामथयाइसु संपय, पयसम अडवीस सोल वीस कमा। अदुरुत्तवन्न दोस- दुसयसोलट्ठ नउअसयं ॥३९॥
શબ્દાર્થ :
૧૧૦
નામથવ=નામસ્તવ (લોગસ્સ) આવુ=વગેરે (૬) સૂત્રમાં
થાર્થ :- લોગસ્સ વગેરે (એટલે) લોગસ્સ-પુક્ષ્મરવરદી૦- અને સિદ્ધાણં બુદ્ધાણં એ ત્રણ (સૂત્ર)માં અનુક્રમે સંપદાઓ પદ તુલ્ય (એટલે) ૨૮-૧૬-૨૦ પદ અને તેટલી જ સંપદા છે તથા બીજીવાર સૂત્રોચ્ચાર વખતે નહિ ગણાયેલા અક્ષરો અનુક્રમે ૨૬૦૨૧૬-અને ૧૯૮ છે. ૩૯॥
યસમ=પદ તુલ્ય મા=અનુક્રમે
ભાવાર્થ :- એ ત્રણ સૂત્રમાં લોગસ્સની ૭ ગાથા અને દરેક ગાથાનું એકેક ચરણ (પાદ-ચોથો ભાગ) તે એકેક પદ તથા એકેક સંપદારૂપ ગણવાથી અને ૭ ગાથામાં ૨૮ ચરણ હોવાથી લોગસ્સનાં ૨૮ પદ તથા ૨૮ સંપદા છે. એ પ્રમાણે પુ′′રવરદીની ૪ ગાથા હોવાથી ૧૬ પદ અને ૧૬ સંપદા છે. તેમજ સિદ્ધાણંની ૫ ગાથા હોવાથી ૨૦ પદ અને ૨૦ સંપદા છે. અને અક્ષરો તો પૂર્વે ૨૬મી ગાથામાં કહ્યા પ્રમાણે જાણવા. ત્યાં લોગસ્સમાં “સવ્વલોએ” પુખ઼રવરદીમાં “સુઅસ્સ ભગવઓ’ અને સિદ્ધાણમાં વેયાવચ્ચગરાણસંતિગરાણં સમ્મદ્દિદ્બિ સમાહિગરાણં” એટલા અક્ષરો અધિક ગણવાથી ૨૬૦-૨૧૬ - અને ૧૯૮ અક્ષરો થાય છે, પરંતુ સંપદા અથવા પદ પ્રમાણે અક્ષરો ગણવાથી એટલા અક્ષર ન થાય.
પ્રણિધાન સૂત્રના અક્ષર તથા ચૈત્યવંદના સંબંધિ ૯ સૂત્રોના ગુરુ અક્ષર કહે છે. જેથી લઘુ અક્ષરની સંખ્યા સ્વતઃ પ્રાપ્ત થાય છે. पणिहाणि दुवन्नसयं, कमेसु सग - ति चउवीस - तित्तीसा । શુપાતીસ-અધ્રુવીમા, ચડતીસિ-તીસ-વાર ગુસ્વન્ના ॥૪૦॥
શબ્દાર્થ :
પનિહાનિ=૩ પ્રણિધાનમાં
મા=અનુક્રમે
|
ગાથાર્થ :- ૩ પ્રણિધાન (જાવંતિ ચે૦-જાવંત કેવિ૦-જયવી૦એ ૩ સૂત્ર)માં ૩૫-૩૮-અને ૭૯ મળી ૧૫૨ અક્ષર છે. તથા ગુરુ અક્ષર નવકારમાં ૭,
સુ=એ (તે) ૯ સૂત્રોમાં
ગુ=જોડાક્ષર
Page #113
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૧૧
ખમાસમણમાં
ઇરિયાવહિયામાં ૨૪, શક્રસ્તવમાં ૩૩, ચૈત્યસ્તવમાં ૨૯, નામસ્તવમાં ૨૮, શ્રુતસ્તવમાં ૩૪, સિદ્ધસ્તવમાં ૩૧, અને પ્રણિધાનમાં ૧૨ ગુરુ અક્ષર જાણવા.
ભાવાર્થ :- અહીં ગુરુ અક્ષર એટલે જોડાક્ષર 'જાણવા પરન્તુ જોડાક્ષરથી પૂર્વનો અક્ષર ગુરુ (ભારે ) અક્ષર ગણાય છે તે નિયમ અહીં ન ગણવો. તે ગુરુ અક્ષરો ક્યા ક્યા છે, તે સ્વતઃ જાણી શકાય તેવા હોવાથી અહીં કહ્યા નથી, પરન્તુ કંઈક સ્થાને (૬ સ્થાને૦ મતાન્તર છે તે જ માત્ર દર્શાવાય છે
(૧) નવકારમાં “પણાસણો’ને સ્થાને “પણાસણો” કહે છે જેથી ૭ ને બદલે ૬ ગુરુ અક્ષર થાય છે.
(૨) ઇરિયા૦માં ઠાણાઓ ઠાણું ને સ્થાને ઠાણાઓટ્ઠાણું કહે છે, જેથી ૨૪ ને બદલે ૨૫ ગુરુ થાય છે.
(૩) નમુત્યુર્ણમાં વિટ્ઠછઉમાણને બદલે વિઅછઉમાણં કહે છે, જેથી ૨૪ ને બદલે ૨૫ ગુરુ થાય છે.
(૪) ચૈત્યસ્તવ દંડકમાં “કાઉસ્સગ્ગ” શબ્દ ત્રણવાર આવે છે તેમાં-સને સ્થાને સ કહેવાથી ૩ ગુરુ ઓછા થવાથી ૨૯ ને બદલે ૨૬ ગુરુ થાય છે. (૫) લોગસ્સમાં ચઉવીસંપિને સ્થાને ચઉવ્વીસંપિ કહે છે, જેથી ૨૮ ને બદલે ૨૯ ગુરુ થાય છે.
*(૬) પુખ઼રવરદીમાં દેવનાગને સ્થાને દેવજ્ઞાગ કહે છે જેથી ૩૪ ને બદલે ૩૫ ગુરુ થાય છે.
એ પ્રમાણે ૬ સૂત્રમાં ગુરુ અક્ષરનો મતાન્તર જાણવો. અને પૂર્વે કહેલા ગુરુ અક્ષરો સિવાયના શેષ રહેલા લઘુ અક્ષર તે અનુક્રમે આ પ્રમાણે
નવકારમાં ૬૧, ખમા૦માં ૨૫, ઇરિયા૦માં ૧૭૫, નમુ૦માં ૨૬૪, ચૈત્યસ્તવમાં ૨૦૦, લોગસ્સમાં ૨૩૨, પુસ્ખ૨૦માં ૧૮૨, સિદ્ધાણંમાં ૧૬૭, અને પ્રણિધાનત્રિકમાં ૧૪૦ લઘુવર્ણ જાણવા. (અમતાન્તરાપેક્ષાએ)
એ ઉપ૨ કહેલાં ૯ સૂત્ર સિવાય શેષ થોય, સ્તવન અને ચૈત્યવંદન (નમસ્કાર રૂપ) વગેરે પણ ચૈત્યવંદનામાં આવે છે. પરન્તુ તે નિયત ન હોવાથી તેના અક્ષરોની ગણત્રી થઇ શકે નહિ માટે કહી નથી. II કૃતિ ૮-૧-૧૦ નું દારમ્ |
૧ માગધીમાં જોડાક્ષર સ્વજાતિના તથા સ્વવર્ગના દ્વિત્વરૂપ જ સમજવા. જોડાક્ષરમાં અન્ય વર્ણ સાથે જોડાયેલ જોડાક્ષર હોતા નથી.
* એ મતાન્તરો ભાષ્યની અવસૂરિમાં કહ્યા છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ભાષ્યત્રયમ્
| ૮-૯-૧૦ મા દ્વારનો યંત્ર છે. સૂત્રનાં | સૂત્રનાં * આદાન નામ | ગૌણ નામ
પદસંખ્યા
| સંપદા
ગુરુ અક્ષર
લઘુ અક્ષર
| સર્વ અક્ષર
|
૧ નવકાર
પંચમંગળ શ્રુત
અંધ
૬૧
૬૮
|
|
-
૫] ૨૮
ઇચ્છામિ ખમા- પ્રણિપાત સૂત્ર સમણો વા છોભસૂત્ર | ૦ ૦. ઇરિયાવહિયં પ્રતિક્રમણ શ્રુત (તસ્સઉત્તરી સ્કંધ | |૩૨ | ૮ | ૨૪૧૭૫૧૯૯ સહિત) નમુત્થણે શિકસ્તવ વા
પ્રણિપાત દંડક [૩૩| ૯ | ૩૩|૨૬૪, ૨૯૭ અરિહંત ચેઈ- ચિત્યસ્તવ વા યાણ (અન્નત્થ૦ |કાયોત્સર્ગ દંડક ૪૩ | ૮ | ૨૯|૨૦૦| ૨૨૯ સહિત) લોગસ્સ
૨૮ | ૨૮ | ૨૮ /૨૩૨૨૬૦ પુખરવરદી શ્રુતસ્તવ ૧૬ | ૧૬ | ૩૪ ૧૮ ૨T ૨૧૬ સિદ્ધાણં બુદ્ધાણં સિદ્ધસ્તવ ૨૦| ૨૦ | ૩૧ ૧૬૭, ૧૯૮ જાવંતિ ચેઈયાઈ ચિત્યવંદન
નામસ્તવ
સૂત્ર
૦
સૂત્ર
૦
પ્રણિધાનત્રિક
૧૫૨
જાવંત કેવિસાહૂ મુનિવંદન
૦ ૦ | જ |૩૭. જયવીઅરાય પ્રાર્થના પહેલી બે ગાથા સૂત્ર
0 | |૧| * સૂત્રના આદિ પદવાળું નામ તે મારા નામ, અને ગુણવાચક નામ તે ન નામ (ઇતિ અનુયોગદ્વાર)
૧ “નવકાર” એ આદાન નામ નથી, પરંતુ અનાદિ નામ સંભવે.
[૧૪૦
૦
Page #115
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૧૩ ૫ દંડક અને તેમાં આવેલા ૧૨ અધિકાર સંબંધિ - ૫ દંડ સંક્ષિીય-ઘેરૂ-નામ-સુમ-સિદ્ધથય રૂસ્થા दो इग दो दो पंच य, अहिगारा बारस कमेण ॥४१॥
શબ્દાર્થ : પા=પાંચ
ટ્રસ્થ અહીં (પાંચ દંડકમાં) મથાર્થ :- શક્રસ્તવ-ચૈત્યસ્તવ-નામસ્તવ-શ્રુતસ્તવ-અને સિદ્ધસ્તવ એ પાંચ દંડક છે, (અને તેમાં) અનુક્રમે ૨-૧-૨-૨-૫ એ પ્રમાણે ૧૨ અધિકાર છે. ૪૧||
ભવાઈ :- તીર્થંકર પદવી પહેલાં પણ (જન્મ કલ્યાણક પ્રસંગે) સૌધર્મ કલ્પનો શક નામનો ઈન્દ્ર નમુત્થણે સૂત્ર વડે પ્રભુની સ્તુતિ કરે છે, માટે નમુત્થણનું શસ્તવ એવું * ગૌણ નામ છે, અને નમુત્યુë એ *આદાન નામ છે, ચૈત્ય સંબંધિ સ્તુતિ અને કાઉસ્સગ્ગ દર્શાવનાર હોવાથી અરિહંતશે. સૂત્રનું ગૌણ નામ ચૈત્યસ્તવ છે, અને અરિહંતચેએ આદાન નામ છે. વર્તમાન અવસર્પિણીના ૨૪ ભગવંતના નામની સ્તવના હોવાથી લોગસ્સનું નાસ્તવ એવું ગૌણ નામ છે. અને લોગસ્સ એ આદાન નામ છે. શ્રતની એટલે સિદ્ધાન્તની સ્તુતિરૂપ હોવાથી પુફખરવરદીનું શ્રુતતવ ગૌણ નામ છે, અને પુફખરવરદી એ આદાન નામ છે. તથા સિદ્ધ ભગવંતની સ્તુતિ હોવાથી સિદ્ધાણંનું સિદ્ધતવ એવું ગૌણ નામ છે. અને સિદ્ધાર્ણ અથવા સિદ્ધાણં બુદ્ધાણં એ આદાન નામ છે. એ પ્રમાણે એ પાંચ સૂત્ર ચૈત્યવંદનામાં મુખ્ય હોવાથી અને દંડવત્' સરળ (બીજાં સૂત્રોની અપેક્ષાએ દીર્ઘ પણ) હોવાથી દંડ કહેવાય છે. એ ૫ દંડકમાં ચૈત્યવંદનના ૧૨ અધિકાર એટલે ૧૨ વિષય કહ્યા છે તેની વિશેષ સ્પષ્ટતા આગળની ગાથાઓમાં કહેવાશે. ત ૨૨ નું પંચદંડરમ્ |
* શ્રી અનુયોગદ્વારમાં ૧૦ પ્રકારના નામ પ્રસંગે જે સૂત્રનું નામ આદિ પદોથી ઓળખાય છે તે સૂત્રનું તે નામ આદાન નામ અને ગુણ ઉપરથી પડેલું નામ તે ગૌણ નામ કહ્યું છે.
१ यथोक्तमुद्राभिरस्खलितं भण्यमानत्वाद् दंडाः इव दंडाः सरला इत्यर्थ: (ભાયાવચૂરિ)
Page #116
--------------------------------------------------------------------------
________________
ભાગમ
૧૧૪
પાંચ દંડકને વિષે કહેલા ૧૨ અધિકારનાં આદિ પદ नमुजेय अ अरिहं लोग सव्व पुक्ख तम सिद्ध जो देवा। उज्जि चत्ता वेयावच्चग अहिगारपढमपया ॥४२॥
નાથાર્થ :- નમુસ્કુર્ણ-જેય (અ) અઈયા સિદ્ધા-અરિહંત ચેઈયાણું-લોગસ્સ ઉજ્જો અગરે-સવ્વલોએ અરિહંતચેઇયાણું- પુફખરવરદીવઢ-તમતિમિર પડલવિહેંસિદ્ધાણં બુદ્ધાણં-જો દેવાણવિ દેવો-ઉજ્જિત સેલસિહરે- ચત્તારિઆઠ દસ દોવેયાવચ્ચગરાણં' એ બાર અધિકારનાં ૧૨ પ્રથમપદ છે. ૪રા ક્યા અધિકારમાં કોની સ્તવના છે ? તે ત્રણ ગાથાઓમાં કહેવાય છે :पढमहिगारे वंदे, भावजिणे बीयअंमि दव्वजिणे । इगचेइयठवणजिणे, तइयचउत्थंमि नामजिणे ॥४३॥
નાથાર્થ :- પ્રથમ અધિકારમાં ભાવજિનને, બીજા અધિકારમાં દ્રજિનને, ત્રીજા અધિકારમાં એક ચૈત્યના સ્થાપના દિનને અને ચોથા અધિકારમાં નામજિનને વંદન કરું છું. ll૪૭ll
ભાવાર્થ :-નમુત્થણમાં નમુત્થણંથી જિઅભયાર્ણ સુધીના પાઠમાં ભાવજિનને એટલે તીર્થંકર નામકર્મના વિપાકોદયવાળા કેવળજ્ઞાની તીર્થકર ભગવંતો કે જેઓ દેશનાદિ વડે ભવિક જનનો ઉદ્ધાર કરતા અને વિહાર વડે પૃથ્વીતલને પવિત્ર કરવાપૂર્વક વિચરતા હોય છે. અથવા વિચરતા હતા તે વખતને અથવા તે અવસ્થાને લક્ષ્યમાં રાખી વંદના કરી છે. / રૂઢિ પ્રધાર: //
ત્યારબાદ નમુત્થણની છેલ્લી સંપૂર્ણ ગાથામાં (જેઅ અઈયાસિદ્ધાથી સવે તિવિહેણ વંદામિ સુધીમાં) દ્રજિનને એટલે પૂર્વના ત્રીજા ભવે નિકાચિત તીર્થંકર નામકર્મ બાંધીને તેના પ્રદેશોદયમાં વર્તતા એવા જે તીર્થકરો હજી કેવળજ્ઞાનપૂર્વક ભાવ અરિહંતપણું (ભાવ તીર્થંકરપણું) પામ્યા નથી પરંતુ જેઓ ભવિષ્યમાં પામશે તે દ્રજિન, તેમજ (ભાવ તીર્થ-કરપણું પ્રાપ્ત કરીને જેઓ સિદ્ધિપદને પ્રાપ્ત થયા છે તે સિદ્ધાવસ્થાવાળા પણ દ્રજિન કહેવાય છે.) એ પ્રમાણે
Page #117
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૧૫ ભાવજિનની ઉભય પાર્શ્વવર્તી અવસ્થા રૂપ બન્ને પ્રકારના દ્રજિનને વંદના કરી છે. | તિ દ્વિતીયાધાર : ||
ત્યારબાદ અરિહંત ચેઈયાણંથી કામિ કાઉસ્સગ્ગ સુધીના સંપૂર્ણ સૂત્રમાં જે જે ચૈત્યમાં ચૈત્યવંદના કરવાની છે તે ચૈત્યમાં રહેલા સર્વ સ્થાપના જિનને એટલે સર્વ પ્રતિમાઓને વંદના કરી છે. || ત તૃતીયાધાર: //
ત્યારબાદ સંપૂર્ણ લોગસ્સમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા ૨૪ જિનેશ્વરોનાં નામની સ્તવના હોવાથી નામ જિનેશ્વરની વંદનાનો અધિકાર છે. | રૂતિ વતુર્થાધિર : .
એ પ્રમાણે એ ૪ અધિકારમાં શ્રી જિનેશ્વરના નામ-સ્થાપના દ્રવ્ય-અને ભાવ એ ચારે નિક્ષેપાને પશ્ચાનુપૂર્વીએ (ઉલટા ક્રમે) વંદના કરેલી છે. १. भूयस्स भावीणो वा, भावस्सि कारणं तु जं लोए । तं दवं सव्वत्रू सचेयणाचेयणं बेंति ॥१॥
(આવશ્યકાદિ અનેક ગ્રંથોમાં) જગતમાં વ્યતીત થયેલા ભાવનું અથવા ભાવિકાળે થનારા ભાવનું જે કારણ (અવસ્થા) તેને સર્વજ્ઞ ભગવંતો દ્રવ્ય કહે છે, અને તે સચિત્ત તથા અચિત્ત બન્ને પ્રકારનું છે. ૧. એ પ્રમાણે ભાવ તીર્થંકરની બાલ્યાવસ્થાદિ પૂર્વ અવસ્થા તે ભાવી કારણરૂપ દ્રવ્યજિન છે અને સિદ્ધ અવસ્થા તે ભૂત કારણરૂપ દ્રવ્યજિન છે. તથા અહીં અતીત અને અનાગત કાળના દ્રવ્યજિન તે સર્વે (૧૫ કર્મભૂમિ) ક્ષેત્રના જાણવા, પરંતુ વર્તમાન કાળના (ભરતાદિ ૧૦ ક્ષેત્રની અપેક્ષાએ ચાલુ પાંચમા આરામાં) તો પાંચ મહાવિદેહમાં વર્તતા તદ્ભવિક ગૃહસ્થ તીર્થકરો અને શેષ ૧૦માં અર્વાન્ તૃતીયભવિક તીર્થકરો દ્રજિન જાણવા.
૨. આ અધિકારનો પર્યન્ત ભાગ અરિહંત ૨૦ સૂત્ર ઉપરાંત અન્નત્થના પર્યન્ત એક નવકારના કાઉસ્સગ્ન બાદ અધિકૃત એક જિન વા એક ચૈત્યાદિ સંબંધી પહેલી એક થોય કહેવાય છે તે કોયના પર્યન્ત સુધી છે, એમ શ્રી ધર્મસંગ્રહની વૃત્તિમાં કહ્યું છે. એ રીતે આગળના અધિકારો જે ચૂલિકા સ્તુતિવાળા છે તે સર્વે ચૂલિકા સ્તુતિ સુધીના જાણવા. અહીં પર્યન્ત કહેવાતી દરેક થાય તે ચૂલિકાસ્તુતિ. પ્રવ૦ સારો૦ વૃત્તિમાં સ્પષ્ટ રીતે પર્યન્તવર્તી થોય સુધી ચારે અધિકાર ગણ્યા છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૬
બાકી રહેલા ૮ અધિકાર કહે છેतिहुअणठवणजिणे पुण, पंचमए विहरमाणजिण छुट्टे । सत्तमए सुयनाणं, अट्ठमए सव्वसिद्धथुई ॥४४॥ तित्थाहिव वीरथुई, नवमे दसमे य उज्जयंत थुई । अट्ठावयाइ इगदिसि, सुदिट्ठिसुरसमरणा चरिमे ॥ ४५ ॥ શબ્દાર્થ :
તિહુઅણ=ત્રણ ભુવનના વિહરમાણ=વિચરતા
થુઈસ્તુતિ
ભાષ્યત્રયમ્
તિસ્થાહિવ=તીર્થાધિપતિ (વર્તમાન તીર્થના અધિપતિ
ઉજ્જયંત=ગિરનાર (એટલે શ્રી
નેમિનાથ) અટ્કાવયાઇ=અષ્ટાપદ વગેરે ઇગદિસિ=અગિયારમામાં
સુદિòિસમ્યગ્દષ્ટિ ચરિમે=છેલ્લા, બારમામાં
થાર્થ :- પુનઃ પાંચમા અધિકારમાં ત્રણે ભુવનના સ્થાપના જિનને વંદના કરી છે, છટ્ઠા અધિકારમાં વિહરમાન જિનેશ્વરોને વંદના કરી છે. સાતમા અધિકારમાં શ્રુતજ્ઞાનને વંદના કરી છે. આઠમા અધિકારમાં સર્વ સિદ્ધની સ્તુતિ છે. નવમા અધિકારમાં વર્તમાન તીર્થના અધિપતિ શ્રી વીરજિનેશ્વરની સ્તુતિ છે, દશમા અધિકારમાં ગિરનારની સ્તુતિ છે. અગિયારમા અધિકારમાં અષ્ટાપદ આદિ તીર્થોની સ્તુતિ છે, અને બારમા અધિકારમાં સમ્યગ્દષ્ટિ દેવનું સ્મરણ (પણ સ્તુતિ નહિ) છે. ૫૪૪૪૫॥
ભાવાર્થ:- સવ્વલોએ અરિહંત ચેઇયાણંથી ઠામિ કાઉસ્સગ્ગ સુધીમાં અને તે ઉપરાન્ત બીજી થોય સુધીમાં પણ ઊર્ધ્વલોક, અધોલોક અને તીર્હાલોક એ ત્રણે લોકમાં રહેલાં સર્વ પ્રતિમાજીને વંદના કરવા રૂપ પાંચમો અધિકાર છે. ॥ કૃતિ પંચમાધિાર: ||
છઠ્ઠો અધિકાર પુખ઼રવરદીની ૧ લી ગાથામાં છે, કે જેમાં અઢી દ્વીપને વિષે રહેલી ૫ મહાવિદેહ સંબંધી ૧૬૦ વિજ્યમાંની ૨૦ વિજ્યમાં એકેક જિનેશ્વર વર્તમાન સમયે પણ પોતાની પવિત્ર દેશનાથી ત્યાંના ભવ્ય પ્રાણીઓને પરમ ઉપકાર કરતા વિચરે છે એટલે વિહાર કરે છે. માટે વર્તમાન કાળમાં તે ૨૦ વિહરમાન તીર્થંકર કહેવાય છે, તેમને વંદના કરી છે. ॥ કૃતિ પાધિ ાર ||
Page #119
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૧૭ સાતમો અધિકાર પુખરવરદીની બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં છે અને તે ઉપરાન્ત “સુઅસ ભગવઓ અરિહંત ચેઇયાણ”થી પ્રારંભીને યાવત્ ત્રીજી થોય કહેવાય છે તે પણ ૭મા અધિકારમાં ગણાય. | કૃતિ સપ્તમધા : II - ત્યારબાદ સિદ્ધાણંની પહેલી ગાથામાં સિદ્ધ ભગવંતની સ્તુતિ હોવાથી સિદ્ધસ્તુતિ નામનો ૮મો અધિકાર છે રૂતિ અષ્ટમધરઃ | ત્યારબાદ સિદ્ધાણંની બીજી અને ત્રીજી એ બે ગાથામાં વર્તમાન શાસનના અધિપતિ અને આસન્ન ઉપકારી છેલ્લા તીર્થકર શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ હોવાથી એ બે ગાથારૂપ ૯ મો અધિકાર વીરસ્તુતિ નામનો છે. || ત નવમfધાR: |ત્યારબાદ ઉર્જિતસેલસિહરે એ પદવાળી સિદ્ધાણંની ૪થી ગાથામાં શ્રી ગિરનાર પર્વત ઉપર થયેલા દીક્ષાદિ ત્રણ કલ્યાણકવાળા શ્રી નેમિનાથ પ્રભુની સ્તવના રૂપ ૧૦ મો અધિકાર છે. તિ રશમોડલધા:- અને સિદ્ધાણંની છેલ્લી ગાથામાં (ચત્તારિ અઠ દસદોય ઇત્યાદિ પદવાળી પાંચમી ગાથામાં) અષ્ટાપદાદિ તીર્થોની તથા ભિન્ન ભિન્ન સંખ્યાવાળા જિનેશ્વરોની સ્તુતિ છે; તે ૧૧ મો અધિકાર છે. | કૃતિ પાશનોડલધા૨ : II
એ પ્રમાણે સિદ્ધાણં બુદ્ધાણંમાં (=સિદ્ધસ્તવના એક જ દંડકમાં ૮-૯-૧૦-૧૧ એ ચાર અધિકારની ૩ ગાથા શ્રીxગણધરકત છે, અને તે પ્રાચીન કાળમાં ચૈત્યવંદનના પર્યન્ત કહેવાતી ૩ સ્તુતિરૂપે એ જ સ્તુતિઓ હતી. ત્યાર પછીની બે અધિકારની બે ગાથા શ્રી ગીતાર્થોએ ચૈત્યવંદનાના સંબંધમાં સંયુક્ત કરી છે.
ત્યારબાદ વેયાવચ્ચગરાણથી પ્રારંભીને સંપૂર્ણ અન્નત્થ અને તે ઉપરાંત એક નવકારના કાઉસ્સગ્ગ પર્યન્ત કહેવાતી ચોથી થાય સુધીનો પાઠ સમ્યગ્દષ્ટિ દેવને (વંદના નહિ પરતુ) સ્મરણ કરવા અને તેનો કાઉસ્સગ્ન કરવા સંબંધિ, તે સર્વ બારમા અધિકારમાં ગણાય છે. | તિ દાહશોધવI: II
૧. અહીં ૧૧મા અધિકારમાં ભિન્ન ભિન્ન સંખ્યાએ જિનેશ્વરોને તીર્થાદિ આશ્રયી કરેલી વંદના સંક્ષેપમાં આ પ્રમાણે
(૪ + ૮ + ૧૦ + ૨=૨૪) એ પ્રમાણે ૨૪ તીર્થંકરની પ્રતિમા ભરતચક્રીએ અષ્ટાપદ પર્વત ઉપર ભરાવી છે તે અષ્ટાપદ તીર્થના ૨૪ ભગવંતને વંદના થઈ. એ ગાથામાં મુખ્ય વંદના અષ્ટાપ તીર્થની ગણાય છે. તથા ૪૮૮=૩૨ અને
Page #120
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
૧૧૮
नव अहिगारा इह ललियवित्थरावित्तिमाइ अणुसारा । तिन्नि सुअपरंपरया, बीओ दसमो इगारसमो ॥ ४६ ॥
થાર્થ =અહીં ૯ અધિકાર શ્રી લલિતવિસ્તરા નામની વૃત્તિ આદિના અનુસારે છે, અને બીજો દશમો તથા અગિયારમો એ ૩ અધિકાર શ્રુતપરંપરાએ ચાલ્યા આવે છે. II૪૬॥
=
૧૦૪૨=૨૦ જેથી ૩૨ અને ૨૦ મળીને ૫૨ ચૈત્યયુક્ત શ્રી નંદ્દીશ્વરતીર્થને વંદના થઈ. તથા વૃત્ત એટલે ત્યાગ કર્યો છે. રિ અંતરંગ શત્રુ (કષાય) જેણે એવા (૮ + ૧૦ + ૨) ૨૦ તીર્થંકરો શ્રી સમ્મેતશિખરગિરિ ઉપર નિર્વાણ પામેલા હોવાથી શ્રી સમ્મેતશિવને વંદના થઈ, અથવા ઉત્કૃષ્ટથી સમકાળે જન્મ પામતા ૨૦ તીર્થને વંદના થઈ, અથવા વર્તમાનકાળમાં વિચરતા ૨૦ વિહરમાનને વંદના થઈ. તથા એ જ ૨૦ ને ૪ વડે ભાગતાં ૫ આવે તેને અદસ એટલે ૧૮માં ઉમેરતાં શ્રી શત્રુંજ્યગિરિ ઉપર સમવસરેલા ૨૩ તીર્થંકરને એટલે શ્રી શત્રુંખયિિને વંદના થઈ. તથા (૮૪૧૦=૮૦X૨=) ૧૬૦ તૌર્થર્ ઉત્કૃષ્ટથી મહાવિદેહમાં વિચરતા હોય છે તેમને વંદના થઈ, તથા (૮+૧૦=૧૮૪૨=) ૭૨ તીર્થંકર ત્રણ કાળની ત્રણ ચોવીસીના ભરત અને ઐરવત એ બે ક્ષેત્રમાં જુદા જુદા થાય તે સર્વને વંદના થઈ. તથા (૪ + ૮ = ૧૨૪૧૦ = ૧૨૦૪૨=) ૨૪૦ તૌર ભરતાદિ ૧૦ ક્ષેત્રની ૧૦ ચોવીસીના થાય તેમને વંદના થઈ, તથા ૮ના વર્ગ ૬૪માં ૧૦નો વર્ગ ૧૦૦ મેળવતાં ૧૬૪ થાય તેમાં ૪ અને ૨ મેળવતાં ૭૦ તીર્થર અઢી દ્વીપમાં ઉત્કૃષ્ટથી વિચરે તે સર્વને વંદના થઈ. તથા ચત્તર એટલે અનુત્તર, ત્રૈવેયક, કલ્પ અને જ્યોતિષી એ ૪ દેવલોકમાં, અટ્ઠ એટલે ૮ વ્યન્તરનિકાયમાં વૃક્ષ એટલે ૧૦ ભવનપતિમાં અને ટ્રોય એટલે અધોલોકવર્તી તથા તિર્થંગ્લોકવર્તી એ બે પ્રકારના મનુષ્યલોકમાં શાશ્વત અને અશાશ્વત બંને પ્રકારની પ્રતિમાઓને એટલે ળે તોની સર્વ પ્રતિમાઓને વંદના થઈ, (આ ગાથાની વૃત્તિ:) હજી બીજો પણ વિશેષ અર્થ આ ગાથાની વૃત્તિમાં કહ્યો છે ત્યાંથી જાણવો.
× શ્રી ધર્મસંગ્રહવૃત્તિ.
*પ્રથમ દર્શાવેલ ૯ પ્રકારની ચૈત્યવંદનામાં ૬ છઠ્ઠા ભેદને વિશે એ ૩ સ્તુતિ કહેવાય છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૧૯ ભાવાર્થ - નમુત્થણંમાં “જેઅ અઈયા સિદ્ધા'ની ૧ ગાથા એ બીજો અધિકાર, અને સિદ્ધાણંની છેલ્લી ૨ ગાથારૂપ ૧૦ મો ૧૧મો અધિકાર એ ૩ અધિકાર શ્રુતપરંપરાએ એટલે ગીતાર્થ પૂર્વાચાર્યના સંપ્રદાયથી કહેવાય છે, અથવા શ્રત એટલે સૂત્રથી તેમજ તે સૂત્રની નિર્યુક્તિથી અને તેના ભાગથી તથા તેની ચૂર્ણિથી એ પ્રમાણે શ્રુતની પરંપરાથી (સૂત્રાદિ પંચાંગીની પરંપરાથી) કહેવાય છે. જેમકે સૂત્રમાં ચૈત્યવંદના પુફખરવરદી સુધી કહી છે, અને નિયુક્તિમાં પુખરવરદી ઉપરાન્ત એક સિદ્ધસ્તુતિ (સિદ્ધાણંની ૧ ગાથા) સુધી કહેલ છે, અને ચૂર્ણિમાં તે ઉપરાન્ત પણ મહાવીર પ્રભુની ૨ સ્તુતિ સુધી (એટલે સિદ્ધાણંની ૩ ગાથા સુધી) કહેલ છે, અને શેષ ઉજ્જયેતાદિ અધિકાર યથેચ્છાએ કહેવા યોગ્ય છે તે આગળની ગાથામાં જ કહેવાશે. શેષ ૯ અધિકાર સૂત્રના પ્રમાણથી" છે, કારણ કે લલિત વિસ્તરાવૃત્તિમાં “એ ૯
૧ અર્થાત્ એ ૯ અધિકાર તો સૂરરૂપ છે, માટે તે ચૈત્યવંદનના ૯ અધિકારવાળાં નમુત્થણે આદિ ચૈત્યવંદનસૂત્રોની વૃત્તિ શ્રી હરિભદ્રસૂરિએ રચી છે, તે ચૈત્યવંદનવૃત્તિનું નામ લલિતવિસ્તરા છે. ત્યાં સિદ્ધાણંની પહેલી ૩ ગાથાની वृत्तिना पर्यन्त एताः तिस्त्रः स्तुतयो नियमेनोच्यन्ते, केचित्तु अन्या अपि पठन्ति न च તત્ર નિયમ ત ન તચિધ્યાનજિયા” (=સિદ્ધાણંનીએ ૩ સ્તુતિઓ (અર્થાત્ પહેલી ૩ ગાથા) નિયમ તરીકે એટલે અવશ્ય કહેવાય છે માટે તેની વ્યાખ્યા કરી છે, અને કેટલાક આચાર્યો તો એ ૩ ઉપરાન્ત બીજી (બે) સ્તુતિઓ (ઉજિતાદિ) કહે છે, પરંતુ એ બે સ્તુતિઓ કહેવી જ જોઈએ એવો નિયમ નથી, માટે તેની વ્યાખ્યા અહીં કરી નથી) એમ કહ્યું છે તે ઉપરથી સહેજે સમજાય છે કે લલિતવિસ્તારમાં વ્યાખ્યા કરેલા ૯ અધિકાર પણ અવશ્ય ભણવા યોગ્ય છે. નહિતર તેની વ્યાખ્યા ન કરત.
પુનઃ એ ઉપરથી શાસનદેવની ચોથી થાયનો ૧૨મો અધિકાર પણ વેયાવચ્ચગરાણ આદિ સૂત્રથી વ્યાખ્યા કરેલો હોવાથી ચોથી થઈ પણ અવશ્ય ભણવા યોગ્ય થઈ, જેથી ત્રણ સ્તુતિની ચૈત્યવંદના પ્રરૂપવી અને ૪ થી થઈ અર્વાચીન-નવી છે એમ શ્રી પંચાલકજીની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ અન્ય આચાર્યોના મતાંતરથી દર્શાવી છે તેનું આલંબન લઈ ચૈત્યવંદનમાં ન કહેવાની પ્રરૂપણા કરવી અને કહેવી તે ઉસૂત્ર પ્રરૂપણા જાણવી.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ભાષ્યત્રયમ્
અધિકાર અવશ્ય-નિયમા ભણવા યોગ્ય કહ્યા છે, અને શેષ ૩ અધિકા૨ નિયમથી ભણવા યોગ્ય ન હોવાથી એ ૩ અધિકારની વ્યાખ્યા કરતા નથી” એમ કહ્યું છે, પરન્તુ એ ત્રણ અધિકાર પૂર્વાચાર્યકૃત નિયુક્તિ અને ચૂર્ણિમાં કહેલા હોવાથી શ્વેત પરંપરાએ પ્રવર્તે છે.
અવતરણ- ૯ અધિકાર સિવાયના બાકીના ૩ અધિકાર (નહેચ્છા=વંદન ક૨ના૨ની ઇચ્છાને અનુસરીને કહ્યા છે, તે શાસ્ત્રવિરુદ્ધ નથી, પરન્તુ શાસ્ત્રની સમ્મતિપૂર્વક જ છે. એમ દર્શાવવાને શ્રી ભાષ્યકર્તા તે ૩ અધિકારના સંબંધમાં શાસ્ત્રસાક્ષી દર્શાવે છે :
आवस्सयचुण्णीए, जं भणियं सेसया जहिच्छाए । तेणं उज्जिताइवि, अहिगारा सुअमया चेव ॥४७॥
[ અન્વય :- आवस्सयचुन्नीए जं भणियं - सेसया जहिच्छाए" तेणं-उज्जिताइवि अहिगारा સુય-મયા ચેવ ।।૪૭ણા ]
શબ્દાર્થ :- આવસય = આવશ્યક. ચુન્ની=પ્રાકૃત. ભાષામય-પ્રાચીન ટીકા. આવસય-ચુન્નીએ=આવશ્યક ચૂર્ણિમાં. જંજે. ભણિયં=કહ્યું છે. સેસયા=બાકીના. જહિચ્છાએયદચ્છાએ, ઇચ્છાનુસાર. સુય-મયા=શાસ્ત્રમય આજ્ઞા રૂપ, ચેવ૪. ૪૭ ગાથાર્થ ઃ
:
આવશ્યક સૂત્રની પૂર્ણિમાં કહ્યું છે, કે-“બાકીના (અધિકારો) ઇચ્છાપૂર્વક કરવાના સમજવા.” તેથી “ઉજ્જિત સેલ” વગેરે અધિકારો પણ શ્રુત-સમ્મત છે. II૪૭ણા વિશેષાર્થ :- શ્રુતમય એટલે-આજ્ઞાસિદ્ધ-શાસ્ત્રસમ્મત છે. बीओ सुयत्त्थया -ऽऽई, अत्थओ वन्निओ तहिं चेव । સા-થયંતે પઢિઓ, ટુવ્વા-રિવર પયડથો ।।૪૮
[ અન્વય :- बीओ तर्हि चेव सुयत्थयाइ अत्थओ वण्णिओ दव्वा - रिह - ऽवसरि સળત્યયંતે પયત્નો પઢિયો ।।૪૮ાા ]
શબ્દાર્થ :- બીઓબીજો. સુયત્થયાડડઈશ્રુતસ્તવની આદિમાં. અત્થઓ=અર્થથી, વણિઓ=વર્ણવ્યો છે. તહિં=તેમાં, ચેવ=જ, સક્કથયંતે=શક્રસ્તવને અંતે. પઢિઓ=કહ્યો છે. દવાડરિહવસરિ=દ્રવ્ય અરિહંતને અવસરે. પયડથઓ=પ્રગટ અર્થવાળો.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧ ૨ ૧.
ચૈત્યવંદન ભાષ્ય
ગાથાર્થ :બીજો પણ-ત્યાં (આવશ્યક ચૂર્ણિમાં) જ શ્રુતસ્તવની આદિમાં અર્થથી કહ્યો છે. શકસ્તવની પછી દ્રવ્યસ્તવના પ્રસંગે સાક્ષાત્ શબ્દોથી ઉચ્ચાર્યો છે. ll૪૮
વિશેષાર્થ:- નમુત્યુÍમાં ભાવ અરિહંતનો અધિકાર છે, તેના પછી ને આ મા માં દ્રવ્ય અરિહંતનો અધિકાર છે. તેથી તે ત્યાં બરાબર યોગ્ય સ્થાને જ છે. માત્ર સ્થાન બદલાય છે, વસ્તુ બદલાતી નથી, માટે તે પણ શ્રુતસમ્મત જ છે. ll૪૮ પ્રામાણિક પૂર્વાચાર્યોએ આચરેલી આચરણાની
પ્રામાણિકતામાં પ્રમાણ “-સ૮-ડડક્UOT-VIઉન્ન જીય---વીર'
તિ મસ્થા "आयरणावि हुआण"त्ति वयणओ सु बहु मण्णंति ॥४९॥
[અવય :- અઢાડડરૂuTMવનં યસ્થ અ-વાત્યંત I “માયા વિહુ માન” त्ति वयणओ मज्झत्था सु-बहु मण्णंति ॥४९॥ ]
શબ્દાર્થ :- અ-સઢ=કપટરહિત, નિર્દોષ મનવાળા, સરળ. આઇણ આચરેલું. અસઢાડડણ=નિર્દોષ,-સરલ મનવાળાએ આચરેલું હોય. વધ=સારું. અવધaખરાબ, દોષિત. અનવધ=નિર્દોષ, ગીઅકગીત, તીર્થંકર-ગણધરાદિ મહાપુરુષોએ ગાયેલું. અત્ય-હકીક્ત. ગીઅડત્વ=જિનેશ્વરોએ કહેલા અર્થનો મર્મ સમજનારા, અ-વારયં=ન નિષેધેલું. તિ=ઈતિ, મન્ઝસ્થા=મધ્યસ્થ, પક્ષપાત, આવેશ કે આગ્રહ વગરના. આયરણા=આચરણા વિપણ દુઃખલુ, ચોક્કસ, જ. આણા આજ્ઞા, પ્રભુની આજ્ઞા. તિ=એ પ્રકારના વણઓ વચનથી. સુ સારી રીતે. બહુ ખૂબ. મણંતિ માને છે, માન આપે છે. ૪૯.
ગાથાર્થ :નિર્દોષ પુરુષોએ આચરેલ આચરણ તે નિર્દોષ છે તેવી આચરણાને મધ્યસ્થ ગીતાર્થ પુરુષો નિવારતા નથી, પરંતુ “તેવી આચરણા પણ પ્રભુની આજ્ઞા જ છે” એ વચનથી મધ્યસ્થ પુરુષો બહુમાન આપે છે. ૪૯
Page #124
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
વિશેષાર્થ :- નિર્દોષ મનના આચાર્ય તરફથી છેતરામણનો સંભવ નથી. આચરણા એટલે શાસ્રમર્યાદા, શાસનશૈલીને અનુસરતા દ્રવ્યઃ ક્ષેત્રઃ કાલઃ ભાવ, લોકોની લાયકાતનું બલાબલ, ભદ્ર પરિણામનો દરજ્જો વગેરે ઉચિતની મર્યાદાઓનું માપ કાઢીને જે આચરણ કરેલું હોય, અમલમાં મુકાયેલું હોય. તેવું અશઠાચાર્યનું આચરણ માન્ય હોવું જોઈએ. આથી, સરલ મનના આચાર્યનું ગમે તે આચરણ ગમે તે રીતે આચરેલું હોય તે સઘળું પ્રમાણભૂત થતું નથી.
૧૨૨
વળી, તે આચરણ નિર્દોષ હોવું જોઈએ. માટે અનવદ્ય શબ્દ મૂકેલો છે.અને કદાચ કોઈ આચરણ-દોષવાળું હોવા છતાં સંજોગ વિશેષમાં આચરવું પડેલું હોય, તો તે કાયમ આચરવા જેવું ગણાતું નથી, માટે આચરણ નિર્દોષ હોવું જોઈએ. એટલે કે-મોક્ષમાર્ગને અનુકૂળ હોવું જોઈએ. આચરણને અનવદ્ય વિશેષણ એટલા માટે આપવામાં આવેલું છે. એટલે શાસનશૈલીના અને શાસ્ત્રના મર્મને પ્રભુની આજ્ઞાનું પાલન કરી જાણનારા તે તે કાલના ગીતાર્થ પુરુષોએ, તે આચરણાનો નિષેધ ન કર્યો હોય;-અટકાયત ન કરી હોય. તેનું અપ્રમાણિકપણું ઠરાવેલું ન હોય, અથવા તે તે કાળના ગીતાર્થીએ જેનો વિરોધ ન કર્યો હોય, તેવા નિર્દોષ અશઠાચરણને નિષ્પક્ષપાતી અને દુરાગ્રહ વગરના મધ્યસ્થો બહુમાન આપે છે.
એટલે કે કદાચ કોઈ સ્વમતાગ્રહીઓ માન ન આપે, અથવા અગીતાર્થોએ વિરોધ કર્યા હોય તેટલા પૂરતું (તે કારણે) તે આજ્ઞા બાહ્ય ઠરતું નથી. માટે મધ્યસ્થ શબ્દ મૂકયો છે. કેમકે “આચરણા છે” જ્યાં સુધી જૈન શાસન વિદ્યમાન રહે, ત્યાં સુધી આવી પરંપરાગત નિર્દોષ આચરણાઓ પણ જીત વ્યવહાર રૂપ ભગવાનની આજ્ઞાઓ જ છે. અને જીત વ્યવહાર તીર્થ-શાસનના અંત સુધી પ્રવર્તી શકે છે.
આ ઉપરથી “મૂલ આગમોમાં અને શ્રુતમાં-શાસ્ત્રોમાં જે હોય, તે જ અમારે માન્ય છે. બીજું અમારે અમાન્ય છે.” એમ દરેક બાબતોમાં માનનારા અપ્રામાણિક ઠરે છે. તે જ પ્રમાણે, શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ અને શાસનશૈલીથી વિરુદ્ધ
Page #125
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૨૩ એવી ગમે તેની આચરણાને દ્રવ્યઃ ક્ષેત્રઃ કાલ તથા ભાવના વિષે માન્ય કરે છે, તે પણ બીજી રીતે ભૂલ કરે છે જેમ શાસ્ત્રજ્ઞા માન્ય છે તે અનુસાર પરંપરા પણ માન્ય છે. એવી રીતે સકલ સંઘને તથા ગીતાર્થને માન્ય શ્રી સંઘના આચરણરૂપ ઠરાવો પણ શાસ્ત્ર જ છે. પૂર્વ પુરૂષોએ રચેલા શ્રી સંઘના આજ્ઞાપ્રધાન બંધારણ અને જે તે વખતના શ્રી સંઘના ઠરાવો; તે સર્વે મળીને વ્યવસ્થા શિસ્તશાસન-બને છે. આવા ઠરાવોના પરંપરાગત સંગ્રહ પણ શ્વેતાંબર મૂ. જૈન સંઘની પરંપરામાં ઘણા જળવાઈ રહ્યા છે, તથા શાસ્ત્રોની મૂળ પરંપરા પણ મુખ્યપણે તેમની પાસે છે. એટલે શાસનની અવિચ્છિન્ન પરંપરામાં તે સઘળું તેમની પાસે ઉતરી આવ્યાનું ઇતિહાસથી પણ સાબિત થાય છે.
માટે શાસ્ત્રાજ્ઞાઓઃ અને પૂર્વપરંપરાની આચરણાઃ ઠરાવોઃ વગેરેથી નિરપેક્ષ થઇ, જૈન સંઘ વહીવટ કે વર્તન ચલાવી ન શકે “ઘણા લોકો કોઈ વખતે કોઈપણ એક વિચાર તરફ દોરવાયા છે. તેને બહુમત સમ્મત માની સંઘના નેતાઓ, શાસ્ત્રજ્ઞા કે પૂર્વની આચરણાથી વિરુદ્ધ દોરવાઈ જાય, તો તે સંઘના અને શાસનના વહીવટને મોટું નુકસાન કરી બેસે, આ મોટામાં મોટો જૈન સંઘના બંધારણ અને સંચાલનનો કોયડો છે. ગીતાર્થો પાસે આજ સુધીની આચરણાઓ અને ઠરાવોના સંગ્રહ હોવા જોઈએ, આને માટે કલ્પસૂત્ર અને નિર્યુક્તિઃ વગેરેનાં પોષક પ્રમાણો છે.
વહીવટ કરતા ઉત્તરાધિકારીની ફરજ છે, કે-પોતાનો વહીવટ પૂર્વાપરથી ચાલ્યા આવતા વહીવટથી વિના કારણ વિરોધમાં ન જવો જોઈએ. વહીવટકર્તાને શિરે શાસનના સૈકાલિક વહીવટની જવાબદારી છે. ગીતાર્થ આચાર્યો જ શાસનના મુખ્ય વહીવટના વહીવટકર્તાઓ હતા. આજે પણ ગીતાર્થ આચાર્યો જ શાસનના મુખ્ય વહીવટ ચલાવનારા હોવા જોઈએ, ને છે. વહીવટી ચોપડા ભલે શ્રાવકો લખે પણ શાસનનું સમગ્ર સંચાલન ગીતાર્થ આચાર્ય મહારાજાઓના જ હાથમાં હોય છે. એમાં શ્રાવકોની બહુમતીનું તત્ત્વ ચાલી શકે નહિ. બહુમતીઃ એકમતીઃ સર્વમતીઃ સત્યમતીઃ એ સર્વ જિનશ્વર પ્રભુની-સાક્ષાત્ શબ્દોથી શાસ્ત્રોક્ત હોય,
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ભાષ્યત્રયમ્ કે પરંપરાની કે વર્તમાન આજ્ઞા તુલ્ય આચરણારૂપ આજ્ઞામતને આધીન હોવા જોઇએ, વ્યક્તિને વ્યક્તિગત મત આપવાનો પોતાની અંગત બાબત સિવાયની બાબતમાં અધિકાર નથી. જે સંસ્થાના વહીવટકર્તા તરીકે મત આપવાનો હોય. તે સંસ્થાના ધોરણ, શિસ્ત, હિત તથા પ્રતિષ્ઠાને અનુરૂપ અને પોષક મત આપવાનો અધિકાર છે. પરંતુ બીજી રીતે અધિકાર નથી.
કોઈપણ કાર્ય પ્રસંગને ઉદ્દેશીને ગીતાર્થો કાંઈપણ આચરણા કરે, તેમાં નુકસાન થોડું હોય, અને લાભ વધારે હોય, તો તે સર્વેએ પ્રમાણ ગણવું જોઇએ. અલબત્ત, લાભનો આભાસ માત્ર ન હોવો જોઇએ. તેની પરીક્ષા બરાબર કરવી જોઇએ.
સંવિજ્ઞઃ વિધિમાં રસિકઃ ગીતાર્થ શ્રેષ્ઠ પૂર્વ સૂરિવરોઃ સૂત્ર વિરુદ્ધ સામાચારીની પ્રરૂપણા કરતા નથી.
તથા કોઈ વખતે, કોઈ વસ્તુ ઘણી જાહેરમાં આવી ગઈ હોય પરંતુ તે બાબતનો શાસ્ત્રોમાં કાંઈ ઉલ્લેખ મળે નહિ તેમજ તેનો પ્રતિષેધ પણ ન હોય. તેવી બાબતમાં ગીતાર્થો મૌન રહે છે.
પરંતુ કેટલીક નવી વાતો એવી હોય કે જેનું સાક્ષાત્ શબ્દથી વિધાન ન હોય, કે જેનો શબ્દથી નિષેધ પણ ન હોય. છતાં શૈલિ, તત્ત્વ અને હિતથી વિરોધિ હોય, તેવી બહુ ખ્યાત વસ્તુનો પણ ગીતાર્થો તથા-પ્રકારનું વિઘ્ન ન હોય તો-નિષેધ પ્રચારી શકે છે.
આ વિષય ગહન છે. તેવો જ સમજવા જેવો છે. કેમકે આજકાલ નવી નવી સંસ્થાઓ અને નવા નવા વિચારોના આંદોલનો સંઘ જેવી મૂલ સંસ્થાને અને આજ્ઞાને દબાવવા પ્રયત્ન કરી રહેલ છે, અને તેમાં સંઘને અને તેના પૂર્વાપરના બંધારણને માનનારા તથા શાસ્ત્રની આજ્ઞાને શિરસાવંઘ માનનારા પણ ઘણી વખત ભૂલાવો ખાઈને ટેકો આપી દે છે, માટે ખૂબ વિચારને સ્થાન છે. આ ગાથા ઘણી જ મહત્ત્વની છે, ને ખાસ સમજવા જેવી છે. ૪૯
Page #127
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૩. વંદના કરવા યોગ્ય ૧૪. સ્મરણ કરવા યોગ્ય ૧૫. ચાર પ્રકારના જિનેશ્વર દેવો :
૧૨૫
चउ वंदणिज्ज जिण - मुणि सुय-सिद्धा, इह सुरा य सरणिज्जा ।
ઘડહનિળા નામ-વા-દ્વન્દ્વ-માવ-નિળમેળ ખ્॥
[ અન્વય :- નિળ-મુનિ-સુય-સિદ્ધા વડ વિંિખન્ન, ફત્હ સુરા સખિન્ના, નામ, વળ, દ્વ-માવ-નિળ-મેળ પડદ્દ નિળા ૬૦ ]
શબ્દાર્થ :- ચઉ=ચાર. વંદણિજ્જ=વંદન કરવા યોગ્ય. જિણ-મુણિ-સુયસિદ્ધા=જિનેશ્વર દેવ, મુનિ મહાત્માઓ, શ્રુતજ્ઞાન, અને સિદ્ધ ભગવંતો. ઈહ=અહીં ચૈત્યવંદનમાં. સુરાદેવો. સરણિજ્જા=સ્મરણ કરવા યોગ્ય. ચઉહ=ચાર પ્રકારે. જિણા=જિનેશ્વરો, નામ=નામ. ઠવણ=સ્થાપના. દવ=દ્રવ્ય, ભાવ=ભાવ. જિણભેએણં=જિનેશ્વરોના ભેદોને આશ્રયીને નામ-ઠવણ-દવ-ભાવ-જિણભેએણં=નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ જિનેશ્વરના ચાર ભેદો આશ્રયીને. ચઉહ=ચાર પ્રકારે. જિણા=જિનેશ્વરો. ૫૦.
ગાથાર્થ ઃ
જિન, મુનિ, શ્રુત અને સિદ્ધ એ ચાર વંદન કરવા યોગ્ય છે. અને અહીં દેવો સ્મરણ કરવા યોગ્ય છે.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ જિનેશ્વરના ભેદને આશ્રયીને ચાર પ્રકારના શ્રી જિનેશ્વરો છે. પા
વિશેષાર્થ :- નામ આદિ ભેદે-ચાર પ્રકારે શ્રી જિનેશ્વર દેવો વંદનીય છે. તો પણ શ્રુતસ્તવમાં શ્રુતજ્ઞાનને, સિદ્ધાણંમાં સિદ્ધ ભગવંતોને, અને પ્રણિધાનમાંજાવંત કેવિસાહૂમાં શ્રમણ મુનિઓને વંદના થાય છે. તેથી ચૈત્યવંદનામાં વાંદવા યોગ્ય સર્વને વંદના કરી છે, તેમ કરવાથી પણ એક રીતે શ્રી અરિહંત ભગવંતની વંદના પૂરી થાય છે. તથા શાસનદેવાદિકઃ શાસનની ભક્તિ કરનારા અવિરતિ સમ્યગ્દષ્ટ ગુણસ્થાને (ચોથા ગુણસ્થાને) હોય, તો યે દેશવિરતિ અને સર્વવિરતિ ૫ મા, ૬ઠ્ઠા અને ૭મા ગુણસ્થાનવર્તીને પણ તેનું સ્મરણાદિ કરવા યોગ્ય છે. કારણ કે-શાસનમાં થતા ઉપદ્રવોને તેઓ દૂર કરે છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ભાષ્યત્રયમ્ ચૈત્યવંદનાથી થતી ઇષ્ટ સિદ્ધિમાં નડતાં વિનોની ઉપશાન્તિ કરે છે. શાસનના કોઈક પ્રભાવક કાર્ય કરાવવાના પ્રસંગે પણ તેના સ્મરણાર્થે કાયોત્સર્ગ કરવામાં આવે છે. તેનું કોઈ કાર્ય ન હોય તો પણ પ્રતિક્રમણાદિ ક્રિયા પ્રસંગે ચૈત્યવંદનામાં ચોથી થોયપૂર્વક દેવનું સ્મરણ વિરતિવંત પણ કરે છે, તે સર્વથા નિરર્થક નથી. કારણ કે પ્રતિક્રમણાદિ પ્રસંગે દરરોજ કરાતા કાઉસ્સગ્ગથી શાસનસેવક દેવોનો પ્રતિદિન સત્કાર થાય છે, તે ઉચિત છે. તેમજ તે દેવ કદાચ સ્વ-સ્મરણ ન જાણે, તો પણ વેયાવચ્ચગ૦ના સૂત્રાક્ષરોથી પણ મંત્રાક્ષરવત્ વિજ્ઞોપશાન્તિ આદિ ઇષ્ટસિદ્ધિ કહી છે. સમ્યગુદૃષ્ટિ દેવો શાસનના સેવકો હોવાથી તેઓ સમ્યગુદર્શન ગુણરૂપ પણ ગુણ-ગુણીના અભેદથી બને છે. તેથી તેઓના સ્મરણમાં દર્શન પદની આરાધના મુનિઓને પણ બાધક નથી. વળી પ્રતિક્રમણાદિક ક્રિયા સકલ સંઘની જાહેર ક્રિયા છે. તેથી શ્રી સકલ સંઘ જાહેર પ્રસંગે પોતાના અંગભૂત તત્ત્વોની યાદી રાખે. તે પણ શૈલી મુજબ જ છે. આ ખાસ વિચારવા જેવું છે.*
*પરંપરાએ શાસનસેવકોની શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ તથા સ્મરણાદિકનો હેતુ તો શાસનસેવા જ છે. જેથી પરંપરાએ શાસનની જ ભક્તિ એટલે રત્નત્રયીની આરાધના છે. રત્નત્રયીની આરાધના નિરપેક્ષ શાસનભક્તિ છે અને શાસનના સેવકોની ભક્તિ, સ્મરણાદિક શાસનની આરાધના નિરપેક્ષ ન હોવી જોઈએ. જો શાસનથી નિરપેક્ષ અવિરત્યાદિકની શાંતિ તુષ્ટિ પુષ્ટિ હોય, તો તે દોષકારક છે; અન્યથા લાભકારક વળી અધિકારી વ્યક્તિ કરતાં અધિકાર ખાસ દરેકને પૂજય છે. સામાન્ય કેવળીઓ, ગણધર ભગવંતો છઘસ્થ છતાં તેમની આજ્ઞામાં રહે છે. કેમકે તીર્થકર ભગવંતો જેમ શાસનના અધિકાર ઉપર પદસ્થ છે, તેજ પ્રમાણે ગણધર ભગવંતો પણ અધિકાર ઉપર શાસનના પદસ્થ અધિકારી છે, એટલે વ્યક્તિને બદલે શાસનના અધિકારને માન આપવાનું છે, તે રીતે શાસનના અધિષ્ઠાયક દેવો અને દેવીઓ તથા બીજા ઈંદ્રાદિક દેવો તથા રાજાઓ, સંઘનો વહીવટ કરનારાઓ વગેરે અધિકાર ઉપર હોય તેનું ઔચિત્ય સાચવવામાં શાસન તરફનું જ ઔચિત્ય છે. અને આચાર્ય ભગવંતો તથા મુનિઓ જેમ પોતાના ત્યાગને લીધે પૂજય છે. ઉપરાંત શાસનનો અધિકાર ભોગવનારા તરીકે પણ તેઓ પૂજય છે. એટલે સીધી રીતે કે આડકતરી રીતે શાસનહિત સાધક તથા
Page #129
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૨૭ અહીં મુનિ વિના ૩ વંદનીય અને ૧ સ્મરણીયઃ એ ૪ઃ તે ૧૨ અધિકારમાં અન્તર્ગત થાય છે. તે આ પ્રમાણે ૧-૬-૯-૧૦-૧૧ એ પાંચ અધિકારમાં ભાવ જિનને, ૩-૫ એ બે અધિકારમાં સ્થાપના જિનને, સાતમામાં શ્રુતજ્ઞાનને, આઠમામાં સિદ્ધને, બીજામાં દ્રવ્ય જિનને, અને ચોથામાં નામજિનને વંદના પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ના સંજોગો અનુસાર મિથ્યાત્વી કે સમકિતી અવિરતિ હોય અને શાસનના હિતમાં ઉપયોગી, હોય, તો તેનું ઔચિત્ય સાચવવાની શાસ્ત્રાજ્ઞા ઠામ ઠામ જોવામાં આવે છે. ભૂલથી શાસનને ઉપયોગી માની લેવામાં આવેલ હોય કે અનૌચિત્યને ઉચિત સમજી લેવામાં આવતું હોય કે કાચી સમજથી જેનું ઔચિત્ય સાચવવાની જરૂર ન હોય તેનું સચવાઈ જાય, અથવા જરૂર હોય તેનું ઓછું-વધતું સચવાઈ જાય તેવી ભૂલો વ્યક્તિની થવા સંભવ હોય પરંતુ એકંદર શાસન શૈલી ઉપર પ્રમાણે વાસ્તવિક સ્વરૂપમાં જૈનશાસસમ્મત જણાય છે. તેને માટે ઘણા દાખલા અને પુરાવા પ્રાચીનકાળથી મળતા આવે છે માટે સર્વ શાસનસેવકના ઉપલક્ષણ રૂપ સુરસ્મરણનો બારમો અધિકાર અને તેને માટેની ચોથી થોય શાસ્ત્રાજ્ઞા સમ્મત છે. સુરસ્મરણને ઉપલક્ષણ રૂપ એકલા જ ઉપરથી કહીએ છીએ કે વેયાવચ્ચગરાણં સૂત્રમાં, દેવ-દેવીને લગતો શબ્દ નથી, પરંતુ સામાન્ય રીતે વૈયાવૃત્ય કરનાર, શાંતિ કરનાર, સમ્યગુ-દૃષ્ટિને સમાધિ કરનાર, એવા સામાન્ય શબ્દો છે. શાસન પ્રેમી કરતાંયે શાસનનું સીધી રીતે વૈયાવૃત્ય કરનારની અહીં પ્રધાનતા જણાય છે. જેમ સ્તંભન કરવા લાયક વ્યક્તિને માલૂમ ન હોય, છતાં સ્તભંક મંત્રોચ્ચારથી તેમનું સ્તંભન થાય છે, તેમ શાસનસેવકો માટે અજાણતાં પણ કાયોત્સર્ગ થાય, તો તેના બળથી તેઓમાં શાસનસેવાની જાગૃતિ આવે છે. આ વાત ચૂર્ણિમાં પણ નીચેની ગાથાથી જણાય છે
तेसिम-विन्नाणे विहु तव्विस उसग्गओ होइ । વિ-જય-પુન્ન-વંધા-રૃ વારમાં મંત-નાન III
અર્થ :- તેઓને માલુમ ન હોય, તો પણ તેઓને લગતા કાયોત્સર્ગથી ફલ થાય છે. વિપ્નનો જય, પુણ્યબંધન વગેરેનું કારણ મંત્રના દૃષ્ટાંતે બને છે. ૧
લલિત વિસ્તારાવૃત્તિમાં પણ છે :"तदपरिज्ञानेऽप्यस्माच्छुभसिद्ध्या विद्धमेव वचनं ज्ञापकम् ॥
અર્થ - તેઓને માલુમ ન પડે, છતાં પણ આ (કાયોત્સર્ગ)થી શુભની સિદ્ધિ થવામાં આ (વેયાવચ્ચગરાણું) વચન જ જ્ઞાપક છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ભાષ્યત્રયમ્
કરી છે, તથા બારમામાં શાસનદેવનું સ્મરણ કર્યું છે, એમ શ્રી પ્ર0 સારોદ્વારમાં કહ્યું છે, જેથી ૧-૨-૩-૪-૫-૬-૯-૧૦-૧૧ એ ૯ અધિકારમાં જિનવંદના, સાતમામાં શ્રુતવંદના, ૮ ભામાં સિદ્ધવંદના અને બારમામાં સુર-સ્મરણ છે, મુનિવંદન ૧૨ અધિકારમાં નથી, આથી ૧૨ અધિકાર સમ્યગુદર્શન પ્રધાન જણાય છે, પરંતુ દરેક ચૈત્યવંદન કે દેવવંદનામાં જાવંત કેવિ૦ હોય જ છે, છેવટે. પ્રતિક્રમણાદિકમાં ભગવાહ અને અઢાઇજેસુ પણ હોય છે. એટલું મુનિચંદન તો જોડાયેલું હોય જ છે. नाम-जिणा जिण-नामा ठवणजिणापुण जिणिंदपडिमाओ। दव्व-जिणा जिण जीवा भाव-जिणा समवसरण-त्था ॥५१॥
[ સન્વય :- નામ-ઉના -નામ, હવન-ઉના - માગો -ઉનાળા નિ-નીવા, પુખ બાવ-ઉના સમવસરણ-સ્થા. ૧૨ ]
શબ્દાર્થ :- નામઃનામ. જિણા=જિનેશ્વરો, નામ-જિણા=નામથી જિનેશ્વરો, ઠવણ=સ્થાપના. ઠવણ-જિણા=સ્થાપનાથી જિનેશ્વરો, જિસિંદ=જિનેંદ્ર, પડિમાઓ પ્રતિમાઓ, જિણિંદ-પડિમાઓ=જિનેશ્વરોની પ્રતિમાઓ; દબૂ દ્રવ્ય. દવ્ય-જિણા દ્રવ્યથી જિનેશ્વરો, જિણ-જીવા=જિનેશ્વર ભગવંતોના જીવો. ભાવજિણા=ભાવથી જિનેશ્વરો. સમવસરણ-ત્થા સમવસરણમાં રહેલા, સમવસરણમાં બિરાજમાન. ૫૧.
ગાથાર્થ :નામથી જિનેશ્વરો તે જિનેશ્વરનાં નામો, સ્થાપનાથી જિનેશ્વરો, તે જિનેશ્વરોની પ્રતિમાઓ દ્રવ્યથી જિનેશ્વરો, તે જિનેશ્વરોના જીવો, અને ભાવથી જિનેશ્વરો તે સમવસરણસ્થ ભગવંતો. ૫૧
વિશેષાર્થ:- શ્રી જિનેશ્વર ભગવંતનાં નામો તે પણ એક પ્રકારના જિનેશ્વરી જ છે. અને તે જિનેશ્વરો નામ-જિન (નામ જિનેશ્વર) કહેવાય છે. એ જ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓ પણ એક પ્રકારના જિનેશ્વરો જ છે. આ જિનેશ્વરો સ્થાપના જિનેશ્વરો કહેવાય છે. કેવળજ્ઞાન પામી સમવસરણમાં દેશના આપવાની શરૂઆત વગેરે જાહેર રીતે જોઈ શકાય તેવી રીતે કરે, ત્યારે તીર્થંકર નામકર્મનો રસોદય શરૂ થાય છે. કેવળજ્ઞાન થતાં જ તેના ઉદયની શરૂઆત થાય
Page #131
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૨૯ છે, તે રસોદય તેઓ મોક્ષમાં જાય ત્યાં સુધી (એટલે કે મોક્ષમાં પધારે ત્યાં સુધી) ટકે છે. તે પણ એક પ્રકારના જિનેશ્વર ભગવંતો જ છે. અને તે ભાવજિનેશ્વર કહેવાય છે.
બધા કેવળજ્ઞાનીઓ તીર્થંકર નથી હોતા, માટે “સમવસરણસ્થ’ વિશેષણ તીર્થંકર દેવા માટે આપ્યું છે. એટલે કે-જેમનું દેવો સમવસરણ રચે, અશોકવૃક્ષાદિ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિકની એટલે કે તીર્થંકર નામકર્મને યોગ્ય બાહ્ય ઋદ્ધિ પણ જેમને હોય એવા કેવલજ્ઞાની ભગવંત તે ભાવજિનેશ્વર કહેવાય છે.
ભાવ-જિનેશ્વરપણાના પહેલાંની અવસ્થામાં રહેલા શ્રી તીર્થકર ભગવંતના જીવો અથવા ભાવ જિનેશ્વરપણા પછીની સિદ્ધાવસ્થામાં રહેલા, તીર્થંકર ભગવંતોના જીવો તે પણ એક પ્રકારના જિનેશ્વર છે, અને તે દ્રવ્ય-જિનેશ્વરી કહેવાય છે.
એટલે કે-તીર્થકર નામકર્મ નિકાચિત કર્યા પછી, કે નિકાચિત બાંધ્યા પછી, કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તે આત્મા દ્રવ્ય તીર્થકર કહેવાય છે. તેમજ ભાવ તીર્થકર તરીકેની અવસ્થા પસાર થયા પછી સિદ્ધાવસ્થામાં પણ તે દ્રવ્ય તીર્થંકર કહેવાય છે. ભલે તે વખતે તેઓ ભાવસિદ્ધ છે. પરંતુ તીર્થંકર તરીકે તો તેઓ દ્રવ્ય તીર્થકર જ છે. અર્થાત્ ભાવની પૂર્વની અને પછીની અવસ્થા તે દ્રવ્ય કહેવાય છે. જગત્ ના સર્વ પદાર્થોને લાગુ પડતું આ ચાર નિક્ષેપાનું તાત્ત્વિક સ્વરૂપ વિસ્તારથી ખાસ સમજવા જેવું છે. ૫૧.
૧૬. ચાર ચૂલિકા સ્તુતિઓ :મહિય-નિ-પઢ-, વીયા વ્યા,
તના સ્કિા वेयावच्च-गराणं उवओगत्थं चउत्थ-थुइ ॥५२॥
[અવર:- હાય-નિખ-૫૮મ-થ, સત્રાળ વીયા, નાળ તા, વેયાવરાળ, વોલ્થ વલ્થ-શુ ધરા ]
શબ્દાર્થ :- અગિય=અધિકૃત. મુખ્ય એક, (મૂળનાયક), બીયા=બીજી સવાણસર્વની, તઈયનાણસ્સ-ત્રીજી જ્ઞાનની, ઉવઓગત્યં=ઉપયોગ માટે, જાગૃતિ માટે, ચઉત્થચોથી. થઈકરતુતિ. પર.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ભાષ્યત્રયમ્
ગાથાર્થ :અધિકૃત જિનની પહેલી, સર્વ જિનની બીજી, જ્ઞાનની ત્રીજી તથા વેયાવચ્ચ કરનાર દેવોના ઉપયોગને અર્થે (તથા સ્મરણાર્થે) ચોથી થાય છે. પરા
વિશેષાર્થ :- દેવવંદનમાં કોઇવાર ૪ (ચાર) થાય અને કોઈવાર ૮ (આઠ) થોય બોલાય છે. ચાર થાયથી દેવવંદન કરીએ ત્યારે એક સ્તુતિ જોડો કહેવાય છે અને આઠથી કરીએ ત્યારે બે જોડા કહેવાય છે. ચાર સ્તુતિમાં પહેલી ત્રણનું નામ વંદના સ્તુતિ કહેવાય છે. છેલ્લી ચોથી અનુશાસ્તિ સ્તુતિ કહેવાય છે. તે બેનું યુગલ, જોડકું મળી ચાર થાય થાય. પરંતુ તે એક જોડો-જોડકું યુગલ કહેવાય. આઠ થોયમાં તેવાં બે યુગલ-બે જોડા થાય છે.
પહેલી ત્રણમાં પણ પહેલી થોય જેની સ્તુતિ કરવાની હોય તે મુખ્ય તીર્થકર પ્રભુની, તીર્થ કે જ્ઞાનાદિક ગુણની પ્રધાનતા હોય છે. અને બીજીમાં સર્વ તીર્થકરોની પ્રધાનતા હોય છે, ત્રીજીમાં જ્ઞાનની પ્રધાનતા હોય છે. અને ચોથીમાં શાસનદેવને જાગૃત કરનારા હોય છે.
હવે નમુત્થણ, લોગસ્સ, પુખરવરદી, વેયાવચ્ચગરાણંમાં સ્તુતિ તથા કાઉસ્સગ્ગથી તે ચારેયથી સ્તુતિઓ થઈ હોય છે. છતાં છેલ્લે છેલ્લે કાવ્યમય વાણીથી તે દરેકની સ્તુતિ કરી લેવામાં આવે છે, માટે તેનું નામ ચૂલિકા-પરિશિષ્ટ રૂપ સ્તુતિ કહેવાય છે.
પહેલી થાય નમુત્યુર્ણ પછીના અરિહંત ચેઇઆણે પછીના, બીજી થોય સબ્યુલોએના અરિહંતચેઇઆણે પછીના, ત્રીજી થોય સુઅસ્ત ભગવઓના અરિહંતચેઈઆણું પછીના, ચોથી વેયાવચ્ચગરાણુંમાં અન્નત્થ પછીના, કાઉસ્સગ્ગ પછી બોલાય છે, એટલે તે તે અધિકારની ચૂલિકા રૂપે છે. કલ્યાણકંદમાં પાંચ તીર્થકરો, સંસારદાવામાં શ્રી મહાવીરસ્વામી મુખ્ય છે. એ દષ્ટાંતો સમજી લેવાં શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મહારાજના મુખ્ય શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરિ વગેરે તપાગચ્છના મુખ્ય આચાર્યોને આ રીતે ચારેય સ્તુતિઓ માન્ય છે, એમ તેમના આ ગ્રંથ ઉપરથી નક્કી થાય છે.
કાવ્યમય સ્તુતિ આબાલ-ગોપાલ-અંગના વૃદ્ધાદિક સર્વને ગ્રાહ્ય થાય છે. સૂત્રાત્મક સ્તુતિ જૈનશાસ્ત્રજ્ઞ અને શાસનમર્મજ્ઞને ગ્રાહ્ય થાય છે. કાયોત્સર્ગરૂપ સ્તુતિ તો ભાવતુતિ હોવાથી માનસિક ને યોગશાસ્ત્રજ્ઞ ગમ્ય છે, ત્યારે કાવ્યરૂપ ચૂલિકા સ્તુતિ-જાહેર-સર્વમાન્ય અને સમ્મત-દર્શન પ્રભાવના રૂપ તેમજ વ્યક્તિગતસ્તુતિ કરનારાના મનોગત ભાવ વ્યક્ત કરવા રૂપ-સ્વતંત્ર સ્તુતિ છે. અન્યદર્શની પણ તે સ્તુતિ ઉપરથી સંક્ષિપ્ત સ્તોત્યનું સ્વરૂપ સમજી શકે છે, અને વ્યક્તિગત
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૩૧
ચૈત્યવંદન ભાષ્ય
સ્તુતિ થવાથી આખી ચૈત્યવંદના સ્તુતિ કરનારની વ્યક્તિગત પણ એક વ્યક્તિ ચૈત્યવંદન કરતી હોય તો તેની કે મંડળી ચૈત્યવંદન કરનાર હોય, તો તે મંડળીની બની જાય છે.
માટે આ ચારેય સ્તુતિઓ શાસન પ્રભાવના રૂપ પણ છે. કોઈ પણ એક તીર્થકરની સ્તુતિ ઉપરથી પરમાત્માના ગુણોની જાહેરાત થાય છે. સર્વ તીર્થકરોની સ્તુતિ ઉપરથી “શાસન ચોવીશેય તીર્થકર ભગવંતોનું ચાલ્યું આવે છે.” એમ જૈન ઇતિહાસના ટૂંકમાં કેન્દ્રો સૂચવાય છે. ત્રીજી સ્તુતિમાં જૈન પ્રવચનની ખૂબી જાહેર થાય છે અને ચોથીમાં “ઇંદ્રાદિક દેવો આ શાસનના સેવકો છે, અને તેઓના પ્રભાવથી પણ શાસન પ્રભાવશાળી છે.” એવી છાયા પડે છે તથા વ્યક્તિગત સ્વ-રચનાની સ્તુતિઓ બોલાતી હોવાથી પોતાનો ઉમળકો પણ પ્રગટ કરી શકાય છે. પરંતુ સર્વ જીવો શૈલીના જ્ઞાતા ન હોય એટલે પૂર્વાચાર્યાદિક વિશિષ્ટ જ્ઞાનીઓની બનાવેલી સ્તુતિ બોલવી યોગ્ય ગણાય છે. આથી જ સ્તવનાદિકની પેઠે, સ્તુતિઓ પણ અનેક આચાર્યોની બનાવેલી મોટી સંખ્યામાં મળી શકે છે. માટે સ્તુતિ યુગલ એ જાહેરમાં શાસનપ્રભાવક અંગ ચૈત્યવંદનામાં સમાયેલું જણાય છે. સ્તુતિઓ પણ અનેક કાવ્ય ચમત્કાર, શબ્દાલંકાર, અર્થાલંકાર, ચિત્ર, કાવ્ય વગેરેથી ભરપૂર સર્વગ્રાહી સ્વરૂપમાં હોય છે. એ રીતે ચૈત્યવંદના એક જાહેર અને પ્રસિદ્ધ સર્વ સામાન્ય અને માન્ય જૈન સંઘનું વિધાન કરી શકે છે. પર.
૧૭. આઠ નિમિત્તો पाव-खवण-त्थ इरिया-ऽऽइ वंदणव्वत्तिया-ऽऽइ छ निमित्ता। પવયUT-સુર-સરVT-Sત્યં, વરૂપો ય નિમિત્ત-ટ્ટ પરૂા.
[ अन्वय :- पाक्खवणत्थ इरियाइ वंदण-वत्तिया-ऽऽइ, छ निमित्ता । पवयण-सुर સરë, સો રૂચ નિમિત્ત-ડઢ IIFરા ]
શબ્દાર્થ :- પાવ-ખવણત્વ=પાપ ખપાવવાને માટે, દરિયાઈ=ઈરિયા-વહિનો, વંદણ-વત્તિયાઈ-છ નિમિત્તા=વંદણ-વત્તિયા વગેરે છ નિમિત્તોનો, પવયણ-સુરસરણત્યં= પ્રવચનસુર-શાસનદેવનું સ્મરણ કરવા માટે, ઉસ્સગ્ગો=કાઉસ્સગ્ન કરવો, ઈય=ઈતિ, એમ, નિમિત્ત=નિમિત્તો. અઠ-આઠ ૫૩.
ગાથાર્થ :પાપ ખપાવવાને માટે ઈરિયાવહિય પ્રતિક્રમણનો, વંદણ-વત્તિયા વગેરે છ નિમિત્તોનો, અને શાસનદેવના સ્મરણ માટેનો કાઉસ્સગ્ન કરવો એમ આઠ નિમિત્તો છે. પ૩.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ભાષ્યત્રયમ્
વિશેષાર્થ :- ચૈત્યવંદના કરતાં પહેલાં ઇરિયાવહિયા પ્રતિક્રમવાના હોય છે, અને એક લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનો હોય છે. તે ચૈત્યવંદના કરતાં પહેલાંની મન, વચન, કાયની શુદ્ધિ કરવાની હોય છે. એકંદર પાવાણું કમ્માણ નિાયણઠાએ પાપ કર્મોના નાશ માટે એ કાયોત્સર્ગ થાય છે, તથા વંદણ વરિઆએથી નિવસગ્ગવત્તિઓએ સુધીના ૬ (છ) નિમિત્તોથી તેની પછીનો કાયોત્સર્ગ થાય છે, એટલે કે દ્રવ્યપૂજાથી મળતું ફળ કાયોત્સર્ગાદિક અત્યંતર તપથી પણ મેળવી શકાય છે. તેવી જ રીતે કેટલીક વખતે અત્યંતર તપથી મેળવાતું ફળ બાહ્ય તપથી કે દ્રવ્યચારિત્રથી પણ મેળવી શકાય છે. માત્ર ગૌણમુખ્ય ભાવ હોય છે. દ્રવ્યઃ ભાવ સહિત આદરણીય છે. અને ભાવ દ્રવ્ય સહિત આદરણીય છે. અધ્યવસાયો અને મન, વચન, કાયાના યોગોની વિચિત્ર-વિચિત્ર યોજના તથા ત્રણ રત્નની આરાધનાને લગતી વિવિધ યોગ પ્રક્રિયાઓના સ્વરૂપની સમજથી આ વસ્તુ બરાબર સમજાય તેમ છે.
એટલે તે કાયોત્સર્ગથી પણ એ છ પ્રવૃત્તિનાં ફળ મળે છે. એ જ રીતે કાયોત્સર્ગના-ધ્યાન બળથી શાસન-દેવાદિક અધિષ્ઠાયકોમાં પણ જાગૃતિ આવી જાય છે તથા ઉત્સાહ આવે છે. કેમક-માનસિક અને આત્મિક અનુષ્ઠાનો વધારે બલવાનું હોય છે.
સ્મરણ-સ્તુતિ-અને નમસ્કાર વડે મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ-તે વંદન. પુષ્પાદિક વડે પૂજા-તે પૂજન. વસ્ત્રાદિક વડે આદર-તે સત્કાર. મનની પ્રીતિ વડે વિનયોપચાર-તે સન્માન. મરીને પણ જૈનધર્મની પ્રાપ્તિ થાય; તેવી તૈયારી-તે બોધિલાભ. નિર્વાણપ્રાપ્તિ-તે નિરુપસર્ગ.
આ પ્રકારે તથાવિધ દ્રવ્યસામગ્રીના ત્યાગી મુનિ-મહારાજાઓને મુખ્યપણે ભાવપૂજા હોવા છતાં કાયોત્સર્ગાદિ મારફત દ્રવ્યપૂજાના ફળની પ્રાપ્તિની ક્રિયા મુનિભાવથી વિરુદ્ધ નથી. તેમની પાસે દ્રવ્યો નથી, માટે તેઓ દ્રવ્યપૂજા ગૃહસ્થોની જેમ કરી શકતા નથી, તેમ કરવા જતાં તેમને અનેક પ્રકારે તેમના ત્યાગમાં અડચણ આવે. છતાં-શ્રી જિનાલયે જવું, વંદન, નમસ્કાર, સ્તુતિ, દ્રવ્યપૂજાનો ઉપદેશ, પ્રભુના સ્નાત્રાદિક મહોત્સવો, પ્રભુના વરઘોડા, પૂજા ભણાવવી, પ્રતિષ્ઠા વગેરેમાં વાસપાદિકથી પૂજા વગેરે રૂપે દ્રવ્યપૂજા ઘણી રીતે ગોઠવાયેલી છે. માત્ર પ્રકાર ભેદ છે. જો એલી ભાવપૂજા જ મુનિઓને પૂજા હોત તો ઉપાશ્રયમાં બેઠા બેઠા ધ્યાનથી જ ભાવપૂજા કરવાની હોત, પરંતુ ઉપરના વિધાનોમાં ભાગ લેવાનું ન
Page #135
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૩૩ હોત. જેમ ગુરુનો પણ ભાવથી તથા દ્રવ્યથી બન્ને ય પ્રકારે વિનય સચવાય છે. હાર્દિક (હૃદયની) ભક્તિથી ભાવ વિનય અને સેવાચાકરી, આહારાદિક લાવી આપવા વગેરે વૈયાવૃત્યથી દ્રવ્ય વિનય થાય છે. તે જ પ્રકારે તીર્થંકર પરમાત્માનો પણ દ્રવ્ય વિનય મુનિમહારાજાઓએ પણ પોતાની મર્યાદાને અનુસરીને કરવાનો શાસ્ત્ર સમ્મત જણાય છે. તેઓ દ્રવ્યપૂજાનો કે ઉપદેશ આપી શકે છે, તે માટે પ્રેરી શકે છે, તેમાં જોડી શકે છે, તેનું વિધાન કરી શકે છે, પૂજા પરત્વે (દ્રવ્યપૂજા પરત્વે) વિધિવિધાન સમજાવી શકે છે, માટે અનુમતિથી પણ દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજાનાં ઉપકરણ દ્રવ્યો વિનાની દ્રવ્યપૂજા મુનિ-મહારાજાઓને પણ હોય છે, એમ સૂક્ષ્મદ્રષ્ટિથી સમજવું. ઉચિત રીતે કરવાની હોય તે ન કરવામાં આવે તો તેનાં પ્રાયશ્ચિત્તો પણ લેવાનાં હોય છે. મુનિઓને પણ દેવ આત્મોત્કર્ષમાં પ્રબળ અને મુખ્ય નિમિત્ત હોય છે. દેવ વિના ધર્મ કે શાસન નથી. શાસનદેવાદિકને ઉત્સાહિત કરવાનું પણ કાયોત્સર્ગ કરવાનું ખાસ નિમિત્ત છે. દરેક ચૈત્યવંદના કરનારા એ પ્રમાણે જાગૃતિ રાખ્યા કરે, તો સંઘનું હિત થાય, સંઘનું બળ વધે, અને દરેક વ્યક્તિએ પણ શાસન તરફની ભક્તિ સાથે સાથે વ્યક્ત કરી ગણાય. એટલે દેવનું સ્મરણ અને જૈનશાસનની આરાધના એમ બન્ને ય થાય ૫૩.
૧૮. કાયોત્સર્ગ કરવાનાં બાર કારણો-સાધનો છે : ૨૩“તસ૩રૂરીશ્વર'-પમુદ“સદ્ધ-ડડક્યા પહેલા વૈયાવચ્ચત્ત-ટ્ટ” તિજ્ઞ રૂમ રે-વાર પછી
[અવય :-“તસ ૩ત્તરીકરણ”-પ્રમુદ ૧૩, “સારુ” થાય પણ, “વેચાવવા” ત્તા તિક્સિ, હે રૂથ હેડ-વારસો I૪ll ]
શબ્દાર્થ - પમુહ=વગેરે, પણ=પાંચ હઊ=પ્રયોજનો, વૈયાવચ્ચગરત્તાવડઈ = વેયાવચ્ચકરપણું વગેરે. ઈએ=એ, એ પ્રમાણે. બારસગં=બારનો સમૂહ, હેલબારસગં=બાર હેતુ ૫૪.
ગાથાર્થ :“તસ્સ ઉત્તરીકરણ” વગેરે ચાર “શ્રદ્ધા” વગેરે પાંચ અને વૈયાવચ્ચ કરવાપણું વગેરે ત્રણ એ પ્રમાણે બાર કારણો-સાધનો છે. ૫૪
| વિશેષાર્થ:- આઠ નિમિત્તોમાં કાયોત્સર્ગનાં આઠ પ્રયોજનો ઉદ્દેશો બતાવ્યા છે અને આ બાર હેતુઓમાં-બાર કારણો ગણાવે છે. કાર્ય કરવાનો ઉદ્દેશ તે પ્રયોજન જણાવે છે અને કાર્ય ઉત્પન્ન થવામાં મદદગાર સાધનો, તે હેતુ-કારણ વગેરે કહેવાય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ભાષ્યત્રયમ્ ગાડીમાં બેસીને જલદી ફૂલ લેવા જાય છે “ફૂલ લેવા જલદી જવું” એ જવાનો ઉદ્દેશ છે અને “ગાડી” એ જવાનું સાધન-કારણ છે.
તે પ્રમાણે, ઈરિયાવહિયા પ્રતિક્રમણના કાઉસ્સગ્નનો ઉદેશ પાપ ખપાવવાનો છે પરંતુ તે કેવી સામગ્રી-સહિત ઈરિયાવહિયા પડિક્કમાય, તો પાપ ખપે? એ મુદ્દો છે.
ઇરિયાવહિય પછી મિચ્છામિ દુક્કડે દઈ આલોચન પ્રતિક્રમણ કર્યા બાદ
૧. તેની ઉત્તર-પછીની ક્રિયા રૂપ-કાઉસ્સગ્ન પ્રાયશ્ચિત કરવા વડે -(૭૦ પ્રાયશ્ચિત્તમાં કાયોત્સર્ગ પ્રાયશ્ચિત પ્રતિક્રમણ પ્રાયશ્ચિતની પછી, એટલે ઉત્તર ક્રિયામાં છે, માટે) કાયોત્સર્ગ એ પ્રતિક્રમણની ઉત્તરક્રિયા છે.
૨. એ ઉત્તરક્રિયા પણ એમ ને એમ કરવાની નથી, પરંતુ પ્રાયશ્ચિત-પાપની શુદ્ધિ માટે કરવાની છે, માટે પ્રાયશ્ચિત કરવાની ભાવના હોવી જોઈએ.
૩. પ્રાયશ્ચિત કરવાનો હેતુ આત્મ-વિશુદ્ધિનો છે; જો વિશુદ્ધિ ન થાય, તો પ્રાયશ્ચિત્ત કરવાથી શું ?
૪. અને વિશુદ્ધિ પણ માયા, મિથ્યાત્વ અને નિદાનઃ એ ત્રણ શલ્ય રહિત આત્માને કરવા માટે છે. જો એ ત્રણ ન જાય, તો વિશુદ્ધિ શી ?
આ ચાર હેતુઓ તથા વંદનાદિક ફલ મેળવવાના ઉદ્દેશથી કાયોત્સર્ગ કરવામાં આવે, પરંતુ તે કાયોત્સર્ગ યથાયોગ્ય સાધન-સામગ્રી વિના કરવામાં આવે, તો તે ઉદેશની સિદ્ધિ શી રીતે કરી આપી શકે? માટે તે શ્રદ્ધા વગેરે પાંચ સાધનો સાથે કરવો જોઈએ.
૫. શ્રદ્ધા-બીજાની પ્રેરણા વિના વધતી જતી સમ્યગદર્શનની શુદ્ધિ વડે.
૬. અને તે વડે વધતી જતી મેધા, એટલે કેવળ દેખાદેખી કે જડતા વિના હેયોપાદેય બુદ્ધિ અથવા જિનાજ્ઞા પ્રમાણેની મર્યાદાપૂર્વકની બુદ્ધિ વડે.
૭. અને તે બુદ્ધિ વડે વધતી જતી વૃતિ-ધીરજ-રાગાદિકથી આકુલ વ્યાકુલ થયા વિના મનની એકાગ્રતા સાથેની પ્રીતિપૂર્વકની ધીરજ વડે.
૮. અને તે ધીરજ વડે વધતી જતી ધારણા-એટલે શૂન્ય મનથી નહિ, પરંતુ અરિહંતાદિકના ગુણોના સ્મરણપૂર્વકની ધારણા વડે.
૯. અને તે ધારણા વડે વધતી જતી અનુપ્રેક્ષા- “જયાં ત્યાં કાંઈ પણ કામ કરી છૂટવું” એવી ઉપેક્ષા બુદ્ધિથી નહિ, પરંતુ અર્થ અને પરમાર્થના અનુચિંતનપૂર્વક
કરવામાં આવેલ કાયોત્સર્ગ વંદનાદિક ઉદ્દેશો સિદ્ધ કરી શકશે.
અને શાસનદેવાદિકનો કાયોત્સર્ગ કરવાનો ઉદ્દેશ સ્મરણાદિકથી તેમને ઉત્સાહિત કરવાનો છે, પરંતુ
Page #137
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૩૫ ૧૦ વૈયાવૃત્ય કરનાર હોય, ૧૧. શાંતિ કરનાર હોય, અને
૧૨ સમ્યગ્દષ્ટિને સમાધિ કરનારા હોય તેનું સ્મરણ કરવાનું છે, અર્થાત્ તેઓમાં વૈયાવૃત્યકરત્વ, શાંતિકરત્વ અને સમાધિકારત્વ રૂપ કારણો હોય તો આ કાયોત્સર્ગ થઈ શકે છે, અને તેવા દેવાદિકથી જ કાયોત્સર્ગનો ઉદ્દેશ સિદ્ધ થાય છે. ૫૪
૧૯. બાર અથવા સોળ આગારો अन्नत्थ-आइ बारस, आगारा, एवमाइया चउरो । માપUદ્ધિ-છિ-વોહી-gોમાં-ફ઼ડફ્લાવા
[ કન્વય :-૩ન્નત્થનાડુ વારસ, વાફિયા વકરો કIII I Tol--fછેવોહી રોમા-ડડ શો ય પ ].
શબ્દાર્થ - અન્નત્થ=અન્યત્ર અન્નત્થ સૂત્રના પહેલા પદ સાથે સંબંધ ધરાવતા. આઈ=વગેરે. અન્નત્થઆઈ અન્નત્થ પછીથી વગેરે. બારસ=બાર. આગારા=આગારો. એવાઈ=એવંથી માંડીને. ચહેરોકચાર અગણી=અગ્નિ. પર્ણિદિ=પંચેન્દ્રિય, છિંદણ છેદન તથા આડ, પણિંદિ-છિંદણ=પંચેન્દ્રિયની આડ અથવા પંચેન્દ્રિયનું છેદન. બોહીનોભાઈ=સમ્યકત્વનો ક્ષોભ, હાનિ. ડક્કો=jખ. ૫૫
ગાથાર્થ :અન્નત્થ ઇત્યાદિ બાર અને અગ્નિ, પંચેન્દ્રિય છેદન, બોધિક્ષોભ અને ડંખ, એવાઈ અહીંથી આ ચાર; એમ સોળ આગારો છે. પપ
વિશેષાર્થ - અન્નત્થ-સિસિએણંથી પ્રારંભીને દિઠીસંચાલેહિ સુધીના બાર આગાર તે આ પ્રમાણે(૧) શ્વાસ લેવો. | (૬) ઓડકાર | (૯) વમન (૨) શ્વાસ મૂકવો.| (ઊર્ધ્વવાયુ) | (૧૦) સૂક્ષ્મ કાયકંપ (૩) ખાંસી (૭) અધોવાયુ (૧૧) સૂક્ષ્મ શ્લેખસંચાર (૪) છીંક
(વાછુટ) | (૧૨) સૂક્ષ્મ દૃષ્ટિસંચાર (૫) બગાસું | (૮) ભમરી (ચકરી).
આ બાર આગાર એટલે કાઉસ્સગ્નમાં રખાયેલ અપવાદ રૂપ છૂટોથી કાઉસ્સગ્નનો ભંગ ન થાય. જો એ આગાર રાખ્યા (રખાયા) ન હોય અને કાઉસ્સગ્ન કરવામાં આવે, તો કુદરતી રીતે થતી એ બાર ક્રિયાઓથી સર્વથા નિષ્ક્રિયપણે કરવાના કાઉસ્સગ્નનો ભંગ જ ગણાય. આ બાર આગાર તો એક સ્થાને ઊભા રહેવા આશ્રયીને છે, પરંતુ કાઉસ્સગ્નના નિયત સ્થાનથી ખસીને
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ભાષ્યત્રયમ્ બીજે સ્થાને જવા છતાં પણ કાઉસ્સગ્ગ અખંડ ગણાય, તેવા પણ ચાર આગાર મુખ્ય છે, તે આ પ્રમાણે
૧ વીજળી, દીપક વગેરે અગ્નિનો પ્રકાશ શરીર ઉપર પડવાથી પ્રકાશરૂપે અગ્નિના જીવોનો શરીરના સ્પર્શાદિથી નાશ થાય છે, તેથી તે નાશ અટકાવવાને ચાલુ કાઉસ્સગ્નમાં વસ્ત્ર ઓઢવું પડે, અથવા તો ખસીને અપ્રકાશસ્થાને જવું પડે, તો તેથી, તથા અગ્નિ લાગવાનો ઉપદ્રવ જણાયાથી બીજે સ્થાને જવું પડે તો તેથી કાઉસ્સગ્નનો ભંગ ન થાય.
૨ સ્થાપના અને પોતાની વચ્ચે ઉંદર વગેરે પંચેન્દ્રિયો સોંસરા આડા ઉતરતા હોય, તો તે છિંદનનું એટલે આડનું નિવારણ કરવા માટે ખસીને અન્ય સ્થાને જતાં કાઉસ્સગ્નનો ભંગ ન થાય.
૩ અથવા પંચેન્દ્રિય જીવનો કોઈ ઘાત કરતું હોય, અને ખસીને બીજે જયારે જવું પડે, તે પહિંદિછિંદણ આગાર ગણાય છે.
વિધિ એટલે ચોર તથા રોબરૂમાં કહેલા આ શબ્દથી રાજા વગેરેથી ક્ષોભ એટલે સંભ્રમ-ભય-ઉપદ્રવ, તથા ભીંત વગેરે પડવાનો ભય ઉત્પન્ન થાય તો ત્યાંથી ખસીને બીજે સ્થાને જવા, નાસવા વગેરેના કારણથી અપૂર્ણ કાઉસ્સગ્ન પારતાં પણ કાઉસ્સગ્નનો ભંગ ન ગણાય. તે વોધિક્ષોઃ આગાર જાણવો. એટલે સમ્યકત્વને હરકત આવે તેવે પ્રસંગે બીજે સ્થળે જવું પડે તે પણ બોધિક્ષોભ આગાર જાણવો.
૪ પોતાને અથવા પરને (સાધુ વગેરેને) હીદ દીર્થ એટલે સર્પાદિએ ડો ડંશ દીધો હોય કે કરડવાનો સંભવ હોય તો કાઉસ્સગ્ગ પૂર્ણ થયા વિના પારે, તો પણ કાઉસ્સગ્ન ભંગ ન ગણાય, તે તીર્ષદંશ આગાર જાણવો. પપ
૨૦. કાયોત્સર્ગના ૧૯ દોષો ધો-7-āમા, મ7િી નિ સવરિદ્ઘતિ-વહૂા નંધુત્તર-થા-સંગ, મમુહંમુનિ-વાયસ વિડ્યો પદ્દા सिरकंप-मूअवारु-णि, पेहत्ति चइज्ज दोस उस्सग्गे । लंबुत्तर-थण-संजई नदोस समणीण,स-वहुसड्ढीणं ॥५७॥ [મન્વય :-થોડા તય -, મgી નિમત સવરિ તળ વહુ !
लंबुत्तर थण संजइ, भमुहंगुलि वायस कविट्ठो ॥५६॥ सिर-कंप मूअ वारुणि पेह-त्ति उस्सग्गे चइज्ज दोस । समणीण लंबुत्तर थण संजइ सड्ढीणं सवहु न दोस ॥५७॥ ]
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૭
ચૈત્યવંદન ભાષ્ય
શબ્દાર્થ :- ઘોડગ=ઘોડો. લય=લતા, વેલડી, ખંભાઈ=સ્તંભાદિક. માલકમાલ. ઉદ્ધી–ઉધ (ગાડાની) નિઅલ=નિગડ, હેડ. સબરિ=શબરી, ભીલડી. ખલિણ–ચોકઠું. વહૂ-વહુ, વધૂ. લંબુત્તરકલાંબુ ઉત્તરીય, લાંબું ઓઢવાનું. થણ સ્તન. સંજઈ=સંયતી, સાધ્વીજી. ભમુહંગુલિ=આંગળી હલાવવી, અથવા ભવાં અને આંગળીઓ હલાવવી. ભમૂહeભ્રમર, ભવાં. અંગુલિ=આંગળી. વાયસ=કાગડો. કવિઠ્ઠો-કોઠાનું ફળ. ૫૬
સિરકંપ=માથું હલાવવું. મૂઅ મૂક, મુંગો. વાણિ=દારૂ. પેહ=પ્રેક્ષ્ય, વાનરની માફક જોયા કરવું. તિ=એ પ્રમાણે ચઇજ્જ ત્યાગવા, છોડવા, પરિહરવા, લાગવા ન દેવા. દોસ=દોષો. ઉસ્સગ્ગ=કાઉસ્સગ્નમાં. સમણીણ સાધ્વીજીઓને. સ-વહુ-વધૂ સહિત. સઢણં=શ્રાવિકાઓને. ૫૭.
ગાથાર્થ :ઘોડો, વેલડી, થંભાદિક, માલ, ઉદ્ધ, હેડ, ભીલડી, ચોકઠું, વહુ, લાંબુ વસ્ત્ર, સ્તન, સાધ્વીજી, ભમતી આંગળીઓ, કાગડો, કોઠું. ૫૬.
માથું હલાવવું, મૂંગો, દારૂ, વાનર. આ દોષો કાયોત્સર્ગમાં તજવા જોઇએ. સાધ્વીજીને લંબુન્નર, સ્તન અને સંયતી અને શ્રાવિકાને વધૂ સહિત એ દોષો ન હોય. ૫૭.
| વિશેષાર્થ :૧. ઘોડો-ઘોડાની પેઠે પગ વાંકો કે ઊંચો રાખવો ૨. લતા-વેલડીની માફક શરીર કંપાવવું. ૩. થંભાઈ-થાંભલા, ભીંત વગેરેને ટેકો દેવો. ૪. માલ-માળ કે મેડીને માથું લગાડવું. ૫. ઉદ્ધિ-ગાડાની ઉધ માફક બે પગ ભેગા કરીને ઊભા રહેવું. ૬. નિગડ-હેડમાં પગ ઘાલ્યા હોય તેમ પહોળા પગ કરીને ઊભા રહેવું. ૭. શબરી-ભીલડીની માફક બે હાથ ગુહ્ય અંગની આગળ રાખીને ઊભા રહેવું. ૮. ખલિન-લગામ, ઘોડાની લગામની માફક ઓઘો કે ચરવળો પકડવો અથવા
દાંડી પાછળ અને ગુચ્છો આગળ રાખીને ઊભા રહેવું. ૯. વધૂ-વહુની માફક માથું નીચું રાખીને કાઉસ્સગ્ન કરવો. ૧૦. લંબુત્તર-ધોતિયું કે ચોલપટ્ટો નાભિથી ચાર આગળ નીચે અને જાનથી ચાર
આંગળ ઉપર રાખવાને બદલે લાંબો રાખે. ૧૧. થણ-સ્ત્રીની માફક છાતી ઉપર કપડું ઓઢી કાઉસ્સગ્ન કરવો. ૧૨. સંયતિ-સાધ્વીજીની માફક મસ્તક વિના આખું યે શરીર ઢાંકીને કાઉસ્સગ્ન
કરવો. ૧૩. ભ્રમિતાંગુલી-નવકારાદિક ગણવા આંગળી કે નેત્રનાં ભવાં આમતેમ ફેરવવાં. ૧૪. કાગડો-કાગડાની માફક આમતેમ જોવું.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ભાષ્યત્રયમ્ ૧૫. કોઠું-કપડું વગેરે મેલું થવાના ભયથી કે (પ્ર. વ. સારો) પ્રમાણે) પદિકા વગેરેના ભયથી ધોતિયાની પાટલીનો કોઠાના ફળની માફક ગોળ ડુચો કરી બે પગ વચ્ચે દબાવવો.
૧૬. શિરકંડ-માથું હલાવ્યા કરવું. ૧૭. મૂંગો-મૂંગાની માફક, હું છું, કર્યા કરવું.
૧૮. વારુણી-મદિરા-દારૂ પાકે ત્યારે તેમાં “બુડ બુડ' શબ્દ થાય, તેની માફક કાઉસ્સગ્ન કરતાં બડબડાટ કરવો.
૧૯. પ્રેક્ષા-વાનર-વાંદરાની જેમ ઊંચ-નીચે થઈ ડોકું ખેંચી જોયા કરવું.
ધર્મરત્ન પ્રકરણમાં ભીંતને ટેકો દેવાનો દોષ જુદો ગણાવ્યો છે, અને ચૈત્યવંદન મહાભાષ્યમાં ભમૂહ એટલે ભવાં અને અંગુલિ, એટલે આંગળ, એ બે દોષ જુદા ગણાવ્યા છે, એટલે ૨૦ અથવા ૨૧ પણ દોષો થાય છે.
લંબુન્નર, સ્તન અને સંયતી એ ત્રણ દોષ સાધ્વીને ન લાગે, કેમકે તેમનું સર્વાગ ઢાંકેલું હોવું જોઈએ. માત્ર પ્રતિક્રમણાદિ ક્રિયા વખતે મસ્તક ખુલ્લું રાખવું જોઈએ.
અને ઉપરના ત્રણ દોષો અને વધુ દોષ સહિત કુલ ચાર દોષો શ્રાવિકાને ન લાગે, કારણ કે શ્રાવિકાએ મસ્તક પણ ઢાંકેલું રાખવાનું છે, અને દૃષ્ટિ નીચી રાખવાની આજ્ઞા છે, કેમકે-લજજા સ્ત્રીનું ભૂષણ છે, અને તે જળવાવી જોઈએ.
ઉપરના દોષો ટાળીને કાયોત્સર્ગ કેમ કરવો તે જાણી લેવું જોઈએ. ચાર આંગળ આગળ અને ચાર આંગળથી કાંઈક ઓછું પાછળ, બે પગ વચ્ચે અંતર રાખીને, દષ્ટિ નાસિકા ઉપર સ્થાપીને, બે હાથ છૂટા રાખીને, દાંતને, દાંત ન અડકે તેમ, બે હોઠના પુટ પરસ્પર સ્પર્શ કરે તેમ અડકાડીને, માનસિક જાપથી નવકારાદિક ગણીને શુદ્ધ અને શાંત ચિત્તે કંપ્યા વિના, આમતેમ જોયા વિના; આગારમાં છુટ હોય. તે સિવાયની કાંઈ પણ ક્રિયા થવા દીધા વિના તદન મૌન અને ધ્યાનસ્થ રહીને પરમ વિશુદ્ધ ભાવથી કાયોત્સર્ગ કરવાનો હોય છે. ૫૭.
૨૧. કાઉસ્સગના વખતનું માપ. ૨૨. સ્તવન રિ-સા-પાઇ, પUT-વીસુસાસ ગ સ ા
મીર-મદુર-સ૬, મલ્થ-નુત્ત હવટ્ટ થd ૧૮ [ કન્વય :- રિ-૩ -૫મા,-૫ણવીસુક્ષસ, તેનું મá I
ગીર-મદુર-દું, મરઘ-ગુi-ઘુત્ત-વડું IIટા ]
Page #141
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૩૯ શબ્દાર્થ - ઇરિ=ઇરિયાવહિયંના. ઉસ્સગ્ન=કાઉસ્સગ્નનું. પ્રમાણં=પ્રમાણ. ઇરિઉસ્સગ-૫માણં=ઈરિયાવહિયંના કાયોત્સર્ગનું પ્રમાણ પણવીસ–પચીસ. ઉસ્સાસ=શ્વાસોચ્છવાસ. પણ-વસુસ્સાસ=પચ્ચીશ શ્વાસોચ્છવાસ. રોસેસ=બાકીના કાઉસ્સગ્ગોનું (પ્રમાણ) અઠ=આઠ. મહુર=મધુર. સદં=શબ્દ. મહુરસદં=મધુર ધ્વનિવાળું. મહત્ન=મહા ગંભીર અર્થ. જુતંત્રયુક્ત. મહડત્થ-જુi=મહાન્ અર્થ યુક્ત. ઘુત્તસ્તવન. ૫૮.
ગાથાર્થ - ઇરિયાવહિયંના કાઉસ્સગ્નનું પ્રમાણ પચ્ચીસ શ્વાસોચ્છવાસ અને બાકીનાનું આઠ છે.
ગંભીર અને મધુર શબ્દોવાળું તેમજ મહા=વિશાળ અર્થવાળું સ્તવન હોવું જોઇએ. ૫૮.
ભાવાર્થ :- ચૈત્યવંદનમાં ઈરિયાવહિયંના કાઉસ્સગ્નનું પ્રમાણ ૨૫ શ્વાસોચ્છવાસના વખત જેટલું છે, કારણ કે, એ કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયરા” સુધીનો હોવાથી ૨૫ ચરણપાદ જેટલો છે. પાસના સીસીએ એ વચનથી ૧ ઉચ્છવાસનું પ્રમાણ તે ૧ પાદના ઉચ્ચાર કાળ જેટલું ગણાય છે માટે અહીં ઉચ્છવાસ એટલે પાદનો ઉચ્ચાર કાળ જાણવો. પરંતુ નાસિકા દ્વારા જે શ્વાસોચ્છવાસ લેવાય છે, તે પ્રમાણ અહીં ગણવાનું નથી, તથા બાકીના અરિહંત ૨૦ના ૩ કાયોત્સર્ગ અને વેયાવચ્ચગ૦ નો ૧ કાઉસ્સગ્ન એ ૪ કાઉસ્સગ્ગ ૧-૧ નવકારના થાય છે, ત્યાં એક નવકારની ૮ સંપદા છે, અને તે એકેક સંપદા તે એકેક પાદતુલ્ય (એકેક શ્વાસોચ્છવાસ પ્રમાણની) ગણાય છે. માટે તે ચાર કાઉસ્સગ્ગ ૮-૮ શ્વાસોચ્છવાસ પ્રમાણના (એટલે ૮ પાદોચ્ચાર કાળ પ્રમાણના) જાણવા.
તથા જાવંતિ ચે. અને જાવંત કવિ સાહૂ પછી જે સ્તવન કહેવામાં આવે છે, તે મેઘ સરખા ગંભીર અને મધુર ધ્વનિપૂર્વક કહેવું, અને તે પણ મહાન અર્થવાળું (એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન કરે-એવું, તેમજ થોડા અક્ષરોમાંથી પણ ઘણો અર્થ નીકળે એવું) વિશેષતઃ પૂર્વાચાર્ય રચિત કહેવું. પુનઃ આ સ્તવન ભિન્ન ભિન્ન આચાર્યોનાં અથવા મુનિમહાત્માઓનાં બનાવેલાં કહેવાય છે, માટે અમુક સ્તવન જ કહેવાય એવું સ્તવનનું નિયતપણું ન હોવાથી ચૈત્યવંદન ભાષ્યાદિમાં સૂત્રો સાથે ગણત્રીમાં ગણ્યું નથી.
સ્તવન વ્યક્તિગત ભાવનાને બહાર લાવવાનું સાધન છે અને જિનમંદિરમાં દર્શન-પૂજા વગેરે માટે શાસ્ત્રોક્ત વખતે ન બને તો પણ પોતાની અનુકુળતાએ
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ભાષ્યત્રયમ્ જયારે, આવે ત્યારે આવનાર પોતાના હૃદયોદ્ગાર પ્રગટ કરી શકે તેવી સર્વ ભક્તિને આ જૈનોના જાહેર ભક્તિસ્થાનમાં અવકાશ રહેવો જ જોઈએ, માટે સ્તવનાદિક મનમાં કહેવાની સૂચનાનાં કેટલેક સ્થળે પાટીઆં હોય છે, તે શાસનની નીતિ અનુસાર નથી.
૨૩. સાત ચૈત્યવંદનો. पडिक्कमणेचेइय-जिमण-चरम-पडिक्कमण-सुअण-पडिबोहे। चिइ-वंदण इय जइणो सत्त उ वेला अहोरत्ते ॥५९॥ [ अन्वय :- जइणो अहोरत्ते पडिक्कमणे चेइय, जिमण चरम पडिक्कमण ।
सुअण पडिबोहे इय सत्त उ वेला चिइ-वंदण ॥५९॥ ] શબ્દાર્થ - પડિક્કમe=પ્રતિક્રમણમાં. ચેઈમ=ચૈત્યમાં, પ્રભુના દર્શન વખતે. જિમણ ભોજન-ગોચરી વખતે. ચરમ=સાંજે દિવસ ચરિમના પચ્ચકખાણ વખતે. સુઅણ=સુતી વખતે. પડિબોહે=જાગૃત થયે (પ્રભાતે). ઇય=એ પ્રમાણે. જઇણો યતિને, મુનિને. અહોરતે અહોરાત્રિમાં, રાત અને દિવસમાં. ૫૯.
ગાથાર્થ :
મુનિઓને રાત અને દિવસમાં, પ્રતિક્રમણ, દર્શન, ગોચરી, સાંજે, પ્રતિક્રમણ વખતે તથા સુવાને અને જાગવાને વખતે એમ સાત ચૈત્યવંદન કરવાનાં હોય છે. પલા
વિશેષાર્થ :- પ્રભાતના પ્રતિક્રમણમાં વિશાલલોચનનું, ચૈત્યમાં-દેહરામાં પ્રભુ-દર્શન કરતી વખતે, જમણ-ગોચરી કરતી વખતે આહાર કર્યા પહેલાં, સાંજે પચ્ચખાણ કરતી વખતે, સંધ્યાના પ્રતિક્રમણમાં નમોડસ્તુ વર્ધમાનાયનું, સૂતા પહેલાં સંથારા પોરિસિ ભણાવતી વખતે ચઉક્કસાયનું, છેવટે જાગૃત થઈને કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ન કર્યા બાદ જગચિંતામણિનું, એ પ્રમાણે યતિએ એક અહોરાત્રમાં ૭ (સાત) વાર ચૈત્યવંદન તો અવશ્ય કરવાં, અને અષ્ટમી આદિ પર્વતિથિઓમાં તો સર્વ ચૈત્યવંદનાર્થે સાતથી અધિક (ઘણી) વાર પણ ચૈત્યવંદન કરવાં.
કહ્યું છે કે - अठ्ठमि चउद्दसीए सव्वाई चेइयाई सव्वेहिं साहुहिं वंदेयव्वाइं SC क्यनात् આઠમ ચૌદશે સર્વ મુનિઓએ સર્વે ચૈત્યો વાંદવા.
આ સાત ચૈત્યવંદનો ભિન્ન ભિન્ન વિધિએ થાય છે, તે વિધિઓ ચાલુ પ્રણાલિકા પ્રમાણે ગુરૂગમથી જાણવી. ૫૯
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૪૧
ચૈત્યવંદન ભાષ્ય
શ્રાવકોએ કરવાનાં ચૈત્યવંદનો. पडिकमणो गिहिणोविहु सग-वेला पंच-वेल इयरस्स । पूआसु ति-संझासु अ होइ ति-वेला जहन्नेणं ॥६०॥ [ अन्वय :- पडिकमओ गिहिणोवि हु सगवेला,
इयरस्स पंचवेल, जहन्नेणं तिसंज्ञासु पूआसु तिवेला होई ॥६०॥ ] શબ્દાર્થ - પડિકમ=પ્રતિક્રમણ કરનારને. ગિહિણો-ગૃહસ્થને. વિહુ=પણ નિશ્ચયથી, સગ=સાત. વેલા=વખત, સગ-વેલા સાત વખત. પંચવેલ પાંચ વખત. ઈયરસ્સ=ઈતર ગૃહસ્થને, (પ્રતિક્રમણ નહિ કરનાર શ્રાવકને.) પૂઆસુ=પૂજામાં, તિ-સંઝાસુ==ણ સંધ્યાની. તિ-વેલા-ત્રણ વખત, જહણં=જાન્યથી. ૬૦
ગાથાર્થ :પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થ પણ સાત અથવા પાંચ વાર અને પ્રતિક્રમણ નહિ કરનાર ગૃહસ્થ પ્રતિદિન ત્રણ સંધ્યાકાળની પૂજાઓમાં જઘન્યથી ત્રણ વાર ચૈત્યવંદના કરવી. ૬oll
વિશેષાર્થ - પ્રભાતના પ્રતિક્રમણમાં ૨ (જાગવાનું અને પડિક્કમણાનું), ત્રણ સંધ્યાનાં દેવવંદનનાં ૩, સાંજે પ્રતિક્રમણનું ૧, અને ૧ સૂતી વખતે મુનિ પાસે સંથારાપોરિસી સાંભળ્યાનું, એમ સાત વાર ચૈત્યવંદન બે વાર પ્રતિક્રમણ કરનાર છૂટા શ્રાવકને હોય છે.
એકવાર પ્રતિક્રમણ કરનારને પ્રભાતમાં જાગવા સમયનું અથવા તો રાત્રે સૂતી વખતનું ચૈત્યવંદન ન કરે, તો ૬ ચૈત્યવંદન હોય છે. પરંતુ જાગવાના સમયનું ચૈત્યવંદન પ્રભાતના પ્રતિક્રમણમાં જોડી દીધેલું હોવાથી, પ્રાતઃ પ્રતિક્રમણ નહિ કરનારને એટલે ૧ સંધ્યા પ્રતિક્રમણ કરનારની અપેક્ષાએ પ્રભાતનાં ૨ ચૈત્યવંદન, જે પ્રાતઃ પ્રતિક્રમણાન્તર્ગત છે, તે ન હોવાથી ગાથામાં ૫ ચૈત્યવંદન, કહેલાં સંભવે છે. અન્યથા એક પ્રતિક્રમણ કરનારને ૬ ચૈત્યવંદન હોય છે. “પવરને તુ પ, સ્વાપતિસમયે તળે પાડયોડપિ”-ઈતિ ધર્મસંગ્રહવૃત્તિઃ
પૌષધમાં ન હોય તેવા શ્રાવકે સંથારા પોરિસી જાતે ન ભણાવતાં, ગુરુ મહારાજ કે પોસાતી ભણાવે, તે સાંભળવી.” એવો વિધિ છે. ૬૦
૨૪. દશ મુખ્ય આશાતનાઓ. तंबोल पाण भोयणुवाणह मेहुन्न सुअण निट्ठवणं । મુત્ત-ડ્યા નૂ, વન્ને ના-નાદ-નડ્ડા દ્દશા
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ભાષ્યત્રયમ્ [ કન્વય :- ઉના-નાદ-નડ્ડા, તંવોત-પાપ-પોયણ
૩વાદ મેદુન્ન સુઝા નિફ્ટવ મુજુવાર નૂરું વળે IIક્શા ] શબ્દાર્થ - તંબોલ=પાનસોપારી. પાણ=પાન, પાણી, પેય, પીવાની ચીજ. ભોયણ=ભોજન, કાંઈ ખાવાની ચીજ. ઉવાણહsઉપાનહ, પગરખાં. મેહુન્ન=મૈથુન. સુઅણ સૂવું. નિઠવર્ણ નિષ્ઠીવન, થુંકવું વગેરે. મુત્ત=પેશાબ, ઉચ્ચારવડી નીતિ, ઝાડે જવું. જૂઅં=જૂગાર રમવો. વજેકવર્જવું. જિણનાહ=જિનનાથની. જગઇએ=જગતીમા, કોટમાં. ૬૧
ગાથાર્થ :શ્રી જિનેશ્વર ભગવંતના મંદિરના કિલ્લામાં તંબોલ, (પાન સોપારી) પીવાનું, ખાવાનું, પગમાં પગરખાં પહેરવાનું, મૈથુન, સુવું, થુંકવું, પેશાબ, ઝાડો અને જૂગાર આ વર્ય છે અર્થાત્ ન કરવાં. l૬ ૧ll
વિશેષાર્થ :- આ દશ આશાતના મુખ્યતઃ જધન્યથી કહી મધ્યમ આશાતના ૪૨ છે. ઉત્કૃષ્ટથી સર્વ આશાતના ૮૪ છે. તેનું સ્વરૂપ અન્ય ગ્રંથથી જાણવું.
+શતના, જે અવિનયવાળા આચરણથી વિનયમર્યાદાની ખંડના થાય, તેવા અવિનયી આચરણનું નામ આશાતના છે, જગતીની વ્યાખ્યા શિલ્પશાસને આધારે જાણવી. ૬૧
દેવવંદન વિધિ નિમુક્ષાર-નમુત્થUT-રિહંત-શુ-ત્નોન-સળં-શુ-પુષ્ણા યુ-સિદ્ધા-વેય--મુત્યુ-ગાવંતિ-થા-નવી પાદરા [અવર :- રિ-મુર-મુલ્થળ-રિહંત-શુતોન-સત્ર-શુ પુવરવા -સિદ્ધા-વેયા-થુનમુલ્થ-જાવંતિ-થા-નવી liદ્રા ]
ગાથાર્થ :ઇરિયાવહિયં-નમસ્કાર-નમુત્થણં-અરિહંત ૨૦-થોય-લોગસ્સ-સવ્વલોએ-થોયપુખરવરદી-થોય-સિદ્ધાણં-વેયાવચ્ચગરાણું-થોય-નમુત્યુર્ણ-જાવંતિ બે, સ્તવન-અને જયવીયરાય. II૬રા ' વિશેષાર્થ :- ઇરિયાવહિયં એટલે એક ખમાસમણ દઈ, આદેશપૂર્વક ઈરિયાવહિયં, તસ્ય ઉત્તરી, અન્નત્થ૦ કહી એક લોગસ્સનો ૨૫ ઉચ્છવાસ પ્રમાણ, ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો તે ઇરિયાવહિયં કહેવાય.
Page #145
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૪૩ પછી, ત્રણ ખમાસમણ દઈ ચૈત્યવંદનનો આદેશ માગી, નમુક્કાર એટલે જઘન્યથી ત્રણ ગાથાવાળું અને ઉત્કૃષ્ટથી એકસો આઠ ગાથાવાળું દેશી ભાષાનું સંસ્કૃત કે પ્રાકૃત ભાષાનું જે ચૈત્યવંદન કરવામાં આવે છે તે ત્રણ કે એકસો આઠ નમસ્કાર કહેવાય છે, અને પછી જંકિંચિ સૂત્ર પણ કહેવું, તે ચૈત્યવંદનાન્તર્ગત સર્વ સામાન્ય ચૈત્યવંદના છે. પરંપરાથી બોલાય છે. ભાષ્યત્રયમાં તે નથી.
પછી ત્રણ વાર ભૂમિને મસ્તક વડે સ્પર્શ કરીને નમુત્થણ કહેવું, પછી અરિહંત ચેઅન્નત્ય કહી ૮ ઉવાસ પ્રમાણ નવકારનો કાઉસ્સગ્ન કરવો.
પછી એક નવકારનો કાઉસ્સગ્ન કરી-પારી અધિકૃત એક ચૈત્ય યા જિન સંબંધી થોય કહેવી.
સમુદાયમાં વડીલે જેને આદેશ આપેલ હોય, તે એક જણ થોય કહે, અને બીજા સાંભળે, તેમાં પુરુષની કહેલી થોય ચતુર્વિધ સંઘને સાંભળવી કહ્યું, અને સ્ત્રીએ કહેલી થોય સાધ્વી અને શ્રાવિકા એ બેને જ કલ્પ (એ રીતે દેવવંદના પણ જાણવી.)-સંઘાચાર ગાથા ૫૦૦ મી.
પછી લોગસ્સવ સંપૂર્ણ કહી, સવ્વલોએ, અરિહંત ચેઈયાણ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ ઇત્યાદિ પદોથી અરિહંત ચેઈ0 સૂત્ર સંપૂર્ણ અને અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ પારી સર્વ જિન સંબંધી બીજી થોય, પછી પુખરવરદી સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિયાએ ઇત્યાદિ, અન્નત્થ, એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી સિદ્ધાન્તની વંદના સંબંધિ ત્રીજી થોય કહેવી.
પછી સિદ્ધાણં અને વેયાવચ્ચગરાણં અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી શાસનદેવ-દેવીના સ્મરણ સંબંધિ ચોથી થોય કહેવી.
પછી નમુત્થણં, જાવંતિ ચે) ખમા જાવંત કેવિ નમોડ પૂર્વાચાર્ય રચિત ગંભીર અર્થવાળું સંસ્કૃત, પ્રાકૃત અથવા દેશી ભાષાત્મક સ્તવન-જાન્યથી પણ પાંચ ગાથાવાળું કહેવું, પછી જયવીયરાય કહેવા. અહીં એક થોય જોડાથી જ ચૈત્યવંદન સમાપ્ત કરવું હોય તો જયવીયરાયની સંપૂર્ણ પાંચેય ગાથા કહેવી, અને જો ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું હોય, તો જયવીયરાયની પહેલી ૨ ગાથા કહેવી.
ગાથામાં કહેલ એ ૪ થાયવાળું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન ૯ ભેદને અનુસારે તો જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું અને ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ચૈત્યવંદન તો ૮ થાયથી પ્રણિધાનત્રિક સહિત થાય છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ભાષ્યત્રયમ્.
ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ચૈત્યવંદન કરવાનું હોય, તો ઉપર કહેલો ૧૨મો અધિકાર સંપૂર્ણ થયા બાદ પુનઃ નમુ કહી અરિહંત ચે) ઇત્યાદિ ૪ દંડકપૂર્વક પૂર્વોક્ત ક્રમ પ્રમાણે ચારે થોય (બીજીવાર) કહીને ત્યારબાદ એક નમુસ્કુર્ણ તથા બે જાવંતિ અને સ્તવન તથા જયવી પૂર્ણ કહેવા. એ પ્રમાણે કરવાથી શાસ્ત્રોક્ત દ્વિગુણ ચૈત્યવંદના થાય છે, અને એ જ ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ચૈત્યવંદના ગણાય છે, અને વર્તમાનમાં પણ એ દ્વિગુણ ચૈત્યવંદના કરવાનો વિધિ ઉત્કૃષ્ટ દેવવંદના તરીકે પ્રસિદ્ધ છે. પૌષધ વગેરેમાં આ રીતે દેવવંદન થાય છે આ ઉપરાંત જ્ઞાનપંચમી, મૌન એકાદશી, ચોમાસી, ચૈત્રી પૂનમ વગેરેના ઉત્કૃષ્ટ દેવવંદન થાય છે. ૬૨
ઉપસંહાર, કર્તાનું નામ અને અન્ય મંગળઃ सव्वोवाहि-विसुद्धं एवं जो वंदए सया देवे । देविंद-विंद-महिअं परम-पयं पावइ लहुसो ॥६३॥
[अन्वय :- एवं जो सया देवे वंदए सो सव्वोवाहिविसुद्धं देविंद-विंदमहिअं परमપર્વ તદુ પાવડ઼ દ્રા ].
શબ્દાર્થ :- સબ્=સર્વ. ઉવાહિsઉપાધિ, ધર્મચિંતા. વિસુદ્ધ=શુદ્ધ. જો જે મનુષ્ય સયા=સદા, પ્રતિદિન. દેવિંદઃદેવના ઇંદ્ર, અથવા દેવેન્દ્રસૂરિ. વિંદ=સમૂહ. વિંદ=વિચાર, જ્ઞાનવાળું. મહિઅં=પૂજિત. અહિ અધિ, અધિક. અં=ઠં=જ્ઞાનવાળું. પરમ-પર્યા=પરમપદ, મોક્ષ. પાવઈ=પામે. લહુ=લઘુ, શીધ્ર. સો તે મનુષ્ય. ૬૩
ગાથાર્થ :એ પ્રમાણે જે મનુષ્ય દેવને પ્રતિદિન વંદના કરે, તે મનુષ્ય દેવેન્દ્રોના સમૂહ વડે પૂજિત અને સર્વ ઉપાધિઓથી શુદ્ધ થયેલું મોક્ષપદ જલદી પામે. ૬૩.
વિશેષાર્થ :- બીજો અર્થ :- સર્વ ધર્મ ચિંતન વડે વિશુદ્ધ તથા સેવિં=શ્રી દેવેન્દ્રસૂરિએ વિદ્ર=દર્શાવેલા વિચારવાળું (એટલે જેનું વિધિ સ્વરૂપ જણાવનારા શ્રી દેવેન્દ્રસૂરિ છે. એવું અને સંવં=જ્ઞાન તે વડે દિ=અધિ=અધિક, (એટલે શ્રી દેવેન્દ્રસૂરિએ પોતાના બોધને અનુસારે જેવી રીતે જાણ્યું તેવી રીતે દર્શાવેલું) એવું જે દેવવંદન (ચ૦ ભાષ્ય) પર્વ=તેમાં કહેલી રીતિ પ્રમાણે જે મનુષ્ય પ્રતિદિન દેવને વંદના કરે, તે શીધ્ર મોક્ષપદ પામે.
આ બીજો અર્થ અવચૂરિના આધારે છે. ll૬all
Page #147
--------------------------------------------------------------------------
________________
(मूलकर्त्तारः श्री देवेन्द्रसूरयः ) श्री गुरुवंदन भाष्य ( भावार्थ सहित)
અવતરણ :- ગુરુવંદન ભાષ્યની આ પહેલી ગાથામાં ગુરુવંદનના ત્રણ પ્રકાર કહેવાય છે –
૧
૨
૩
गुरुवंदणमह तिविहं तं फिट्टा छोभ बारसावत्तं । सिरनमणाइसु पढमं, पुन्नखमासमणदुगि बीअं ॥१॥
શબ્દાર્થ :
શુii=ગુરુવંદન
અદ્ભુ=અથ(=દેવવંદન કહ્યા બાદ) તિવિદ્=ત્રણ પ્રકારનું
તં=તે ગુરુવંદન વ્હિટ્ટા=ફેટાવંદન
છોમ=છોભવંદન વારસવાતં=દ્વાદશાવર્ત્તવંદન
ગાથાર્થ :- હવે દેવવંદન કહ્યા બાદ ગુરુવંદન કહેવાય છે તે ફેટાવંદન, છોભવંદન, અને દ્વાદશાવર્ત્તવંદન એમ ૩ પ્રકારનું છે. તેમાં મસ્તક નમાવવાદિ વડે પહેલું ફેટાવંદન થાય છે, ગુરુને બે ખમાસમણ સંપૂર્ણ દેવા વડે છોભનંદન થાય છે. II૧||
સિર=મસ્તક
નમામુનમાવવા વગેરેમાં (વડે). પઢમં=પહેલું (ફેટાવંદન) પુત્ર=પૂર્ણ, સંપૂર્ણ.
સ્વમાસમા=ખમાસમણ
વ્રુત્તિ=બે દેવા વડે વીઅં=બીજું (છોભવંદન)
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે-સિનમળાફ્ટ્સમાં કહેલા આ િશબ્દથી બે હાથ જોડવાથી તેમજ અંજલિ કરવા વગેરેથી પણ પહેલું ફેટાવંદન થાય છે એમ જાણવું, તેમજ અહીં પુત્ર (વમાસમળ યુનિ) પદથી બે પૂર્ણ ખમાસમણ કહ્યાં તે સંપૂર્ણ×પાંચે અંગને નમાવવાથી બીજું વંદન થાય એમ સૂચવ્યું.
અવતરળ :- પૂર્વ ગાથામાં બે પ્રકારના ગુરુવંદનનો અર્થ કહીને હવે ત્રીજા પ્રકારના ગુરુવંદનનો અર્થ કહેવાનો છે, પરંતુ બીજા પ્રકારવાળા ગુરુવંદનમાં અને આગળ કહેવાતા ત્રીજા પ્રકારના ગુરુવંદનમાં પણ જે બે-બે વાર વંદના કરવી કહી છે, તેનું શું કારણ ? તે શિષ્ય-જિજ્ઞાસાનો ઉત્તર પ્રથમ જ (વચ્ચે) કહેવાય છે ઃ
* ગાથામાં સપ્તમી છે તે પ્રાકૃતના નિયમથી તૃતીયાના અર્થમાં આવી છે માટે બન્ને સ્થાને અર્થમાં તૃતીયા વિભક્તિ જાણવી.
x જે એકાંગાદિ ૪ પ્રકારના પ્રણામ ચૈ૦ ભાષ્યમાં કહેવાયા છે તેવા પ્રણામ અહીં ગુરુવંદનના સંબંધમાં પહેલાં ફિટ્ટાવંદન તરીકે ગણાય, કારણ કે ખમાસમણ તો પંચાંગ પ્રણામરૂપ જ હોય, પરંતુ એકાંગાદિ પ્રણામરૂપ નહિ.
૧૦
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ભાષ્યત્રયમ્
'जह दुओ रायाणं, नमिउं कज्जं निवेइउं पच्छा । विसज्जिओ वि वंदिय, गच्छइ एमेव इत्थ दुगं ॥२॥
શબ્દાર્થ : ગજેમ
વિનિયો=વિસર્જન કર્યો છતો ટૂમો=દૂત (રાજસેવક)
(4) વિ=પણ રાથાઈ રાજાને
વંવિર્ય નમસ્કાર કરીને નમિક્રનમસ્કાર કરીને
કચ્છડ઼=જાય છે hi=કાર્ય
એવ=એ પ્રમાણે નિવેડ્મનિવેદન કરીને
રૂ=અહી (ગુરુવંદનમાં) પછી=પછીથી, ત્યારબાદ
સુi=બે વાર વંદના હોય છે. થાઈ - જેમ દૂત (રાજસેવક) પ્રથમ રાજાને નમસ્કાર કરીને કાર્યનું નિવેદન કરે, અને ત્યારબાદ રાજાએ વિસર્જન કર્યો છતો પણ (રાજાએ વિદાય કર્યા બાદ પણ) પુનઃ (બીજી વાર) નમસ્કાર કરીને જાય છે. તેમ અહીં ગુરુવંદનમાં પણ બે વાર વંદના કરાય છે (અર્થાત્ તે કારણથી જ ગુરુને ખમાસમણ પણ બે દેવાય છે, અને દ્વાદશાવર્તવંદન પણ બે વાર કરાય છે.) રા
ભાવાર્થ:- ગાથાર્થવત્ સુગમ છે.
અવતર:- (પુનઃ પ્રસંગથી) વંદના તે શું ? અને તે શી રીતે થાય છે ? તે બન્ને વાત (હજી કહેવા બાકી રાખેલા ત્રીજા પ્રકારના ગુરુવંદન પહેલાં) કહેવાય છેआयारस्स उ मूलं, विणओ सो गुणवओ य पडिवत्ती। सा य विहि वंदणाओ, विहि इमो बारसावत्ते ॥३॥
શબ્દાર્થ : માયારસં=આચારનું, ધર્મનું સ=ક્ત (ગુણવંતની ભક્તિ) =(1) વળી
વિહિં વિધિપૂર્વક મૂi=મૂળ
વંKUT =વંદના કરવાથી થાય છે.) વિUTો વિનય
વિદિક(અને તે) વંદનાવિધિ સો-તે (વિનય)
મો=આ, આગળ કહેવામાં ગુખાવોગુણવંતની
આવશે તે (વિધિ). પવિત્તી પ્રતિપત્તિ, ભક્તિ | વારસાવજો દ્વાદશાવર્ત વંદનમાં છે. ૧ આ ગાથા આવશ્યક નિર્યુક્તિની છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૪૭
થાર્થ :- આચારનું મૂળ (ધર્મનું મૂળ) વિનય છે, અને વિનય તે ગુણવંત ગુરુની ભક્તિરૂપ છે, અને તે (ગુણવંત ગુરુની) ભક્તિ વિધિપૂર્વક વંદના કરવાથી થાય છે, અને તે વિધિ આ (આગળ કહેવામાં આવશે તેવા પ્રકારનો) છે, કે જે વિધિ દ્વાદશાવર્ત્ત વંદનમાં કહેવાશે. Iા
ભાવાર્થ :- વિનય તે ધર્મનું, જ્ઞાનનું અને આચારનું મૂળ છે; જો વિનય (દેવ-ગુરુ પ્રત્યે ભક્તિ અને નમ્રતા) ન હોય તો તેવા વિનય રહિત ધર્મનું કંઇપણ ફળ નથી. તે કારણથી જ શ્રી મુનિ મહાત્માઓના આચાર-વિચારોને દર્શાવનાર અને શ્રી આચારાંગ સૂત્રથી પણ પહેલાં જ યોગવહન (તપ વિશેષ) કરીને અધ્યયન કરવા (ભણવા) યોગ્ય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ૩૬ અધ્યયનોમાં સર્વથી પહેલું વિનય નામનું જ અધ્યયન વર્ણવ્યું છે. શ્રી આવશ્યક નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે
विणओ सासणे मूलं, विणीओ संजओ भवे ।
विणयाउ विप्पमुक्कस्स, कओ धम्मा कओ तवो ॥१२१६॥
जम्हा विणयइ कम्मं, अट्ठविहं चाउरंतमुक्खाए ।
तम्हा उ वयंति विऊ, विणउत्ति विलीनसंसारा ॥ १२१७||
અર્થ :- દ્વાદશાંગ શ્રુતજ્ઞાનરૂપી શ્રી જિનેન્દ્રશાસનનું મૂળ વિનય છે, તે કારણથી જે વિનયવંત હોય તે જ સંયત-સાધુ હોય છે. પરન્તુ જે વિનયથી રહિત હોય તેવા સાધુને ધર્મ પણ કયાંથી ? અને તપ પણ કયાંથી (=કેવી રીતે) હોય ? ॥૧૨૧૬॥ (હવે “વિનય” શબ્દનો અર્થ કહે છે) જે કારણથી ચાર ગતિ રૂપ સંસારનો મોક્ષ વિનાશ કરવા માટે (જે આચાર-ક્રિયા) આઠ પ્રકારનાં કર્મનો વિનયતિ=વિશેષતઃ નાશ પમાડે છે, તે કારણથી વિનષ્ટ સંસારવાળા વિદ્વાનો (=શ્રી સર્વજ્ઞ ભગવંતો તેવા આચારને) “વિનય” એમ કહે છે. II૧૨૧૭ના
અવતરણ :- હવે ત્રીજા પ્રકારની ગુરુવંદનાનો અર્થ (જે પ્રથમ કહેવો બાકી રાખ્યો હતો તે), અને તે ત્રણે પ્રકારની વંદના કોને કરવી ? તે બે વાત આ ગાથામાં કહેવાય છે.
तइयं तु छंदणदुगे, तत्थ मिहो आइमं सयलसंघे ।
बीयं तु दंसणीण य, पयट्ठियाणं च तइयं तु ॥४॥
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ભાષ્યત્રયમ્
શબ્દાર્થ : તયં ત્રીજું વંદન
સત્ત=સકલ, સર્વ છંદ્ર વાંદણાંમાં, વંદનકમાં
સંપે સંઘમાં, સંઘને ૩=બે વારના
વયં બીજું (છોભ) વંદન તત્વ=ત્યાં, ૩ પ્રકારના વંદનમાં હંસા દર્શનીને, મુનિને મિ=મિથઃ પરસ્પર
પથ-પદ-પદવીમાં મારૂબં-પહેલું (ફિટ્ટા) વંદન
ક્રિયાઇ=રહેલા મુનિને
તથં-ત્રીજું દ્વાદશા) વંદન માથાર્થ :- ત્રીજું દ્વાદશાવર્ત વંદન બે વંદન વડે (બે વાંદણાં દેવા વડે) કરાય છે. તથા એ ત્રણ વંદનામાં પહેલું ફેટા વંદન સંઘમાં-સંઘને પરસ્પર કરાય છે, બીજું છોભ વંદન (ખમાસમણ વંદન) સાધુ-સાધ્વીને જ કરાય છે, અને - ત્રીજું દ્વાદશાવર્ત વંદન આચાર્ય આદિ પદવીધર મુનિઓને કરાય છે. જો
માવાઈ - પહેલી ગાથામાં ૨ પ્રકારનું વંદન કહીને આ ચોથી ગાથામાં ત્રીજા પ્રકારનું વંદન કહ્યું, તે ત્રણે વંદન ક્રમશઃ આ પ્રમાણે
૩ પ્રકારની ગુરુવંદના કેવી રીતે થાય ? ૨. છિઠ્ઠીવંત:- શીર્ષ નમાવવાથી, હાથ જોડવાથી, અંજલિ રચવાથી, અથવા પાંચ અંગમાં યથાયોગ્ય ૧-૨-૩ વા ૪+ અંગ વડે નમસ્કાર કરવાથી ફિટ્ટાવંદન થાય છે.
૨. છોમવંત:- (પંચાં વંવન) પાંચે અંગને નમાવવા પૂર્વક ખમાસમણ દેવાથી થાય છે.
રૂ. 1શાવર્ત વંન :- “અહો કાય કાય” એ પ્રસિદ્ધ પદવાળા વંદનક સૂત્રથી (આગળ કહેવાતા વિધિ પ્રમાણે) આ ત્રીજું વંદન થાય છે. અહીં ગુરુવંદન નામના ભાષ્યમાં મુખ્ય અધિકાર આ દ્વાદશાવર્ત વંદનની વિધિનો જ કહેવાશે. એ પ્રમાણે ત્રણ પ્રકારની ગુરુવંદનાનો સામાન્ય વિધિ કહ્યા બાદ હવે કઈ વંદના કોને થાય ? (કરવી !) તે દર્શાવાય છે
૩ પ્રકારની ગુરુવંદના કોને કરવી ? | ૨. વિંવત:- સંઘમાં પરસ્પર કરવું, એટલે સાધુ સાધુએ પરસ્પર, સાધ્વી સાધ્વીએ પરસ્પર, શ્રાવક શ્રાવકે પરસ્પર, અને શ્રાવિકા શ્રાવિકાએ પરસ્પર ફિટ્ટાવંદન કરવું. અથવા શ્રાવક સાધુ વગેરે ચારેને, તેમજ શ્રાવિકા પણ સાધુ વગેરે ચારેને અને સાધ્વી સાધુને તથા સાધ્વીને, અને સાધુ તો કેવળ સાધુને જ ફિટ્ટાવંદન કરે. + એ ચાર પ્રકારનો પ્રણામ ચૈત્યવંદન ભાષ્યના અર્થ પ્રસંગે કહ્યો છે. ત્યાંથી જાણવો.
Page #151
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૪૯ ૨. છોગવંતન- સાધુ વડીલ સાધુને, સાધ્વી વડીલ સાધ્વીને અને લઘુ પર્યાયવાળા પણ સાધુને, શ્રાવક સાધુને, અને શ્રાવિકા સાધુ તથા સાધ્વીને પંચાંગ વંદન કરે. એ પ્રમાણે ખમાસમણ પૂર્વક ગુરુવંદના *સાધુ-સાધ્વીને જ થઈ શકે પરન્તુ શ્રાવક ગમે તેવો ભાવથી ચારિત્રની ઇચ્છાવાળો હોય, તેમ જ ઉત્કૃષ્ટ ક્રિયાપાત્ર હોય તો પણ તેવા શ્રાવકને ખમાસમણવાળી વંદના થાય જ નહિ અને જો તેમ કરે તો તે શ્રી જિનેન્દ્રની આજ્ઞાનો મહાઘાતક જાણવો.
રૂ. કિરીવિર્ણ વંતન:- આ વંદન સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે કરે, અને તે પણ આચાર્યાદિ પાંચ પદવીવાળા સાધુને જ કરે, અને સમાન પદવાળા સાધુઓ વધારે દીક્ષા પર્યાયવાળા (=રત્રાધકોને કરે, તેનું વિશેષ સ્વરૂપ ૧૩ મી ગાથામાં કહેવાશે.
અવતા:- હવે ગ્રન્થકર્તા (પોતાની રચેલી ગાથાઓ વડે નહિ પરન્ત) સિદ્ધાન્ત પરની ભક્તિ વડે શ્રી આવશ્યકનિયુક્તિમાં કહેલી બે ગાથાઓ વડે દ્વાદશાવવંદનની વિધિને દર્શાવનાર ૯ તારનાં નામ કહે છે. वंदण-चिइ-किइकम्मं, पूयाकम्मं च विणयकम्मं च । कायव्वं कस्स व केण वावि काहे व कइखुत्तो ॥५॥ कइ ओणयं कइ सिरं, कइहिँ व आवस्सएहिँ परिसुद्धं । कइदोसविप्पमुक्वं, किइकम्मं कीस कीरइ वा ॥६॥
૧ સો વર્ષની દીક્ષિત સાધ્વી હોય તેમજ જ્ઞાનાદિકમાં અધિક હોય, તો પણ એક દિવસના દીક્ષિત લઘુવયવાળા સાધુને પણ ખમાસમણપૂર્વક વંદના કરે, એ પ્રમાણે ધર્મમાં પુરુષની પ્રધાનતા તે શ્રી જૈન સિદ્ધાન્તની મર્યાદા છે.
*(કોઈ અવશ્ય) કારણસર ગુણરહિત વેષધારી સાધુને પણ થઈ શકે (અવચૂરી).
૨ વર્તમાન સમયમાં કેટલાક શ્રાવકો પોતાને આત્મજ્ઞાન હોવાના આડંબરથી ભાવસાધુપણું માની પોતાના ભક્ત શ્રાવક શ્રાવિકાઓ પાસે ખમાસમણ દેવડાવે છે, અથવા ભક્તો ભક્તિના બાનાથી ખમાસમણ દે છે, છતાં નિવારતા નથી એમ સંભળાય છે, તે જો સત્ય હોય તો તેઓ બન્ને શ્રી જિનેન્દ્રની આજ્ઞાના વિઘાતક જાણવા.
x વિટ્ટ (=કેટલા) એવો પણ પાઠ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૫૦
હાયવ્યું=કરવું K=કોને ?
વ=અથવા
=કોણે ?
વા=અથવા, વળી
શબ્દાર્થ - ગાથા ૫ મીનો
( ૪ )=વિ પણ
હાદે=કઈ વખત ?
=કેટલી
ઘુત્તો=વાર
શબ્દાર્થ - ગાથા ૬ ઠ્ઠીનો
|
ઓળયં=કેટલા અવનત ? વિપ્પમુ =રહિત
ગાથાર્થ :- વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ, અને વિનયકર્મ (એ પાંચ નામ ગુરુવંદનના છે) તે કોને કરવું ? કોણે કરવું ? ક્યારે કરવું ? કેટલીવાર કરવું? તથા વંદનમાં અવનત (શિષ્યના) (પ્રણામ) કેટલા ? શીર્ષનમન કેટલા ? અને આ ગુરુવંદન કેટલા આવશ્યકો વડે વિશુદ્ધ કરાય છે ? કેટલા દોષ વડે રહિત કરાય છે ? તથા કૃતિકર્મ (વંદનક) (વાંદણાં) શા માટે કરાય છે (દેવાય છે) ? એ ૯ સ્વરૂપ (દ્વારા) આ વંદન વિધિમાં કહેવાનાં છે. પાદા
2
ભાષ્યત્રયમ્
૫-૬- કા દ્વારમાં
૭-૮ મા દ્વારમાં
મા દ્વારમાં
માવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે-આ ભાષ્યમાં જે બાબતો કહેવાશે તે આ ૯ દ્વારના જ ધોરણથી નહિ કહેવાય, પરન્તુ આગળ બીજી રીતે કહેવાતાં ૨૨ દ્વા૨ોના ધોરણથી જ કહેવાશે. આ ૯ દ્વારો પણ તે ૨૨ દ્વારના 'અન્તર્ગતપણે કહેવાઇ જશે, જેથી આ બે ગાથાઓ તો શ્રી આવશ્યક સૂત્રમાં વર્ણવાતા (ત્રીજા) વંદન આવશ્યકની (નિર્યુક્તિમાં) પ્રારંભની મુખ્ય હોવાથી અને ચાલુ પ્રકરણના જ અવશ્ય સંબંધવાળી હોવાથી સિદ્ધાંત પરની ભક્તિ નિમિત્તે કહી છે.
વ્હીસ=શું કારણ ? શા માટે ? જીજ્ઞ=કરાય
અવતરળ :- પૂર્વે બે-ગાથાઓમાં જે (આવશ્યક નિર્યુક્તિમાં કહેલાં) ૯ દ્વાર કહ્યાં તેજ ૯ દ્વારોનું વિશેષ સ્વરૂપ સમજાવવાને માટે બીજી રીતે ૨૨ દ્વારો ગ્રંથકાર (પોતાની રચેલી) ૩ ગાથાઓ વડે કહે છે તે આ પ્રમાણે
૧. એ ૯ દ્વારોનો સંબંધ આગળ કહેવાતાં ૨૨ દ્વારોમાં આ પ્રમાણે છે૧ લું દ્વાર ૫-૬-૭ મું દ્વાર. ૧૦ મા દ્વારમાં ૨ જું દ્વાર
૪ થા દ્વારમાં
૩ દ્વાર
૮ મું દ્વાર. ૧૩ મા દ્વારમાં ૯ મું દ્વાર. ૧૪ મા દ્વારમાં (ઇતિ આવશ્યક નિર્યુક્તિ અનુસારે)
૪ થું દ્વાર
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૫૧
ગુરુવંદન ભાષ્ય पण नाम पणाहरणा, अजुग्गपण जुग्गर्पण चउ अदाया। चउदाय पण निसेहा, चउ अणिसेह-द्वकारणया ॥७॥ आवस्सय मुहणेतय, तणुपेहपणीस दो सबत्तीसा । छगुण गुस्ठवणे दुर्गह, दुछवीसक्खर गुस्मणीसा ॥८॥ पय अडवन्न छठाणा, छग्गुस्वयणा असायणित्तीसं । दुविही दुवीस दारेहि, चउसया बाणउड़ ठाणा ॥९॥
| શબ્દાર્થ-૭ મી ગાથાનો પા=પાંચ
નિહા=નિષેધસ્થાનો માહUT=ઉદાહરણો, દષ્ટાન્તો.
ક્લિઅનિષેધ સ્થાનો અનુવા=(વંદનને) અયોગ્ય
() =આઠ ગુજ=(વંદનને) યોગ્ય
#ાર થા=કારણો માથા=(વંદન) નહિ દેનાર
શબ્દાર્થ-૮ મી ગાથાનો મુviત =મુખાનંતક, મુહપત્તિ | વિU[eગુરુની સ્થાપના તપાદિ શરીરની પડિલેહણા
કુદ=બે અવગ્રહ પાસ=પચ્ચીસ
કુછવીસમgઋબસો છવીસ અક્ષર
શબ્દાર્થ-૯ મી ગાથાનો ઐશ્વર અઠ્ઠાવન
સુવીસ બાવીસ મસાય[=આશાતના (ગુરુની)
થાર્થ :- ગુરુવંદનનાં ૫ નામ કહેશે, ૫ દેખાજો કહેશે, વંદન દેવાને અયોગ્ય ૫ પ્રકારના સાધુ કહેશે, ૫ પ્રકારના સાધુ વંદન દેવા યોગ્ય છે તે કહેશે, ચાર પ્રકારના સાધુ વંદન ન કરે તે કહેશે (એટલે ૪ જણ પાસે વંદના ન કરાવવી તે કહેશે,) અને ચાર પ્રકારના સાધુ વંદના કરે તે કહેશે. વંદન દેવા માટે ૫ નિષેધસ્થાનો (વંદન નહિ કરવાના અવસર) કહેશે. અને ૪ અનિષેધ સ્થાનો (વંદન કરવાના અવસર) કહેશે. તથા વંદન કરવાનાં ૮ કારણો કહેશે. (એ ૯ દ્વાર આ સાતમી ગાથામાં કહ્યાં.) all
તથા ૨૫ આવશ્યક કહેશે, મુહપત્તિની ૨૫ પડિલેહણા કહેશે, શરીરની ૨૫ પડિલેહણા કહેશે, વંદન સમયે ટાળવા યોગ્ય ૩૨ દોષ કહેશે, વંદનથી થતા ૬ ગુણ
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ભાષ્યત્રયમ્
કહેશે, ગુરુની સ્થાપના કહેશે, બે બે પ્રકારનો અવગ્રહ (ગુરુથી દૂર ઊભા રહેવાની ક્ષેત્રમર્યાદા) કહેશે, વંદનક સૂત્રના ૨૨૬ અક્ષર કહેશે, અને તેમાં ૨૫ ગુરુ અક્ષર (જોડાક્ષર) પણ કહેશે, (એ ૮ દ્વાર આ ગાથામાં કહ્યાં) ॥૮॥
તથા વંદનસૂત્રમાં ૫૮ પદ છે તે કહેશે, વંદનનાં ૬ સ્થાન (૬ અધિકાર તે શિષ્યના પ્રશ્નરૂપે) કહેશે, વંદન સમયે ગુરુને બોલવા યોગ્ય ૬ વચનો (તે પ્રશ્નોના ઉત્તરરૂપે) કહેશે, ગુરુ પ્રત્યે થતી ૩૩ આશાતના કહેશે, અને વંદનની ૨ વિધિ (રાત્રિ સમયની અને દિવસની વંદનવિધિ) કહેશે, એ પ્રમાણે ૨૨ મુખ્ય દ્વારો વડે ૪૯૨ સ્થાન (દ્વારોના ઉત્તરભેદ ૪૯૨) થાય છે, IIII
* ॥ મૂળ દ્વારના ૪૯૨ ઉત્તર ભેદનું કોષ્ટક ॥
વંદનનાં નામ
૫
૧૩ | દોષ
૫
૧૪ ગુણ
૫
૧૫ | ગુરુ સ્થાપના
૫
૧૬
અવગ્રહ
૪
૧૭
વંદન સૂત્રની
૪
અક્ષર સંખ્યા
૫
૪
૧
૨ |દૃષ્ટાંત
૩ | વંદન અયોગ્ય
૪ | વંદન યોગ્ય
૫
૬
૭
નિષેધસ્થાન
૮ | અનિષેધસ્થાન
૯ |વંદનનાં કારણ
વંદન અદાતા
વંદન દાતા
૧૦ આવશ્યક
૧૧ | મુહપત્તિ પડિલેહણ
૧૨ |શરીર પડિલેહણ
८
૨૫
૨૫
૨૫
પદ સંખ્યા
સ્થાન (શિષ્યના પ્રશ્નો)
૧૮
૧૯
૨૦ | ગુરુવચન (વચન)
૨૧
ગુરુ આશાતના
૨૨ |વિધિ
૩૨
૬
૧
ર
૨૨૬
૫૮
૬
૬
૩૩
૨
૪૯૨
*શાસ્ત્રોમાં દ્વાદશા૦ વંદનના ૧૯૮ બોલ કહ્યા છે, તેમાં ૨૨૬ અક્ષર, ૫૮ ૫૬, ૪ વંદનદાતા, ૪ વંદન અદાતા, ૪ અનિષેધ સ્થાન ૨ વિધિ. ૧ ગુરુ સ્થાપના એ (૨૯૯) ભેદ ગણાવ્યા નથી,તેમજ અવગ્રહ બેને બદલે ૧ ગણેલો હોવાથી સર્વ મળી ૩૦૦ ભેદ ગણાવ્યા નથી, અને માન-અવિનય-ખિસા (નિંદા)-નીચગોત્ર બંધઅબોધિ-તથા ભવવૃદ્ધિ એ વંદન નહિ કરનારને ૬ દોષ અધિક ગણાવ્યા છે, માટે (૪૯૨+૩૦૦=૧૯૨+૬=) ૧૯૮ બોલ ગણ્યા છે (ધ.સં. વૃત્તિઃ)
Page #155
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૫૩ નવતર - પૂર્વે કહેલાં ૨૨ કારમાંથી ગુરુવંદનાનાં ૫ નામનું પહેલું કાર આ ગાથામાં કહેવાય છે :वंदणयं चिइकम्मं, किइकम्मं विणयकम्मं पूअकम्मं । गुस्वंदणपणनामा, दव्वे भावे दुहोहेण (दुहाहरणा)॥१०॥
શબ્દાર્થ -
પનામા પાંચ નામ
મોળા=ઓઘથી-સામાન્યથી સુહા=બે પ્રકારે
માદા (=ઉદાહરણો, દૃષ્ટાન્તો. થાઈ :- વંદનકર્મ-ચિતિકર્મ-કૃતિકર્મ-વિનયકર્મ-અને પૂજાકર્મ એ પ્રમાણે ગુરુવંદનનાં ૫ નામ છે, પુનઃ તે દરેક નામ ઓઘથી (સામાન્યતઃ) દ્રવ્યથી અને ભાવથી એમ ૨-૨ પ્રકારે જાણવાં ૧oll
ભાવાર્થ:- ઘટનું જેમ ઘટ-કુંભ-કળશ ઈત્યાદિ જુદું જુદું નામ છે, પરન્તુ ઘટ વસ્તુ એક જ છે, તેમ અહીં વંદનકર્મ ચિતિકર્મ આદિ પણ ગુરુવંદનનાં જ પર્યાયનામ (એક જ અર્થવાળાં નામ) છે, તો પણ વ્યુત્પત્તિના ભેદથી કિંચિત્ ભિન્નતા છે તે આ પ્રમાણે
| | ગુરુવંદનના ૫ નામના અર્થ || પ્રશસ્ત મન, વચન, કાયા વડે (વંદાયક) સ્તવના કરાય તે ૨ વંદ્રન, રજોહરણ આદિ ઉપધિ સહિત કુશલ કર્મનું વિત=સંચયન કરવું તે ૨ િિત, મોક્ષાર્થે નમસ્કાર-નમન આદિ વિશિષ્ટ ક્રિયા કરવી તે ૩ કૃતિ, મન, વચન, કાયાના પ્રશસ્ત વ્યાપાર ૪ પૂનાનું અને જેના વડે કર્મનો વિનાશ થાય (તેવી ગુરુ પ્રત્યે અનુકૂળ પ્રવૃત્તિ) તે વિનય, (આવશ્યકવૃત્તિ:)
છે પાંચ ગુરુવંદન દ્રવ્યથી અને ભાવથી .. અહીં દ્રવ્ય શબ્દ અપ્રાધાન્યવાચક અને “ભાવ” શબ્દ પ્રાધાન્યવાચક (ઉત્તમશ્રેષ્ઠ એવા અર્થવાળો) ગણવો, જેથી સમ્યક પ્રકારના ફળને ન આપી શકે એવી વિંદનાદિ ક્રિયા તે દ્રવ્યથી જાણવી, અને સમ્યક પ્રકારના ફળને આપી શકે તેવી વિંદનાદિ ક્રિયા તે ભાવથી જાણવી. એ પ્રમાણે મિથ્યાદષ્ટિ જીવની ગુસ્તાવના તેમજ ઉપયોગ રહિત સમ્યગ્દષ્ટિની ગુસ્તવના તે દ્રવ્ય વંન જાણવું, અને ઉપયોગ સહિત સમ્યગ્દષ્ટિએ કરેલી ગુસ્તવના તે ભાવવંત જાણવું.
તથા તાપસ વગેરે મિથ્યાદૃષ્ટિ જીવોની જે તાપસાદિ યોગ્ય ઉપધિ ઉપકરણપૂર્વક કુશળ ક્રિયા એટલે તાપસાદિનાં ઉપકરણોનો સંચયગ્રહણ અને તપૂર્વક તાપસી આદિ ક્રિયા, તેમજ સમ્યગ્દષ્ટિ જીવોની ઉપયોગ રહિત રજોહરણાદિ ઉપધિપૂર્વક કુશળ ક્રિયા તે દ્રવ્ય ઈતિ, અને ઉપયોગ સહિત સમ્યગ્દષ્ટિની રજોહરણાદિ ઉપકરણોપૂર્વક ક્રિયા તે ભાવ રતિવર્ષ.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ભાષ્યત્રયમ્ તથા નિતર વગેરે (મિયાદેષ્ટિઓ)ની અને ઉપયોગ રહિત સમ્યગ્દષ્ટિની નમસ્કાર કિયા તે દ્રવ્ય કૃતિ, અને ઉપયોગ સહિત સમ્યગ્દષ્ટિની નમસ્કાર ક્રિયા તે ભાવ ઋતિ.
તથા મિથ્યાષ્ટિઓની અને ઉપયોગ રહિત સમ્યગ્દષ્ટિઓની મન-વચનકાયા સંબંધી ક્રિયા તે દ્રવ્ય પૂના, અને ઉપયોગ પૂર્વક સમ્યગ્દષ્ટિઓની પ્રશસ્ત મન-વચન-કાયા સંબંધિ ક્રિયા તે ભાવ પૂનામ.
તથા મિથ્યાષ્ટિનો અને ઉપયોગ રહિત સમ્યગ્દષ્ટિનો જે ગુરુ પ્રત્યે વિનય તે દ્રવ્ય વિનયમ, અને ઉપયોગપૂર્વક સમ્યગ્દષ્ટિએ કરેલો ગુરુ પ્રત્યેનો વિનય તે ભાવ વિનય. કહેવાય. (ઇતિ) આવ૦ વૃત્તિ તથા પ્રવ૦ સારો વૃત્તિને અનુસારે).
એ પાંચમાંથી આ ભાષ્યમાં મુખ્ય વિષય ત્રીજા કૃતિકર્મ સંબંધિ છે, એમ જાણવું.
અવતરVT :- હવે ૨ જું ઉદાહરણ દર કહેવાય છે, તેમાં પૂર્વે કહેલ ૫ નામવાળું પ્રત્યેક ગુરુવંદન દ્રવ્યથી કોણે કર્યું ? અને ભાવથી કોણે કર્યું? તેનાં દૃષ્ટાન્ત દર્શાવાય છેसीयलय खुड्डुए वीरकन्ह सेवगद पालए संबे । पंचे ए दिटुंता, कि इकम्मे दव्वभावे हिं ॥११॥
શબ્દાર્થ જીવન શીતલાચાર્ય
પાનાપાલક g૬g=ક્ષુલ્લકાચાર્ય
સંવેકશામ્બકુમાર વીરકવીરક શાલવી
પં =એ પાંચ વન્દ કૃષ્ણ
વિદ્યુત દષ્ટાન્તો સેવ ટુ-બે રાજસેવક
પથાર્થ :- દ્રવ્ય કૃતિકર્મ અને ભાવકૃતિકર્મ' (એટલે પાંચ દ્રવ્ય ગુરુવંદન અને પાંચ ભાવ ગુરુવંદન)ને વિષે અનુક્રમે શીતલાચાર્યનું, ક્ષુલ્લકાચાર્યનું, વીરક શાલવી અને કૃષ્ણનું, બેંરાજસેવકનું તથા પાલક અને શામ્બકુમારનું એ પાંચ દષ્ટાન્ત છે. ll૧૧
ભાવાર્થ:- ગુરુવંદનમાં પાંચ નામ જે દ્રવ્યથી અને ભાવથી પૂર્વ ગાથામાં કહ્યાં તે પ્રત્યેકનું હવે એકેક દૃષ્ટાન્ત મળી ૫ દષ્ટાન્ત કહેવાય છે, જેમાં પહેલા અને બીજા દષ્ટાન્તમાં દરેકમાં એક જ મુનિએ જુદા જુદા વખતે પ્રથમ દ્રવ્યવંદન કર્યું, અને ત્યારબાદ ભાવવંદન કર્યું, અને શેષ ત્રણ દષ્ટાન્તમાં દરેક બે-બે જણની વંદનામાં એકે દ્રવ્યવંદન કર્યું અને બીજાએ ભાવવંદન કર્યું એવી હકીકત છે, તે આ પ્રમાણે
૧ આ ગાથામાં કૃતિકર્મ (મિ ) શબ્દ ૫ વંદનમાંના કેવળ ત્રીજા વંદનના જ અર્થવાળો નથી, પરન્તુ સામાન્યથી “ગુરુવંદન” એવા અર્થવાળો છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૫૫ ૧ વંદનકર્મમાં શીતલાચાર્યનું દષ્ટાન્ત શ્રીપુર નગરના શીતલ નામના રાજાએ શ્રીધર્મઘોષસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ગુરુએ અનુક્રમે આચાર્યપદવી આપી જેથી શીતલાચાર્ય એવા નામથી પ્રસિદ્ધ થયા. એ શીતલ રાજાની શૃંગારમંજરી નામની બેનને ચાર પુત્ર હતા, તે શૃંગારમંજરી પોતાના પુત્રોને “તમારા મામાએ સંસાર છોડી આત્મકલ્યાણનો માર્ગ ગ્રહણ કર્યો છે, અને સંસાર વસ્તુતઃ અસાર છે” ઈત્યાદિ ઉપદેશ નિરન્તર આપતી હતી, જેથી પુત્રોએ પણ વૈરાગ્ય પામી કોઈ સ્થવિર પાસે દીક્ષા ગ્રહણ કરી અને ચારે ગીતાર્થ થયા; ત્યારબાદ પોતાના મામા શીતલાચાર્યને વંદન કરવા માટે ગુરુ પાસે આજ્ઞા લઈ વિહાર કરી શીતલાચાર્ય જે નગરમાં હતા તે નગરે આવ્યા, પરંતુ સંધ્યા સમય થઈ જવાથી નગર બહાર રહી કોઈ શ્રાવક દ્વારા આચાર્યશ્રીને પોતાના ચાર ભાણેજ મુનિઓ વંદના કરવા આવ્યા છે એવા સમાચાર પહોંચાડ્યા
અહી રાત્રિને અવસરે ધ્યાન દશામાં એ ચારે મુનિઓ કેવળજ્ઞાન પામ્યા, તે વાતની શીતલાચાર્યને ખબર પડી નહીં, જેથી પ્રભાત થતાં ભાણેજ મુનિઓ આવવાની રાહ જોવા છતાં પણ આવ્યા નહિ ત્યારે શીતલાચાર્ય પોતે જ ભાણેજ મુનિઓ પાસે આવ્યા. ભાણેજ મુનિઓએ કેવલી હોવાથીશીતલાચાર્યનો ગુરુ તરીકે યોગ્ય સત્કાર ન કર્યો. તેથી શીતલાચાર્યે રોષ સહિત અવિનયી અને દુષ્ટ શિષ્યો જાણીને પોતે તેમને વંદના કરી, તે દ્રવ્ય વંદનવને જાણવું. પછી કેવલીમુનિઓએ કહ્યું કે એ તો દ્રવ્યવંદના થઈ માટે હવે ભાવવંદના કરો શીતલા-શી રીતે જાણું? કેવલી-જ્ઞાનથી; શીતલા - ક્યા જ્ઞાનથી? કેવલી-અપ્રતિપાતી જ્ઞાનથી, એમ સાંભળતાં જ શીતલાચાર્યનો ક્રોધ શાંત થયો, અને પોતાનો અપરાધ ખમાવી પુનઃ ચારે મુનિને વંદના કરી, તેને પરિણામે શુભ ભાવે ચડતાં તેઓ પણ તરત કેવળજ્ઞાન પામ્યા. એ શીતલાચાર્યની બીજી વારની વંદના તે ભાવ વંદન જાણવું. (પ્રવ૦ સારો વૃત્તિ.) | ત ૨ દુષ્ટાન્તઃ |
૧ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત બાલાવબોધમાં હસ્તિનાપુર ઈત્યાદિ નામો કહ્યાં છે. પરંતુ કોઈ ગ્રંથમાં ન દેખાવાથી અહીં કહ્યાં નથી.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ભાષ્યત્રયમ્
૨ ચિતિકર્મમાં ક્ષુલ્લકાચાર્યનું દૃષ્ટાન્ત
શ્રી ગુણસુંદરસૂરિ નામના આચાર્ય એક ક્ષુલ્લકને (લઘુવયવાળા મુનિને) સંઘની સંમતિપૂર્વક સૂરિપદે સ્થાપી કાળધર્મ પામ્યા. સર્વે ગચ્છવાસી મુનિઓ તે ક્ષુલ્લકાચાર્યની આજ્ઞામાં વર્તે છે, અને ક્ષુલ્લકાચાર્ય પણ પોતે ગીતાર્થ પાસે શ્રુત અભ્યાસ કરે છે. એક વખતે મોહનીય કર્મના પ્રબલ ઉદયથી ચારિત્ર છોડવાની ઇચ્છાએ એક મુનિને સાથે લઈ તે ક્ષુલ્લકાચાર્ય દેહચિંતાના બહાનાથી બહાર નિકળ્યા, સાથે આવેલા મુનિ વૃક્ષોને આંતરે ઊભા રહેતાં તે ન દેખે તેવી રીતે ક્ષુલ્લકાચાર્ય એક સીધી દિશા તરફ ચાલ્યા ગયા. આગળ જતાં એક સુન્દર વનમાં અનેક ઉત્તમ વૃક્ષો હોવા છતાં પણ લોકોને પીઠથી બદ્ધ (પીઠિકાવાળા=ચોતરાવાળા) એવા એક ખીજડાનું વૃક્ષ પૂજતા દેખી વિચાર્યું કે આ વૃક્ષને પૂજવામાં તેને પૂજ્ય ઠરાવીને આ બાંધેલી પીઠિકા જ કારણ છે, નહિતર બીજાં વૃક્ષોને કેમ પૂજતા નથી ? લોકોને પણ પૂછતાં એમ જ ઉત્તર મળ્યો કે અમારા પૂર્વજો એને પૂજતા આવ્યા છે, માટે અમે આ ખીજડાને જ પૂજીએ છીએ.
તે સાંભળી ક્ષુલ્લકાચાર્યને વિચાર થયો કે “આ ખીજડા સરખો હું નિર્ગુણ છું, ગચ્છમાં તિલક, બકુલ આદિ ઉત્તમ વૃક્ષ સરખા ઘણા રાજકુમાર મુનિઓ છે, છતાં પણ ગુરુએ તેમને સૂરિપદ ન આપતાં મને આપ્યું, અને આ ગચ્છના મુનિઓ મને પૂજે છે, તેનું કારણ શું ? મારામાં શ્રમણપણું તો છે નહિ, પરન્તુ આ રજોહરણાદિ ઉપકરણમાત્ર રૂપ મારા ચિતિગુણવડે (૨ોહરણાદિ ઉપકરણને અંગે) અને ગુરુએ મને આચાર્યપદ આપેલ હોવાથી વાંઢે છે.” એમ વિચારી તુર્ત પાછા વળ્યા અને ઉપાશ્રયે આવ્યા. તેમની શોધ કરનારા મુનિઓએ પૂછતાં દેહચિંતાએ જતાં શૂલની અકસ્માત્ વેદનાથી આટલો વિલંબ થયાનો ઉત્તર આપ્યો. ત્યાર બાદ ગચ્છ સ્વસ્થ થયો, અને ક્ષુલ્લકાચાર્ય પ્રાયશ્ચિત અંગીકાર કરી શુદ્ધ થયા. અહીં ક્ષુલ્લકાચાર્યને વ્રત છોડવાની ઇચ્છા વખતે તેમનો રજોહરણાદિ ઉપકરણોનો વિત્તિ= સંચય તે દ્રવ્ય વિતિયંત્ન અને પ્રાયશ્ચિત વખતે એજ ઉપકરણોનો સંચય તે માિિતવંવન જાણવું. (આવ૦ વૃત્તિ અને પ્રવ૦ સારો૦ વૃત્તિને અનુસારે). ॥ તિ દ્વિતીય દ્દષ્ટાન્ત ॥
Page #159
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૫૭
૩ કૃતિકર્મમાં કૃષ્ણ અને વીરકનું દૃષ્ટાન્ત
દ્વારિકા નગરીમાં કૃષ્ણવાસુદેવ અને તેમનું મુખ જોયા પછી જ ભોજન કરનારો વીરક નામનો કોળી રાજસેવક હતો. ચોમાસામા કૃષ્ણ વાસુદેવ રાજવાડીએ ન જતા હોવાથી રાજમહેલની બહાર જ નીકળતા ન હતા, તેથી દર્શનના અભાવે વીરક શાળાપતિ દુર્બળ થયો. ચાતુર્માસ વીત્યા બાદ સર્વ રાજાઓ આવ્યા અને વીરક પણ દર્શનાર્થે આવ્યો. કૃષ્ણે દુર્બળતાનું કારણ પૂછતાં દ્વારપાલે ચાર મહિના સુધી આપના દર્શન વિના ખાધા પીધા સિવાય બેસી રહેવાની સર્વ વિગત કહી, તે સાંભળી વીરકને અંતઃપુરમાં પણ રજા વિના પ્રવેશ કરવાની આજ્ઞા આપી. હવે કૃષ્ણની જે જે પુત્રી વિવાહ યોગ્ય થાય તેને માતા કૃષ્ણ પાસે શણગાર પહેરાવી મોકલે, ત્યારે તેને “રાણી થવું છે કે દાસી ?” એમ કૃષ્ણ પૂછે, અને “રાણી થવું છે” એમ કહેનારને કૃષ્ણ મહોત્સવપૂર્વક શ્રી નેમિનાથ પાસે દીક્ષા અપાવે. એક વખતે માતાએ શીખવેલી એક પુત્રીએ દાસી થવું કહેતાં તે વીરકને પુત્રી પરણાવી, અને પોતાની પુત્રી પાસે સખત ઘરકામ કરાવવાની વીરકને ફરજ પાડતાં પુત્રીએ અકળાઇને અન્ને રાણી થવાનું કહેતાં વીરકની અનુમતિ લઈ કૃષ્ણે દીક્ષા અપાવી.
આમાં કૃષ્ણનો હેતુ એજ કે મારી પુત્રી દુર્ગતિમાં ન જાય, એક વખત શ્રી નેમિનાથ પ્રભુ રૈવતકગિરિ (ગિરનાર) સમવસર્યા. તે વખતે કૃષ્ણ વાસુદેવ અને એ જ વીક શાળાપતિ પ્રભુને વંદન કરવા ગયા, ત્યાં કૃષ્ણે તો સર્વ સાધુઓને દ્વાદશાવર્ત્તવંદન વડે વંદન કર્યું, બીજા રાજાઓ કૃષ્ણની સાથે વંદન કરતાં કરતાં થાકીને થોડા-ઘણા મુનિઓને વાંદીને બેઠા, અને વીરકે તો કૃષ્ણની અનુવૃત્તિએ સર્વ સાધુને વંદના કરી. કૃષ્ણ પરિણામે અત્યંત થાકી ગયા ત્યારે પ્રભુને કહ્યું કે, “હે પ્રભુ ! ૩૬૦ સંગ્રામમાં પણ મને આવો થાક નથી લાગ્યો, પ્રભુએ કહ્યું ‘હે કૃષ્ણ ! તેં ક્ષાયિક સમ્યક્ત્વ અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે, તેમજ સાતમી નરકનું બાંધેલું 'આયુષ્ય તોડીને ત્રીજી નરકનું કર્યું છે.” અહીં કૃષ્ણની દ્વાદશાવર્ત્ત વંદના તે ભાવ હ્રતિર્મ, અને કૃષ્ણનું મન સાચવવા માટે વીરકે કરેલી વંદના તે દ્રવ્ય દ્યુતિર્મ, જાણવું ॥ કૃતિ ત્રીનું દાંતઃ ॥
૧ કર્મપ્રકૃતિ આદિમાં ઉદયમાં નહિ આવેલું આયુષ્ય તુટે (ઓછું થાય) નહિ એમ કહ્યું છે, તો પણ શ્રી ભગવતીજી વગેરેમાં કૃષ્ણે નરકાયુષ્ય ઓછું કર્યાનું સ્પષ્ટ કહ્યું છે, તે અપવાદ વા આશ્ચર્યરૂપ સમજાય છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ભાષ્યત્રયમ્
૪ વિનયકર્મમાં બે રાજસેવકનું દષ્ટાંત નજીક રહેલા બે ગામમાં વસતા બે રાજસેવકોને પોતપોતાના ગામની સીમા માટે વાદવિવાદ થતાં તેને ન્યાય કરાવવા રાજદરબારમાં જતાં સાધુ મહારાજનાં શુકન થયાં. જેથી એક જણ તો ભાવપૂર્વક “મુનિના દર્શનથી મારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે” એમ કહી પ્રદક્ષિણા પૂર્વક વંદના કરીને રાજદરબારમાં ગયો, અને બીજો પહેલાના અનુકરણથી (ભાવ રહિત) વંદના કરી રાજદરબારમાં ગયો. ત્યાં ન્યાય થતાં ભાવ વંદનાવાળાની તરફેણમાં ન્યાય ઉતર્યો, અને બીજાનો પરાજય થયો. એમાં પહેલાનું પાવ વિનય અને તેનું અનુકરણ માત્ર કરનાર બીજાને દ્રવ્ય વિનયને જાણવું. | તિ ઇશું દન્તઃ |
૫ પૂજાકર્મ વિષે પાલક અને શામ્બનું દષ્ટાન્ત દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવના પાલક અને શાસ્તુકુમાર વગેરે અનેક પુત્રો હતા; એક વખતે શ્રી નેમિનાથ પ્રભુ સમવસર્યા ત્યારે વાસુદેવે કહ્યું કે કાલે જે (પુત્ર) પ્રભુને પહેલી વંદના કરશે તેને હું મારો અશ્વ આપીશ જેથી શામ્બકુમારે તો પ્રભાતમાં શય્યા પરથી ઊઠીને ત્યાં રહ્યા રહ્યા જ વંદના કરી, અને પાલક તો અશ્વ મેળવવાની લાલચથી શીધ્ર પ્રભાતમાં ઊઠી અશ્વરત્ન ઉપર બેસી પ્રભુ પાસે જઈને વંદના કરી. પાલકકુમાર અભવ્ય હતો તેથી કાયાથી વંદના કરી પરન્તુ ચિત્તમાં તો લોભવૃત્તિ જ હતી. કૃષ્ણ પ્રભુ પાસે જઈને આપને પ્રથમ વંદના કોણે કરી? એમ પૂછતાં પ્રભુએ કહ્યું કે- પાલકકુમારે પ્રથમ અહીં આવીને દ્રવ્ય વંદના કરી અને શામ્બકુમારે ઘરે બેઠા ભાવવંદના કરી છે, જેથી કૃષ્ણ શામ્બકુમારને અશ્વરત્ન આપ્યો. એમાં પાલક અભવ્યનું દ્રવ્ય પૂનારૂં, અને શામ્બકુમારનું ખાવ પૂગાર્મ જાણવું. | તિ હમેં દષ્ટાન્ત: ||
એ પાંચમાં વંદના વિષય જો કે તુલ્ય છે, તો પણ પ્રથમ કહેલ વ્યુત્પત્તિ અર્થવાળી ક્રિયાઓની મુખ્યતા ગણીને તે તે વંદના જૂદા જૂદા નામવાળી જાણવી.
અવતર:- હવે ૫ પ્રકારના અવંદનીય સાધુનું રૂ નું દાન આ ગાથામાં કહેવાય છેपासत्थो ओसन्नो, कुसील संसत्तओ अहाछंदो । दुग-दुग-ति-दु-णेगविहा, अवंदणिज्जा जिणमयंमि ॥१२॥
શબ્દાર્થ-ગાથાર્થવત સુગમ છે. પથાર્થ :- પાર્થસ્થ (અથવા પાશ0), અવસાન્ન, કુશીલ, સંસક્ત અને યથાણંદ (એ ૫ પ્રકારના સાધુ તે અનુક્રમે) ૨-૨-૩-૨ અનેક પ્રકારના છે અને તે જૈનદર્શનને વિષે અવંદનીય (નહિ વંદના યોગ્ય) કહ્યા છે. ૧ર.
Page #161
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૫૯ ભાવાર્થ :- ગાથામાં કહેલ ૫ અવંદનીય પાર્થસ્થાદિ સાધુઓનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે
_૧ (અવંદનીય) પાર્થસ્થ સાધુના ૨ ભેદ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની પાર્શ્વ=પાસે =રહે (એટલે જ્ઞાનાદિકને પાસે રાખે પરતુ સેવે નહિ) તે પાર્થસ્થ કહેવાય અથવા કર્મબંધનના હેતુ જે મિથ્યાત્વ વગેરે તે રૂપ પાણ=પાશ (જાળ)માં વર્તે તે પરસ્થ કહેવાય.
તે પાર્થસ્થના ૨ પ્રકાર આ પ્રમાણે-સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર એ સર્વરહિત કેવળ વેષધારી હોય તે ૧ સર્વ પાર્શ્વસ્થ, અને "શયાતરાહત પિડ, રાજપિંડ, નિત્યપિંડ, તથા અગ્રપિંડને વિના કારણે ભોગવે, કુલનિશ્રાએ વિચરે, સ્થાપના કુલમાં પ્રવેશ કરે. સંખડી (ગૃહસ્થનાં જમણવાર) જોતો ફરે, અને ગૃહસ્થની સ્તવના કરે તે ૨ પાર્થસ્થ જાણવો. એ બન્ને પાસત્થા સાધુ વંદના કરવા યોગ્ય નથી.
|| ૨ (અવંદનીય) અવસાન્ન સાધુના ૨ ભેદ | સાધુ સામાચારીમાં જે અવસગ્ન એટલે શિથિલ (ખેરવાળો) હોય તે અવસત્ર કહેવાય. તેના દેશથી અવસત્ર અને સર્વથી અવસત્ર એમ બે ભેદ છે. ત્યાં ઋતબદ્ધ +પીઠ ફલકનો ઉપભોગી હોય અને સ્થાપના ૧ જેના મકાનમાં રહ્યા હોય તેના ઘરેથી આણેલો આહાર તે શાતિર હૃપંડ. ૨ રાજા અને રાજાના અમુક મુખ્ય અધિકારીઓના ઘરનો આહાર તે રીપિંડ. ૩ એક ઘેરથી પ્રથમ કરી રાખેલી નિમંત્રણા પ્રમાણે નિત્ય આહાર લે તે નિત્યપિંડ. ૪ ભાત વગેરેનો પ્રથમનો અગ્ર (ઉપરનો ભાગ ગ્રહણ કરે એટલે (ગૃહસ્થ પોતાને
માટે આહાર કાઢ્યા પહેલાં જ ગ્રહણ કરે) તે અપંડ. ૫ આટલાં મારાં જ (ભાવિત કરેલાં) કુળ (સમુદાય વિશેષ) જાણી ત્યાં જ આહાર
માટે વિચરે તે સુનિશ્રા. ૬ ગુરુ આદિની વિશેષ ભક્તિ કરનારાં કુળ (સમુદાય) તે સ્થાપના પુત.
*એ પ્રમાણે પાર્થસ્થ સાધુ બે પ્રકારના હોવાથી જે કેટલાએક આચાર્યો પાર્થસ્થને સર્વથા ચારિત્ર રહિત જ માને છે, તે અયુક્ત છે. (પ્રવ૦ સારો૦ વૃત્તિ).
+ સંથારા માટે પાટ વગેરે ન મળે તો વર્ષાઋતુમાં વાંસ વગેરેના ઘણા કકડાઓને દોરીઓથી બાંધી સંથારો કરવો પડે, પરંતુ તેની પુનઃ બંધ છોડીને પડિલેહણા કરવી જોઈએ. તે કરે નહિ, તે ઋતુબદ્ધ પીઠફલક દોષ, અથવા વારંવાર શયન માટે સંથારો કરે અથવા સંથારો પાથર્યો રાખે અથવા ચોમાસા વિના પાટ-પાટલાદિ વાપરે તે પણ ત્રસ્તુવાદ્ધ પીત્ત દોષ જાણવો.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ભાષ્યત્રયમ્ 'ભોજી તથા પ્રાકૃતિકાભો હોય તે સર્વથી અવસા, અને પ્રતિક્રમણ; પડિલેહણા, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, ધ્યાન, ઉપવાસાદિ, આગમન, 'નિર્ગમન, “સ્થાન, બેસવું અને શયન કરવું એ સર્વ સાધુ સામાચારી કરે નહિ. અથવા કરે તો હીનાધિક કરે, અથવા ગુરુના વચનથી બલાત્કાર કરે તે દેશથી નવસન્ન જાણવો. એ બંને અવંદનીય છે.
| | ૩ (અવંદનીય) કુશીલ સાધુના ૩ ભેદ .
કુત્સિત (માઠા) આચારવાળો તે કુશીલ સાધુ કહેવાય, તેના ૩ ભેદ આ પ્રમાણે- “કાલે વિણએ બહુમાણે” એ પદવાળી ગાથામાં કહેલા ૮ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તે ૧ જ્ઞાનશીતઃ “નિસંકિય નિષ્ક્રખિય” એ પદવાળી ગાથામાં કહેલા ૮ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે ૨ નવુ શીતઃ તથા યંત્ર-મંત્ર કરે, એક અંગમાં ગોળા નાખીને બીજા અંગમાંથી કાઢવા, અથવા મુખમાંથી અગ્નિ કાઢવો, ઈત્યાદિ ચમત્કાર દેખાડે, સ્વપ્ન ફળ કહે, જયોતિષ પ્રકાશે, ભૂત-ભાવિનો લાભાલાભ કહે, જડીબુટ્ટી કરે, પોતાનાં જાતિ-કુલ પ્રકાશ કરે, સ્ત્રી-પુરુષાદિનાં લક્ષણ કહે, કામણ-વશીકરણ કરે, સ્નાનાદિકથી શરીરવિભૂષા કરે, ઇત્યાદિ અનેક પ્રકારે ચારિત્રની વિરાધના કરનાર તે ૩ વારિત્રશીત: જાણવો. એ ત્રણે અવંદનીય છે.
|| ૪ (અવંદનીય) સંસક્ત સાધુના બે ભેદ છે. ગુણ અને દોષ એ બન્ને વડે સંયુક્ત એટલે મિશ્ર હોય તે સંસરું કહેવાય; જેમ ગાય વગેરે પોતાને ખાવાના ટોપલામાં એઠું અથવા સારું ભોજન ખોળકપાસીયા વગેરે સર્વ મિશ્ર થયેલું ખાય છે, તેમ આ સંસક્ત સાધુના મૂળગુણ (=૫ મહાવ્રત), અને ઉત્તરગુણ (પિંડવિશુદ્ધિ-આહારશુદ્ધિ) રૂપ ગુણોમાં તેમ જ તેથી વ્યતિરિક્ત, બીજા પણ ગુણોમાં ઘણા દોષ પ્રાપ્ત થયેલા હોય છે. તેના બે ભેદ છે તે આ પ્રમાણે-પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવયુક્ત, રસ ગારવાદિ ૩ (રસઋદ્ધિ-શાતા) ગારવયુક્ત, સ્ત્રી અને ગૃહયુક્ત ઇત્યાદિ દોષયુક્ત હોય તે ૧ ૧. સાધુને માટે આહાર રાખી મૂકવો તે સ્થાપના. ૨. પ્રાભૃતિકાભોજી તે પોતાના ઈષ્ટ વા પૂજય મુનિને જે ઇષ્ટ આહાર હોય તે
બહુમાનપૂર્વક વહોરાવવો તે પ્રકૃતિવી. તેનું ભોજન કરે. ૩. ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે પગ-પ્રમાર્જનાદિ વિધિ તથા નિસીહિ કહેવાની
વિધિ તે મા'મન સામાવારી. ૪. ઉપાશ્રયમાંથી નીકળતી વખતે આવસ્યહિ કહેવા વગેરેની વિધિ તે નિમન
सामाचारी. ૫. કાયોત્સર્ગાદિ વખતે ઊભા રહેવાની વિધિ તે સ્થાન પામવારી.
Page #163
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૬૧ સંવિસ્તર વંસ, અને પાર્થસ્થાદિ પાસે જાય ત્યારે તેવા ગુણવાળો થાય અને સંવિજ્ઞ સાધુઓમાં વસે ત્યારે જાણે સંવિજ્ઞ ગુણવાળો હોય એવા આચાર-વિચાર રાખે, એ પ્રમાણે જ્યાં જાય ત્યાં તેવા પ્રકારનો આચાર પાળે તે અસંવિત્નઈ સંસ$ એ બંને અવંદનીય છે.
|| (અવંદનીય) યથાવૃંદ સાધુના અનેક ભેદ છે. ઉત્સુત્ર પ્રરૂપણા કરે, પોતાની મતિકલ્પના પ્રમાણે અર્થ પ્રરૂપે, ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે, અન્ય સાધુ કે શિષ્યના અલ્પ અપરાધમાં પણ વારંવાર ક્રોધઆક્રોશ કરે, પોતાની કલ્પના પ્રમાણે આગમનો અર્થ વિચારી વિગઈ વગેરેના ઉપભોગથી સુખશીલ થઈ વિચરે, ત્રણ ગારવયુક્ત થાય, ઇત્યાદિ અનેક પ્રકારનાં લક્ષણવાળો યથાઈન (એટલે આગમની અપેક્ષા વિના પોતાના છંદે ચાલનાર) સાધુ જાણવો. તે જૈનદર્શનમાં અવંદનીય ગણ્યો છે.
એ પાર્થસ્થાદિ સાધુઓને વંદના કરવાથી કીર્તિ કે કર્મનિર્જરા ન થતાં કેવળ કાયકલેશ અને કર્મબંધન થાય છે. (ઇત્યાદિ વિશેષ ભાવાર્થ આવતુ નિર્યુક્તિમાં ઘણો કહ્યો છે, તો પણ જ્ઞાન-દર્શન ચારિત્રાદિકના ગાઢ કારણે કોઈ વખત પાર્થસ્થાદિકને પણ વંદના કરવાનું કહ્યું છે; તેનું કારણ એ કે પાર્થસ્થાદિક સાધુઓ જો કે ચારિત્રના અસંભવવાળા છે તો પણ સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા x ન હોય; વળી એ પ્રભુનો વેશ ધરનાર છે માટે સાધુવેષ દેખીને પણ પાર્થસ્થાદિકને વંદના કરવી એમ કેટલાક કહે છે; પણ તેવા અભિપ્રાયથી કરેલી વંદના પણ મોટા અનર્થવાળી છે; એ સંબંધી ઘણી ચર્ચા આવશ્યક નિર્યુક્તિથી જાણવા જેવી
x दंसणपक्खो सावय, चरित्तभट्ठे य मंदधम्मे य । दसणचरित्तपक्खो, समणे પરત્નો વંgH. એમાં “મન્વધર્મે ર” પાર્થસ્થાની ઇતિ વચનાતુ (આ. નિર્યુક્તિ). એ ગાથાનો ભાવાર્થ-શ્રાવકમાં, કોઈક અનવસ્થિત સાધુમાં અને પાર્થસ્થાદિ સાધુઓમાં દર્શનપક્ષ-સમ્યકત્વ હોય છે, અને પરલોકની આકાંક્ષાવાળા સુસાધુમાં તો દર્શનપક્ષ(ઉપલક્ષણથી જ્ઞાનપક્ષ) અને ચારિત્રપક્ષ એ બન્ને (ત્રણે) હોય છે.
૧ આ સંબંધમાં શ્રી આવશ્યક નિર્યુક્તિમાં જે ઉપયોગી ચર્ચા છે તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે -
શિષ્ય પ્રશ્ન : અધ્યવસાયની વિશુદ્ધિથી આ સુવિહિત સાધુ છે અને અવિશુદ્ધિથી આ પાર્થસ્થાદિ પતિત સાધુઓ છે, એમ અમો છબસ્થ હોવાથી ઓળખી શકીએ નહિ માટે અમો તો તેમનો સાધુ વેષ, દેખીને જ વંદના કરીએ તે ઉચિત છે ?
ગુરુ ઉત્તર : જો કેવળ સાધુવેષ દેખીનેજ વંદના કરતા હોય ત્યારે તો જમાલી વગેરે જાણીતા મિથ્યાષ્ટિઓને પણ સાધુ વેષ હોવાથી વંદના કરવી પડશે, અને જો એવા સ્પષ્ટ મિથ્યાષ્ટિઓને સાધુ વેષ છતાં વંદના નહિ કરો તો કેવળ સાધવેષ જ વંદનીય છે. એમ શા માટે કહો છો ?
૧ ૧
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ભાષ્યત્રયમ્
છે. વળી પ્રમાદવાળા પાર્શ્વસ્થાદિકને વંદના કરવાથી તે પ્રમાદી સાધુમાં રહેલાં સર્વે પ્રમાદસ્થાનો વંદનીય થાય છે, માટે પ્રમાદી મુનિ અવંદનીય છે, તેમજ પાર્શ્વસ્થાદિકનો સંગ કરનારા સાધુઓ પણ અવંદનીય છે.
પ્રશ્ન : પરિચયમાં આવેલા સાધુઓને તો પાર્શ્વસ્થાદિનાં લક્ષણવાળા જાણી વંદના ન કરીએ; પરંતુ અપરિચિત (અજાણ્યા) સાધુ મહારાજ ગામમાં પધાર્યા હોય તો તેમને વંદના કરવી કે નહિ ?
ઉત્તર ઃ પૂર્વે પરિચયમાં નહિ આવેલા સાધુ મહારાજને પ્રથમ તો ઉચિત વિનય અને વંદનાદિ કરવા યોગ્ય છે. પરંતુ શિથિલ વિહારી માલુમ પડ્યા પછી તો વંદનાદિ કરવા યોગ્ય નથી.
:
શિષ્ય પ્રશ્ન ઃ જો વંદના કરવામાં સાધુવેષ મુખ્ય ન ગણીએ તો છદ્મસ્થ જીવ સાધુઅસાધુને કેવી રીતે જાણે ? કોઈ વખત અસાધુઓ પણ કારણસર સાધુવત્ પ્રવૃત્તિવાળા હોય છે, અને કોઈ વખત સુવિહિત સાધુઓ પણ કારણસર અસાધુ સરખી પ્રવૃત્તિવાળા હોય છે, તો એ પ્રમાણે હોવાથી મુનિઓએ સાધુવેષવાળા મુનિને જોઈને શું કરવું ?
ગુરુ ઉત્તર ઃ- અદૃષ્ટપૂર્વ (= પૂર્વે પરિચયમાં નહિ આવેલા-અજાણ્યા) સાધુઓને દેખી મુનિઓએ અભ્યુત્થાનાદિ સત્કાર અવશ્ય કરવો, જેથી આ અવિનીત છે, એમ આવેલા સાધુઓ ન સમજે; અને દૃષ્ટપૂર્વ (પ્રથમ જાણવામાં આવેલા) સાધુઓ ઉઘતવિહારી અને શીતલવિહારી એમ બે પ્રકારના છે. ત્યાં ઉઘતવિહારીને અભ્યુત્થાન અને વંદનાદિ યથાયોગ્ય સત્કાર કરવો, અને શીતલવિહારીને તે સત્કાર ન કરવો એ ઉત્સર્ગ માર્ગ છે; તેમને તો કોઈ ગાઢ કારણના અપવાદથી પર્યાય (બ્રહ્મચર્ય) – પરિષદ્-પુરુષ-ક્ષેત્ર-કાળ-અને આગમનો વિચાર કરીને જ લાભાલાભ જાણી વંદનાદિ સત્કાર કરવો યોગ્ય છે.
શિષ્ય પ્રશ્ન ઃ જેમ તીર્થંકરની પ્રતિમામાં તીર્થંકરના ગુણ નથી, તો પણ (તીર્થંકરના ગુણનું આરોપણ કરીને) સાક્ષાત્ તીર્થંકર માનીને વંદનપૂજા કરીએ છીએ તેમ પાર્શ્વસ્થાદિ સાધુઓમાં સાધુના ગુણ નથી, તો પણ સાધુના ગુણનું આરોપણ કરીને (સાધુ માનીને) વંદના કરીએ તો શું ?
ગુરુ ઉત્તરઃ- પ્રતિમામાં તો ગુણ અને અવગુણ બન્ને ન હોવાથી જેવા ગુણવાળી માનવી હોય તેવી માની શકાય, પરન્તુ પાર્શ્વસ્થાદિમાં તો અવગુણ વિદ્યમાન છે; તેથી તેમાં ગુણનું આરોપણ થાય નહિ. જેમ ખાલી પાત્રમાં જે ભરવું હોય તે ભરાય, પરન્તુ કોઈ પણ એક વસ્તુથી ભરેલા પાત્રમાં બીજી વસ્તુ ન ભરાય, માટે પ્રતિમાનું દૃષ્ટાન્ત આ સ્થાને ઘટી શકતું નથી. (ઇત્યાદિ સવિસ્તર ચર્ચા આવ૦ નિર્યુક્તિથી જાણવી.)
Page #165
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૬૩ અવતરણ :- હવે આ ગાથામાં ૫ વંદનીય સાધુનું ૪થું દ્વાર કહેવાય છે आयरिय उवज्झाए, पवत्ति थेरे तहेव रायणिए । किइकम्म निज्जरट्ठा, कायव्वमिमे सिं पंचण्हं ॥१३॥
શબ્દાર્થ :નિનિર્જરાને
=એ (એઓને). સટ્ટા અર્થે, માટે
થાઈ:- આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તક સ્થવિર તેમજ રાત્વિક એ પાંચને નિર્જરાને અર્થે વંદન કરવું. ૧all - ભાવાર્થ - ગણના નાયક તથા સૂત્ર-અર્થ બન્નેના જાણ અને અર્થની વાચના આપે તે ગાવાઈ, તથા ગણના નાયક થવાને યોગ્ય (નાયક સરખા), સૂત્ર-અર્થ બન્નેના જાણ, પરંતુ વાચના સૂત્રની આપે તે ૩પાધ્યાય સાધુઓને ક્રિયાકાંડ વગેરેમાં પ્રવર્તાવે તે પ્રવર્તા, મુનિમાર્ગથી ખેદ પામતા અને પતિતપરિણામી થતા સાધુઓને અથવા પ્રવર્તકે સાધુને જે માર્ગમાં પ્રવર્તાવેલા હોય તે સાધુઓ પાછા તે માર્ગથી ખેદ પામી પતિતપરિણામી થતા હોય તો તેઓને ઉપદેશાદિ વડે તે માર્ગમાં સ્થિર કરે છે અથવા વૃદ્ધાવસ્થાવાળા હોય તે સ્થવિર, અને *પર્યાયમાં વડીલ હોય તે ત્નિ અથવા રત્નાધવ કહેવાય. તેમજ ખાવછે પણ કહેવાય.
એ પાંચમાં આચાર્યાદિ ચાર દીક્ષાપર્યાય વડે ન્યૂન હોય તો પણ તેઓને દ્વાદશાવર્તવંદન કર્મની નિર્જરા માટે કરવું જોઈએ; તેમજ એ પાંચને અનુક્રમે વંદન કરવું. કેટલા એક આચાર્યો એમ પણ કહે છે કે સર્વથી પ્રથમ આચાર્યને, અને ત્યારબાદ રત્નાધિકપણાની યોગ્ય મર્યાદા વડે અનુક્રમે વંદન કરવું એટલે દીક્ષા પર્યાય અધિક હોય તેને પહેલું વંદન કરવું, (આવ૦ વિ૦ વત્તિ.)
* જ્ઞાનપર્યાય, દીક્ષાપર્યાય અને વયપર્યાય એ ૩ પ્રકારના યથાયોગ્ય પર્યાય જાણવા.
૧ આવ૦ વૃત્તિમાં ગણાવચ્છેદકને (ગણીને) વિર સાથે ગયા છે. અને ભાષ્યની અવચૂરિમાં રત્નાવિકનું જ બીજું નામ ગણાવચ્છેદક કહ્યું છે. ત્યાં ગચ્છના કાર્ય માટે ક્ષેત્ર, ઉપધિ આદિકના લાભાર્થે વિચરનાર અને સૂત્ર તથા અર્થ બન્નેને જાણનાર તે વિચ્છેદ કહેવાય.
૨ કે રત્ન એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર (એ ૩ રત્ન)માં અધિક હોય તે રત્નાધિક કહેવાય, પરન્તુ અહીં ચારિત્રપર્યાયમાં જયેષ્ઠ તે રત્નાધિક એવો અર્થ મુખ્ય હોવાથી રત્નાધિકને “દીક્ષા પર્યાય વડે ન્યૂન હોય તો પણ (વાંદવા)” એ અર્થ સંગત નથી, કારણ કે રત્નાધિક તો દીક્ષા પર્યાય વડે અધિક જ હોય એમ અહીં ગણેલું છે માટે દીક્ષા પર્યાય વડે ન્યૂન એવા ચાર કહ્યા છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ભાષ્યત્રયમ્ મવતિ :- હવે વંદન કોણે ન કરવું, એટલે વંદના કોની પાસે ન કરાવવી ? તે કહેવાનું (=૪ પાસે વંદન ન કરાવવા સંબંધી) હું શું કર આ ગાથામાં દર્શાવાય છે તથા ૪ જણે વંદના કરવી તે સંબંધી ૬ હું દ્વાર પણ દર્શાવાય છે. माय-पिय-जिट्ठभाया, ओमावि तहेव सव्वरायणिए । किइकम्म न कारिज्जा, चउ समणाई कुणंति पुणो ॥१४॥
શબ્દાર્થ :મક અવમ, વયાદિકમાં લધુ || (ના ગ્રહણ માટે અપિ શબ્દ છે.) વિ=તો પણ અથવા માતામહ
પિતામહ વગેરે | વરિજ્ઞ=(વંદન) કરાવવું. જાથાર્થ :- દીક્ષિત માતા; દીક્ષિત પિતા, દીક્ષિત જયેષ્ઠભાઈ (મોટાભાઈ) વગેરે, તેમજ વયમાં લઘુ હોય છતાં પણ સર્વે રત્નાધિક (જ્ઞાનાદિ ગુણ વડે અધિક) એ ચાર જણ પાસે મુનિએ વંદના ન કરાવવી, પરંતુ એ ૪ સિવાયના શેષ શ્રમણ આદિક (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) પાસે વંદના કરાવવી, એટલે સાધુ આદિ ચારેએ વંદના કરવી. ./૧૪ll એ રમું તથા ૬ હું તાર કહ્યું.
ભાવાર્થ:- ગાથાર્થવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે- સાધુ થયેલ માતાપિતા અને જયેષ્ઠભાઈ વગેરે પાસે (માતામહ, પિતામહ વગેરે) પાસે વંદન ન કરાવવી, પરંતુ ગૃહસ્થપણામાં રહેલા માતાદિક પાસે વંદના કરાવવી. તથા જ્ઞાનાદિ ગુણમાં અધિક એવા રત્નાધિક લધુ હોય છતાં પણ વંદના ન કરાવવી તે જ્ઞાનાદિ ગુણનું બહુમાન છે, અને તે ઉચિત વ્યવહાર છે.
અવતા:- હવે આ ગાથામાં પાંચ સ્થાને વંદના ન કરવી તે પાંચ નિષેધસ્થાન સંબંધી ૭ મું દર કહે છે. विक्खित्त-पराहुत्ते, २अ पमत्ते, मा कयाइ वंदिज्जा । आहारं नीहारं, कुणमाणे काउकामे अ ॥१५॥
૧ માતામહ વગેરેનું ગ્રહણ આવ૦ વૃત્તિમાં (વિક) પિ શબ્દથી કર્યું છે, અને અવચૂરિમાં માતા-પિતાના ઉપલક્ષણથી કર્યું છે, એટલે માતા-પિતા કહેવાથી માતામહ (=માતાના બાપ) પિતામહ (બાપના બાપ) વગેરે પાસે પણ વંદન ન કરાવવું.)
*આવ૦ નિર્યુક્તિમાં વંદના કરનાર (વંદન દાતા) સાધુજ હોય એમ કહ્યું છે તે સાધુ સામાચારીને અંગે સંભવે છે.
૨ અવચૂરિ આદિ પ્રતોમાં પણ એ ખૂટતો આ કાર આવ૦ નિયુક્તિમાંથી લીધો છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૬૫ શબ્દાર્થ :વિભિવૃત્ત વ્યક્ષિપ્ત-વ્યગ્રચિત્ત
યાડું–કદાચિત્, કદી પણ પર દુત્તે=પરામુખ હોય
VTમાને=કરતા હોય પત્તેિ પ્રમાદમાં હોય
18ામે=કરવાની ઇચ્છાવાળા હોય. થાર્થ :- ગુરુ જ્યારે વ્યગ્ર (કોઈ ધર્મકાર્યની ચિંતામાં વ્યાકુળ) ચિત્તવાળા હોય, પરમુખ (એટલે સન્મુખ ન બેઠેલા) હોય, ક્રોધ, નિદ્રા વગેરે પ્રમાદમાં વર્તતા હોય, આહાર-વિહાર કરતા હોય તેમજ કરવાની ઇચ્છાવાળા હોય ત્યારે કદી પણ વંદના ન કરવી. ૧૫
ભાવાર્થ :- ગાથાર્થવતુ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે-એ પાંચ વખતે વંદના કરવાથી અનુક્રમે ધર્મનો અન્તરાય, વંદનનું અનવધારણ (=અલક્ષ્ય) ક્રોધ, આહારનો અન્તરાય અને નિહારનું અનિર્ગમન (લઘુનીતિ, વડીનીતિ બરાબર ઊતરે નહિ તે) ઈત્યાદિ દોષ પ્રાપ્ત થાય છે. (આવ૦ વૃત્તિ.)
અવતરVT :- આ ગાથામાં ગુરુને ૪ સ્થાનકે (પ્રસંગે) વાંદણાં દેવારૂપ ચાર અનિષેધસ્થાનનું ૮ મું દાન કહે છે. पसंते आसणत्थे अ, उवसंते उवट्ठिए । अणुन्नवित्तु मेहावी, किइकम्मं पउंजइ ॥१६॥
શબ્દાર્થ :૩v=ઉપસ્થિત,
મેદાવી=બુદ્ધિમાન મણુવિહુ=અનુજ્ઞા માગીને
પjનફુ=પ્રયોજે, કરે. - થાઈ :- ગુરુ જ્યારે પ્રશાન્ત (અવ્યગ્ર) ચિત્તવાળા હોય, આસન ઉપર બેઠેલા હોય, ઉપશાન્ત (ક્રોધાદિ રહિત) હોય, અને વંદન વખતે શિષ્યને “છંદેણ” ઇત્યાદિ વચન કહેવા માટે ઉપસ્થિત ઉધત (તત્પર) હોય ત્યારે (એ ૪ પ્રસંગે) બુદ્ધિમાન શિષ્ય ગુરુની આજ્ઞા માગીને વંદન કરે છે. II૧૬ll
માવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે.
માવતર :- હવે ૮ કારણે વંદના કરવાનું ? મેં દર કહેવાય છે. पडिकमणे सज्झाए, काउस्सग्गा-वराह-पाहुणए । માનો યા સંવરો, ૩ત્તમ () ય વંયં ૨૭
શબ્દાર્થ :- ગાથાર્થને અનુસારે. થાર્થ :- પ્રતિક્રમણમાં (માટે), સ્વાધ્યાયમાં, કાઉસ્સગ્નમાં, અપરાધ ખમાવવામાં, મોટા સાધુ પ્રાહુણા આવે તેમને, આલોચનામાં, સંવરમાં, (પ્રત્યાખ્યાન માટે), અને ઉત્તમ અર્થમાં (એટલે સંલેખનાદિ માટે) ગુરુને વંદન કરવું. ll૧૭ll
Page #168
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
ભાવાર્થ :- પ્રતિક્રમણમાં ચાર વાર બે બે વાંદણાં દેવાય છે તે પ્રતિમળ માટે ગુરુવંદન જાણવું. તથા ગુરુ પાસે વાચના લેતી વખતે પ્રથમ ગુરુને ૩ વાર વંદન કરવું તે સ્વાધ્યાય માટે જાણવું, તથા યોગોહન વખતે આયંબિલ છોડી નીવીનું પચ્ચક્ખાણ કરવા પહેલાં ગુરુને વંદન કરવું તે જાડ” માટે જાણવું. ગુરુ પ્રત્યે થયેલો અપરાધ ખમાવવા માટે જે પ્રથમ ગુરુવંદન કરવું તે અપરાધ માટે જાણવું, તથા વડીલ સાધુ પ્રાણા પધારે ત્યારે તે પ્રાહુણા સાધુને (સાંભોગિક અર્થાત્ સરખી સામાચારીવાળા હોય તો ગુરુને પૂછીને અને અસાંભોગિક હોય તો પ્રથમ ગુરુને વંદના કરીને પૂછે, અને ગુરુ આદેશ આપે તો) વંદના કરવી તે 'પ્રાદુળા માટે જાણવું. તથા કોઈ અતિચાર-અનાચારનું આલોચનાદિ પ્રાયશ્ચિત અંગીકાર કરવું હોય ત્યારે ગુરુને પ્રથમ વંદના કરવી તે મનોવના માટે જાણવું, રવિહારગમન સમયે પણ જે વંદન તે આ ભેદમાં અંતર્ગત થાય છે. તથા ઘણા આગારવાળા એકાશનાદિ પચ્ચક્ખાણને ભોજન કર્યા બાદ ઓછા આગારવાળું કરવું તે દિવસચરિમ પચ્ચક્ખાણરૂપ સંવર (=સંક્ષેપ), અથવા નમુક્કારસહિયં આદિ લઘુપચ્ચક્ખાણ બદલીને ઉપવાસાદિ મોટું પચ્ચક્ખાણ કરવું તે પણ સંવર (સંવરણ) કહેવાય, માટે તે સંવર એટલે પ્રત્યાખ્યાન કરવા પહેલાં ગુરુને વંદના કરવી તે પ્રત્યાઘ્યાન માટે જાણવું. તેમજ અનશન તથા સંલેખણા (રૂપ ઉત્તમ અર્થ) અંગીકાર કરવા માટે પ્રથમ ગુરુવંદન કરવું તે કત્તમાર્થ માટે જાણવું. એ પ્રમાણે ૮ કારણે ગુરુને વંદન કરવું.
એમાં પ્રતિક્રમણનાં ૪ અને સ્વાધ્યાયનાં ૩ એ ૭ વંદન દિવસના પૂર્વાર્ધનાં તથા ઉત્તરાર્ધનાં મળી ૧૪ ધ્રુવયંનો છે, કે જે દ૨૨ોજ કરવા યોગ્ય છે, અને શેષ કાયોત્સર્ગાદિકનાં વંદનો તેવા તેવા કારણ પ્રસંગે કરવાનાં હોવાથી અધ્રુવયંનો છે.
૧૬૬
*પટ્કવણાનું, પવેયણાનું અને પઠન બાદ કાળ વેળાનું ગુરુવંદન તે સ્વાધ્યાયનાં ૩ વંદન સાધુસામાચારીથી જાણવા યોગ્ય છે.
૧ એમાં પ્રાહુણા મુનિ લધુ હોય તો તે પ્રાહુણા મુનિએજ વંદન કરવું, અને પ્રાહુણા જ્યેષ્ઠ હોય તો પ્રાણુણાને તત્રસ્થ લઘુ મુનિઓએ વંદન કરવું એ બન્ને અર્થ છે. (પ્રવ૦ સારો૦ વૃત્તિ)
૨ આતોષનાયાં વિદારાપરાધભેમિન્નાયાં ઇતિ આવ૦ વૃત્તિ વચનાત્. ३ चत्तारि पडिक्कमणे, किइकम्मा तिन्नि हुंति सज्झाए ।
પુન્દે, અવરત્તે વિમ્મા વડસ વંતિ ॥ આ નિ૦ ૧૨૦૧ ॥ વમેતાનિ ધ્રુવાનિ પ્રત્યદું કૃતિમાંગિ વતુશ મવંતિ ઇતિ આવ∞ વૃત્તિ
Page #169
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૬૭
અવતરળ :- હવે આ ગાથામાં ૨૫ (પચીસ) આવશ્યકનું ૨૦ મું દ્વાર કહેવાય છે. दोऽवणयमहाजायं, आवत्ता बार चउसिर तिगुत्तं । दुपवेसिगनिक्खमणं, पणवीसावसय किइकम्मे ॥ १८ ॥ શબ્દાર્થ :
અવળયં=અવનત, નમન
અહાનાયં=યથાજાત આવત્તા=આવર્ત
રૂ′′ નિશ્ર્વમાં=૧ નિષ્ક્રમણ
(નીકળવું)
પાવીF=પચીસ
ટુ-પવેસ=બે પ્રવેશ
આવય=આવશ્યક
ગાથાર્થ :- :- ૨ અવનત, ૧ યથાજાત, ૧૨ આવર્ત્ત, ૪ શીર્ષ, ૩ ગુપ્તિ, ૨ પ્રવેશ, અને નિષ્ક્રમણ (નિર્ગમન) એ પ્રમાણે દ્વાદશાવર્ત્તવંદનમાં ૨૫ આવશ્યક છે. ૧૮। ભાવાર્થ :- અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓ તે આવશ્ય કહેવાય, તે અહીં ગુરુવંદનમાં વંદનસૂત્ર બોલતી વખતે પચીસ આવશ્યક સાચવવા યોગ્ય છે. તે આ પ્રમાણે
૨ અવનત- ગુરુ મહારાજને પોતાની વંદન કરવાની ઇચ્છા પ્રગટ જણાવવાને માટે ફચ્છામિ વમાસમળો વંšિ નાવખિન્નાર્ નિસીહિયાદ્ એટલાં પાંચ પદ કહીને જે કિંચિત્ મસ્તક (સહિત શરીર) નમાવવું તે અવનત કહેવાય. તે પહેલા વંદન વખતે પહેલું અવનત, અને બીજીવારના વંદન વખતે બીજું અવનત પણ એ જ પાંચ પદના ઉચ્ચાર પૂર્વક જાણવું.
યથાનાત- અહીં શિષ્ય યથા=જેવી રીતે નાત એટલે જન્મ્યો હતો તેવા આકારવાળા થઈને ગુરુવંદન કરવું (એટલે વાંદણાનો સૂત્રપાઠ બોલવો તે જન્મ સરખી મુદ્રા) તે યથાનાત આવશ્યક કહેવાય. ત્યાં જન્મ ૨ પ્રકારનો છે, એક સંસારમાયા રૂપી સ્ત્રીની કુક્ષિમાંથી (=સંસારમાંથી) બહાર નીકળવું તે રીક્ષાનન્મ, અને બીજો માતાની કુક્ષીમાંથી બહાર નિકળવું તે મવનન્મ. એ બંને જન્મનું અહીં પ્રયોજન છે. તે આ પ્રમાણે-દીક્ષાજન્મ વખતે (=દીક્ષા લેતી વખતે) જેમ ચોલપટ્ટ (કટિવસ્ર), રજોહરણ (ઓધો) અને મુહપત્તિ એ ૩ ઉપકરણ જ હતાં તેમ દ્વાદશાવર્ત્તવંદન વખતે પણ એ ૩ જ ઉપકરણ રાખવાં, અને ભવજન્મ વખતે જેમ કપાળે લાગેલા બે હાથ સહિત જન્મ્યો હતો તેમ ગુરુવંદન વખતે પણ શિષ્ય કપાળે બે હસ્ત લગાડી (અંજલિ જોડી) વંદન કરવું તે બન્ને પ્રકારના જન્મના આકારવાળું અહિં ૧ યથાનાત આવશ્યક જાણવું.
Page #170
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
૧૨ આવર્ત્ત-(વંદન સૂત્રના અમુક પદોચ્ચારપૂર્વક ગુરૂના ચરણ પર તથા મસ્તકે હાથ સ્થાપવા-સ્પર્શાવવા રૂપ જે) કાયવ્યાપાર વિશેષ તે આવર્ત્ત કહેવાય. તે ૧૨ આવર્ત પદોના નામથી આ પ્રમાણે- ↑ અહો, ૨ જાય, રૂ જાય સંસ, ૪ खमणिज्जो भे किलामो अप्पकिलंताणं बहुसुभेण भे दिवसो वइकंतो जत्ता भे, ५ નળ, ૬ નં ૬ મે. એ પહેલાં ૬ x આવર્ત્ત પહેલા વંદન વખતે અવગ્રહમાં પ્રવેશ કરીને કરવાના હોય છે, અને 'અવગ્રહમાંથી નીકળીને પુનઃ બીજા વંદન વખતે પણ અવગ્રહમાં પ્રવેશ કરીને એ જ ૬ આવર્ત્ત બીજીવાર કરવાનાં હોવાથી ૧૨ આવર્ત્ત ગણાય છે.
૧૬૮
૪ શૌર્ષ-અહીં શીર્ષ માત્ર કહેવાથી પણ ગુરુ બે વાર કિંચિત્ મસ્તક નમાવે. તે ગુરુનાં બે શીર્ષ, અને શિષ્ય બે વાર વિશેષ શીર્ષ નમાવે (બે વાર સંાસું એ પદ બોલતી વખતે) તે શિષ્યનાં બે શીર્ષવંદન, એ પ્રમાણે ૪ શીર્ષવંદન જાણવાં, એટલે જે વંદનમાં ૪ શીર્ષનમન હોય તે ૪ શીર્ષવંદન જાણવાં.
અહીં કેટલાક આચાર્યો બે ખામણા વખતનાં બે અને (બે) સંફાસ વખતનાં બે, એ રીતે ચારે શીર્ષનમન શિષ્યનાં ગણે છે, પરંતુ ગુરુનાં નહિ, પ્રસિદ્ધિમાં પણ શિષ્યનાં ૪ શીર્ષનમન આ મતાંતર પ્રમાણે જ ગણાય છે.
પ્રશ્ન :- બે અવનતમાં પણ શીર્ષનમન છે, અને આ ચાર શીર્ષમાં પણ શીર્ષનમન છે તો એ બે આવશ્યકોમાં તફાવત શું ?
x એ ૬ આવર્તમાં પહેલાં ત્રણ આવર્ત્ત “અહો કાર્ય કાય” એ પ્રમાણે બે બે અક્ષરના ગણવા, તેમાં પહેલા અક્ષરના ઉચ્ચાર વખતે હથેળી ઊંધી કરી ગુરુના ચરણે લગાડવી અને બીજા અક્ષરના વખતે બે હથેળી ચત્તી કરી પોતાના કપાળે લગાડવી. એવા પ્રકારની ત્રણ વાર હસ્તચેષ્ટા એજ પહેલા ૩ આવર્ત્ત ગણાય અને “સંફાસં”ના ઉચ્ચાર વખતે મસ્તક ગુરુના ચરણે નમાવવું. તથા બીજા પણ આવર્ત “જતા ભે, જણિ, જ્યં ચ ભે” એ ત્રણ ત્રણ અક્ષરના ગણવા. તેમાં પહેલા અને ત્રીજા અક્ષરોચ્ચાર વખતે ઉ૫૨ કહ્યા પ્રમાણે કરવું. અને મધ્ય અક્ષરના ઉચ્ચાર વખતે ચત્તી કરેલી હથેળીઓને ગુરુચરણથી પોતાના લલાટ દેશ તરફ લઈ જતાં માર્ગમાંજ (વચમાંજ) સહજ અટકાવવી, એટલે વિસામો આપવો. અહીં ત્રીજા આવર્તમાં “સંફાસં” પદ અને ચોથા આવર્તમાં ખમણિોથી વઈક્કતો સુધીનાં પદ કાયવ્યાપાર પૂર્વક તથા આવર્તમાં ગણાતાં નથી, તો પણ સૂત્રનો અસ્ખલિત સંબંધ દર્શાવવા માટે એ પદો આવર્તોની સાથે આવશ્યક વૃત્તિ આદિમાં જેમ લખ્યાં છે તેમ અહીં પણ લખ્યાં છે, પરન્તુ આવર્ત તો બે-બે અને ત્રણ-ત્રણ અક્ષરના જ ગણવા.
૧ ગુરુથી શિષ્યે ૩ હાથ દૂર રહેવું જોઈએ, તેથી ા હાથનું વચ્ચેનું આંતરૂં વા ક્ષેત્ર તે અવગ્રહ તેમાં ગુરુની આજ્ઞા માગીને જ પ્રવેશ થઈ શકે.
Page #171
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૬૯ ઉત્તર :-અવનત આવશ્યકમાં શિષ્યના શીર્ષનમનની અને તે પણ કિંચિત નમનની મુખ્યતા છે, અને શીર્ષ આવશ્યકમાં નમન કરતા સર્વ શીર્ષની તેમજ શિષ્યના વિશેષ શીર્ષ નમનની પણ મુખ્યતા છે, એ તફાવત છે.
અહીં કિ ઉમાસમણો રેસિ વી એ પદોના ઉચ્ચારપૂર્વક શિષ્યના મસ્તકનું નમન તે ૧ શિષ્યશીર્ષ, અને અરવિવામિ તુમ એ પ્રમાણે બોલતા આચાર્યનું કિંચિત્ શીર્ષનમન તે ર જ ગુરુશીર્ષ, તે પહેલા વંદન વખતે અને તેવીજ રીતે બીજા વંદન વખતે પણ ૨ શીર્ષ ગણતાં ૪ શીર્ષ આવશ્યક ગણવાં. અથવા કોઈ સ્થાને એમ પણ ગણાય છે કે-સંવં પદોચ્ચાર વખતે શિષ્યનું સંપૂર્ણ (ગુરુના ચરણ સુધીનું નમન) તે ૧ શીર્ષનમન, અને હાનિ 0માં ઇત્યાદિ પૂર્વોક્ત પદોચ્ચાર વખતે પણ શિષ્યનું તેવું બીજું શીર્ષનમન, તે પહેલા વંદનમાં અને બીજા વંદનમાં એમ બે વાર ગણતાં શિષ્યનાંજ ૪ શીર્ષ આવશ્યક ગણવાં.
રૂ ગુપ્ત-વંદન કરતી વખતે મનની એકાગ્રતા તે ૧ મનગુમિ, વંદન સૂત્રના અક્ષરોનો શુદ્ધ અને અમ્મલિત ઉચ્ચાર તે ૨ વચનગુણિ, અને કાયા વડે આવર્ત વગેરે (સમ્યફ પ્રકારે કરે પરંતુ) વિરાધે નહિ (=સદોષ ન કરે) તે ૩ કાયગુપ્તિ.
૨ પ્રવેશ- પહેલા વંદન વખતે ગુરુની અનુજ્ઞા (આજ્ઞા) લઈને અવગ્રહમાં પ્રથમ પ્રવેશ કરવો તે પહેલો પ્રવેશ, અને અવગ્રહમાંથી બહાર નીકળ્યા બાદ બીજા વંદન વખતે પણ આજ્ઞા માગીને પ્રવેશ કરવો તે બીજો પ્રવેશ.
૨ નિમ-અવગ્રહમાંથી બહાર નીકળવું તે નિષ્ક્રમણ આવશ્યક કહેવાય, અને તે બે વંદનમાં (અથવા બે પ્રવેશમાં) એક વખત જ હોય છે, કારણ કે પહેલી વારના વાંદરામાં અવગ્રહને વિષે પ્રવેશ કરીને ત્યારબાદ ૬ આવર્ત કરીને માસિયાણ એ પદ કહી તુર્ત અવગ્રહમાંથી નીકળીને ઊભા રહી શેષ સૂત્રપાઠ બોલવાનો હોય છે, અને બીજીવારના વાંદણા વખતે તો બીજીવાર પ્રવેશ કરીને બીજીવારના ૬ આવર્ત કરી રહ્યા બાદ પણ અવગ્રહમાં રહીને જ ઊભા થઈ સર્વ સૂત્રપાઠ બોલવાનો હોય છે, એવો વિધિમાર્ગ છે, જેથી પ્રવેશ બે વાર, પરંતુ નીકળવાનું તો એક જ વાર હોય છે, પરંતુ બીજીવાર નીકળવાનું હોતું નથી તે કારણથી જ માસિયા એ પદ પણ બીજીવાર બોલવામાં આવતું નથી.
૧ વંદન વખતે આવર્ત કરવા પહેલાં અવગ્રહથી બહાર જ રહેવાનું હોય છે માટે બે વંદન વખતે બે વાર અવગ્રહમાં પ્રવેશ કરવાનો હોય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ભાષ્યત્રયમ્
પ્રશ્ન - બીજીવારનું વંદનસૂત્ર સંપૂર્ણ બોલી રહ્યા પછી પણ અવગ્રહથી બહાર તો નીકળવું જ જોઈએ, કારણ કે શિષ્યને અવગ્રહમાં વિના કારણે રહેવાની આજ્ઞા નથી, તો તે વખતે બીજું નિષ્ક્રમણ કેમ ન ગણાય ?
ઉત્તર :- એ બીજું નિષ્ક્રમણ દ્વાદશાવર્તવંદન કરવા માટે નથી, તેમજ દ્વાદશાવર્ત વંદનમાં વચગાળે પણ નથી તે કારણથી એ નિષ્ક્રમણ દ્વાદશાવર્ત વંદનના આવશ્યક તરીકે ગણાય નહિ. એ પ્રમાણે દ્વાદશાવર્ત વંદનમાં પચીસ આવશ્યકો અવશ્ય સાચવવા યોગ્ય જાણવાં.
અવતરા :- પૂર્વ ગાથામાં કહેલા ૨૫ આવશ્યકોની વિરાધના કરવાથી વંદનનું ફળ (કર્મ નિર્જરા) ન થાય તે આ ગાથામાં કહે છેकिइकम्मपि कुणंतो, न होइ किइकम्मनिज्जराभागी। पणवीसामन्नयरं साहू ठाणं विराहंतो ॥१९॥
શબ્દાર્થ :(એ) પિકપણ
ગયાં કોઈ એક પણ viતો કરતો
તા=સ્થાનને, આવશ્યકને પUાવી=પચીસ (આવશ્યક) માંના | - પથાર્થ - ગુરુવંદન કરતો એવો સાધુ (અને ઉપલક્ષણથી સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા પણ) એ પચીસ આવશ્યકોમાંના કોઈ એક પણ આવશ્યકને વિરાધતો છતો (જેમ તેમ કરતો છતો) વંદનથી થતી કર્મનિર્જરાના ફળનો ભાગી થતો નથી એટલે તેને કર્મની નિર્જરા ન થાય.) ૧૯
ભાવાર્થ:- ગાથાર્થવત્ સુગમ છે.
નવતર :- હવે આ ગાથામાં મુહપત્તિની ૨૫ પડિલેહણાનું ૧૧મું દ્વાર કહેવાય છે. दिट्ठिपडिलेह एगा, छ उड्ढ पप्फोड तिगतिगंतरिया । अक्खोड पमज्जणया, नव नव मुहपत्ति पणवीसा ॥२०॥
શબ્દાર્થ :લિફ્ટિ-ષ્ટિની
તિતિ=ત્રણ ત્રણને પવિત્ન પડિલેહણા, પ્રતિલેખના મન્તરિયા=અંતરિત, આંતરે ૩ä=ઊર્ધ્વ
અવશ્લોટ્સઅખોડા, આસ્ફોટક પોદ પફોડા, પ્રસ્ફોટક, ખંખેરવી,
આખોટક, અંદર લેવું. ઊંચીનીચી કરવી
પમનપાયા=પ્રમાર્જના, પખ્ખોડા.
(ધસીને કાઢવું) થાર્થ - દૃષ્ટિપડિલેહણા, ૬ ઊર્ધ્વ પર્ફોડા, અને ત્રણ ત્રણને આંતરે ૯ અખાડા તથા ૯ પ્રમાર્જના (એટલે ત્રણ ત્રણ અખોડાને આંતરે ત્રણ ત્રણ
Page #173
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૭૧
'પ્રમાર્જના અથવા ત્રણ ત્રણ પ્રમાર્જનાને આંતરે ત્રણ ત્રણ અખોડા મળી ૯ અખોડા અને ૯ પ્રમાર્જના), એ પ્રમાણે મુહપત્તિની ૨૫ પડિલેહણા જાણવી. ૨૦
ભાવાર્થ :- ગુરુવંદન કરનાર ભવ્ય પ્રાણીએ પ્રથમ ખમાસમણ દઈ ગુરુની આજ્ઞા માગી પગના ઉત્કટિક આસનથી બેસીને મૌનપણે મુહપત્તિની ૨૫ પડિલેહણા બે હાથને બે પગના આંતરામાં રાખી કરવી, તે ૨૫ પડિલેહણા આ પ્રમાણે
o દૃષ્ટિ પત્તેિહા- મુહપત્તિનાં પડ ઉખેડી ષ્ટિ સન્મુખ તીર્સ્ટી વિસ્તારીને દૃષ્ટિ-સન્મુખ રહેલું પહેલું પાસું દૃષ્ટિથી બરાબર તપાસવું, તેમાં જો કોઈ જીવજંતુ માલૂમ પડે તો તેને જયણાપૂર્વક યોગ્ય સ્થાને મૂકવું. ત્યાર બાદ મુહપત્તિનો બે હાથે ધરેલો ઉપલો ભાગ ડાબા હાથ ઉપર (જમણા હાથ વડે) નાખીને બીજું પાસું એવી રીતે બદલી નાખવું કે પ્રથમ ડાબા હાથમાં ધરેલો=દાબેલો ખૂણો જમણા હાથમાં આવે અને બીજું પાસું દૃષ્ટિ સન્મુખ થઈ જાય, ત્યારબાદ તે દૃષ્ટિ સન્મુખ થયેલા બીજા પાસાને પણ પહેલા પાસાવત્ દૃષ્ટિથી તપાસવું. એ પ્રમાણે, મુહપત્તિનાં બે પાસાં દૃષ્ટિથી તપાસવાં તે દૃષ્ટિલેહણા જાણવી.
૬ ઝપ્નું પોડા (=૬ પુરિમ) બીજા પાસાની દૃષ્ટિ પડિલેહણા કરીને તે •ર્ધ્વ એટલે તીર્જી વિસ્તારેલી એવી મુહપત્તિનો પ્રથમ ડાબા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો તે પહેલા ૩ *પુરિમ કહેવાય; ત્યારબાદ (ષ્ટિ પડિલેહણામાં કહ્યા પ્રમાણે) મુહપત્તિનું બીજું પાસું બદલીને અને દૃષ્ટિથી તપાસીને જમણા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો તે બીજા પુરિમ ગણાય, એ પ્રમાણે કરેલા ૬ પુરિમ તે જ ૬ ઊર્ધ્વપફોડા અથવા ૬ ઊર્ધ્વ પ્રસ્ફોટક કહેવાય.)
૧ ઇતિ અવસૂરિ;
૨ ઇતિ પ્રવ૦ સારો૦ વૃત્તિ; અને ધર્મસંગ્રહવૃત્તિ:
૩ બે પગ વાળી બન્ને ઘુંટણ ઊંચા રહે તેવી રીતે ઊભા પગે ભૂમિથી અદ્ધર બેસવું તે અહીં ઉડુ આસન અથવા ઉત્કટિકાસન જાણવું, અને મુહપત્તિ પડિલેહણ વખતે બે હાથને બે પગની વચ્ચે રાખવા.
+ ઉત્કટિકાસને બેસવું તે હ્રાયોર્પ્સ અને મુપુત્તિનો તીર્થ્રો વિસ્તાર તે વસ્ત્રોŻ એમ બન્ને પ્રકારની ઊર્ધ્વતા અહીં ગણાય.
* મુહપત્તિને તીર્ણી વિસ્તારીને જે પુરિમ એટલે પૂર્વ ક્રિયા-પ્રથમ ક્રિયા કરવામાં આવે છે તે પુમિ કહેવાય.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ભાષ્યત્રયમ્ ૧ મોડા-ઉપર કહ્યા પ્રમાણે પુરિમ થઈ ગયા બાદ મુહપત્તિનો મધ્ય ભાગ ડાબા હાથ ઉપર નાખીને ઘડીવાળો મધ્યભાગનો છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લેવો કે જેથી બરાબર બે પડની ઘડી વળી જાય, અને (તે બે પડવાળી થયેલી મુહપત્તિ) દૃષ્ટિ સન્મુખ આવી જાય. ત્યાર બાદ તુર્ત તેના ત્રણ (અથવા બે) વધૂટક કરીને જમણા હાથની ચાર અંગુલીઓના ત્રણ આંતરામાં ભરાવવાદાબવા, અને તેવી રીતે ત્રણ વધૂટક કરેલી મુહપત્તિને ડાબા હાથની હથેલી ઉપર હથેલીને ન અડે – ન સ્પર્શે તેવી રીતે પ્રથમ ત્રણ વાર ખંખેરવાપૂર્વક કાંડા સુધી લઈ જવી, અને એ પ્રમાણે ત્રણ વખત વચ્ચે વચ્ચે આગળ કહેવાતા પખ્ખોડા કરવાપૂર્વક ત્રણ ત્રણવાર અંદર લેવી તે ૯ અખ્ખોડા અથવા ૯ આખોટક અથવા ૯ આસ્ફોટક કહેવાય. (તેમાં ગ્રહણ કરવાનું હોવાથી ખંખેરવાનું નથી.)
૧ પ્રમાર્ગના (વોડ)-ઉપર કહ્યા પ્રમાણે પહેલીવાર કાંડા તરફ ચઢતાં ત્રણ અખ્ખોડા કરીને નીચે ઊતરતી વખતે હથેલીને મુહપત્તિ અડે=સ્પર્શે એવી રીતે (મુહપત્તિ વડે) ત્રણ ઘસરકા ડાબી હથેલીને કરવા તે પહેલી ૩ પ્રમાર્જના ત્યારબાદ (કાંડા તરફ ચડતાં ૩ અખ્ખોડા કરીને) બીજીવાર ઉતરતાં ૩ પ્રાર્થના, અને એ જ પ્રમાણે (વચ્ચે ૩ અખ્ખોડા કરીને) પુનઃ ત્રીજી વખત ૩ પ્રાર્થના કરવી તે ૯ પ્રમાર્જના, અથવા ૯ પખોડા અથવા ૯ પ્રસ્ફોટક કહેવાય. (ઉપર કહેલા ૬ પ્રસ્ફોટક તે આથી જુદા જાણવા, કારણ કે વિશેષતઃ એ ૬ ઊર્ધ્વપફોડા અથવા ૬ પુરિમ કહેવાય છે, પરંતુ પ્રસિદ્ધિમાં જે ૯ પખ્ખોડા ગણાય છે તે તો આ ૯ પ્રમાર્જનાનું નામ છે.
એ ૯ અખ્ખોડા અને ૯ પખ્ખોડા તિતિા અંતરિયા એટલે પરસ્પર ત્રણ ત્રણને આંતરે થાય છે, તે આ પ્રમાણે-પ્રથમ હથેલીએ ચઢતાં ૩ અખોડા કરવા, ત્યારબાદ હથેલી ઉપરથી ઊતરતાં ૩ પખોડા કરવા, ત્યારબાદ પુનઃ ૩ પખોડા, પુનઃ ૩ અખ્ખોડા, પુનઃ ૩ અખ્ખોડા અને પુનઃ ૩ પખ્ખોડા એ અનુક્રમે ૯
૧ વધૂ એટલે સ્ત્રી જેમ લજા વડે શીર્ષનું વસ્ત્ર મુખ આગળ લટકતું-લંબાયમાન રાખે છે, તેમ મુહપત્તિના ૩ વળને ચાર અંગુલીઓના ૩ આંતરામાં ભરાવી-દબાવી નીચે ઝુલતા-લંબાયમાન રાખવા તે રૂ વધૂર કહેવાય. શ્રી પ્રવ૦ સારો વૃત્તિમાં બે વધૂટક પણ કરવા કહ્યા છે, પરંતુ એ પ્રચલિત નથી.
Page #175
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૭૩ અખ્ખોડા અને ૯ પખોડા પરસ્પર અંતરિત ગણાય છે. અથવા “#અખોડાના આંતરે પખ્ખોડા” એમ પણ ગણાય છે.
એ પ્રમાણે અહિ મુહપત્તિની ૨૫ પડિલેહણા ગ્રંથ વધવાના ભયથી અત્યંત સંક્ષિપ્ત રીતે કહી છે, માટે વિસ્તારાર્થીએ અન્ય ગ્રંથોની તેમજ ચાલુ ગુરુ-સંપ્રદાયથી પણ વિશેષ વિધિ અવશ્ય જાણવી, કારણ કે સંપ્રદાયથી વિધિ જાણ્યા અથવા જોયા વિના મુહપત્તિની યથાર્થ પડિલેહણા કરી શકાય નહિ. તથા મુહપત્તિની પડિલેહણા વખતે ૨૫ બોલ પણ (સ્પષ્ટ ઉચ્ચારથી બોલવા નહિ પરંતુ) મનમાં ચિંતવવાના કહ્યા છે. | તિ મુપત્તિની ર૧ પડિક્લેર ||
મવતUT:- હવે આ ગાથામાં શરીરની પચીસ પડિલેહણાનું ૧૨મું દ્વાર કહે છે. पायाहिणेण तिय तिय, वामेयरबाहु-सीस-मुह-हियए । अंसुड्ढाहो पिढे चउ, छप्पय देहपणवीसा ॥२१॥
શબ્દાર્થ - પહોળા=પ્રદક્ષિણા પ્રમાણે
દિયEહૃદય ઉપર વામ=ડાબો
મં=ખંભો =જમણો (ડાબાથી ઈતર)
૩ઊર્ધ્વ, ઉપર વાદુ=હાથ
દો=નીચે માથાર્થ :- પ્રદક્ષિણાના ક્રમે પ્રથમ ડાબા હાથની, ત્યારબાદ જમણા હાથની, મસ્તકની, મુખની અને હૃદય (છાતી)ની ત્રણ ત્રણ પડિલેહણા કરવી, ત્યારબાદ બન્ને ખભાની ઉપર તથા નીચે પીઠની પ્રાર્થના કરવી તે ૪ પડિલેહણા
* પ્રવ૦ સારો વૃત્તિ તથા ધર્મસંગ્રહ વૃત્તિમાં પખ્ખોડાના આંતરે અબ્બોડા કહ્યા છે. તો પણ અબ્બોડાના આંતરે પખોડા કહેવામાં પણ વિરોધ નથી કારણ કે પ્રારંભથી ગણીએ તો અખોડાના આંતરે પખ્ખોડા, અને છેડેથી ગણતાં પખ્ખોડાના આંતરે અખોડા અને સામુદાયિક ગણતાં પરસ્પર અંતરિત ગણાય.
૧ મુહપતિ શ્વેત વસ્ત્રની ૧ વૈત ૪ અંગુલ પ્રમાણની સમચોરસ જોઈએ, અને તેનો ૧ છેડો (ચાલુ રીતિ પ્રમાણે) બંધાયેલી કોરવાળો જોઈએ, તે કોરવાળો ભાગ જમણા હાથ તરફ રહે એવી રીતે પહેલી બરાબર અર્ધભાગની ૧ ઘડી વાળીને પુનઃ “બીજી ઘડી ઉપલા ભાગમાં આશરે બે અંગુલ પહોળી દૃષ્ટિ સન્મુખ પાડવી, જેથી ઉપર બે અંગુલ જેટલા ભાગમાં ૪ પડ અને નીચે ચાર અંગુલ કેટલા ભાગમાં બે પડ થાય.
તથા ચરવળો દશીઓ સહિત ૩૨ અંગુલ રાખવો, જેમાં ૨૪ અંગુલની દાંડી અને ૮ અંગુલની દશીઓ હોય.
Page #176
--------------------------------------------------------------------------
________________
સૂત્ર અર્થ તત્ત્વ કરી સદઈ ને ૧બોલ
૧૭૪
ભાષ્યત્રયમ્ પીઠની અને ત્યારબાદ ૬ પડિલેહણા બે પગની, એ પ્રમાણે શરીરની પચીસ પડિલેહણા જાણવી. ૨૧ મુહપત્તિની ક્રમવાર ૨૫ પડિલેહણા વખતે ક્રમવાર ચિંતવવા
યોગ્ય બોલ આ પ્રમાણેકઈ પડિલેહણા વખતે? | ક્યા બોલ? (પહેલું પાસુ તપાસતાં
બીજાં પાસુ તપાસતાં (પહેલા ૩ પુરિમ વખતે સમકિત મોહનીય, મિશ્ર મોહનીય
મિથ્યાત્વ મોહનીય પરિહરૂ (૩) (બીજા ૩ પુરિમ વખતે કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરૂં (૩) (પહેલા ૩ અખોડા કરતાં સુદેવ-સુગુરુ-સુધર્મ આદરૂ (૩) ૯૧ પહેલા ૩ પોડા કરતાં | કુદેવ-કુગુરુ-કુધર્મ પરિહરૂં (૩) (બીજા ૩ અખ્ખોડા કરતાં જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂ (૩) બીજા ૩ પખ્ખોડા કરતાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વિરાધના પરિહરૂ (૩) ત્રીજા ૩ અબ્બોડા કરતાં | મનગુમિ-વચનગુમિ-કાયમુમિ આદરૂ (૩) (ત્રીજા ૩ અખ્ખોડા કરતાં | મનદંડ-વચનદંડ-કાયદંડ પરિહરૂં (૩)
// પુરુષના શરીરની ૨૫ પડિલેહણા છે. ભાવાર્થ:- જમણા હાથમાં વધૂટક કરેલી મુહપત્તિ વડે પ્રથમ ડાબા હાથના મધ્ય, જમણા અને ડાબા ભાગને અનુક્રમે પ્રમાર્જવો તે વાનમુનાની રૂ પડિલેહણા જાણવી, ત્યારબાદ મુહપત્તિને ડાબા હાથમાં વધૂટક કરી જમણા હાથની (ડાબા હાથની જેમ) ત્રણ પ્રમાર્જના કરવી તે ક્ષણમુનાની રૂ પડિલેહણા, ત્યારબાદ વધૂટક છૂટા કરી દઈ બે છેડે ગ્રહણ કરેલી મુહપત્તિ વડે મસ્તકના મધ્ય, દક્ષિણ (જમણા) અને વામ (ડાબા ભાગને અનુક્રમે પ્રમાર્જવા તે શીર્ષની રૂ પડિલેહણા ત્યારબાદ એ જ ક્રમ પ્રમાણે અવની રૂ તથા હૃદયની રૂ મળી પાંચ અંગની ૧૫ પડિલેહણા થઈ.
૧ પીઠની એ ૪ પ્રમાર્જના પ્રસિદ્ધિમાં બે ખભાની અને બે કક્ષાની પડિલેહણા ગણાય છે, તેનું કારણ મુહપત્તિને પ્રથમ ત્યાંથી જ ફેરવીને લઈ જવાની હોય છે માટે એવી પ્રસિદ્ધિ સંભવે છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૭૫ ત્યારબાદ મુહપત્તિને જમણા હાથમાં લઈ જમણા ખભા પરથી ફેરવીને વાંસાનો-પીઠનો જમણો ભાગ (=જમણાનો ઉપલો ભાગ) પ્રમાર્જવો તે પીઠની પહેલી પડિલેહણા જાણવી. ત્યારબાદ મુહપત્તિને ડાબા હાથમાં લઈ ખભા ઉપરથી ફેરવી પીઠનો ડાબો ભાગ (=ડાબા વાંસાનો ઉપરનો ભાગ) પ્રમાર્જવો તે પીઠની બીજી પડિલેહણા જાણવી. ત્યારબાદ તે જ ડાબા હાથમાં રાખેલી મુહપત્તિને જમણા હાથની કક્ષા (=જમણી કાખ) સ્થાને ફેરવીને જમણા વાંસાનો નીચેનો ભાગ પ્રમાર્જવો તે પીઠની અથવા ચાલુ રીતિ પ્રમાણે કાખની ત્રીજી પડિલેહણા જાણવી. ત્યારબાદ મુહપત્તિ જમણા હાથમાં લઇ ડાબી કક્ષા (કાન)ના સ્થાને ફેરવી ડાબા વાંસાની નીચેનો ભાગ પ્રમાર્જવો. એ પ્રમાણે પીકની વાંસાની ૪ પ્રમાર્જના થઈ. એ ૪ પડિલેહણાને ૨ ખભાની અને ૨ પીઠની પડિલેહણા ગણવાનો વ્યવહાર પ્રસિદ્ધ છે.
ત્યારબાદ ચાવલા અથવા ઓઘા વડે પ્રથમ જમણા પગનો મધ્યભાગજમણો ભાગ-ડાબો ભાગ અનુક્રમે પ્રમાર્જવો. ત્યારબાદ એ જ રીતે ડાબા પગની પણ ૩ પ્રાર્થના કરવી. એ પ્રમાણે વે પાની ૬ પ્રમાર્જના થઈ, જેથી સર્વ મળી શરીરની ૨૫ પડિલેહણા કરવી. (શ્રી પ્રવ૦ સારો૦ વૃત્તિમાં તો પગની ૬ પડિલેહણા મુહપત્તિથી કરવાની કહી છે પરન્તુ મુખ આગળ રાખવાની મુહપત્તિને પગે અડાડવી યોગ્ય ન હોવાથી ઓઘા અથવા ચરવળા વડેજ પગની પડિલેહણા કરવાનો વ્યવહાર છે.
| સ્ત્રીના શરીરની ૧૫ પડિલેહણા | સ્ત્રીઓનું હૃદય, તથા શીર્ષ, તથા ખભા વસ્ત્ર વડે સદા આવૃત્ત (ઢાંકેલા) હોય છે, માટે તે ત્રણ અંગની (અનુક્રમે ૩-૩-૪૩) ૧૦ પડિલેહણા હોય નહિ, માટે શેષ (=બે હાથની ૩-૩, મુખની ૩, અને બે પગની ૩-૩ એ) ૧૫ પડિલેહણા સ્ત્રીઓના શરીરની હોય છે, તેમાં પણ પ્રતિક્રમણ વખતે સાધ્વીજીનું શીર્ષ ખુલ્લું રહેવાનો વ્યવહાર હોવાથી ૩ શીર્ષ પડિલેહણા સહ ૧૮ પડિલેહણા સાધ્વીજીને હોય છે).
એ શરીરની પચીસ પડિલેહણા વખતે પણ પચીસx બોલ મનમાં ચિંતવવાના કહ્યા છે.
૧ પ્રવૃત્તિમાં તેવો વ્યવહાર દેખાય છે. પ્રવ૦ સારો૦ અને ધર્મ સંવની વૃત્તિમાં તો સાધ્વીજીની ૧૮ પડિલેહણા કહી નથી, ફક્ત સ્ત્રીની ૧૫ પડિલેહણા કહી છે. પરનું ભાષ્યના જ્ઞા૦ વિ૦ સૂ૦ કૃત બાલાવબોધમાં કહી છે.
x તે પચીસ બોલ આ પ્રમાણે અનુક્રમે જાણવા
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ભાષ્યત્રયમ્
નવતર :- પૂર્વે કહેલાં પચીસ આવશ્યક વગેરે વિધિપૂર્વક કરવાથી શું ફળ થાય? તે આ ગાથામાં દર્શાવે છે
आवस्सएसु जह जह, कुणइ पयत्तं अहीणमइरित्तं । तिविहकरणोवउत्तो, तह तह से निज्जरा होइ ॥२२॥
શબ્દાર્થ :ટ્ટી=અહીન, સંપૂર્ણ, અન્યૂન. | વડો=ઉપયોગવાળો () અજિંકઅધિક (નહિ). | સે તેને
થાર્થ :- જે જીવ ગુરુવંદનનાં પચીસ આવશ્યકોને વિષે (તેમજ ઉપલક્ષણથી મુહપત્તિની અને શરીરની પણ પચીસ-પચીસ પડિલેહણાને વિષે) ત્રણ પ્રકારના કરણ વડે (મન-વચન-કાયા વડે) ઉપયુક્ત-ઉપયોગવાળો થઈને જેમ જેમ અન્યૂનાધિક (ન્યૂન નહિ તેમ અધિક પણ નહિ એવો યથાવિધિ) પ્રયત્ન કરે તેમ તેમ તે જીવને કર્મની (૩) ડાબા હાથના ૩ ભાગ પડિલેહતા |(૩) હાસ્ય-રતિ-અરતિ પરિહરૂં (૩)જમણા હાથના ” ” ” |(૩) ભય-શોક-દુર્ગછા પરિહરૂં (૩) મસ્તકના
(૩) કૃષ્ણલેશ્યા - નીલલેશ્યા
કાપોતલેશ્યા પરિહરૂ (૩) મુખ ઉપરના " " " (૩) રસગારવ-ઋદ્ધિગારવ-શાતા -
ગારવ પરિહરું (૩) હૃદયના
૩) માયાશલ્ય - નિયાણશલ્ય
મિથ્યાત્વશલ્ય પરિહરૂં (૪) ૨ ખભા ને ૨ પીઠ મળી ૪ ભાગ ”| (૪) ક્રોધ-માન-માયા-લોભ પરિહરૂ | (૩)જમણા પગના ૩ ભાગ ” | (૩) પૃથ્વીકાય-અપકાય તેઉકાયની
રક્ષા કરૂં. (૩) ડાબા પગના ” ” ” | (૩) વાયુકાય-વનસ્પતિકાય-ત્રણ
કાયની જયણા કરું. ૨૫
૨૫ બોલ
૧ ધર્માનુષ્ઠાન તો જેટલું અધિક થાય તેટલું શ્રેષ્ઠ જ ગણાય, એ વાત જો કે સત્ય છે, પરંતુ તે અનિયત વિધિવાળા ધર્મકાર્યોને અંગે સમજવું, અને નિયત (મર્યાદિત) વિધિવાળા ધર્મકાર્યોમાં-ધર્માનુષ્ઠાનોમાં તો જે વિધિ મર્યાદિત કરી હોય તે વિધિથી કિંચિત્ ન્યૂનતા તેમજ કિચિંતુ અધિકતા પણ ન થવી જોઈએ, કારણ કે તેથી વિધિમાર્ગ અનવસ્થિત થતાં ધર્મનો પણ વિચ્છેદ થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય.
Page #179
--------------------------------------------------------------------------
________________
૩
૧૧, ૧૨
૧૩
૧૪
૧
૫
ગુરુવંદન ભાષ્ય
૧૭૭ (ઘણી) અધિક અધિક નિર્જરા થાય (અને ઉપયોગ રહિત અવિધિએ હીનાધિક કરે તો તે મુનિ પણ વિરાધક જાણવા). રેરા
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે.
અવતરVT :- હવે આ ૩ ગાથામાં ગુરુવંદનમાં (દ્વાદશાવર્ત વંદનમાં) ટાળવા યોગ્ય ૩ર દોષનું ૨ | Fાર કહેવાય છેदोस अणाढिय थड्ढिय, पविद्ध परिपिंडियं च टोलगई। अंकुस कच्छभरिंगिय, मच्छुव्वत्तं मणपउढें ॥२३॥ वेइयबद्ध भयंतं, भय गारव मित्त कारणा तिन्नं । पडिणीय स्लु तज्झिय, सढ हीलिय विपलिउंचिययं ॥२४॥ दिट्ठमदिg सिंग, कर तम्मोअण अलिद्धणालिद्धं । ऊणं उत्तरचूलिअ, मूअं ढड्ढर चुडलियं च ॥२५॥
શબ્દાર્થ :- ગાથાર્થને અનુસાર જા :- અનાદત (અનાદર) દોષ સ્તબ્ધ દોષ-પ્રવિદ્ધ દોષ-પરિપિત દોષ-ટોલગતિ દોષ-અંશ દોષ-કરછપરિંગિત દોષ-મસ્યોવૃત્ત દોષ-મન પ્રદુષ્ટ દોષ-વેદિકબદ્ધ દોષ-ભજનત દોષભય દોષ-ગારવ (ગૌરવ) દોષ-મિત્ર દોષ-કારણ દોષ
- ૧૭ ૧૮
૧૯ ૨૦ ૨૧
૩૦
૩૧
૫
2
૯
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭ સ્તન દોષ-પ્રત્યેનીક
૨ ૨
પ-તજિત
૨૦ પોષ-શઠ દોષ
૨ ૫.
૨૨
૨૬
૨૮
૨૯
૩૧
હોલિત દોષ-વિપરિકંચિત દોપદાર દોપ-ગે દોષ કર દોષ -(તમોચન) કરમોચન દોષ-આશ્લિષ્ટ અનાશ્લિષ્ટ દોષ ઊંને દોષ-ઉત્તરચૂડ (ઉત્તરચૂલિકા) દોષ-મૂરિ દોષ-ટર દોષઅને ચુડલિક દોષ (એ ૩૨ દોષ ટાળી ગુરુવંદન-દ્વાદશાવ વંદન કરવું) ર૩ર૪રપી.
૩૨
૧૨
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ભાષ્યત્રયમ્ ભાવાર્થ:- ગુરુવંદનમાં ટાળવા યોગ્ય ૩૨ દોષનું કિંચિત્ સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે- ૨ અનાવૃત (અનાદર) ટોપ-અનાદરપણે સંભ્રમ (એટલે ચિત્તની ઉત્સુકતા) સહિત વંદન કરવું તે (અહીં આઢા=આદર તે રહિત હોવાથી અણાઢિય દોષ કહેવાય છે.)
ર સ્તબ્ધ રોષ-મદ (જાતિમદ વગેરે મદ) વડે સ્તબ્ધ-અક્કડ-અભિમાની થઈ વંદન કરે તે.
રૂ પ્રવિદ્ધ રોપ-વંદના અસ્થાને છોડીને એટલે અધૂરી રાખીને ભાડતની પેઠે નાસી જાય છે. આ દોષવાળું વંદન અનુપવાર વંદન કહેવાય છે.
૪ પffપંડિત દોષ-એકત્ર થયેલા ઘણા આચાર્યાદિકને જુદી જુદી વંદના વડે ન વાંદતાં એક જ વંદનાથી સર્વને વાંદે તે. અથવા આવર્તાને અને સૂત્રાક્ષરોને યથાયોગ્ય જુદા ન પાડતાં ભેગા કરી નાખી વંદના કરે છે. અથવા બે કુક્ષિ ઉપર ( કેડ ઉપર ડાબો જમણો) બે હાથ સ્થાપવાથી પિડિત (=ભેગા) થયેલા હાથપગ પૂર્વક વંદન કરે તે એ ત્રણ અર્થ જાણવા.
Kયેત્રાતિ રોપ-ટોલ એટલે તીડ તેની માફક (વંદન કરતી વખતે) પાછો હઠે, અને આગળ (સન્મુખ) ખસે, એ પ્રમાણે આગળ પાછળ કૂદકા મારતો વાંદે તે. - ૬ અંકુશ રોપ-હાથીને જેમ અંકુશથી યથાસ્થાને લઈ જવાય અથવા બેસાડાય છે, તેમ શિષ્ય પણ વંદનાર્થે આચાર્યનો હાથ અથવા કપડું ઝાલીખેંચી યથાસ્થાને લાવી અથવા બેસાડી વંદના કરે છે, અથવા રજોહરણને
૧ વાયુ આદિકથી નહિ નમતું અંગ વ્ય સ્તવ્ય અને અભિમાનથી નહિ નમવું તે ભાવ તથિ તેના ૪ ભાંગા આ પ્રમાણે-(૧) દ્રવ્યથી સ્તબ્ધભાવથી અસ્તબ્ધ, (૨) ભાવથી સ્તબ્ધ-દ્રવ્યથી અસ્તબ્ધ, (૩) દ્રવ્યથી સ્તબ્ધભાવથી પણ સ્તબ્ધ અને (૪) દ્રવ્યથી અસ્તબ્ધ અને ભાવથી પણ અસ્તબ્ધ, એ ચાર ભાંગામાં ચોથો ભંગ શુદ્ધ છે, અને શેષ ત્રણ ભંગમાં ભાવથી સ્તબ્ધ તો અશુદ્ધ જ છે. તથા દ્રવ્યથી સ્તબ્ધ તે (પહેલા ભાગે) શુદ્ધ અને (ત્રીજે ભાંગે) અશુદ્ધ પણ હોય.
૨ પ્રથમ પ્રવેશ આદિ સાચવવા યોગ્ય સ્થાનો અધૂરાં રાખીને નાસી જવું તે અસ્થાને છોડવું ગણાય.
૩ ભાડુતી ગાડાવાળો કોઈક વ્યાપારીનાં વાસણો બીજા નગરથી તે વ્યાપારીને ત્યાં લાવ્યો. વ્યાપારીએ કહ્યું હું વાસણો ઉતારવાનું સ્થાન દેખું તેટલીવાર જરા થોભજે, ત્યારે ભાડુતીએ કહ્યું ભાડું નગર સુધી લાવવાનું ઠરાવ્યું છે, પરન્તુ થોભીને તમારા બતાવેલા સ્થાને વાસણો ઉતારવાનું ઠરાવ્યું નથી, એમ કહી અસ્થાને જ તે વાસણો ઠાલવી ચાલ્યો ગયો તેમ.
૪ એ ત્રીજો અર્થ ધર્મસંગ્રહવૃત્તિમાં કહેલો લખ્યો છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૭૯ અંકુશની પેઠે બે હાથે ઝાલી વંદના કરે છે. અન્ય આચાર્યો કહે છે કે-અંકુશથી હસ્તિ (ના શીર્ષ)ની પેઠે (વંદન કરતી વખતે) શીર્ષને નીચું ઊંચું કરવું તે. એમ *ત્રણ અર્થ જાણવા.
૭ છાત -કચ્છપ એટલે કાચબો, તેની પેઠે રિંગતો એટલે અભિમુખ (સનુખ) અને પશ્ચાતુમુખ કિંચિત્ શરીરને ચલાયમાન કરતો વંદના કરે, એટલે ઊભા રહીને “તિત્તી સન્નયરાએ” ઇત્યાદિ વંદનાક્ષરો બોલતી વખતે, અને બેસીને “અહો કાય” ઈત્યાદિ અક્ષરો બોલતી વખતે શરીરને ગુરુ સન્મુખ અને પશ્ચાતુ=પોતાના તરફ ઊભા ઊભા તેમજ બેઠાં બેઠાં હિંડોલાની પેઠે હલાવ્યા કરે છે.
૮ મોવૃત્ત ટોપ-મત્સ્ય (માછલું) જેમ જળમાં ઉછાળો મારતું શીધ્ર ઉપર આવે છે, અને પુનઃ નીચે ડૂબતી વખતે પોતાનું શરીર ઉલટાવી શીધ્ર ડૂબી જાય છે, તેમ શિષ્ય પણ ઊઠતી અને બેસતી વખતે એકદમ ઉછળવા સરખો શીઘ ઊઠે અને બેસે તે મલ્યોવૃત્ત અથવા મત્સ્યોદ્યુત દોષ કહેવાય અથવા મલ્યુ જેમ ઉછળીને ડૂબતી વખતે શરીર એકદમ ફેરવી-પલટાવી નાખે છે, તેમ એકને વંદના કરતો પુનઃ (પાસે-પડખે વા પશ્ચાત્ બેઠેલા) બીજા આચાર્યાદિકને વાંદવા માટે
ત્યાં ને ત્યાં જ બેઠો છતાં પોતાનું શરીર એકમદ ઘુમાવે ફેરવી દે, પરન્તુ જયણાથી ઊઠીને ત્યાં ન જાય તે મર્યાવર્ત દોષ પણ આ દોષમાં જ અંતર્ગત છે. અહીં મત્સ્યનું “ઉધૃત” એટલે ઊંચું ઉછળવું અને “આવર્ત” એટલે શરીરને ગોળાકારમાં પરાવર્તવું-ફેરવી દેવું-ઘુમાવવું એવો શબ્દાર્થ છે.
૨ મન:પ્રદુઈ ટોપ-વંદનીય આચાર્યદિ કોઈ ગુણ વડે હીન હોય તો તે હીન ગુણને મનમાં લાવી અસૂયા સહિત (અરુચિપૂર્વક) વંદનાકરે તે. અથવા 'આત્મપ્રત્યય અને પરપ્રત્યયથી ઉત્પન્ન થયેલા મનોદ્વેષપૂર્વક વંદના કરે તે.
*બીજો અર્થ આવ૦ વૃત્તિ તથા ભાષ્યાવચૂરિમાં પણ છે, તો પણ પ્રવ૦ સારો૦ વૃત્તિમાં એ બીજા અને ત્રીજા અર્થ માટે પણ “સૂત્રાનુસારી નથી માટે “તત્ત્વ બહુશ્રુતગમ્ય” કહ્યું છે. ધર્મ સં૦ વૃત્તિમાં ત્રણે અર્થ કહ્યા છે.
+ કાચબો પોતાની ડોકને પીઠમાંથી વારંવાર બહાર કાઢે છે અને પુનઃ પાછો ખેંચી લે છે તે કાચબાનું રિંગણ કહેવાય.
૧ ગુરુએ શિષ્યને પોતાને કહ્યું હોય તો આત્મપ્રત્યય, અને શિષ્યના મિત્રાદિક આગળ શિષ્યને રૂબરૂમાં કહ્યું હોય તો પરપ્રત્યય મનઃપ્રદોષ જાણવો. (પ્રવ૦ સારો૦ વૃત્તિઃ)
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ભાષ્યત્રયમ્ ૨૦ વિદ્ધ રોષ-બે જાનુ (ઘુંટણ) ઉપર બે હાથ સ્થાપીને, અથવા બે જાનુની નીચે બે હાથ સ્થાપીને, અથવા બે જાનુના પડખે બે હાથ સ્થાપીને, અથવા બે હાથ ખોળામાં રાખીને, અથવા એક જાનુને બે હાથની વચ્ચે રાખીને એમ પાંચ પ્રકારે વંદના કરે તો તે પાંચ પ્રકારનો વેદિકાબદ્ધ દોષ જાણવો. (અહીં વેદિકા એટલે હાથની રચના-સ્થાપના તે વડે બદ્ધ એટલે યુક્ત તે વેદિકાબદ્ધ દોષ.)
૨૨ મનન્ત ટોષ- આ ગુરુ મને ભજે છે એટલે સેવે છે, (એટલે મારી સારી રીતે બરદાસ કરે છે) મને અનુસરે છે, તેમજ આગળ પણ મને ભજશે (અનુવર્તશે-મારી સેવા બરદાસ કરશે) એવા અભિપ્રાયથી વંદના કરવી, અથવા હે ગુરુજી ! અમે તમને વંદના કરતા ઊભા છીએ એમ કહેવું તે.
૨૨ મય રોપ-વંદના નહિ કરું તો ગુરુ મને સંઘથી, કુલથી, ગચ્છથી અથવા ક્ષેત્રથી બહાર કરશે (કાઢશે) એવા ભયથી વંદના કરવી તે.
૨૩ મૈત્રી રોષ-આચાર્ય મારા મિત્ર છે, અથવા આચાર્ય સાથે મારે મૈત્રી (મિત્રતા) થશે એમ જાણીને વંદન કરવું તે. - ૨૪ જૌરવ ષ-સર્વ સાધુઓ જાણે કે આ સાધુ વંદનાદિ સામાચારીમાં અતિ કુશળ છે, એવા ગર્વથી-માનથી આવર્ત વગેરે વંદનવિધિ યથાર્થ કરે તે.
૨૫ વાર રોપ-જ્ઞાન, દર્શન અને ચારિત્રનો લાભ એ ત્રણ કારણ વર્જીને શેષ વસ-પાત્ર આદિના લાભના કારણથી વંદન કરવું તે. (અહીં જ્ઞાનાદિકના લાભને જો કે કારણદોષમાં ગણ્યો નથી તો પણ લોકમાં પૂજા-મહત્ત્વાદિ માટે જ્ઞાનાદિ ત્રણેના લાભની ઇચ્છા પણ કારણ દોષમાં ગણાય.).
૨૬ તેના ટોપ-વંદના કરવાથી મારી લઘુતા જણાશે એવા અભિપ્રાયથી છાનો-છૂપો રહી વંદન કરી લેવું, અથવા કોઈ દેખે ન દેખે તેમ ઉતાવળથી કરી લેવું તે સ્તન (એટલે ચોરવત્ છાનો અને ઉતાવળો) દોષ જાણવો.
- ૨૭ પ્રત્યેની ટોપ-પંદરમી ગાથામાં કહેલા વંદના નહિ કરવાના અવસરે વિંદના કરવી તે. - ૨૮ ૪ રોષ - ગુરુ રોષાયમાન હોય તે વખતે વંદન કરવું અથવા પોતે રોષમાં-ક્રોધમાં વર્તતાં વંદન કરવું તે બન્ને રીતે રુઝ દોષ જાણવો.
૧ આ અર્થ જો કે ૧૭મા પ્રત્યેનીકના એક અવયવમાં અન્તર્ગત (ગૌણપણે રહ્યો) છે, તો પણ અહીં રોષની મુખ્યતાએ મુખ્ય ગણીને કહ્યો છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૮૧ - ૨૬ વર્નના રોપ-“હે ગુરુ ! કાઇના મહાદેવ સરખા તમો ન વાંદવાથી રોષ કરતા નથી,તેમ વાંદવાથી પ્રસન્ન પણ થતા નથી, માટે અમે વાંદીએ કે ન વાંદીએ તે બધું તમારે મન સરખું જ છે” એમ (વચનથી) તર્જના કરતો વંદના કરે છે, અથવા અંગુલી આદિક વડે (કાયાથી) તર્જના કરતો વંદન કરે તે. - ૨૦ શ8 રોપ-વંદન તે વિશ્વાસ ઉપજાવવાનું કારણ છે, એમ માની લોકમાં વિશ્વાસ ઉપજાવવાના અભિપ્રાયથી યથાર્થ વિધિ સાચવી વંદના કરે તે. (અહીં શઠ એટલે કપટભાવ જાણવો.) અથવા માંદગી વગેરેનું બહાનું કાઢી યથાવિધિ વિંદના ન કરે તે પણ શઠ દોષ જાણવો. - ૨૧ રીતિત રોષ-હે ગુરુ ! તમને વાંદવાથી શું? ઈત્યાદિ વચનોથી હેલનાઅવજ્ઞા કરતો વંદન કરે તે.
૨૨ વિપતિ () કુંવિત કોષ-થોડી વંદના કરીને વચ્ચે દશકથાદિક વિકથાઓ કરે છે. એનું *વિપરિકંચિત નામ પણ છે.
ર૩ દષ્ટિ રોષ-ઘણા સાધુઓ વંદન કરતા હોય તે વખતે કોઈ સાધુની ઓથે-ઓડમાં રહીને અથવા અંધારામાં ગુરુ ન દેખે ત્યારે વંદના કર્યા વિના ઊભો રહે અથવા બેસી રહે, અને ગુરુ દેખે કે તુર્ત વંદન કરવા માંડે છે.'
ર૪ ન તોષ-પશુનાં બે શિંગડાં જેમ મસ્તકના ડાબા જમણા બે ભાગમાં હોય છે, તેમ અહી પોતાના લલાટના બે પડખે વંદન કરે છે. અર્થાત્ “અહો કાય કાય” એ પદોના ઉચ્ચાર વખતે લલાટના મધ્ય ભાગે બે હાથ (ની અંજલિ) સ્પર્શી-લગાડી આવર્ત (વા વંદન) ન કરતાં લલાટના ડાબા-જમણા એ બે પડખે હાથ લગાડી વંદન કરે તે શૃંગ દોષ.
ર૬ વર રોપ-આ વંદન કરવું તે પણ અરિહંત ભગવંત રૂપી રાજાનો વા ગુનો કરે છે એમ સમજી વંદન કરવું તે.
રદ્દ રમીવન ટોપ-સાધુ થવાથી લૌકિક (રાજાના) કરથી તો છૂટ્યા, પરન્તુ અરિહંતરૂપી રાજાના (વાંદણાં દવારૂપી) કરથી હજી છૂટા થયા નથી, એમ કર ચૂકવવા સરખું સમજી વંદન કરે તે.
ર૭ માહ્નિઈ-નાદિ તો- અહો કાય કાય ઇત્યાદિ ૬ આવર્ત કરતી વખતે બે હાથ રજોહરણને અને મસ્તકે લગાડવા-સ્પર્શવા જોઈએ, તે યથાવિધિ
*એ શબ્દમાં “વિ” અને “પરિ” એ બે ઉપસર્ગ છે, અને કુંચ ધાતુથી બનતો કંચન શબ્દ અલ્પ કરવાના અર્થવાળો છે જેથી કુંચિ=અલ્પીકૃત અર્ધકૃત વંદના.
૧ સોળમા સ્તન દોષમાં દાદષ્ટ કહેલ છે તે લોક વડે દષ્ટાદેષ્ટ છે. અને આ ત્રેવીમા દોષમાં ગુરુવડે અદૃષ્ટાદષ્ટ શિષ્ય જાણવો.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ભાષ્યત્રયમ્ ન સ્પર્શે તો (બન્નઈ સ્પર્શ, અસ્તિષ્ટ-અસ્પર્શ) તે દોષરૂપ છે. અહીં સ્પર્શના ૪ ભાંગા થાય છે તેમાં પહેલો ભાંગી શુદ્ધ છે તે આ પ્રમાણે(૧) બે હસ્ત વડે | રજોહરણને સ્પર્શે – અને મસ્તકને સ્પર્શે (શુદ્ધ) (૨) બે હસ્ત વડે | રજોહરણને સ્પર્શે – અને મસ્તકને ન સ્પર્શે ) (૩) બે હસ્ત વડે | રજોહરણને ન સ્પર્શે - અને મસ્તકને સ્પર્શે અશુદ્ધ (૪) બે હસ્ત વડે | રજોહરણને ન સ્પર્શે - અને મસ્તકને ન સ્પર્શે.
૨૮ જૂન - વંદનસૂત્રના વ્યંજન(=અક્ષર), અભિલાપ (પદ-વાય), અને આવશ્યક (જે પૂર્વે પચીસ કહ્યાં છે તે) ન્યૂન કરે, પણ પરિપૂર્ણ ન કરે તે. - રર ૩ત્તરવૂ : (૩ત્તરવૂતિ) દોષ- (ઉત્તર એટલે) વંદન કર્યા પછી પર્યન્ત (ચૂડ એટલે ઊંચી શિખા તે સરખા) મોટા સાદે “મયૂએણ વંદામિ” એ ચૂલિકારૂપે અધિક કહેવું તે.
૩૦ મૂ ડોષ-મૂક-મૂંગા મનુષ્યની પેઠે વંદનસૂત્રના અક્ષરો આલાપક કે આવર્તનો પ્રગટ ઉચ્ચાર કરે નહિ, પરંતુ મોઢે ગણગણીને અથવા મનમાં બોલીવિચારીને વંદન કરે તે.
રૂ૨ રોપ-ઘણા મોટા સાદે બોલીને વંદન કરે તે.
રૂર ન્યૂન ટોપ-ચુડલિક એટલે બળતું ઉંબાડિયું, તે જેમ છેડાથી ધરીને ગોળ ભમાવાય છે (બાળકો ભમાવે છે), તેમ રજોહરણને છેડેથી ધરીને ભમાવતો વંદન કરે છે, અથવા હાથ લાંબો કરીને “વંદન કરું છું” એમ કહેતો છતો વંદન કરે છે, અથવા હાથ લાંબો કરી ભમાવતો છતો “સર્વને વાંદું છું” એમ કહી વંદન કરે છે. એમ ત્રણ અર્થ જાણવા. - નવતર :- પૂર્વે ત્રણ ગાથામાં જે બત્રીસ દોષ-કહ્યા, તે બત્રીસ દોષ રહિત વિંદન કરનારને શું ફળ થાય? તે આ ગાળામાં દર્શાવે છે. बत्तीसदोस-परिसुद्धं, किइकम्मं जो पउंजइ गुरुगं । सो पावइ निव्वाणं, अचिरेण विमाणवासं वा ॥२६॥
શબ્દાર્થ :ગો=જે સાધુ
દિ=શીધ્ર પjન કરે, પ્રયુજે
થાર્થ :- જે સાધુ (સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા) ગુરુને બત્રીસ દોષ વડે અત્યંત શુદ્ધ. (=બત્રીસ દોષ રહિત) કૃતિકર્મ (=ાદશાવર્ત વંદન) કરે તે સાધુ (વગેરે) શીધ્ર નિર્વાણ-મોક્ષ પામે અથવા તો વિમાનમાં વાસ (વૈમાનિક દેવપણું) પામે ૨૬ll
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૮૩
અવતરળ :- ગુરુને વંદન કરવાથી ૬ ગુણ ઉત્પન્ન થાય છે તે સંબંધી ૧૪ મું દ્વાર કહેવાય છે.
इह छच्च गुणा विणओ - वयार माणाइभंग गुरुपूआ । तित्थयराण य आणा, सुयधम्माराहणाऽकिरिया ॥२७ શબ્દાર્થ :-ગાથાર્થને અનુસારે
થાર્થ :- અહીં (ગુરુને વંદન કરવામાં) છ ગુણ થાય છે તે આ પ્રમાણે(૧) વિનયોપચાર X એટલે વિનય ગુણ ઉત્પન્ન થાય છે. (૨) માનભંગ એટલે અભિમાન અહંકાર વગેરેનો ભંગ-નાશ થાય છે. (૩) ગુરુપૂના ગુરુજનની 'સમ્યક્ પૂજા (=સત્કાર) થાય છે, (૪) શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞાનું આરાધન એટલે આજ્ઞાનું પાલન થાય છે. (૫)શ્રુતધર્મની આરાધના થાય છે, અને પરંપરાએ (૬) અયિા એટલે 'સિદ્ધિ થાય છે, II૨૭ા
ભાવાર્થ:- ગાથાર્થવત્ સુગમ છે. પરંતુ વિશેષ એ છે કે વંદન કરવાથી ૬ પ્રકારના ગુણ કહ્યા છે, તેમ ગુરુને વંદન ન કરવાથી ૬ પ્રકારના દોષ પણ કહ્યા છે, તે આ પ્રમાણે
माणो अविणय खिसा, नीयागोयं अबोहि भववुड्ढी ।
અનમંતે છંદ્દોન્ના (વૃં અડનવસયમણિં III) ધ. સં. વૃત્તિ.
× વિનય તે જ ઉપચાર=આરાધનાનો પ્રકાર તે વિનયોપચાર.
૧ અભિમાન રહિત વિનીતપણે વંદન કરવાથી જ સમ્યક્ મુમૂના ગણાય છે. ૨ “વિનય તે ધર્મનું મૂળ છે” એવી તીર્થંકર ભગવંતની આજ્ઞા છે માટે. ૩ વંદન પૂર્વક જ શ્રુત ગ્રહણ કરાય છે માટે વંદન કરવાથી શ્રુતની આરાધના થાય છે.
૪ ગુરુ વંદનથી પરંપરાએ સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે તે સંબંધી શ્રી સિદ્ધાન્તમાં આ પ્રમાણે કહ્યું છેतहारूवाण भंते समणं वा माहणं वा वंदमाणस्स वा पज्जुवासमाणस्स वा वंदणा पज्जुवासणा યાજિંત્તા પન્નત્તા ? ઉત્તર-ગોયમા સવળતા ઇત્યાદિ આલાપકનો (કથનનો) ભાવાર્થ આ પ્રમાણે
હે ભગવન્ ! તથા સ્વરૂપવાળા શ્રમણ અથવા માહણને વંદન કરતા અથવા પર્યુપાસના કરતા એવા સાધુની તે વંદના અને પર્યાપાસના શું ફળવાળી કહી છે ? (હોય ?) ઉત્તર-હે ગૌતમ ! શાસ્રશ્રવણ રૂપ ફળ હોય. પ્રશ્ન-તે શ્રવણનું શું ફળ ? ઉત્તર-જ્ઞાન ફળ. પ્ર-જ્ઞાનનું ફળ શું ? ઉ-વિજ્ઞાન ફળ. પ્ર૦-વિજ્ઞાનનું શું ફળ ? ઉ૦-પચ્ચક્ખાણ ફળ. એ પ્રમાણે પચ્ચક્ખાણનું સંયમ ફળ, સંયમનું અનાશ્રવ (સંવ૨) ફળ, અનાશ્રવનું તપ ફળ, તપનું વ્યવદાન (નિર્જરા) ફળ, નિર્જરાનું અક્રિયા ફળ અને અક્રિયાનું સિદ્ધિગતિ ફળ છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ભાષ્યત્રયમ્ અર્થ :- ગુરુને નમસ્કાર (વંદન) નહિ કરવાથી અભિમાન અવિનય-હિંસા (નિંદા અથવા લોકનો તિરસ્કાર)-નીચ ગોત્રનો બંધ-સમ્યકત્વનો અલાભ-અને સંસારની વૃદ્ધિ એ છ દોષ ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે દ્વાદશાવર્ત વંદનના ૧૯૮ બોલ જાણવા.-).
અવતર:- ગુરુ સાક્ષાત્ ન વર્તતા હોય ત્યારે કોની આગળ વંદન કરવું? તે સંબંધી (એટલે ગુરુના અભાવે ગુરુની સ્થાપના સ્થાપવા સંબંધી) ૫ દાર કહેવાય છે. गुरुगुणजुत्तं तु गुरुं, ठाविज्जा अहव तत्थ अक्खाई। अहवा नाणाइ तियं, ठविज्ज सक्खं गुरुअभावे ॥२८॥
શબ્દાર્થ :નુત્તન્સહિત
| અવસ્થા=અક્ષ વગેરે (અરિયા વગેરે) વિજા સ્થાપવા
સવું=સાક્ષાત્, પ્રત્યક્ષ. થાર્થ :- સાક્ષાત્ ગુરુના અભાવે ગુરુના ૩૬ ગુણ યુક્ત સ્થાપના ગુરુ સ્થાપવા (એટલે ગુરુની સભૂત સ્થાપના સ્થાપવી) અથવા (તેવી સંભૂત સ્થાપના સ્થાપવાનું ન બને તો) અક્ષ (ચંદન-અરિયા) વગેરે તેની અસભૂત સ્થાપના) અથવા જ્ઞાનાદિ ત્રણને સ્થાપવાં, (એટલે જ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણને ગુરુ તરીકે માનીને તેવી સંભૂત સ્થાપના સ્થાપવી.)
માવાર્થ:- ગાથાર્થવત્ સુગમ છે.
અવતાર :- પૂર્વ ગાથામાં ગુરુના અભાવે ગુરુની સ્થાપના અડ્ડા એટલે અક્ષ વગેરેથી સ્થાપવાની કરી તેમાં “અક્ષ વગેરે” એમ કહેવાથી ક્યા ક્યા પદાર્થો (વડે ગુરુસ્થાપના સ્થાપવી) ? તેમ જ તે સ્થાપના કેવા પ્રકારની ? અને કેટલા કાળ સુધીની ગણવી ? તે આ ગાથામાં દર્શાવાય છેअक्खे वराडए वा, कटे पुत्थे अ चित्तकम्मे अ । सब्भावमसब्भावं, गठवणा इत्तरावकहा ॥२९॥
શબ્દાર્થ :Q=અક્ષ (માં)
મસન્માવં=અસદ્દભાવ સ્થાપના વરીવરાટક, કોડા
ફત્તર =ઈ વર, અલ્પકાળની સન્માવં=સદ્દભાવ, સ્થાપના
માવાયાવત્ કથિત, હંમેશની પથાર્થ:- ગુરુની સ્થાપના અક્ષમાં, વરાટક-કોડામાં, કાષ્ઠમાં, પુસ્તમાં અને ચિત્રકર્મમાં (ચિત્રમ) કરાય છે તે સદ્ભાવ સ્થાપના અને અસદ્ભાવ સ્થાપના એમ બે પ્રકારની છે; પુનઃ તે પ્રત્યેક ઇવર અને યાવત્ કથિત એમ બે-બે પ્રકારની છે ll૨લા
૧-૨ ગુરુના સરખા પુરુષ આકારવાળી મૂર્તિ તે ગુરુની સત્ ભૂત સ્થાપના અને પુરુષાકાર સિવાય ગમે તેવા આકારવાળી વસ્તુમાં ગુરુપણું આરોપવું તે ગુરુની સમૂત સ્થાપના એ બન્ને સ્થાપના ગાથામાં ગર્ભિત દર્શાવી છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૮૫
ભાવાર્થ :- અક્ષ એટલે અરિયા કે જે વર્તમાન કાળમાં પણ મુનિ મહારાજો સ્થાપનામાં રાખે છે, તે સમુદ્રમાં શંખની પેઠે ઉત્પન્ન થતા દ્વીન્દ્રિય જીવોનું અચિત્ત કલેવર-શરીર છે, પરંતુ શંખ વગેરેની માફક તે પણ બહુ ઉત્તમ-શ્રેષ્ઠ પદાર્થ હોવાથી શાસ્ત્રને વિષે તેમાં ગુરુની સ્થાપના કરવાનું કહ્યું છે, તેમ જ તેનાં લક્ષણ તથા ફળ વગેરે ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીએ સ્થાપનાકલ્પ (કુલક)માં કહેલ છે. તથા વાટવ્ઝ એટલે ત્રણ લીટીવાળા કોડા જાણવા. તે હાલ સ્થાપનાચાર્ય તરીકે દેખવામાં આવતા નથી, તો પણ તેમાં ગુરુની સ્થાપના થઈ શકે છે. અક્ષ અને કોડામાં ગુરુની સ્થાપના કરવી તે અસદ્ભાવ સ્થાપના જાણવી, કારણ કે તેમાં ગુરુ સરખો પુરુષ આકાર નથી.
તથા ચંદનના કાષ્ઠ સરખા બીજા પણ ઉત્તમ કાષ્ઠને ઘડીને ગુરુ સરખો આકાર બનાવી તે કાષ્ઠમૂર્તિમાં ગુરુના ૩૬ ગુણ પ્રતિષ્ઠા વિધિપૂર્વક સ્થાપી તેને ગુરુ માનવા તે ગુરુની સદ્ભાવ સ્થાપના જાણવી.
ચારિત્રના ઉપકરણ તરીકે દાંડો અથવા ઓધાની દાંડી વગેરે સ્થાપવી તે ગુરુની કાષ્ઠ સંબંધી અસદ્ભાવ સ્થાપના જાણવી.
પુસ્ત એટલે લેખ કર્મ અર્થાત્ રંગ વગેરેથી ગુરુની મૂર્તિ આલેખવી તે, અથવા પુસ્તક જે જ્ઞાનનું ઉપકરણ છે તેને ગુરુ તરીકે સ્થાપવું તે પણ ગુરુસ્થાપના જાણવી. તથા વિન્રર્મ એટલે પાષાણ વગેરે ઘડવા યોગ્ય પદાર્થને ધડીને અથવા કોરીને ગુરુમૂર્તિ બનાવી હોય તેમાં પણ ગુરુની સ્થાપના કરાય છે, એ પુસ્તચિત્રકર્માદિમાં યથાયોગ્ય સદ્ભાવ અથવા અસદ્ભાવ સ્થાપના સ્વ-બુદ્ધિથી વિચારવી.
તથા ઉપર કહેલી બન્ને પ્રકારની સ્થાપના ગુરૂવંદન અથવા સામાયિક વગેરે ધર્મક્રિયા કરતાં સુધી જ અલ્પકાળ સ્થાપવી તે ત્વર સ્થાપના એટલે અલ્પકાળની સ્થાપના જાણવી, અને પ્રતિષ્ઠાદિક વિધિપૂર્વક કરેલી સ્થાપના તો તે દ્રવ્ય-વસ્તુ જ્યાં સુધી રહે ત્યાં સુધી ગુરુરૂપે મનાય છે, માટે તે યાવથિત
૧ વર્તમાનમાં અક્ષાદિકની જે ગુરુસ્થાપના સ્થપાય છે, તે વર્તમાન સાધુપરંપરાના મૂળ ગુરુ શ્રી સુધર્માં ગળધરની જાણવી. કારણ કે તેમની જ શિષ્ય-પરંપરા પંચમ આરાના પર્યન્ત સુધી ચાલવાની છે, અને શેષ ગણધરો કેવળજ્ઞાન પામી ગયા હોવાથી તેમણે પોતાની સાધુસંતતિ શ્રી સુધર્માસ્વામીને સોંપેલી છે. તેથી જ શ્રી વીર પ્રભુએ વર્તમાન શાસન શ્રી સુધર્મા ગણધરને સોંપ્યું હતું.
૨ વર્તમાન કાળમાં ખરતરગચ્છના મુનિરાજો કાષ્ઠની અસદ્ભાવ સ્થાપના રાખે છે, અને તે સુખડની એક જ નાની પેટીમાં ઘડેલી ૫ સોગઠી સરખા આકારની હોય છે કે જે પંચપરમેષ્ઠિને સૂચવનારી મનાય છે.
૩ એ અર્થ ચિત્રકર્મમાં પણ કરવો હોય તો કરી શકાય છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ભાષ્યત્રયમ્ સ્થાપના જાણવી, (એમાં યાવતુ=જયાં સુધી કાયમ રહે ત્યાં સુધીની કથિત=કહેવાયેલી-કહેલી તે “યાવસ્કથિત” એવો શબ્દાર્થ છે)એ સ્થાપનાને પણ સાક્ષાત્ ગુરુ તુલ્ય ગણી તેની સાક્ષીએ ધર્મક્રિયા કરવી, અને ગુરુની જેમ ગુરુ સ્થાપનાની પણ આશાતના ન કરવી.
માવતર :- ગુરુ ન હોય તો ગુરુની સ્થાપના કરવાનું શું કારણ? અને તેથી કાર્યસિદ્ધિ કેવી રીતે મનાય ? તે દષ્ટાન્ત સહિત આ ગાથામાં દર્શાવાય છેगुरुविरहंमि ठवणा, गुरुवएसोवदंसणत्थं च । जिणविरहंमि जिणबिंब-सेवणामंतणं सहलं ॥३०॥
શબ્દાર્થ :૩વર્સિ=ઉપદેશ-આદેશ-આજ્ઞા
મામંતપ આમંત્રણ ૩વવંસ થિં દર્શાવવાને અર્થે
સદ=સફળ ગાથાર્થ:- સાક્ષાત્ ગુરુનો વિરહ હોય ત્યારે (ગુરુની) સ્થાપના કરાય છે, અને તે સ્થાપના ગુરુનો આદેશ દેખાડવાને હોય છે. માટે ગાથામાં કહેલા શબ્દથી સ્થાપના વિના ધર્માનુષ્ઠાન ન કરવું.) (તેમાં દષ્ટાન્ત-) જેમ સાક્ષાત્ જિનેશ્વરનોતીર્થંકરનો વિરહ હોય ત્યારે જિનેશ્વરની પ્રતિમાની સેવા અને આમંત્રણ સફળ થાય છે (તેમ ગુરુના અભાવે ગુરુની પ્રતિમા–સ્થાપના સમક્ષ કરેલી ધર્મક્રિયા પણ સફળ થાય છે-ઈતિ સંબંધ ll૩૦
ભાવાર્થ:- ગાથાર્થવતુ સુગમ છે, તાત્પર્ય એ જ કે સ્થાપના આગળ સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્માનુષ્ઠાન કરતી વખતે જાણે સાક્ષાત્ ગુરુ આગળ જ તે ક્રિયાઓ કરીએ છીએ, અને તેમાં માગવામાં આવતા આદેશો-આજ્ઞા-સમ્મતિ પણ સાક્ષાત્ ગુરુ મહારાજ પાસે જ મગીએ છીએ, અને સાક્ષાત્ ગુરુ મહારાજ જ તે આદેશ-આજ્ઞા આપે છે એમ સમજવું જોઈએ.
આ ગાથાઓનો ભાવાર્થ દર્શાવી આપે છે કે-શ્રી જિનેન્દ્ર શાસનમાં ગુરુનું કેટલું અત્યંત માન છે ? તેમ શિષ્યોએ ગુરુનો કેટલો બધો વિનય સાચવવો જોઈએ. તેનો અનહદ ચિતાર એ ગાથાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.
૩વતર :- હવે (અવગ્રહ) એટલે ગુરુથી કેટલે દૂર રહેવું તેનું ઉદ્ મું દર કહે છેचउदिसि गुरुगहो इह, अहुट्ठ तेरस करे सपरपक्खे । अणणुन्नायस्स सया, न कप्पए तत्थ पविसेउं ॥३१॥
Page #189
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૩૫હો=અવગ્રહ સહવે, અથ =સાડા ત્રણ (હાથ)
ગુરુથી સાધુને ગુરુથી શ્રાવકને
શબ્દાર્થ :
ગુરુણીથી સાધ્વીને
ગુરુણીથી શ્રાવિકાને
અળશુન્નાયÆ=ગુરુની આજ્ઞા નહિ લીધેલ એવા (સાધુ આદિક)ને
ગથાર્થ :- હવે અહીં ચારે દિશામાં ગુરુનો અવગ્રહ સ્વપક્ષને વિષે ગા હાથ છે, અને ૫૨૫ક્ષને વિષે ૧૩ હાથ છે, માટે તે અવગ્રહમાં ગુરુની આજ્ઞા નહિ લીધેલા એવા સાધુને-સાધુએ પ્રવેશ કરવો હંમેશાં-કદી પણ ન કલ્પે ॥૩૧॥
ભાવાર્થ :- અહીં પુરુષ આશ્રયી પુરુષ સ્વપક્ષ અને સ્ત્રીની અપેક્ષાએ સ્ત્રી સ્વપક્ષ એમ બે પ્રકારનો સ્વપક્ષ છે, તથા પુરુષાપેક્ષાએ સ્ત્રી અને સ્ત્રી અપેક્ષાએ પુરુષ, એમ પરપક્ષ પણ બે પ્રકારનો જાણવો. ત્યાં સ્વપક્ષે ગ્રા હાથ અને પરપક્ષે ૧૩ હાથ દૂર રહેવું તે આ પ્રમાણે
ગા હાથ અવગ્રહ
સ (પd)=સ્વ (પક્ષમાં) પાપશ્ર્લે=પર પક્ષમાં
૨ સ્વપક્ષ
૧૮૭
૧૩ હાથ અવગ્રહ ગુરુથી સાધ્વીને ગુરુથી શ્રાવિકાને ગુરુણીથી સાધુને ગુરુણીથી શ્રાવકને
એ કહેલા અવગ્રહમાં ગુરુની અથવા ગુરુણીની આજ્ઞા લીધા વિના પ્રવેશ કરવો કલ્પે નહિ. એ અવગ્રહથી ગુરુનું સન્માન સચવાય છે, ગુરુની આશાતનાઓ ટળે છે, તેમજ પોતાનું શીલ-સદાચાર પણ સારી રીતે સચવાય છે. ઇત્યાદિ અનેક ગુણ ઉત્પન્ન થવાના કારણથી શ્રીજિનેન્દ્ર ભગવંતોએ અવગ્રહની મર્યાદા બાંધેલી છે, માટે તે સમ્યક્ પ્રકારે સાચવવી એ જ પરમ-કલ્યાણનું કારણ છે.
અવતરળ :- હવે વંદનસૂત્રના સર્વ અક્ષરની સંખ્યાનું ૭ મું દ્વાર તથા પદની સંખ્યાનું ૨૮ મું દ્વાર કહેવાય છે
पण तिग बारसदुग तिग, चउरो छट्टाण पय इगुणतीसं ।
गुणतीस सेस आवस्सयाइ, सव्वपय अडवन्ना ||३२|| શબ્દાર્થ ઃ- ગાથાર્થને અનુસારે સુગમ છે.
ગાથાર્થ :૧૭ મું અક્ષરદ્વાર સુગમ હોવાથી કહ્યું નથી, અને ૧૮ મું પદદ્વાર આ પ્રમાણે-(વંદનનાં આગળ કહેવાતાં ૬ સ્થાનને વિષે અનુક્રમે) ૫-૩-૧૨-૨-૩૪ એ પ્રમાણે છ સ્થાનમાં ૨૯ પદ છે, તેમજ શેષ રહેલાં બીજાં પણ “આવસ્તિઆએ’ ઇત્યાદિ ૨૯ પદ છે, જેથી સર્વ ૫૬ ૫૮ (અઠ્ઠાવન) છે. II૩૨॥
Page #190
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
ભાવાર્થ :- ૧૭ મું અક્ષરદ્વાર સુગમ હોવાથી ગાથામાં કહ્યું નથી, તો પણ અહીં કિંચિત્ દર્શાવાય છે-વંદનસૂત્રમાં સર્વ અક્ષર ૨૨૬ (બસો છવીસ) છે, તેમાં લઘુ અક્ષર ૨૦૧ (બસો એક) છે, અને ગુરુ અક્ષર (જોડાક્ષર) પચીસ છે તે આ પ્રમાણે--છા-ના-TMા-ખ્ખો-ખ-ઉં-ત્તા-નં-ક-ક્ષ-શી-ત્ર-છા-- - -ી-વ--મા-ધ-સ્વ-શ-પ્પા એ સત્તરમું અક્ષરદ્વાર કહ્યું.
૧૮૮
બ-જો-દ
૧૮ મું *પદદ્વાર આ પ્રમાણે-૩૩ મી ગાથામાં વંદના કરનારનાં જે ૬ સ્થાન કહેવાશે તેમાં અનુક્રમે ૫-૩-૧૨-૨-૩-૪ પદ છે, અને શેષ ૨૯ પદ મળી ૫૮ પદ છે તે આ પ્રમાણે
ફચ્છામિ - જીમાસમળો - તંત્તુિં-નાળિખ્ખા- નિશીહિયા-(એ પ્રથમસ્થાનનાં પાંચ પદ. ત્યારબાદ) અનુનાળન્ન-મે-મિદં (એ બીજા સ્થાનમાં ૩ પદ. ત્યારબાદ) નિસીહિ અહો જાયંાયસંામું-ઘુમળિખ્ખો-મે-જિતામો-અાિંતાળું-વહુસુમેળમે-વિવસો-વળતો (એ ત્રીજા સ્થાનમાં ૧૨ પદ. ત્યારબાદ નત્તા-મે (એ ચોથા સ્થાનમાં ૨ પદ) નાળનં-7-મે (એ પાંચમા સ્થાનનાં ૩ પદ). વામેમિઆમાસમળો-તેવસિઝંવક્રમ (એ છઠ્ઠા સ્થાનનાં ૪ ૫૬,) એ પ્રમાણે ૬ સ્થાનનાં ૨૯ પદ થયાં. (ત્યારબાદ) વસ્તિયા + ડરમામિ-ચમૌસમળાનંदेवसियाए-आसायणाए-तित्तीर्संन्नयराए - जंकिंचि मिच्छाए - मणदुक्कडाए
૧
૫
૧૦
૧૫
2
૧૧
૧૨ ૧૩ ૧૪
વયડુધી ડા-નાયડુ ડાર્-વ્હોદ્દાદ્-માળા-માયા-લોભા-સવજાતિ
૧૬
૧૭
૧૯
૧૯
૨૦
याए - सव्वमिच्छोवयाराए - सव्वधम्माइक्क मणाए - आसायणाए जो मे अइ
૨૧ ૨૨ ૨૩
૨૪
૨૬ ૨૭ ૨૮
૨૫
૨૯
આરો-ગો-તસ્ક-વમાસમળો-ડિરમામિ-નિવામિ-રિહામિ-અબાળ વોસિમિ ॥
અવતરળ :- હવે વંદના કરનાર શિષ્ય જે છ બાબત પૂર્વક ગુરુને વંદના કરે છે તે શિષ્યનાં ૬ સ્થાન કહેવાય, તેનું શ્ નું દ્વાર આ ગાથામાં કહે છે. इच्छा य अणुन्नवणा, अव्वाबाहं च जत्त जवणा य । अवराहखामणावि अ, वंदणदायस्स छट्टाणा ॥३३॥
*પવું ૬ વિમવત્સ્યન્તમત્ર પ્રાહ્મ-ઇતિ અવસૂરિ :
૧ અન્ને એ અવ્યય હોવાથી ભિન્નપદ સંભવે છે. અર્થથી તો અહોળાયં એક જ ગણાય તેથી જ આવ૦ સૂત્રમાં એક શબ્દથી લખેલ સંભવે છે.
+ આવશ્યક સૂત્રમાં સ્ત્રિ એ જોડાક્ષર છે તથા શ્રી જ્ઞાનવિમલસૂરિના બાલાવબોધમાં કહ્યું છે કે “એ પદ અનવસ્થિત હોવાથી ગણતરીમાં કેટલાક આચાર્યો ગણતા નથી, ગિંિવ મિાદ્ ને એક જ પદ માને છે, માટે શ્રી બહુશ્રુત કહે તે પ્રમાણે.”
Page #191
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૮૯ શબ્દાર્થ :અનુવUTI=અનુજ્ઞાપન
સત્ત-યાત્રા(=સંયમયાત્રા) મબ્રાવાહિં અવ્યાબાધ (=સુખ-શાતા). નવUT=યાપના(=દેહસમાધિ)
વરદ અપરાધ માથા - ઇચ્છા-અનુજ્ઞા-અવ્યાબાધ-સંયમયાત્રા-દેહસમાધિ-અને અપરાધખામણા એ વંદન કનાર શિષ્યનાં ૬ સ્થાન છે. [૩૩
માવાઈ - પ્રથમ “રૂછામિ ઉમાસમનો વં૩િ ગાવળજ્ઞા નિરિબાપુ” એ પાંચ પદ બોલવાથી શિષ્ય ગુરુને પોતાની વંદના કરવાની ઇચ્છા-અભિલાષા દર્શાવી, માટે રૂછી એ શિષ્યનું પહેલું વંદનસ્થાન કહેવાય. - પહેલા સ્થાનમાં જણાવ્યું કે હું વંદન કરવા આવ્યો છું માટે "નાર છે મિડદંહે ભગવંત મને મિતાવગ્રહમાં (પ્રવેશ કરવાની) અનુજ્ઞા આપો (આજ્ઞા આપો) એ ત્રણ પદ વડે અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગી તે મનુજ્ઞા. એ શિષ્યનું બીજું વંદનસ્થાન ગણાય. - ત્યારબાદ નિતીદિથી વક્ષતો સુધીનાં બાર પદ બોલવા વડે શિષ્ય ગુરુને વંદના કરવા પૂર્વક અવ્યાબાધા-સુખશાતા પૂછી તે અવ્યવાધ નામનું ત્રીજું વિંદનાસ્થાન જાણવું.
ત્યારબાદ “ના છે” એ બે પદ વડે એ=હે ભગવંત ! આપની નg= સંયમયાત્રા સુખપૂર્વક વર્તે છે? એમ પૂછવું તે યાત્રા નામનું ચોથું વંદનસ્થાન જાણવું.
ત્યારબાદ નવીન્ને પે એ ૩ પદ વડે શિષ્ય ગુરુની યાપના એટલે શરીરની સમાધિ (સુખરૂપતા) પૂછી છે, માટે વાપના ( દેહસમાધિ) એ પાંચમું વંદનસ્થાન જાણવું.
ત્યારબાદ સ્થાનિક ઉમાસમણો ફેવસિ વરૂપં એ ચાર પદ વડે શિષ્ય પોતાના તે દિવસે થયેલા અપરાધને (સામાન્યથી) ખમાવે છે. માટે કપરાધક્ષમાપના એ શિષ્યનું છઠું વંદનસ્થાન જાણવું. (ત્યારપછીના પાઠમાં વિશેષ પ્રકારના અપરાધ ખમાવે છે પરંતુ તે ક્ષમાપના કોઈ પણ સ્થાનમાં ગણાયેલી નથી).
પ્રશ્ન:- અવ્યાબાધ, યાત્રા અને યાપના એ ત્રણમાં પરસ્પર શું તફાવત છે?
ઉત્તરઃ- ખગ્રાદિના અભિઘાતથી થયેલ વ્યાબાધા એટલે પીડા તે દ્રવ્યવ્યાબાધા, અને મિથ્યાત્વાદિ (શલ્ય)થી થતી પીડા તે ભાવ-વ્યાબાધા તે બન્નેનો અભાવ તે અહીં આવ્યા વાધા જાણવી. તથા સુખ પૂર્વક સંયમક્રિયા પ્રવર્તવી તે યાત્રા અને ઔષધાદિ વડે શરીરની વર્તતી સમાધિ તે દ્રવ્યથાપના, તથા ઇન્દ્રિય અને
૧ મિત=ગુરુના દેહપ્રમાણવાળો એટલે ૩ા હાથ પ્રમાણનો અવBચારે દિશાનો ક્ષેત્રભાગ તે બતાવBદ..
Page #192
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
મનના ઉપશમ વડે વર્તતી શરીરસમાધિ તે ભાવયાપના, એ પ્રમાણે બન્ને પ્રકારની યાપના જાણવી. એ ભાવાર્થથી ત્રણેની પરસ્પર ભિન્નતા શું છે તે સમજાય તેવી છે.
અવતરળ :- પૂર્વ ગાથામાં કહેલ શિષ્યના પ્રશ્નરૂપ વંદનસ્થાનોમાં ગુરુનાં પણ ઉત્તરરૂપ ૬ વચન હોય છે, તે છ ગુરુવચન સંબંધી ૨૦ મું દ્વાર આ ગાથામાં કહેવાય છે. छंदे णणुजाणामि, तहन्ति तुब्भंपि वट्टए एवं । अहमवि खामि तुमं, वयणाई वंदणरिहस ||३४|| શબ્દાર્થ :
૧૯૦
અંતેq=ઇચ્છા વડે, અભિપ્રાય વડે. અનુજ્ઞાનામિ=આજ્ઞા આપું છું. તહત્તિ=તેમજ, તેવીજ
તુમંવિ=તને પણ
વટ્ટ=વર્તે છે
વં=એમજ
સદ્દવિ=હું પણ સ્વામેમિ=ખમાવું છું તુમ=તને
વયળાફેં=એ (છ) વચનો વંતા-અહિસ્સ=વંદન કરવા યોગ્યનાં (એટલે ગુરુનાં)
ગાથાર્થ :- છંદેણ-અણુજાણામિ-તહત્તિ-તુબ્મપિ વટ્ટએ-એવં-અને “અહવિ ખામેમિ તુમં” એ ૬ વચનો ગુરુનાં હોય છે II૩૪
ભાવાર્થ :- શિષ્ય પોતાના પહેલા વંદનસ્થાનમાં ફ્ન્છામિ ઇત્યાદિ પાંચ પદો વડે જ્યારે ગુરુને વંદન કરવાની ઇચ્છા જણાવે, ત્યારે વંદન કરાવવું હોય તો ગુરુ “ ંવે” એમ કહે તે ગુરુનું પહેલું વચન જાણવું. તથા કોઈ કારણથી વંદન ન કરાવવું હોય તો. ૧પવિત્ત કહે, અથવા રતિવિહેળ કહે, ત્યારે શિષ્ય સંક્ષિપ્ત વંદન કરીને એટલે ખમાસમણ દઇને અથવા તો ફક્ત “મત્થએણ વંદામિ” એટલું જ કહીને જાય, પરન્તુ સર્વથા વંદન કર્યા વિના ન જાય એ શિષ્ટાચાર છે.
ત્યારબાદ બીજા વંદનસ્થાનામાં અનુજ્ઞાળહૈં મે મિડળĒ એ ૩ પદો વડે શિષ્ય વંદના કરવા માટે જ્યારે ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગે ત્યારે ગુરુ અનુનામિ (=આજ્ઞા આપું છું કે મારા અવગ્રહમાં પ્રવેશ કર) એમ કહે તે ગુરુનું બીજું વચન જાણવું.
* ંવેળ-અભિપ્રાય વડે, અર્થાત્ મારો પણ એ અભિપ્રાય છે (કે તું વંદના કરે)પ્રવ૦ સા૦ વૃત્તિઃ એમાં શિષ્યને “જેવો તારો અભિપ્રાય” એમ કહેવાનો અર્થ દેખવામાં નથી, પરન્તુ સમજી શકાય એવો છે.
૧ પડિલહ (=પ્રતીક્ષસ્વ-થોભો) એ આવ૦ ચૂર્ણિનું વચન અર્થસહ પ્રવ૦ સારો વૃત્તિમાં કહ્યું છે. પુનઃ તે કારણ જો શિષ્યને કહેવા યોગ્ય હોય તો કહે, નહિતર ન કહે.
૨ તિવિદેન એ પદ આવશ્યક વૃત્તિમાં કહ્યું છે, અને તેનો અર્થ “મન વચન કાયા વડે વંદન કરવાનો નિષેધ છે” એ અર્થ પ્રવ૦ સારો૦ વૃત્તિમાં કહ્યો છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૯૧ ત્યારબાદ ત્રીજા વંદનાસ્થાનમાં નિસીહ થી દિવસો વડુતો સુધીનાં બાર પદ વડે (ગુરુના ચરણને સ્પર્શ કરવાથી થયેલી અલ્પ કિલામણા ખમાવીને) આપનો આજનો દિવસ બહુ સારી રીતે વ્યતીત થયો ? એ પ્રમાણે સુખશાતા પૂછે ત્યારે ગુરુ તત્ત કહે તે ગુરુનું ત્રીજાં વચન જાણવું.
ત્યારબાદ “ગરા છે” એ બે પદ વડે “આપની સંયમયાત્રા સુખપૂર્વક વર્તે છે ?” એમ પૂછે, ત્યારે ગુરુ તુલ્બપિ વટ્ટર કહે તે ગુરુનું ચોથું વચન જાણવું.
ત્યારબાદ "નર્વાણને છે” એ ત્રણ પદ વડે ગુરુને યાપના દિહની સુખસમાધિ) પૂછે, ત્યારે ગુરુ પર્વ કહે તે ગુરુનું પાંચમું વચન જાણવું.
ત્યારબાદ રામેમિ મામળો રેવસિમં વક્ષમ એ છઠ્ઠા વંદનાસ્થાનમાં ચાર પદો વડે હે ક્ષમાશ્રમણ ! મારાથી આપનો આજના દિવસ સંબંધી જે અપરાધ થયો હોય તે ખમાવું છું, એમ કહી ખમાવે ત્યારે ગુરુ મરવ રવામિ તુમ એમ કહે તે ગુરુનું છઠું વચન જાણવું. એ પ્રમાણે શિષ્યના છ વંદનાસ્થાનમાં દરેક વખતે ગુરુ એકેક ઉત્તર આપતાં જે છ ઉત્તર આપે છે તે છ ગુરુવચન જાણવાં.
અવતરVT :- હવે ગુરુ પ્રત્યે થતી ૩૩ આશાતના ટાળવાનું ર૧ મું દાન કહે છે.
पुरओ पक्खासन्ने, गंताचिट्ठण निसीअणा-यमणे ।
आलोअणऽपडिसुणणे पुवालवणे य ऑलोए ॥३५॥ तह उवदंस निमंतणं, खद्धाययणे तहा अपडिसुणणे। खद्धत्ति य तत्थगए, किं तुं तज्जाय नोसुमणे ॥३६॥ नो सरस कहंछित्ता, परिसंभित्ता अणुट्ठियाइ कहें। संथारपायघट्टण, चिठुच्च समासणे आवि ॥३७॥
શબ્દાર્થ:- ગાથાર્થાનુસારે સુગમ છે. ૧ તત્તિ એટલે તેમજ. અર્થાત્ જેમ તું કહે છે તેમ મારો દિવસ શુભ વ્યતીત
થયો છે. ૨ અર્થાત્ “તને પણ વર્તે છે?” એટલે તારી સંયમયાત્રા પણ સુખે વર્તે છે? મારી
તો વર્તે છે. ૩ વં=હા એમજ (એટલે મારા શરીરને સુખ સમાધિ વર્તે છે. ૪ હું પણ તને ખમાવું છું-ઇત્યર્થ : દેખાતા પાઠોમાં “ડ” એવો અવગ્રહ કે મારે સ્પષ્ટ સમજાય એવો પાઠ નથી તેથી પાછળના નમાં ડૂબેલો માનવો, અથવા પ્રવ૦ સારો ને અનુસારે તો માનોડિસુપાને પાઠ હોય તો તે પણ ઉચિત છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ભાષ્યત્રયમ્
૧૦
૧
ર
૨૧
Gહ
૩૧
૩૨
જાથાર્થ :- પુરોગમનX (પુરોગન્નાx)-પક્ષગમન-આસગમન (*પૃષ્ઠગમન) તથા પુરઃસ્થ, (પુરતૈઇન) પક્ષસ્થ (પતિ) -પૃષ્ઠસ્થ (આસતિષ્ઠન) તથા પુરોત્રિપાદન પરિષદનઆસૉનિષાદન (પૃષ્ઠનિષદન) એ ૯ આશાતના ત્રણ ત્રિક રૂપ જાણવી.)-તથા પૂર્વઆચમન - પૂર્વઆલોચન અપ્રતિશ્રવણ . પૂર્વા૧૩.
૧૭
૧૮ લાપનલોચનપદર્શન-૫ પણ-ખદ્ધદાન-ખદ્વાદન
૨૩ અપ્રતિશ્રવણ-ખદ્ધ(ખ6
તરાગત
03 -- -- ૨૪
( ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨ તજાત (તજજાતવચન), નોસુમન-સ્મરણ-કશુછેદ-પરિપબુંદઅનુતિકથા-સંથારપાદઘટ્ટન-સંથારાવસ્થાન ઉચ્ચાસન-અને સમાસન સાવિ=તે પણ, એ ૩૩ આશાતનાઓ છે.
ભાવાર્થ:- એ ૩૩ આશાતનાઓનાં નામ અને ભાવાર્થ સંક્ષેપમાં આ પ્રમાણે
૨ પુરોમન આશાતના--ગુરુની (પુર =) આગળ આગળ કારણ વિના (જન=) ચાલે તે. (માર્ગ દેખાડવો ઇત્યાદિ કારણથી આગળ ચાલવામાં આશાતના ન ગણવી).
૨ પક્ષમન આશાતના-ગુરુની (પક્ષ=) પડખે પડખે (બરાબરીમાં દેખાય એવી રીતે) "નજીકમાં ચાલવું તે. (નજીકમાં ચાલવાથી શ્વાસ, ખાંસી, છીંક ઇત્યાદિ થતાં ગુરુને શ્લેખ વગેરે ઊડે છે માટે તેવી આશાતના ન થાય તેટલે દૂર ચાલવું).
XX ગાથામાં પુરોના એ શબ્દ (ગુરુની આગળ ચાલનાર શિષ્ય આશાતનાવાળો જાણવો એવા અર્થવાળો હોવાથી) શિષ્યનું વિશેષણ થાય છે. અને તે પ્રમાણે ગાથામાં કહેલા સર્વે શબ્દ શિષ્યના વિશેષણ તરીકે ગણવાના છે, તો પણ અહીં તો પુનમન (=ગુરુની આગળ ચાલવું તે આશાતના”એ અર્થ પ્રમાણે એ) આશાતનાનું નામ કહ્યું છે, અને તેથી આ ગાથાર્થમાં કહેલા સર્વે શબ્દો આશાતનાના નામ તરીકે ગણાવ્યા છે, પરંતુ શિષ્યના વિશેષણ તરીકે નહિ. એ વિપર્યય કરવાનું કારણ આશાતનાના નામનું જ અહીં પ્રયોજન હોવાથી તે નામોની સુગમતા કરવી તે છે.
*ગાથામાં જો કે માત્ર શબ્દ છે, પરન્તુ એ અહીં પૃ8 ના અર્થ સાથે જોડવા માટે છે, તેમજ પક્ષની આશાતના વખતે પણ ઉપલક્ષણથી જોડવાનો છે.
૧ એ “નજીક” અર્થ પક્ષની ૩ આશાતનાઓમાં ન જોડીએ તો પણ ચાલે, પરન્તુ પૃષ્ઠ સંબંધી આશાતનાઓમાં અવશ્ય જોડવો.
Page #195
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૯૩
૩ પૃષ્ઠ (સત્ર) ગમન-ગુરુની પૃષ્ઠ પાછળ નજીકમાં ચાલે તે આશાતના. ૪ પુર:શુ-ગુરુ પુર: આગળ (શ=) ઊભા રહેવું તે આશાતના. ધ પક્ષસ્થ –ગુરુની પડખે નજીકમાં ઊભા રહેવું તે આશાતના. ૬ પૃષ્ઠ (રાસન્ન) -ગુરુની પાછળ પરંતુ નજીકમાં ઊભા રહેવું તે આશાતના. ૭ પુરોનિકીવન-ગુરુની આગળ નિક્કી =બેસવું તે આશાતના. ૮ પક્ષ નિપીત-ગુરુની પડખે નજીકમાં બેસવું તે આશાતના.
* પૃષ્ઠ (માત્ર) રિષીન-ગુરુની પાછળ પરન્તુ નજીકમાં બેસવું તે આશાતના.
૨૦ વમન-ગુરુની સાથે ઉચ્ચારભૂમિએ (=વડીનીતિ માટે) ગયેલ શિષ્ય ગુરુના પહેલાં આચમન ( હાથ-પગની શુદ્ધિ કરે તો આશાતના. આહારાદિ વખતે પણ પહેલી મુખાદિ શુદ્ધિ કરવાથી પણ એ જ આશાતના લાગે છે.
૨૨ મતોન-બહારથી ઉપાશ્રયે ગુરુની સાથે આવ્યા છતાં ગુરુની પહેલાં ગમનાગમન આલોવવું તે આશાતના.
૨૨ ગપ્રતિશ્રવણ-કોણ ઊંધે છે? કોણ જાગે છે? એ પ્રમાણે રાત્રે ગુરુ પૂછે ત્યારે શિષ્ય જાગતો હોય તો પણ જાણે પ્રતિશ્રવણ=સાંભળતો ન હોય તેમ જવાબ ન આપે તો આશાતના.
૨૩ પૂર્વાલાપન-કોઈ આવેલ ગૃહસ્થાદિકને ગુરુએ બોલાવ્યા પહેલાં પોતે બોલાવે તો આશાતના, (પૂર્વ=પ્રથમ આલાપન=બોલાવવું એ શબ્દાર્થ છે)
+ ગાથામાં તો પૃષ્ઠ શબ્દ છે જ નહિ, પરંતુ આસન્ન શબ્દ છે, તો અહીં આસન ગમનને બદલે પૃષ્ઠગમન આશાતના કેમ કહી ? એ શંકાના સમાધાનમાં જાણવું કે ગુરુની પૃષ્ઠ પાછળ તો શિષ્યને ચાલવા વગેરેનો અધિકાર છે જ, પરન્તુ આસન્ન નજીકમાં ચાલવાનો અધિકાર નથી. માટે માથામાં પૃઇ શબ્દને બદલે માત્ર શબ્દ કહ્યો છે તે જ વિશે, ઠીક છે, અને તે પૃષ્ઠ સાથે જોડવા માટે છે, જેથી પાછળ તે આશાતના નહિ પરન્તુ પાછળ નજીકમાં ચાલે તેજ આશાતના એ ભાવ સ્પષ્ટ થાય છે. અને ગ્રંથોમાં પૃષ્ઠગમન આશાતના લખેલી હોવાથી અહીં પણ પૃષ્ઠગમન આશાતના લખી છે.
* આગળની ૩, પડખાની ૩, અને પાછળની ૩ આશાતનાઓ (ચાલવું-ઊભા રહેવું-અને બેસવા સંબંધિ) ગણતાં એ ત્રણ ત્રિકની ૯ આશાતના ગણવી. અથવા ચાલવાની ૩, ઊભા રહેવાની ૩ અને બેસવાની ૩ એ પ્રમાણે ૯ આશાતના ત્રણ ત્રિકરૂપ ગણાય. ૧૩
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ભાષ્યત્રયમ્
૨૪પૂર્વાતો વન-*ગોચરી આહારાદિ લાવીને પ્રથમ બીજા કોઈ સાધુ આગળ તે ગોચરી આલોચે, અને ત્યારબાદ ગુરુ આગળ આલોચે તો આશાતના (અહીં ગોચરી સંબંધી ગમનાગમનની ઇરિયાવહિયા પડિક્કમવી તે ગોચરી આલોવવી અથવા આલોચવી કહેવાય).
૨૫ પૂર્વોપર્શન- લાવેલી ગોચરી ગુરુને દેખાડ્યા પહેલાં બીજા કોઈ સાધુને દેખાડે તો આશાતના (અહીં પૂર્વ=પહેલાં ઉપદર્શન= દેખાડવું એ શબ્દાર્થ છે).
૨૬પૂર્વનિમત્રણ- લાવેલાં આહાર પાણી વાપરવા માટે પહેલાં બીજા સાધુઓને નિમત્રણ કરે (બોલાવે) અને ત્યારબાદ ગુરુને નિમંત્રણ કરે તો આશાતના. - ૨૭ ઉદ્ધાન- આહાર લાવીને ગુરુની આજ્ઞા વિના પોતે જ બીજા સાધુઓને જેમ ઘટે તેમ મધુર સ્નિગ્ધ આદિ રદ્ધઃખાઘઆહાર યથાયોગ્ય વાન=વહેંચી આપે તો આશાતના.
૨૮ ઉદ્ધાન- આહાર લાવીને ગુરુને કંઈક થોડો આપીને જે સ્નિગ્ધ અને મધુર આહાર ઉત્તમ દ્રવ્યોનો બનેલો હોય તે પોતે વાપરે તો આશાતના (અહીં વૃદ્ધ એટલે ખાદ્ય-મધુર આહારનું અનઃખાવું એ શબ્દાર્થ છે.)
૨૨ પ્રતિશ્રવણ- ગુરુ બોલાવે ત્યારે ન બોલવું તે આશાતના (બારમી આશાતના પણ એ જ નામવાળી છે, પણ તેમાં અને આમાં તફાવત એ છે કે બારમી આશાતના રાત્રે નિદ્રાના સમયની છે, અને આ ૧૯મી આશાતના દિવસે બોલાવવા સંબંધી છે.)
૨૦ ઉદ્ધ (ભાષા)- કઠિન કર્કશ અને મોટા ઘાંટા પાડીને ગુરુ સાથે (ખદ્ધ એટલે પ્રચુર--ઘણું) બોલવું તે આશાતના.
૨૨ તત્રત (ભાષા)-- ગુરુ બોલાવે ત્યારે શિષ્ય “મFએણવંદામિ” ઈત્યાદિ બોલી તુર્ત ઊઠી ગુરુ પાસે જઈને નમ્રતાથી ગુરુ શું કહે છે તે સાંભળવું જોઇએ, તેને બદલે પોતાના આસને બેઠો છતોજ જવાબ આપે તો આશાતના.
૨૨ માપVI- ગુરુ બોલાવે ત્યારે “કેમ? શું છે? શું કહો છો ? ઈત્યાદિ બોલે તો આશાતના કારણ કે ગુરુ બોલાવે ત્યારે શિષ્ય શીઘ “મFએણ વંદામિ”
*૧૧ મી અને ૧૪મી આશાતના નામથી તુલ્ય છે. પરંતુ અર્થથી ભિન્ન છે. ૧ ખદ્ધ એટલે પ્રચુર-ઘણું આપવું એવો પણ અર્થ થાય છે.
૨. અહીં “ખદ્ધાદિ અદન” એ પણ આશાતના કહી છે, જેમાં ખદ્ધ એટલે પ્રચુર-ઘણું અર્થ થાય છે; તે પ્રચુર આદિ આહારવાળો અર્થ ભણનારને દીર્ઘ અને સુગમ ન હોવાના કારણથી કહ્યો નથી.
૩ ઇતિ પ્રવ૦ સારો૦ અને ધર્મ સં૦ વૃત્તિ.
૪ વર્તમાનમાં એ વચન પ્રચલિત નથી, તો પણ તુર્ત ની કહીને ઊઠવું તે (પ્રચલિત) રિવાજ પણ વિનયભર્યો છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૯૫
કહેવું, (અને તુર્ત ગુરુ પાસે જઇને “આજ્ઞા ફરમાવો” ઇત્યાદિ નમ્ર વચનો બોલવાં જોઇએ).
૨રૂતું ભાષા--ગુરુને “ભગવંત, શ્રી પૂજ્ય, આપ,” ઇત્યાદિ મોટા માનવાળા (બહુવચનવાળા) શબ્દોથી બોલાવવા જોઈએ, તેને બદલે “તું, તને, ત્હારા’” ઇત્યાદિ “તોછડાઇવાળા” (એકવચનવાળા) શબ્દોથી ટુંકારીને બોલાવે તો આશાતના.
૨૪ તખ્ખાત (માષળ)--ગુરુ શિષ્યને કહે છે કે “આ ગ્લાન (માંદા) સાધુની વેયાવચ્ચ કેમ કરતો નથી ? તું બહુ આળસુ થઈ ગયો છે.” ત્યારે શિષ્ય કહે છે કે “તમે પોતે જ કેમ વેયાવચ્ચ કરતા નથી ? તમે પોતે જ આળસુ થઈ ગયા છો’ ઇત્યાદિ રીતે ગુરુ જે શિખામણનું વચન કહે તે જ વાક્ય-વચન પ્રમાણે ગુરુને પ્રત્યુત્તર (સામો-ઊલટો જવાબ) આપે તે તાત ભાષણ અથવા તાત વચન આશાતના કહેવાય. [અહીં તજ્ઞાત એટલે તે જ જાતિના અર્થાત્ તે સરખા વચનો (વડે ઊલટો જવાબ) એ શબ્દાર્થ છે.]
ર નોસુમન ગુરુ (અથવા રત્નાધિક) કથા કહેતા હોય ત્યારે “અહો આપે આ વચન ઉત્તમ કહ્યું” ઇત્યાદિ પ્રશંસા વચનો ન કહે તેમજ કથાથી પોતાને સારી અસર થઈ છે એવો આશ્ચર્યભાવ અથવા હર્ષભાવ પણ ન દર્શાવે, પરંતુ મનમાં (શું મારાથી પણ એમની અધિક વ્યાખ્યાનકળા છે ? એવી ઈર્ષાથી જ જાણે) દુભાતો હોય તેમ વર્તે તો આશાતના. (અહીં ગુરુ પ્રત્યે કથાદિ પ્રસંગે શિષ્યનું સુમન=સારું મન નોનહિં તે નોસુમન-એ શબ્દાર્થ છે.)
૨૬ નોસ્મરળ- ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે “તમને આ અર્થ સ્મરણમાંયાદ નથી, એ અર્થ એ પ્રમાણે ન હોય” ઇત્યાદિ કહે તો આશાતના.
૨૭૦થાછેલ- ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે “એ કથા હું તમને (સભાજનોને) પછીથી સારી રીતે સમજાવીશ' ઇત્યાદિ કહીને અથવા તે કથા પુનઃ સમજાવીને ચાલતી કથામાં વ્યાઘાત-ભંગ કરે તો આશાતના.
૨૮ પરિષદ્ મે- ગુરુ કથા કહેતા હોય; અને સભા પણ કથાના રસમાં એકતાન થઈ રહી હોય, એટલામાં શિષ્ય આવીને કહે કે 'હવે ક્યાં સુધી કથા લંબાવવાની છે ? આહાર-પાણીનો અવસ૨ થઈ ગયો અથવા પૌરુષી વેળા પણ થઈ ગઈ” ઈત્યાદિ કહી પરિષદ=સભા (જનતાના ચિત્ત)નો ભંગ કરે (તેમ જ સભાજનો પણ કેટલાક ઊઠી ઊઠીને ચાલવા માંડે) તો આશાતના અથવા એવું કાંઈ કહે કે જેથી સભા ભેગી ન થાય તે પણ આશાતના.
જ્ તર્નિત્તિ માફ નહૈં ન સા મિત્તરૂ-ઇતિ૦ પ્રવ૦ સારો૦ વચનાત્.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ભાષ્યત્રયમ્
૨૬ મથિત થા- ગુરુ કથા કહી રહ્યા બાદ પર્ષદા-સભા હજી ઊઠી ન હોય તેટલામાં પોતાની ચતુરાઈ દર્શાવવા ગુરુએ વ્યાખ્યાનમાં કહેલી કથાનો અથવા અર્થનો વિશેષ વિસ્તાર કહી બતાવે તો આશાતના.
રૂ૦સંથારપાપટ્ટન- ગુરુની શયાને અને સંથારા વગેરેને પોતાનો પગ લગાડવો, તેમ જ આજ્ઞા વિના હાથ લગાડવો, તથા તેમ કરીને પણ ગુરુને તે દોષ ખમાવે નહિ તો આશાતના જાણવી. કારણ કે ગુરુની પેઠે ગુરુનાં ઉપકરણ પણ પૂજ્ય છે માટે શિષ્યનો ધર્મ છે કે ગુરુનાં ઉપકરણને પણ પગ વગેરે લગાડવો નહિ અને આજ્ઞા વિના સ્પર્શ પણ કરવો નહિ, અને જો સ્પર્શ થઈ જાય તો “ફરીથી એમ નહિ કરૂં” એમ બોલી અપરાધ ખમાવવો (અહીં શરીર પ્રમાણની ૩ા હાથની) શવ્યા અને અઢી હાથનો સંથારો જાણવો.).
રૂ સંથારાવસ્થાન- ગુરુની શય્યા તથા સંથારા વગેરે ઉપર અવસ્થાન=ઊભા રહેવું (તથા ઉપલક્ષણથી) બેસવું, સૂવું, તે આશાતના.
૩૨૩qીસ- ગુરુથી અથવા ગુરુની આગળ તેમના કરતાં ઊંચા આસન ઉપર બેસે તો આશાતના.
રૂરૂ સમસન-ગુરુથી અથવા ગુરુની આગળ સરખા આસને બેસે તો આશાતના.
ઉત્તમ શિષ્ય એ ૩૩ આશાતનાઓ વર્જવી, કારણ કે ગુરુની આશાતના (અવિનય) નહિ કરનાર શિષ્ય ઉપર ગુરુની પરમ કૃપા સ્વાભાવિક હોય છે. અને તેથી જ્ઞાનાદિકની પ્રાપ્તિ સુગમ થાય છે. એ આશાતનાઓ સાધુની મુખ્યતાએ કહી છે, છતાં શ્રાવકને પણ એ આશાતનાઓ યથાયોગ્ય (જેટલી શ્રાવકને અંગે ઘટે તેટલી) ટાળવા યોગ્ય જાણવી.
| ગુરુની જઘન્યાદિ ભેદથી ૩ આશાતના છે. ગુરુને પગ વગેરે લગાડ્યો ઇત્યાદિ કવચ માતા, થુંક વગેરે લગાડવું ઇત્યાદિ મધ્યમ ગતિના, અને ગુરુની આજ્ઞા ન માનવી, અથવા આજ્ઞાથી વિપરીત કરવું, આજ્ઞા સાંભળવી નહિ, અને કઠોર ભાષણ કરવું વગેરે ૩ષ્ટ માશાતના જાણવી. એ પ્રમાણે સાક્ષાત્ ગુરુની આશાતના ૩૩ પ્રકારે અથવા ૩ પ્રકારે જાણવી. (-શ્રાદ્ધવિધિ વૃત્તિ) -
| | ગુરુની સ્થાપનાની ૩ આશાતના // સ્થાપનાને પગ લગાડવો વગેરે, અથવા આમતેમ ચલવિચલ કરવી તે નધન્ય, ભૂમિ ઉપર પાડી નાખવી અને અવજ્ઞાથી જેમ તેમ મૂકવી-ગોઠવવી તે મધ્યમ. તથા નાશ, કરવો અથવા ભાંગી નાખવી વગેરે ૩ આશાતના જાણવી. (-શ્રાદ્ધવિધિ વૃત્તિઃ)
૧ ઉપલક્ષણથી ગુરુનાં વસ્ત્રાદિકથી અધિક મૂલ્યવાળાં વસ્ત્રાદિક વાપરવાં તે પણ આશાતના એમાં અંતર્ગત સંભવે છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
૧૯૭ ગવત:- હવે (બૃહતુ) ગુરુવંદન કરવાની બે વિધિનું ૨૨મું તાર કહેવાય છે. કે જે સવાર અને સાંજનું તપુતિમ ગણાય છે. તેમાં પ્રથમ સવારનું લઘુપ્રતિક્રમણ આ પ્રમાણેइरिया कुसुमिणुसग्गो, चिइवंदण पुत्ति वंदणा-लोयं । वंदण खामण वंदण, संवर चउछोभ दुसज्झाओ ॥३८॥
| શબ્દાર્થ :- ભાવાર્થમાં લખેલા ક્રમ પ્રમાણે સુગમ છે. માથાઈ - ભાવાર્થમાં લખેલા ક્રમ પ્રમાણે સુગમ છે
ભવાઈ - પ્રભાતનું પ્રતિક્રમણ કરવાના નિયમવાળાએ કોઈ વખતે પ્રતિક્રમણની સામગ્રીના અભાવે અથવા તેવી શક્તિના અભાવે આ ગાથામાં દર્શાવેલા વિધિ પ્રમાણે બૃહગુરુવંદન તો અવશ્ય કરવું જોઈએ, એ બૃહતું. ગુરુવંદન તે તપુતિમ ગણાય છે. તે સવારના બૃહત્ ગુરુવંદનનો (એટલે લઘુપ્રતિક્રમણનો) વિધિ સંક્ષેપમાં આ પ્રમાણે
રિયાવદિયં- ગુરુ પાસે ઇરિયાવહિયં પડિક્કમી પર્યન્ત લોગસ્સ કહેવો. ૨ કુસુમિ દુમિનનો ૩૫- ત્યારબાદ રાત્રે રાગથી આવેલ તે (સ્ત્રીગમનાદિક) કુસ્વપ્ન, અને દ્વેષથી આવ્યાં હોય તે દુ:સ્વપ્નનો દોષ ટાળવા માટે ૪ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો તે કુસુમિણ-દુસુમિણનો કાઉસ્સગ્ન જાણવો.
રૂ ચૈત્યવંદન- ત્યારબાદ ચૈત્યવંદનનો આદેશ માગી જગચિંતામણિ ચૈત્યવંદન જયવીઅરાય સુધીનું કરવું.
કમુપત્તિ- ત્યારબાદ ખમાસમણપૂર્વક આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. ૫ વં- ત્યારબાદ બે વાર દ્વાદશાવ વંદન કરવું.
૬ ગાતોરા- ત્યારબાદ આદેશ માગી રાઈય આલોયણા કરવી. (=“ઇચ્છા સં૦ ભ૦ રાઈયં આલોઉં? ઇચ્છે આલોએમિ જો મે રાઇઓ” ઈત્યાદિ કહેવું.) અહીં એ જ તપ્રતિક્રમણ સૂત્ર છે.
૭ વંદ- ત્યારબાદ પુનઃ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૮ મUTI- ત્યારબાદ રાઈય અદ્ભુઠિઓ ખામવો.
વંદન- ત્યારબાદ પુનઃ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૨૦ સંવર (પૂર્વ )- ત્યારબાદ ગુરુ પાસે યથાશક્તિ પચ્ચખાણ લેવું.
૨૨ વાર છોમવંદન- ત્યારબાદ ૪ ખમાસમણપૂર્વક “ભગવાન હું” આદિ ૪ ને છોભવંદન કરવું.
૨૨ – સ્વાધ્યાય ગાવેશ - ત્યારબાદ બે ખમાસમણપૂર્વક સઝાય કરવાના બે આદેશ માગવા, અને ગુરુ પાસે સ્વાધ્યાય કરવો.
૧. ક્રમશઃ વિશેષ વિધિ ગુરુ વગેરે પાસે શીખવાથી જાણી શકાય. આ બૃ૦ ગુરુવંદનની અપેક્ષાએ દ્વાદશાવર્ત વંદન તે અહી લઘુ ગુરુવંદન જાણવું.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ભાષ્યત્રયમ્
અવતરVT :- પૂર્વ ગાથામાં સવારના બૃહત્ ગુરુવંદનનો વિધિ કહીને હવે આ ગાથામાં સાંજે કરવા યોગ્ય વૃહત્ ગુરુવંદન અથવા સાંજના યુપ્રતિમા નો વિધિ દર્શાવે છેરૂરિયા-વિ-વંત્પા-પુત્તિ-વંદ્રા-વરિમ-વં૫-નાયા वंदण खामण चउछोभ-दिवसुस्सग्गो दुसज्झाओ ॥३९॥
શબ્દાર્થ - ભાવાર્થમાં કહેલા ક્રમ પ્રમાણે સુગમ છે. પથાર્થ - ભાવાર્થના ક્રમ પ્રમાણે સુગમ છે.
ભાવાર્થ - સાંજનું પ્રતિક્રમણ કરવાના નિયમવાળાએ કોઈક વખતે પ્રતિક્રમણની સામગ્રીના અભાવે અથવા તેવી શક્તિના અભાવે આ ગાથામાં દર્શાવેલા વિધિ પ્રમાણે બૂ૦ ગુરુવંદન તો અવશ્ય કરવું જોઇએ, કે જે સંધ્યાનું લઘુ પ્રતિક્રમણ ગણાય છે. તેનો વિધિ આ પ્રમાણે
૨ ફરિયાવહિયં- ઇરિયાવહિયં પડિક્કમી પર્યન્ત લોગસ્સ કહેવો. ૨ વિવંદ- ત્યારબાદ ખમા૦ દઈ આદેશ માગી ચૈત્યવંદન કરવું. રૂ મુહપત્તિ- ત્યારબાદ ખમા દઈ આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. ૪ વં- ત્યારબાદ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું.
વિવસમિ- ત્યારબાદ દિવસચરિમ પચ્ચકખાણ કરવું. ૬ વંદન- ત્યારબાદ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું.
૭ મતોના- ત્યારબાદ આદેશ માગી દિવસ સંબંધિ અતિચાર આલોવવા (એટલે “ઇચ્છે આલોએમિ જો મે દેવસિઓ અઈયારો” એ સૂત્ર કહેવું.) અહિં મુખ્યત્વે એ જ સૂત્ર તપુ પ્રતિક્રમણ સૂત્ર જાણવું.
૮ વંર - ત્યારબાદ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૨ વામણI- ત્યારબાદ આદેશ માગી અભુઠિઓ ખામવો. ૨૦ વાર જોમવંદન- ત્યારબાદ ૪ ખમાસમણ પૂર્વક ૪ છોભવંદન કરવાં.
૨૨áવસિ પ્રાયશ્ચિત્તનો - ત્યારબાદ આદેશ માગી ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો.
૨૨ ૨ સ્વાધ્યાય મારા- ત્યારબાદ બે ખમાસમણ પૂર્વક બે આદેશ માગી સઝાય (સ્વાધ્યાય) કરવી. || રૂતિ ૨૨ નું દ્વાર સમાપ્ત .
|| રૂતિ ગુરુવંદ્રની ૨૨ દ્વારા સમાપ્તાનિ II અવતર:- હવે આ પ્રકરણના ઉપસંહારમાં (સમાપ્તિના પ્રસંગમાં) પ્રથમ પૂર્વોક્ત વિધિએ ગુરુવંદન કરનારને જે મહાનું લાભ થાય છે તે આ ગાથામાં દર્શાવાય છે :एयं किइकम्मविहिं, जुंजंता चरणकरणमाउत्ता। साहू खवंति कम्मं, अणेगभवसंचिअमणंतं ॥४०॥
Page #201
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન ભાષ્ય
શબ્દાર્થ :
૧૯૯
i(=એવું)=એ પ્રમાણે; પૂર્વે કહેલી નુંનંતા=પ્રયુંજતા, કરનાર
ગાથાર્થ :- એ પ્રમાણે પૂર્વે કહેલ કૃતિકર્મ વિધિને (ગુરુવંદન વિધિને) કરનાર એવા ચરણ-કરણમાં (ચારિત્રમાં અને તેની ક્રિયામાં અથવા ચરણસિત્તરિ તથા કરણસિત્તરિમાં) ઉપયોગવાળા સાધુઓ અનેક પૂર્વ ભવનાં (માં) એકઠાં કરેલાં અનન્ત કર્મોને ખપાવે છે (એટલે મોક્ષપદ પામે છે) ૪૦ના
આડત્તા=ઉપયોગવાળા, સાવધાન
મંત્રિમ=સંચિત, એકઠાં કરેલ.
ભાવાર્થ :- ગાથાર્થને અનુસારે જાણવો, પરંતુ આ ગાથામાં વિશેષ તાત્પર્ય એ છે કે-સાધુ પોતાની સર્વ ક્રિયામાં ચાહે તેવો કુશળ અને ઉપયોગવાળો હોય તો પણ ગુરુવંદન વિધિપૂર્વક ન કરતો હોય તો તેવો (ગુરુના વિનયમાં અનાદરવાળો) સાધુ કર્મની નિર્જારા કરી મુક્તિપદ ન પામી શકે, માટે ક્રિયાવંત સાધુએ પણ ગુરુ મહારાજનો વિનય કરવામાં અનાદરવાળા ન થવું, એ ઉપદેશ છે.
અવતરળ :- હવે આ છેલ્લી ગાથા વડે ગુરુવંદન ભાષ્યની સમાપ્તિ થાય છે. ત્યાં આ ભાષ્યના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ પોતાના મતિદોષથી અજાણતાં થઈ ગયેલી (રહી ગયેલી) કોઈ ભૂલચુકને માટે પોતાની લઘુતા દર્શાવી શ્રી ગીતાર્થોને તે ભૂલ સુધારી લેવા વિજ્ઞપ્તિ કરે છેअप्पमइभव्वबोह-त्थ, भासियं विवरियं च जमिह मए । तं सोहंतु गियत्था, अणभिनिवेसी अमच्छरिणो ॥ ४१ ॥
૧ શ્રી સિદ્ધાંતમાં કહ્યું છે કે- વંદ્ગદ્ મંતે નીવે જિ અંગ્નિઅફ ? જોઞમા ! अट्ठकम्मपगडीओ निबिडबंधणबद्धाओ सिढिल - बंधणबद्धाओ करेइ हत्याहि આલાપકનો અર્થ આ પ્રમાણે
હે ભગવંત ! ગુરુવંદન વડે જીવ શું (લાભ ઉપાર્જન કરે ? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ જે ગાઢ બંધનથી બંધાયેલી હોય તેને શિથિલ બંધનથી બંધાયેલી (=શિથિલ) કરે, દીર્ઘકાળની સ્થિતિવાળી હોય તેને અલ્પકાળની સ્થિતિવાળી કરે; તીવ્ર રસવાળી હોય તેને મંદરસવાળી કરે, ઘણા પ્રદેશ સમૂહવાળી હોય તેને અલ્પપ્રદેશ સમૂહવાળી કરે, અને આ અનાદિ અનન્ત સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ ન કરે અને તેનો પાર પામે. (બીજા આલાપકનો અર્થ :-) તથા વંદન વડે નીચગોત્રકર્મ ખપાવે, અને ઉચ્ચગોત્રકર્મ બાંધે. તેમજ સૌભાગ્યવાળું અપ્રતિહત એવું (જિનેન્દ્રની) આજ્ઞાનું ફળ (મુક્તિપદ) પામે,-ઇતિ ધર્મસંગ્રહ વૃત્તિ:)
Page #202
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ભાષ્યત્રયમ્
શબ્દાર્થ :અણમડું અલ્પમતિવાળા
અહીં, તેમાં ભવ્ય=ભવ્ય જીવોને
મ=મેં, મારા વડે વોદ=બોધ કરવાને અર્થે
સોરંતુ શોધો, શુદ્ધ કરો મયિંકભાખ્યું, કહ્યું
શિયસ્થા=હે ગીતાર્થો ! વિવરિયં=વિપરીત
મfમનિવેરી =આગ્રહ રહિત ચ=અને (પરન્તુ)
મછરો=મત્સર (=ઈર્ષા) નં=જે કાંઈ
રહિત થાર્થ - અલ્પમતિવાળા એવા ભવ્ય જીવોને બોધ કરવાને અર્થે (આ ગુરુવંદન ભાષ્ય નામનું પ્રકરણ મેં દેવેન્દ્રસૂરિએ) કહ્યું છે. પરંતુ તેમાં મારા વડે જે કાંઈ વિપરીત કહેવાયું હોય એટલે મારાથી અજાણતાં જે કાંઈ ભૂલચૂક થઈ હોય) તે ભૂલચૂકને આગ્રહરહિત અને ઈષ્યરહિત એવા છે ગીતાર્થ મુનિઓ ! તમે શુદ્ધ કરજો ll૪૧||
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે.
* * * * * * *
* * * *
*
• इति श्री महिसानाख्य-नगरनिवासी-सद्गतश्रेष्ठिवर्य-श्रीयुत __ वेणीचन्द्र-सुरचन्द्र-संस्थापित-श्री जैनश्रेयस्करमंडल सत्प्रेरणातः श्रीभृगुकच्छनिवासी-श्रेष्ठिवर्य-श्रीयुतानुपचन्द्र-विद्यार्थी-चन्दुलाल-लिखितः
श्री गुस्वन्दनभाष्यभावार्थः
跳跳跳跳跳跳跳跳跳跳跳跳
समाप्तः
#િ # # # # # # # # # * * * * * *
Page #203
--------------------------------------------------------------------------
________________
(મૂનાં શ્રી તેવેન્દ્રસૂરિ: ") पच्चक्खाण भाष्य भावार्थ सहित
અવતરળ :- હવે આ ત્રીજા પચ્ચક્ખાણ ભાષ્યમાં પચ્ચક્ખાણ લેવાનો વિધિ કહેવાય છે. ત્યાં આ પહેલી ગાથામાં પચ્ચક્ખાણનાં ॰ મૂ∞ ટ્વાર દર્શાવાય છેदस पच्चखाण चउविहि, आहार दुवीसंगार अदुस्ता दसविंगइ तीस विंगई -गय दुहभंगा छसुद्धि फलं ॥१॥
૩
૪
1
શબ્દાર્થ :
રવિષ્ટિ પ્રકારનો વિધિ ટુવીસ (આ) T=બાવીસ આગાર
गाथार्थ :- ૧૦ પચ્ચક્ખાણ-૪ પ્રકારનો (ઉચ્ચાર) વિધિ-૪ Xપ્રકારનો આહારબીજીવાર નહિ ઉચ્ચરેલા (=નહિ ગણેલા) એવા ૨૨ આગાર-૧૦ વિગઈ-૩૦ નીવિયાતાં-૨ પ્રકારના ભાંગા-૬ પ્રકારની શુદ્ધિ-અને (૨ પ્રકારનું) ફળ. (એ પ્રમાણે ૯ મૂળ દ્વારના ૯૦ ઉત્તર ભેદ થાય છે.). ॥૧॥
ભાવાર્થ :- આ પચ્ચક્ખાણ ભાષ્યમાં કહેવાતું પચ્ચક્ખાણનું સ્વરૂપ ૯ દ્વાર વડે (એટલે સમજવા યોગ્ય ૯ પ્રકારો વડે) સમજવાનું છે, તે ૯ મૂળદ્વારોની ટૂંકી સમજ આ પ્રમાણે
અનુત્તા=બીજીવાર નહિ ઉચ્ચરેલા વિવ=વિકૃતિગત, નીવિયાતાં.
↑ વૅશ પખ્તવÜાળ દ્વાર- આ દ્વારમાં પચ્ચક્ખાણના અનાગત આદિ ૧૦ મૂળભેદ તેમજ ૧૦મા ભેદના એટલે અદ્ધા પચ્ચક્ખાણના પણ ૧૦ પ્રતિભેદ (ઉત્તરભેદ) કહેવાશે. (ગા. ૨-૩ માં)
२ चार विधिनुं द्वार એમાં પચ્ચક્ખાણનો પાઠ ઉચ્ચરવાના ૪ પ્રકાર કહેવાશે. (ગા. ૪ થી ૧૨માં)
રૂ વાર આહારનું દ્વાર- એમાં અશન-પાન-ખાદિમ-અને સ્વાદિમ એ ૪ પ્રકારના આહારનું સ્વરૂપ કહેવાશે. (ગા. ૧૩-૧૪-૧૫માં)
૪ બાવીસ આર - એમાં એક જ જાતિનો આગાર જુદા જુદા પંચ્ચક્ખાણમાં આવતો હોવાથી અનેકવાર બોલવામાં આવે છે, પરન્તુ તેને જુદો ન ગણતાં એક જ વા૨ ગણીએ તો તેવા (અદ્વિરુક્ત એટલે બીજીવાર નહિ ઉચ્ચરેલા અથવા નહિ ગણાયેલા) ૨૨ (બાવીસ) આગાર એટલે ૨૨ અપવાદ છે તે કહેવાશે. (ગા. ૧૬ થી ૨૮માં)
-
× ગાથાને વિષે પવિમાં કહેલા ૪૩ શબ્દનું અનુસરણ આહાર શબ્દ સાથે પણ કરાય, તેથી “૪ પ્રકારનો આહાર” એ અર્થ થાય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ભાષ્યત્રયમ્
· વિન- દૂધ આદિ છ ભક્ષ્ય વિગઈ અને મધ આદિ ચાર અભક્ષ્ય વિગઈ (અથવા એ જ છ લવિગઈ અને ચાર મહાવિગઇ) મળી ૧૦ વિગઈનું સ્વરૂપ કહેવાશે. (ગા. ૨૯-૩૦-૩૧માં)
૬ ત્રીસ નિવિયાતાં- છ ભક્ષ્ય વિગઇનાં ત્રીસ નિવિયાતાં થાય છે તે કહેવાશે. (ગા. ૩૨ થી ૪૧ માં)
૭ વે માં- મૂળગુણ પચ્ચક્ખાણ અને ઉત્તરગુણ પચ્ચક્ખાણ એ બે ભાંગા મુખ્ય કહેવાશે, અને તે પ્રસંગે ૧૪૭ ભાંગા પણ કહેવાશે. (ગા. ૪૨-૪૩માં) ૮ છે શુદ્ધિ- પચ્ચક્ખાણની સ્પર્શના, પાલના વગેરે ૬ શુદ્ધિ કહેવાશે. (ગા. ૪૪-૪૫-૪૬ માં).
↑ વે તા- પચ્ચક્ખાણથી આલોકમાં અને પરલોકમાં જે ફળ પ્રાપ્ત થાય તે બે પ્રકારનું ફળ કહેવાશે. ગાથામાં બે ફળ નથી કહ્યાં તો પણ અધ્યાહારથી “દુ=બે”નું ગ્રહણ કરવું. (ગા. ૪૭ માં).
એ પ્રમાણે ૯ મૂળદ્વારના ઉત્તરભેદ (૧૦+૪+૪+૨૨+૧૦+૩૦+ ૨+૬+૨=)૯૦ થયા. ॥ કૃતિ દ્વારસંગ્રહસ્ય પ્રથમ ગાથાયા: ભાવાર્થ: ||
અવતરણ :- હવે (પૂર્વે કહેલાં નવ દ્વારમાં પ્રથમ) ૧૦ પ્રકારના *પચ્ચક્ખાણનું
પહેલું દ્વાર (એટલે પચ્ચક્ખાણના ૧૦ ભેદ કહેવાય છે૧ अणाय - मेइक्कतं, कोडीसहियं नियंटि अणगारं ।
ર
૫
सागर निरवसेसं, परिमाणकडं सके अद्धा ॥२॥
શબ્દાર્થ :-ગાથાર્થ પ્રમાણે સુગમ છે.
થાર્થ :- અનાગત પચ્ચ૦, અતિક્રાન્ત પચ્ચ૦, કોટિસહિત પચ્ચ૦, નિયત્રિત પચ્ચ૦, અનાગાર પચ્ચ૦, સાગાર પચ્ચ૦, નિરવશેષ પચ્ચ૦, પરિમાણકૃત પચ્ચ૦, સકેત (સંકેત) પચ્ચ૦, અને અદ્ધા પચ્ચ૦ (એ પ્રમાણે પચ્ચક્ખાણ ૧૦ પ્રકારનાં 9). 11211
ભાવાર્થ :- એ ૧૦ પ્રકારના પચ્ચક્ખાણનો સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે
૨ અનામત પદ્મ- અનાગત એટલે ભવિષ્યકાળ. અર્થાત્ ભવિષ્યકાળે જે પચ્ચક્ખાણ કરવાનું છે તેને કોઈક કારણસર પહેલું કરી લેવું તે. જેમકે-પર્યુષણાદિ પર્વમાં જે અઠ્ઠમ વગેરે તપ કરવાનો છે તે તપને પર્યુષણા વખતે ગુરુની, ગચ્છની, રોગી મુનિની, નવી દીક્ષાવાળા શિષ્યની અને તપસ્વી વગેરેની વેયાવચ્ચ કરવાના કારણસર પર્યુષણ પહેલાં જ કરી લેવો તે અનાગત પચ્ચક્ખાણ મુખ્યત્વે મુનિને હોય છે.
*આ કહેવાતાં અનાગત વગેરે ૧૦ પચ્ચક્ખાણો સર્વોત્તરગુણ પ્રત્યાના (સર્વવિરતિવંતના ઉત્તરગુણ સંબંધી) ભેદરૂપ હોવાથી બહુધા મુનિની અપેક્ષાએ છે તો પણ તેમાંનાં કેટલાક પ્રત્યાખ્યાનો શ્રાવકને આશ્રયી પણ છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૦૩ ૨ અતિતિ પર્વ - અતિક્રાન્ત એટલે વ્યતીત કાળ-ભૂત કાળનું પચ્ચખાણ. અર્થાત્ પર્યુષણાદિમાં જે અઠમ વગેરે તપ કરવાનો છે તેને ઉપર કહેલા વૈયાવચ્ચ વગેરેના કારણથી પર્યુષણાદિ પર્વ વ્યતીત થયા બાદ કરવો, તે અતિક્રાન્ત પ્રત્યા મુખ્યત્વે મુનિને અંગે કહ્યું છે. - રૂ વોટિહિત - બે તપના બે (ક્રોfટ એટલે) છેડા મળતા હોય એવું. એટલે બે તપની સંધિ-જોડાણવાળું પચ્ચખાણ તે કોટિસહિત પચ્ચખાણ. જેમકેપહેલે દિવસે ઉપવાસ કરીને પુનઃ બીજા દિવસે પણ પ્રભાતમાં ઉપવાસનું પચ્ચક્ખાણ કરે તો તે પહેલા ઉપવાસનો પર્યન્ત ભાગ અને બીજા ઉપવાસનો આદિ ભાગ એ બન્ને ભાગરૂપે બે કોટિ સંધાવાથી-જોડવાથી એ પચ્ચક્ખાણ કોટિસહિત ગણાય છે. તે સમકોટિવાળું અને વિષમ કોટિવાળું એમ બન્ને પ્રકારનું હોય છે. ત્યાં ઉપવાસ પૂર્ણ થયે ઉપવાસ કરવો, અને આયંબિલ પૂર્ણ થયે આયંબિલ કરવું ઇત્યાદિ રીતે સરખાં પચ્ચખાણ સાંધવાં તે સમટિ વાળું, અને ઉપવાસ પૂર્ણ થયે એકાશનાદિ કરવું, અથવા એકાશનાદિ પૂર્ણ થયે ઉપવાસાદિ કરવા, ઇત્યાદિ રીતે લગોલગ બે ભિન્ન તપ જોડવાથી - કરવાથી વિષમટિ વાળું પચ્ચખાણ ગણાય છે.
૪ નિયંત્રિત પર્વ - નિયત્રિત એટલે નિશ્ચયપૂર્વક પચ્ચકખાણ કરવું તે. જેમકે-માંદો હોઉં, કે સાજો હોઉં, અથવા તો ગમે તેવું મહાત્ વિઘ્ન આવે, તો પણ અમુક વખતે મારે અમુક તપ કરવો જ. આ પચ્ચખાણ જિનકલ્પી અને ચૌદ પૂર્વધર મુનિઓના વખતમાં પ્રથમ સંઘયણી એવા સ્થવિરાદિ મુનિઓને પણ હતું, પરન્તુ જિનકલ્પાદિના વિચ્છેદ સાથે એ પચ્ચકખાણ પણ વિચ્છેદ પામવાથી વર્તમાન કાળમાં થઈ શકે નહિ, કારણ કે તેવા પ્રકારના આયુષ્યનો, સંઘયણનો અને ભાવિનો નિશ્ચય કરવાનો અભાવ છે માટે.
મના'IR નં- આગળ કહેવાતા આગાર-અપવાદોમાંથી અનાભોગ આગાર અને સહસા આગાર એ બે *વર્જીને શેષ આગાર રહિત પ્રત્યાખ્યાન કરવું તે.
૬ સાIR પર્વ - આગળ કહેવાતા બાવીસ આગારોમાંના યથાયોગ્ય આગારો સહિત પચ્ચકખાણ કરવું તે.
*કારણ કે એ બે આગાર બુદ્ધિપૂર્વક બનતા નથી, પરંતુ અણચિંતવ્યો અકસ્માત્ બને છે માટે.
૧ એ પ્રત્યાખ્યાન પહેલા સંઘયણવાળા મુનિઓ પ્રાણાન્ત કષ્ટ અને ભિક્ષાનો સર્વથા અભાવ જેવા મોટા પ્રસંગોમાં કરે છે. માટે વર્તમાનકાળમાં પહેલા સંઘયણના અભાવે એ પ્રત્યાખ્યાન કરવામાં આવતું નથી.
Page #206
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ભાષ્યત્રયમ્
૭ નિરવશેષ પન્ન૦- ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે. (આ પચ્ચક્ખાણ વિશેષતઃ અન્ત સમયે સંલેખણાદિ સમયે કરાય છે)
૮ પરિમાળષ્કૃત પદ્મ૦- ૧૬ત્તિનું-કવલનું (કોળિયાનું) ઘરોનું-ભિક્ષાનું અને દ્રવ્યનું પ્રમાણ કરી શેષ ભોજનનો ત્યાગ કરવો તે.
૧ સòત (અથવા સંવેત) પન્ન૦-કેત એટલે ઘર (સ=) સહિત એવા ગૃહસ્થોનું જે પચ્ચક્ખાણ તે સત, અથવા મુનિને આશ્રયી વિચારીએ તો કેત એટલે ચિહ્ન, તે ચિહ્ન સહિત જે પચ્ચક્ખાણ તે સંકેત પચ્ચક્ખાણ. એનું સંકેત અથવા સકેત એવાં પણ નામ છે. એ પ્રમાણે એ પચ્ચક્ખાણ શ્રાવકને તેમજ સાધુને પણ હોય છે, ૮ પ્રકારના ચિહ્ના ભેદથી એ પચ્ચક્ખાણ ૮ પ્રકા૨નું છે તે આ પ્રમાણે-કોઇ શ્રાવક પૌરુષી આદિ પચ્ચક્ખાણ કરીને તે પચ્ચક્ખાણ પૂર્ણ થયા છતાં પણ જ્યાં સુધી હજી ભોજન સામગ્રી થઇ નથી ત્યાં સુધી ક્ષણમાત્ર પણ પચ્ચક્ખાણ વિના ન રહેવાના આશયથી અંગુઠો વગેરે આઠ પ્રકારના ચિહ્નમાંનું કોઈ પણ ચિહ્ન ધારે તે-આ પ્રમાણે
૧. જ્યાં સુધી મુઠ્ઠીમાં અંગુઠો વાળીને છૂટો ન કરું ત્યાં સુધી મારે પચ્ચક્ખાણ છે એમ ધારી અંગુઠો છૂટો કરે ત્યારે જ મુખમાં ખાવાની વસ્તુ નાખે એવા સંકેતનું નામ અનુષ્ઠસહિત=અંગુસહિયં સંકેત પચ્ચક્ખાણ.
૨. એ પ્રમાણે મુઠ્ઠી વાળીને છૂટી ન કરે ત્યાં સુધી મુષ્ટિસહિત=મુસિહિયં. ૩. એ પ્રમાણે વસ્ત્રની અથવા દોરા વગેરેની ગાંઠ વાળીને છુટી ન કરે ત્યાં સુધી પ્રન્થિસહિત=ગંઠિસહિયં.
૪. એ પ્રમાણે ઘ૨માં પ્રવેશ ન કરે ત્યાં સુધીનું પચ્ચ૦- તે યસહિત=ઘરસહિયં. ૫. એ પ્રમાણે પરસેવાના બિંદુ ન સૂકાય ત્યાં સુધીનું પચ્ચ∞ તે સ્વેસહિત. પ્રમાણે આટલા શ્વાસોચ્છ્વાસ ન થાય ત્યાં સુધીનું ઉચ્છ્વાસહિત
૬.
પ૦
૧ હાથ અથવા વાસણ વગેરેમાંથી જેટલું અન્ન સતત એક ધારાએ પાત્રમાં પડે તેટલું અન્ન એક દિત્ત કહેવાય. તેવી ૧-૨-૩ આદિ દત્તિનું પ્રમાણ કરવું તે ત્તિપ્રમાળ. ૨ મુખમાં સુખે પ્રવેશી શકે તેવા ૩૨ કવલ જેટલો પુરુષનો અને ૨૮ કવલ જેટલો સ્ત્રીનો આહાર ગણીને તેમાંથી અમુક-આટલા કવલ ખાવાનું પ્રમાણ કરવું તે
कवलप्रमाण.
૩ આટલાં ઘરોમાંથી જ આહાર લેવો એવું પ્રમાણ કરવું તે ગૃહપ્રમાળ. ૪ ખી૨, ભાત વા મગ આદિ અમુક દ્રવ્ય-આહાર લેવા તે દ્રવ્યપ્રમાળ,
Page #207
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૦૫
૭. એ પ્રમાણે પાણી વગેરેની માંચીમાં લાગેલા જળના (સ્તિબુક=) બિંદુ ન સૂકાય ત્યાં સુધીનું સ્લિવુસહિત.
૮. એ પ્રમાણે આ દીપક ન હોલવાય ત્યાં સુધીનું પચ્ચ૦ ટીપસહિત દીવસહિયં. એ પ્રમાણે કરેલો કોઇ પણ પ્રકારનો સંકેત પૂર્ણ થયા પહેલાં જો મુખમાં કોઈ ચીજ પડી જાય તો તે પચ્ચક્ખાણનો ભંગ થયો-કર્યો જાણીને તેનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે લેવું પડે છે.
૧૦ અદ્ધા પદ્મવાળ- અહ્વા એટલે કાળ, તે મુહૂર્ત, પ્રહર, બે પ્રહર, દિવસ, પક્ષ, માસ ઇત્યાદિ જાણવો. અને તે મુહૂર્ત આદિ કાળની મર્યાદાવાળું જે નવકારસી-પોરિસી–સાÁપોરિસી-પુરિમઢ-અવઢ-એકાસણું, ઉપવાસ વગેરે પચ્ચ૦ તે અદ્ધા પચ્ચ૦ કહેવાય, તેના ૧૦ પ્રકાર છે તે આગળની ત્રીજી ગાથામાં કહેવાશે. એ પ્રમાણે પચ્ચક્ખાણના=+પ્રત્યાખ્યાનના મૂળ ૧૦ ભેદ કહ્યા. એમાં છેલ્લાં બે પ્રત્યાખ્યાન પ્રતિદિન ઉપયોગી જાણવાં. ॥ કૃતિ ૨૦ પ્રત્સાવ્યાનમેવા: //
અવતરળ :- પૂર્વ ગાથામાં જે દશમું અહ્વા પચ્ચક્ખાણ કહ્યું તેના ૧૦ ભેદ છે તે આ ગાથામાં કહેવાય છે. (અથવા પહેલી ગાથામાં કહેલ મૂળ નવ દ્વારમાં જે ‘“દશ પચ્ચક્ખાણ’
નામનું પહેલું ક્રૂર કહ્યું છે તે એક રીતે પૂર્વ ગાથામાં બીજી રીતે દર્શાવાય છે) નવજાતતિય પોિિત્ત, પુમિડ્યું-શાસને-વાળે ય । आयंबिल अभतट्टे, चरिमे अ अभिग्गहे विगई ॥३॥ શબ્દાર્થ :-ગાથાર્થને અનુસારે સુગમ છે.
૯
૧૦
૧ માંચીના ઉપલક્ષણથી શેષ વાસણ વગેરેનું પણ ગ્રહણ કરવું અનુચિત નથી. ૨ આ સંકેત પચ્ચક્ખાણો એક અથવા ત્રણ નવકાર ગણીને પારવાં. ત્યારબાદ ભોજન કરીને પુનઃ પણ એ સંકેત પચ્ચક્ખાણ કરી શકાય છે. અને એ પ્રમાણે વારંવાર સંકેત પચ્ચક્ખાણ ધારવાથી ભોજન સિવાયનો સર્વકાળ વિરતિપણામાં લેખાય છે. દરરોજ એકાસણું કરનારને એ પચ્ચ૦થી એક માસમાં લગભગ ૨૯ ઉપવાસ અને બેઆસણું કરનારને લગભગ ૨૮ ઉપવાસ જેટલો લાભ મળે છે. તથા એકાસણા-બેઆસણા આદિ રહિત છૂટો શ્રાવક પણ દરરોજ એ પચ્ચક્ખાણ વારંવાર કરે તો અદ્ધા પચ્ચમાં આગળ કહેવાશે તેવી રીતે પણ તેને વિરતિપણાનો સારો લાભ મળે છે. માટે ક્ષણ માત્ર પણ અવિરત નહિ ઇચ્છનારા શ્રાવકને (તથા સાધુને પણ) આ પચ્ચક્ખાણ પ્રતિદિન અને વારંવાર ઉપયોગી છે. તેમજ ૧૦મું અહ્વા પ્રત્યા પણ શ્રાવકને પ્રતિદિન ઉપયોગી છે.
+ “પચ્ચક્ખાણ” એ પ્રાકૃત શબ્દ છે. અને “પ્રત્યાખ્યાન” એ સંસ્કૃત શબ્દ છે, તેની વ્યુત્પત્તિ (શબ્દાર્થ) આ પ્રમાણે-પ્રતિ પ્રતિકૂળપણે આમર્યાદા વડે રહ્યાન=કહેવું અર્થાત્ અમુક રીતે નિષેધ કહેવો=કરવો તે પ્રત્યાઘ્યાન કહેવાય.
Page #208
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ભાષ્યત્રયમ્ થાર્થ :- નવકાર સહિત (નવકારસી)-પૌરુષી-પુરિમાઈ (પુરિમઢ)-એકાશનએકસ્થાન (એકલઠાણું)-આયંબિલ-અભક્તાર્થ (ઉપવાસ) દિવસચરિમ-અભિગ્રહ-અને વિકૃતિ (નવી) એ દશ પ્રકારનાં દ્ધા પત્રવવા છે Ilal
માવાર્થ:- હવે અદ્ધા પચ્ચખાણના ૧૦ ભેદનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે
૨ નવારહિયે (=નમસ્કાર સહિત) પ્રત્યાધ્યાન- સૂર્યોદયથી પ્રારંભીને ૧*મુહૂર્ત (=ર ઘડી=૪૮ મિનિટ) સુધીનું અને પૂર્ણ થયે ત્રણ નવકાર ગણીને પારવાનું (એ પ્રમાણે મુહૂર્ત અને નવકાર એ બે વિધિવાળું) જે પચ્ચખાણ છે. એ નવકારસીનું પચ્ચખાણ સૂર્યોદય પહેલાં ધારવું-કરવું જોઇએ, અન્યથા અશુદ્ધ ગણાય.
૨ પોરિસી પ્રત્યા - સવારમાં પુરુષની છાયા જયારે (તે પુરુષના) પોતાના દેહ જેટલી થાય ત્યારે પરિણી એટલે પ્રહર ગણાય છે. માટે સૂર્યોદયથી પ્રારંભીને ૧ પ્રહર સુધીનું પચ્ચ૦ તે પોરિસી પચ્ચ૦ કહેવાય. આ પ્રત્યાખ્યાન સૂર્યોદય પહેલાં ધારવું જોઈએ. અથવા તો નવકારસી સાથે જોડી દેવાથી પણ થાય છે. તથા સાર્ધ પરિણી એટલે દોઢ પ્રહરનું પચ્ચખાણ પણ આમાં જ અંતર્ગત ગણાય છે.
રૂ પુરિમાઈ પ્રત્ય-દિવસના પુમિ=પહેલા અર્ધ=અધ ભાગનું એટલે સૂર્યોદયથી બે પ્રહર સુધીનું પચ્ચ૦ તે પુરિમાર્થ અથવા પુરિમઢ. તથા દિવસના ગા=પશ્ચાતપાછલા અર્ધ અર્ધ ભાગનું એટલે સૂર્યોદયથી ૩ પ્રહરનું અને મતાન્તરે છેલ્લા બે પ્રહરનું એટલે દિવસના ઉત્તરાર્ધનું પચ્ચ૦ તે કપાઈ (અવઢ) પચ્ચ૦ પણ આમાં અંતભૂત ગણાય. આ પચ્ચ૦ સવારમાં નવકારસી, પોરિસી ધાર્યા વિના પણ કરી શકાય છે.
*નમસ્કાર સહિત માં સહિત શબ્દ મુહૂર્તના જ વિશેષણવાળો છે માટે, અને અદ્ધા પચ્ચખાણ ૧ મુહૂર્તથી ઓછું હોય નહિ માટે નવકારસીનો ૧ મુહૂર્ત કાળ અવશ્ય ગણવો જોઈએ. જેઓ એમ સમજે છે કે નવકારસી તો ૩ નવકાર ગણીને ગમે તે વખતે પારી શકાય, અને કાળની લેશ માત્ર પણ મર્યાદા વિના, સૂર્યોદય પહેલાં તેમજ તુર્ત પણ ૩ નવકાર ગણે નવકારસી પચ્ચકખાણ થઈ જાય તેમ સમજવું સર્વથી ભૂલ ભરેલું છે, માટે નવકારસી બે ઘડી પછી જ ૩ નવકાર ગણીને પારી શકાય. કારણ કે બે ઘડી થયા પહેલાં ૩ નવકાર ગણીને પારે તો નવકારસીનો ભંગ થાય છે, તેમજ બે ઘડી થયા બાદ પણ ૩ નવકાર ગણ્યા વિના મારે તો નવકારસી નહિ પારેલી ગણાય છે.
અહીં નવકારસીનો કાળ ૧ મુહૂર્ત કેમ? તે સંબંધી વિશેષ ચર્ચા બીજા ગ્રંથોથી જાણવી.
Page #209
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૦૭ શન (વા=પાલન)- દિવસમાં પ એકવાર મન=ભોજન કરવું *તે પાશન અથવા ઊઠીને પુનઃ ન બેસી શકાય તેમ જ બેઠાં બેઠાં પણ ખસી ન શકાય એવી રીતે એક જ અર્થાત્ નિશ્ચલ શાસન=આસનથી-બેઠકથી ભોજન કરવું તે શાસન કહેવાય છે. આમાં બેઠક માત્ર (કેડથી નીચેનો ભાગ) નિશ્ચલ હોય છે, પરન્તુ શેષ હાથ-પગ વગેરે અવયવોનું હલન-ચલન થઈ શકે છે, અહીં ભોજન કરીને ઉડ્યા બાદ તિવિહાર અથવા ચઉવિહાર કરવો. - પ્રથાન =એકલઠાણું)- જેમાં જમણો હાથ અને મુખ એ બે અંગ સિવાય બાકીનું કોઈ પણ અંગ હાલે ચાલે નહિ એવું અતિ (પ) નિશ્ચલ (થાન) આસનવાળું એકાસણું તે એકલઠાણું કહેવાય. પૂર્વે કહેલ એકાસણમાં સર્વ અવયવો હલાવવાની છૂટ છે. તેવી છૂટ આમાં નથી, એટલો જ ભેદ એકાસણ અને એકલઠાણામાં છે. (પુનઃ અહિં ભોજન કર્યા બાદ ઉઠતી વખતે ચઉવિહાર કરવાનો હોય છે; તેથી એકાસણની પેઠે ઉઠ્યા બાદ ઉષ્ણ જળ પણ પીવાય નહિ એ વિશેષ છે.)
૬ માર્યાવિત (નવામાન્ત-) એમાં ગાવામ=ઓસામણ અનેકસ્તં=ખાટો રસ એ બેના ત્યાગવાળું તે આચામામ્સ અથવા આચાર્લી કહેવાય. તે ભાતકઠોળ-અને સાથવાના આહારથી મૂળ ૩ પ્રકારનું છે. અને તે દરેક વળી જધન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ત્રણ-ત્રણ પ્રકારનું તે દ્રવ્યથી, ગુણથી અને રસથી ગણાય છે, ઈત્યાદિ આયંબિલના ભોજનની વિશેષ સામાચારી તો પરંપરાથી જાણવા યોગ્ય છે. અને સામાન્યથી તો એટલું સમજવું યોગ્ય છે કે-આયંબિલમાં મુખ્યત્વે વિગઈ અને ખટાશનો ત્યાગ હોય છે. તેમજ નીવિયાતાંનો પણ ત્યાગ હોય છે, જેથી એમાં રસ-કસ વિનાનો નીરસ આહાર લેવાનો હોય છે.
૭ મમwાર્થ- જેમાં ભોજનનું અર્થ=પ્રયોજન ૩ =નથી, તે મwાર્થ એટલે ઉપવાસ કહેવાય. એમાં આજના સૂર્યોદયથી આવતી કાલના સૂર્યોદય સુધી આખો દિવસ અને રાત્રિ ચારે આહારનો અથવા પાણી સિવાય ત્રણે આહારનો સર્વથા ત્યાગ હોય છે, તેમજ તિવિહારવાળાને પણ દિવસે ઉષ્ણ જળ પીવું કહ્યું છે, રાત્રિએ તેનો પણ ત્યાગ હોય છે. આ અભક્તાર્થમાં એક દિવસમાં કરાતા બે વારના ભોજનનો ત્યાગ ગણાય છે. પરન્તુ જો એ જ ઉપવાસના
*એકાશન-એકલઠાણું-આયંબિલ-નવી, એ જો કે અનાગતાદિ દશ પ્રકારમાંથી આઠમા પ્રકારનાં પરિમાણકૃત પ્રત્યાખ્યાનો છે, પરંતુ પોરિસી આદિ અદ્ધા પ્રત્યાખ્યાન સહિત ઉચ્ચરાય છે-કરાય છે માટે અદ્ધા પ્રત્યાખ્યાનમાં ગણ્યાં છે, (ઇતિ ધર્મ વૃત્તિ આદિ.).
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ભાષ્યત્રયમ્ (=અભક્તાર્થના) પહેલા દિવસે એકાશન અને પછી પારણાના. દિવસે પણ એકાશન કરીએ તો ચાર વારના ભોજનનો ત્યાગ થવાથી એ બે એકાશન સહિત એક ઉપવાસનું નામ વતુર્થ $ (ચોથભક્ત) કહેવાય છે.
૮ વરમપ્રત્યા - આ પ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. ત્યાં દિવસના એટલે અહોરાત્રના રિમ—છેલ્લા ભાગનું અર્થાત્ રાત્રિનું જે પ્રત્યાખ્યાન તે વિસરમ, અને ભવના એટલે આયુષ્યના છેલ્લા ભાગનું અર્થાત્ મરણ વખતનું પચ્ચકખાણ તે (છેલ્લી વખતે જીવે ત્યાં સુધીનું) મવિિમ કહેવાય. એમાં દિવસચરિમ પ્રત્યાખ્યાન સૂર્યાસ્તથી ૧ મુહૂર્ત પહેલાં ગૃહસ્થોએ દુવિહાર, તિવિહાર, ચઉવિહારવાળું કરવું, અને મુનિને તો ચઉવિહારવાળું જ હોય છે, અને છૂટા શ્રાવક-સાધુને તેમજ 'એકાશનાદિવાળાને પણ (પાણહારરૂપે) કરવાનું હોય છે. - ૧ એપ્રદ પ્રત્યા - અમુક કાર્ય થાય ત્યારે જ મારે અમુક ભોજન કરવું એવા પ્રકારનો અભિગ્રહ કરવો તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ મુખ્યત્વે ૪ પ્રકારનો છે. ત્યાં અમુક દ્રવ્ય=આહાર લેવો અથવા અમુક દ્રવ્ય વડે (કડછી આદિ વડે) આપે તો જ આહાર લેવો તે દ્રવ્ય મઝદ, અમુક ગામમાંથી અથવા અમુક ઘરોમાંથી અથવા અમુક ગાઉ દૂરથી આહાર લાવવાનો અભિગ્રહ તે ક્ષેત્ર પિપ્રદ, ભિક્ષાકાળ પહેલાં અથવા ભિક્ષાકાળ વખતે અથવા ભિક્ષાકાળ વીત્યા બાદ આહાર લાવવાનો અભિગ્રહ તે ૩ પ્રકારનો વાન ગ્રહ અને ગાતો ગાતો અથવા રુદન કરતો અથવા બેઠો બેઠો અથવા ઊભો ઉભો પુરુષ વા સ્ત્રી વહોરાવે તો જ આહાર લેવો ઈત્યાદિ અનેક પ્રકારનો ભાવ પ્રદ જાણવો. પૂર્વે કહેલા અનાગતાદિ ૧૦ પ્રકારના પચ્ચ૦માંનું ૮ મું પરિમાણકૃત પચ્ચ૦ તથા નવકારસી આદિ અદ્ધા પચ્ચ૦ વિનાનું ૯ મું સંકેત પચ્ચખાણ પણ આ અભિગ્રહ પ્રત્યાખ્યાનમાં (સંબંધવાળું) ગણાય છે.
૨૦ વિડુિં પ્રત્યા - વિગઈ એટલે વિકૃતિ, અને વિકૃતિ એટલે વિકાર. તે વિકારવાળા એટલે ઇન્દ્રિયોના વિષયોને પ્રબળ કરનારા દૂધ-દહીં-ધી-તેલ-ગોળ અને પફવાન્ન એ ૬ પદાર્થો વિષાર્ (ભક્ષ્ય વિગઈ) ગણાય છે, તેમાંથી ૧-૨ થાવત્ છએ વિગઈ નો ત્યાગ કરવો તે વિષાર્ પ્રત્યા અને એ જ વિગઈનાં ૩૦ - ૧ પ્રશ્નઃ- છૂટા શ્રાવકને તો એ પ્રત્યાખ્યાન યુક્ત છે, પરંતુ એકાશનાદિ તપવાળાને તો એકાશનાદિ તપ બીજા સૂર્યોદય સુધીનું હોવાથી તે તપમાં જ આવી ગયું ગણાય, માટે તેને દિવસચરિમ પ્રત્યા૦ ની સાર્થકતા શી ?
ઉત્તરઃ- એકાશન વગેરે તપ આઠ આદિ આગારવાળું છે, અને દિવસ-ચરિમ પ્રત્યા ચાર આગારવાળું છે, માટે આગારનો સંક્ષેપ થાય છે એ સાર્થકતા છેઇત્યાદિ અધિક ચર્ચા ધર્મસંગ્રહવૃત્તિ વગેરેથી જાણવી.
Page #211
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૦૯ નીવિયાતાનો યથાસંભવ ત્યાગ કરવો તે નવિ પ્રત્યા. કહેવાય. માંસ, મધ, મદિરા અને માખણ એ ૪ અભક્ષ્ય વિગઈ અથવા મહાવિગઈ નો તો હંમેશને માટે સર્વથા ત્યાગ હોવો જ જોઈએ, અને તે વિગઈ પ્રત્યા૦માં અંતર્ગત ગણાય છે. એ પ્રમાણે ૧૦ પ્રકારનાં અદ્ધાપ્રત્યાખ્યાન કહ્યાં છે.
|ત પ્રથમ ૧૦ પ્રત્યારણ્યાનદારમ્ II. અવતરણ :- હવે આ ગાથામાં પચ્ચકખાણનો પાઠ જે ચાર પ્રકારે ઉચ્ચરાય છે. (ઉચ્ચારાય છે) તે ૪ પ્રકારના ઉચ્ચારવિધિનું ૨ નું દ્વાર કહેવાય છે उग्गए सूरे अ नमो, पोरिसि पच्चक्ख उग्गए सूरे। सूरे उग्गए पुरिमं, अभत्तटुं पच्चखाइ त्ति ॥४॥
શબ્દાર્થ:- શબ્દાર્થનું અહીં પ્રયોજન નથી. પથાર્થ:- ભાવાર્થને અનુસારે વિચારવો.
ભાવાર્થ :- “ઉગ્ગએ સૂરે નમો” એટલે ૩ |સૂરે નમુદિગં પર્વવરવાડું (fમ) એ પહેલો ઉચ્ચારવિધિ તથા “પરિસિ પચ્ચક્ખ ઉગ્ગએ સૂરે” એટલે પરિલિ પુનર્નવામિ ૩|રે (અથવા ૩|U કરે પરિસિમં પ્રqgfમ)એ બીજો ઉચ્ચારવિધિ પરિસિ તેમજ સાર્ધપરિસિ માટે પણ જાણવો. તફાવત એ જ કે સાઈપોરિસ માટે સહપરિસગં એ પદ બોલવું. તથા “સૂરે ઉગ્ગએ પુરિમ” એટલે સૂરે ૩|પુરિમä પવશ્વામિ એ ત્રીજો ઉચ્ચારવિધિ પુરિમડૂઢ અને અવડુઢ માટે પણ જાણવો. તથા “સૂરે ઉગ્ગએ અભત” એટલે સૂરે ૩|| અમરä પ્રqક્રવામિ એ ચોથો ઉચ્ચારવિધિ ઉપવાસ માટે જાણવો. ગાથામાં “પુષ્યવસવાડું ઉત્ત” એ પદ પાંચમી ગાથા સાથે સંબંધવાળું છે એ પ્રમાણે અહીં ૪ પ્રકારના ઉચ્ચારવિધિ એક અહોરાત્રમાં જેટલા અદ્ધાપચ્ચકખાણ સૂર્યોદયથી પ્રારંભીને થઈ શકે તેટલા અદ્ધાપચ્ચ૦ આશ્રય દર્શાવ્યા.
વળી જે બે ઉચ્ચારવિધિમાં ૩ સૂરે પાઠ આવે છે તે પચ્ચખાણો સૂર્યોદય પહેલાં ધારવાથી-કરવાથી જ શુદ્ધ ગણાય, અને જેમાં સૂરે ૩|| પાઠ આવે છે તે પચ્ચકખાણો સૂર્યોદય થયા બાદ પણ ધારી-કરી શકાય છે, એ પ્રમાણે ૩૫| સૂરે અને સૂરે ૩JIણ એ બંને પાઠમાં “સૂર્યોદયથી પ્રારંભીને” એ અર્થ જો કે સરખો છે તો પણ ક્રિયાવિધિનો તફાવત હોવાથી એ બંને પાઠનો ભેદ સાર્થક (કારણવાળો) છે. - મવતિUT :- પચ્ચકખાણના પાઠમાં ગુરુ-શિષ્યના વચનરૂપે બીજી રીતે પણ ૪ પ્રકારનો ઉચ્ચારવિધિ દર્શાવે છે, તથા પચ્ચક્ખાણ આપવામાં પાઠનો ફેરફાર બોલાયો હોય તો પણ ધારેલું પચ્ચકખાણ પ્રમાણ ગણાય. એ બે વાત આ ગાથામાં દર્શાવાય છે- ૧ એકાશન સહિત ૧ ઉપવાસ માટે વડલ્વપત્ત અપટું પદનો ઉચ્ચાર હોય, અને કેવળ ૧ ઉપવાસ માટે અમદૃ પદનો ઉચ્ચાર હોય છે. (ઇતિ સેનપ્રશ્ન;) ૧૪.
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ભાષ્યત્રયમ્ भणइ गुरु सीसो पुण, पच्चक्खामित्ति एव वोसिरह। उवओगित्थ पमाणं, न पमाणं वंजणच्छलणा ॥५॥
શબ્દાર્થ :ત્તિ ઇતિ, એ પ્રમાણે, એમ
રૂસ્થ અહીં, પચ્ચખાણ લેવામાં વૈ=એ પ્રમાણે, એમ
વંનપI=વ્યંજનની, અક્ષરની,
૭ના =સ્મલના, ભૂલ. થાર્થ :- (પચ્ચકખાણનો પાઠ ઉચ્ચરતી વખતે) ગુરુ જ્યારે પવરવાડ઼ કહે ત્યારે શિષ્ય પā#gfમ એમ કહે, અને એ પ્રમાણે જ ગુરુ જ્યારે વોસિર કહે ત્યારે શિષ્ય વોસિરામિ કહે. તથા પચ્ચખાણ લેવામાં લેનારનો ઉપયોગ જ (ધારેલું પચ્ચકખાણ જ) પ્રમાણ છે, પરંતુ અક્ષરની રખલના-ભૂલ પ્રમાણ નથી.
માવાઈ:- ગાથાર્થ પ્રમાણે સુગમ છે, પરંતુ વિશેષ એ જ કે ગુરુ કહે પદ્મવડું એટલે શિષ્ય પચ્ચખાણ કરે છે ત્યારે શિષ્ય તે તે પચ્ચકખાણને સ્વીકારે છે તેથી પર્વવgifમ હું પ્રત્યાખ્યાન કરૂં છું એમ શિષ્ય કહે છે.
તથા અક્ષરની સ્કૂલના થઈ હોય એટલે ચઉવિહાર ઉપવાસ લેતી વખતે પાઠમાં તિવિહાર બોલાઈ જાય; અથવા તો તિવિહાર ઉપવાસ લેતી વખતે પાઠમાં ચઉવિહાર બોલાઈ જાય અથવા એકાશનને બદલે બિઆસણ અને બિઆસણને બદલે એકાશનનો પાઠ ભૂલથી બોલાઈ જવાય ઇત્યાદિ રીતે પાઠ ફેરફાર બોલવા છતાં પણ પ્રત્યાખ્યાન તો જે ધાર્યું હોય તે જ પ્રમાણે ગણાય.
અવતરા :- પૂર્વે ચાર પ્રકારના ઉચ્ચારવિધિ બે રીતે કહીને હવે આ ગાથામાં એકાશનાદિ પચ્ચકખાણમાં આવતાં પાંચ પ્રકારનાં ઉચ્ચારસ્થાન અને તેના ૨૧ ભેદ કહે છેपढमे ठाणे तेरस, बीए तिन्नि उ तिगाइ (य) तइयंमि । पाणस्स चउत्थं मि, देसवगासाइ पंचमए ॥६॥
શબ્દાર્થ :- ગાથાર્થને અનુસાર સુગમ છે. ગથાર્થ :- પહેલા ઉચ્ચારસ્થાનમાં ૧૩ ભેદ છે, બીજા ઉચ્ચારસ્થાનમાં ૩ ભેદ છે, ત્રીજા ઉચ્ચારસ્થાનમાં ૩ ભેદ છે. ચોથા ઉચ્ચારસ્થાનમાં પાણસ્સનો ૧ ભેદ છે, અને પાંચમા ઉચ્ચારસ્થાનામાં પણ દેસાવગાસિક વગેરેનો ૧ ભેદ છે. (એ પ્રમાણે પાંચ મૂળ ઉચ્ચાર સ્થાનોના ૨૧ ભેદ અથવા ૨૧ ઉચ્ચારસ્થાનો પણ કહેવાય છે.)
માવાર્થ:- અહીં xએકાશનાદિ મોટાં પ્રત્યાખ્યાનોમાં અંતર્ગતપણે (પટાભાગમાં) જે જુદાં જુદાં પાંચ પ્રકારનાં પચ્ચખાણ ઉચ્ચરાવવામાં આવે છે તે પાંચ સ્થાન
x અહીં ગણાતાં પાંચ સ્થાનો તે એકાશનાદિ (આહારવાળાં) પ્રત્યાખ્યાનોના પેટાવિભાગ તરીકે જાણવાં, અને આિહાર રહિતના પ્રત્યાખ્યાન માટે એટલે ઉપવાસ માટે જે પાંચ સ્થાનો છે તે તો ખાસ જુદી ગાથાથી (૮ મી ગાથામાં) જ કહેવાશે.]
Page #213
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ ભાષ્ય
૨૧૧ કહેવાય છે. અને તે પાંચ પચ્ચકખાણના જુદા જુદા આલાપક આલાવા-(=પાઠ) તે પાંચ પ્રકારનાં સન્નારસ્થાન કહેવાય છે. જેમકે-એકાશનમાં સર્વથી પ્રથમ “નમુક્કાર સહિયં પોરિસી” આદિ એક અદ્ધાપચ્ચખાણ અને મુકિસહિયે આદિ એક સંકેત પચ્ચખાણ ઉચ્ચરાવાય છે, તે બે મળીને પહેલું ઉચ્ચારસ્થાન ગણાય, ત્યારબાદ*વિગઈનું પચ્ચખાણ ઉચ્ચરાવાય છે તે બીજું, ત્યારબાદ એકાશનનો આલાવો ઉચ્ચરાવાય છે તે ત્રીજું, ત્યારબાદ પાણસ્સનો આલાવો ઉચ્ચરાવાય છે તે ચોથું, એ પ્રમાણે ચાર પચ્ચ૦ના ચાર આલાવા પ્રભાતમાં એક સાથે ઉચ્ચરાવાય છે, અને સવારે તથા સાંજે દેશાવકાશિક અથવા સાંજે દિવસચરિમ કે પાણહારનું પચ્ચ૦ ઉચ્ચરાવાય છે તે પાંચમું ઉચ્ચારસ્થાન. એ રીતે એકાશનના એક જ પ્રત્યામાં પાંચ પેટા પચ્ચકખાણો એ પાંચ સ્થાન કહેવાય છે, અને તે પાંચ પ્રત્યાના પાંચ આલાવા તે પાંચ “ઉચ્ચારસ્થાન જાણવાં.
એ પાંચ ઉચ્ચારસ્થાનોના ૨૧ ભેદ નામપૂર્વક આગળની ગાથામાં જ કહેવાશે.
નવતર - પૂર્વગાથામાં પાંચ સ્થાનને વિષે જે ૧૩-૩-૩-૧-૧ ઉચ્ચારભેદ કહ્યા તે નામપૂર્વક આ ગાથામાં કહેવાય છેनमु पोरिसि सड्ढा पुरि-मवड्ढ अंगुट्ठमाइ अड तेर । निविविगइं-बिलतिय तिय, दुइगासण एगठाणाई ॥७॥
શબ્દાર્થ :- ગાથાર્થને અનુસાર સુગમ છે. થાર્થ :- નવકારસી-પોરિસી-સાઈપોરિસિ-પુરિમઢ-અવડૂઢ અને અંગુઠસહિય આદિ આઠ એ ૧૩ પ્રકાર (ઉચ્ચારભેદ) પહેલા સ્થાનમાં છે. તથા નીતિ વિગઈ અને આયંબિલ એ ૩ બીજા સ્થાનમાં છે, તથા ૬િ (માસ)=] બિયાસણું, એકાસણું અને એકલઠાણું એ ૩ પ્રકાર ત્રીજા સ્થાનામાં છે, અને ચોથા તથા પાંચમા સ્થાનમાં તો પૂર્વે કહેલો પાણસ્સનો અને દેશાવકાશિકનો જે એકેક પ્રકાર છે એમ અધ્યાહારથી સમજવું.) liણી
માવાઈ:- પહેલા વિભાગમાં (એકાશનાદિ પ્રસંગે) નમુક્કારસહિયનું અથવા પોરિસીનું યાવત્ અવડુઢનું એમ પાંચ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનું અદ્ધાપચ્ચક્ખાણ ઉચ્ચરાવાય છે અને એ જ અદ્ધા પચ્ચકખાણના શબ્દ સાથે
*(એકાશન, બિઆસણ અને એકલઠાણમાં) ૬ ભર્યાવિગઈમાંની કોઈ એક પણ વિગઈનો ત્યાગ ન કર્યો હોય તો પણ ચાર અભક્ષ્ય વિગઈનો ત્યાગ તો પ્રાયઃ સર્વેને હોવો જ જોઈએ, તે કારણથી એ પ્રત્યાખ્યાનોમાં વિગઈત્યાગનો આલાવો પણ અવશ્ય ઉચ્ચરાવાય છે. (ધ. સં. વૃત્તિ ભાવાર્થ:).
૧ અથવા બીજો અર્થ-જે ૨૧ પચ્ચકખાણો છે, તેના ઉચ્ચારપાઠરૂપ આલાવા જુદા ૨૧ નથી, પરન્તુ મુખ્ય પાંચ આલાવા છે, માટે તે ૨૧ પ્રત્યાખ્યાન ઉચ્ચરાવવામાં જે મુખ્ય પાંચ જ આલાવા-સૂત્રપાઠ ઉપયોગી થાય છે, તે પાંચ સૂત્રપાઠ પાંચ ૩વીરસ્થાન ગણાય છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ભાષ્યત્રયમ્
જોડવામાં આવતું અંગુઠસહિય અથવા મુક્રિસહિયં ઈત્યાદિ ૮ પ્રકારમાંથી કોઈપણ એક પ્રકારનું સંકેત પચ્ચકખાણ પણ ઉચ્ચરાવવામાં આવે છે, માટે એ બેનો ભેગો એક જ આલાવો ઉચ્ચારપાઠ ૧૩ શબ્દના ફેરફારવાળો થવાથી પહેલું ઉચ્ચારસ્થાન એ રીતે ૧૩ પ્રકારનું ગણાય છે.
તથા વિગઈત્યાગવાળો એક જ આલાવો વિગઈના પચ્ચખાણ માટે વિડુિં. શબ્દથી આયંબિલના પચ્ચખાણ માટે વિનં શબ્દથી અને નીવિના પચ્ચકખાણ માટે નિવડું શબ્દથી ઉચ્ચારવામાં આવે છે, માટે વિગઇત્યાગ સંબંધી ત્રીજું ઉચ્ચારસ્થાન ત્રણ પ્રકારનું ગણાય છે.
એ પ્રમાણે એક અથવા બે વખતના આહાર સંબંધી જે એક જ આલાવો તે એકાશન માટે UIII શબ્દથી, બિયાસણ માટે વિકાસ શબ્દથી અને એકલઠાણા માટે પડાપ શબ્દથી ઉચ્ચારવામાં આવે છે માટે આ ત્રીજું ઉચ્ચારસ્થાન પણ ૩ પ્રકારનું છે. - તથા ચોથા ઉચ્ચારસ્થાનમાં પાણી સંબંધી અને પાંચમા ઉચ્ચારસ્થાનમાં દેસાવગાસિક (અથવા દિવસચરિમ) સંબંધી એક એક શબ્દવાળા (=એકેક પ્રકારનો જ) એકેક આલાવો હોવાથી આ ગાથામાં એ બે સ્થાનોનો એકેક પ્રકાર સ્પષ્ટ કહ્યો નથી તો પણ અધ્યાહારથી જાણવો.
હવે ક્યા પચ્ચ૦માં ક્યાં સ્થાન ? તેનો સંક્ષિપ્ત સારએકાશનમાં ૫ ઉચ્ચારસ્થાન = ૧લું સંકેત સહિત અદ્ધા પચ્ચ૦નું બિયાસણમાં ૫ ઉચ્ચારસ્થાન =| | ૨ાં વિગઈનું એકઠાણામાં ૫ ઉચ્ચારસ્થાન =| ૩જાં એકાશનનું (એકાશન માટે)
બિયાસણનું (બિઆ૦ માટે)
એકઠાણાનું (એકઠાણા માટે) ૪થુ પાણસ્સનું
પમ્ દેસાવ૦ *વા દિવસચ૦નું આયંબિલમાં ૫ ઉચ્ચારસ્થાન = એકાશનવતું, પરંતુ બીજાં
ઉચ્ચારસ્થાન આયંબિલના પચ્ચ૦નું નિવિમાં ૫ ઉચ્ચારસ્થાન = એકાશનવત્, પરંતુ બીજાં
ઉચ્ચારસ્થાન નીવિના પચ્ચ૦નું તિવિહાર | ૫ ઉચ્ચારસ્થાન = આગળની ૮મી ગાથામાં કહેશે તે પ્રમાણે ઉપવાસમાં | ચઉવિહાર | ૨ ઉચ્ચારસ્થાન = ઉપવાસનું અને દેશાવકાશિકનું ઉપવાસમાં
*દેસાવગાસિકનું પચ્ચકખાણ ચૌદ નિયમ ધારનારને આ સાથે જ આપવામાં આવે છે, અને નહિ ધારનારને એક ઉચ્ચારસ્થાન ઓછું જાણવું.
Page #215
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ ભાગ
૨૧૩ અવતાર :-પૂર્વ ગાથામાં એકાશનાદિ (આહારવાળા) પ્રત્યાખ્યાનોમાં પાંચ પાંચ ઉચ્ચારસ્થાનો-આલાવા દર્શાવીને હવે (આહાર રહિતના તિવિહાર) ઉપવાસના પ્રત્યાખ્યાનમાં ક્યાં પાંચ ઉચ્ચારસ્થાનો છે ? તે આ ગાથામાં દર્શાવાય છે
पढमंमि चउत्थाई, तेरस बीयंमि तइय पाणस्स। देसवगासं तुरिए, चरिमे जहसंभवं नेयं ॥८॥
શબ્દાર્થ :તુgિ=ચોથા સ્થાનમાં
નારંમવં યથાસંભવ, જેમ ઘટે તેમ કિછેલ્લા (પાંચમા) સ્થાનમાં | નેચં=જાણવું - થાઈ :- ઉપવાસના પહેલા ઉચ્ચારસ્થાનમાં ચતુર્થભકતથી માંડીને ચોત્રીસભક્ત સુધીનું પચ્ચકખાણ, બીજા સ્થાનમાં (નમુક્કારસહિયે આદિ)૧૩ પચ્ચકખાણ, ત્રીજા ઉચ્ચારસ્થાનમાં પાણરૂનું, ચોથા ઉચ્ચાર૦માં દેસાવગાસિકનું, અને પાંચમા ઉચ્ચારસ્થાનમાં સાંજે યથાસંભવ પાણહારનું એટલે ચઉવિહારનું પચ્ચકખાણ હોય છે. દા.
ભાવાર્થ:- ચઉવિહાર ઉપવાસ હોય ત્યારે તેનું પચ્ચખાણ ઉપવાસનો ઉચ્ચાર અને દેશાવકાશિકનો ઉચ્ચાર એ બે જ ઉચ્ચાર સ્થાનવાળું હોય છે, પરંતુ તિવિહાર ઉપવાસ કરવો હોય ત્યારે તેનું પચ્ચખાણ પાંચ ઉચ્ચારસ્થાનવાળું હોય છે તે આ પ્રમાણે- તિવિહાર ઉપવાસના પચ્ચખાણમાં પહેલો એક આલાવો 'વડસ્થપત્ત અથવા રામકું એટલે ૧ ઉપવાસથી માંડીને વાવત્ ૩ત્તીસમત્તે પર્યન્ત એટલે ૧૬ ઉપવાસ સુધીનો ઉચ્ચરાવાય છે, માટે એ વર્તમાનકાળે ૧૬ પ્રકારનું) પહેલું ઉચ્ચારસ્થાન જાણવું.
૧-૨ બે એકાશનયુક્ત ૧ ઉપવાસ કરનારને સૂરે ૩ ૪ સ્થપત્ત અપટું નો ઉચ્ચાર અને બે એકાશન રહિત એક ઉપવાસ (ગઈ રાત્રે ચઉવિહાર કર્યો હોય અગર ન કર્યો હોય તો પણ) સૂરે ૩ણ અમëનો ઉચ્ચાર હોય છે. તથા છઠ વગેરેના પચ્ચકખાણમાં ચતુર્થભક્તની પેઠે આગળ પાછળ એકાશનનો નિયમ નથી, તેથી કેવળ આગળ-પાછળના બે એકાશન રહિત બે ઉપવાસ, ત્રણ ઉપવાસ વગેરે કર્યા હોય તો પણ તે છટ્ઠ અક્રમ ઈત્યાદિ સંજ્ઞાથી જ ઓળખાય છે, અને પ્રત્યાખ્યાનનો ઉચ્ચાર પણ સૂર ૩ણ છમાં મમત્ત ઈત્યાદિ પદોથી જ હોય છે. (સનપ્રશ્ન ભાવાર્થ.)
૩ પહેલા ભગવંતના શાસનમાં એક સામટું ૧૨ માસના ઉપવાસનું, બાવીસ તીર્થંકરના શાસનમાં સામટું ૮ માસના ઉપવાસનું, અને છેલ્લા તીર્થંકરના શાસનમાં પહેલાં સામટું ૬ માસના ઉપવાસનું પચ્ચખાણ અપાતું હતું, પરંતુ છેલ્લા તીર્થકરના શાસનમાં હાલમાં સંઘયણ બળ વગેરેની હાનિના કારણે સામટા ૧૬ ઉપવાસથી અધિક પચ્ચક્ખાણ આપવાની આજ્ઞા નથી માટે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ભાષ્યત્રયમ્ ત્યારબાદ બીજો આલાવો નમુક્કારસહિયે આદિ પાંચ અદ્ધા પચ્ચખાણમાંના અને અંગુટહિયે આદિ આઠ સંકેત પચ્ચકખાણમાંના કોઈ પણ એકેક પચ્ચકખાણ સહિત મિશ્ર છે, માટે બીજું ઉચ્ચારસ્થઆન ૧૩* પ્રકારનું છે.
ત્યારબાદ ત્રીજો આલાવો પાખરૂં તેવેન વા ઇત્યાદિ પદાપૂર્વક તિવિહાર ઉપવાસમાં જ પાણી સંબંધી છે, માટે આ ત્રીજું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું જાણવું. એ ત્રણે ઉચ્ચાસ્થાન એકસાથે ઉચ્ચારવામાં આવે છે.
ત્યારબાદ ચૌદ નિયમના સંક્ષેપ માટે દેસાવગાસિક ઉચ્ચરાવાય છે, માટે એ ચોથું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું છે, તે તથા સાંજે દિવસચરિમ ચઉવિહારનું (=પાણહારનું) ઉચ્ચારસ્થાન તે પાંચમું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું છે, અથવા તે વખતે જેને પોતાનું આયુષ્ય અલ્પ રહ્યું જાણી શેષ આયુષ્ય સુધી ચારે આહારનો ત્યાગ કરવો હોય તો નવરિએ પર્વવસ્વામિ પબ્લિëપ સાહાર ઇત્યાદિ પદોથી ભવચરિમ પચ્ચખાણનું પણ ઉચ્ચારસ્થાન આ પાંચમા ઉચ્ચારસ્થાનમાં અન્તર્ગત છે.
અવતરણ - પચ્ચકખાણના પ્રારંભમાં આવતો “ઉગ્ગએ સૂરે” અને પર્યન્ત આવતો “વોસિરઈ” એ શબ્દો (મોટા પચ્ચકખાણના) દરેક પેટા પચ્ચકખાણમાં કહેવા કે નહિ? તે સંબંધી દર્શાવે છેतह मज्झपच्चखाणेसु न पिहु सूसगयाइ वोसिरइ । करणविहि उ न भन्नइ, जहावसीआइ बियछंदे ॥९॥
શબ્દાર્થ:પિફુ=પૃથફ, જુદાં.
સાવલી=“આવસિઆએ” એ પદ ૨urવિકિરણવિધિ, ક્રિયા વિધિ | વિછકબીજા વાંદણામાં (પ્રત્યા૦ કરવાનો વિધિ.).
થાર્થ:- તથા મધ્યના પચ્ચખાણોમાં સૂરે ૩ ઇત્યાદિ વોસિર એ પદ જુદાં જુદાં ન કહેવાં. જેમ બીજા વંદનમાં “આવસિયાએ” એ પદ બીજીવાર કહેવાતું નથી, તેમ એ (સૂરે ઉગ્ગએ અને વોસિરઈ પદ) પણ વારંવાર ન કહેવાં તે કરણવિધિ (પ્રત્યા ઉચ્ચારવાનો વિધિ) જ એવો છે.
માવાઈ:- દ્વાદશાવર્ત વંદનમાં બીજીવારના વાંદણામાં “આવસિઆએ”, એ પદ ન બોલવું એવી પરંપરા પૂર્વાચાર્યોથી ચાલી આવે છે, તેમ એકાસનબિઆસન-એકઠાણું-આયંબિલ-નીવિ અને ઉપવાસ વગેરે મોટા પચ્ચકખાણોના
*આ ગાથાના જ પ્રસંગે અવચૂરિમાં કહેલ દ્વિતીય સ્થાને “પાહાર નમુશરદિય" ત્યાતિ પ્રાપુ$1 વ શરૂ પ્રાર: (ઇતિ વચનાત્)
૧ અવચૂરિમાં ત્રણ પ્રકારનું ઉચ્ચારસ્થાન કહ્યું છે તે સામાન્ય પાંચમા ઉચ્ચારસ્થાનને અંગે સંભવે.
Page #217
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ ભાગ
૨૧૫ પ્રારંભમાં જ એકવાર સૂરે ૩ણ અથવા ૩Tણ ફૂરે શબ્દ યથાયોગ્ય બોલવો અને પર્યન્ત એકવાર વોસિર શબ્દ બોલવો. પરંતુ એ મોટા પચ્ચકખાણના આલાવામાં મધ્યમાં આવતા વિગઈ, એકાશનાદિ, અને માણસના નાના આલાવામાં દરેકમાં પ્રારંભે અને પર્યન્ત એ બે પાઠ-શબ્દ (જો કે સંબંધવાળા છે તો પણ) ન બોલવા, તે પૂર્વાચાર્યોથી ચાલી આવતી કરણવિધિ અથવા પરંપરા છે.
અવતર:- હવે આ ગાળામાં પાણસના (પાણીના) આગારનો આલાવો ક્યારે ઉચ્ચરાવવો ? તે સંબંધી ઉચ્ચારવિધિ દર્શાવે છેतह तिविह पच्चखाणे, भन्नति य पाणगस्स आगारा । दुविहाहारे अच्चित्त-भोइणो तह य फासुजले ॥१०॥
શબ્દાર્થ - ગાથાર્થને અનુસાર સુગમ છે. થાર્થ :- તથા તિવિહાર પચ્ચકખાણમાં (એટલે તિવિહાર ઉપવાસ, એકાશન વગેરેમાં) પાણસ્સના આગાર (નો આલાવો) ઉચ્ચરાવાય છે. વળી એકાશન વગેરે દુવિહારવાળું હોય તો તેમાં પણ અચિત્તભોજીને પાણસ્સના આગાર ઉચ્ચરાવવા, તેમ જ એકાશનાદિ કંઈ પણ વિશેષ વ્રત વિના છુટો શ્રાવક પણ જો ઉષ્ણ જળ પીવાના નિયમવાળો હોય તો તેને પણ પાણસ્સના આગાર ઉચ્ચરાવવા. (તાત્પર્ય કે ઉષ્ણ પાણી પીવાના નિયમમાં સર્વત્ર પાણસ્સના આગાર કહેવા). ૧૦
માવાઈ:- ગાથાર્થવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ જ કે જો શ્રાવકે તિવિહાર એકાશન કર્યું હોય તો તેણે સચિત્ત આહાર પાણીનો ત્યાગ કરવો, અને પાણસ્સના આગાર ઉચ્ચરવા, પરન્તુ દુવિહારી એકાશનાદિમાં સચિત્તનો ત્યાગ ન કર્યો હોય તો પાણસના આગાર ન ઉચ્ચરવા.
અવતરણ :- પૂર્વ ગાથામાં અચિત્ત જળ પીનારને પાણસના આગાર ઉચ્ચરાવવા કહ્યા, પરન્તુ અચિત્ત જળ ક્યા ક્યા વ્રતમાં કોણે પીવું ? તેનો નિયમ આ ગાથામાં દર્શાવાય છે
૧ અહીં પાણસ્સના આગાર ઉચ્ચરવા સંબંધી ચતુર્ભગી શ્રી જ્ઞાનવિમલ સૂરિકૃત બાલાવબોધમાં કહી છે તે આ પ્રમાણે
૧ સચિત્ત ભોજન-સચિત્ત જળ (એમાં પાણીના આગાર નહિ). ૨ સચિત્ત ભોજન - અચિત્ત જળ (એમાં પાણીના આગાર હોય). ૩ અચિત્ત ભોજન- સચિત્ત જળ (એમાં પાણીના આગાર નહિ). ૪ અચિત્ત ભોજન- અચિત જળ (એમાં પાણીના આગાર હોય).
તાત્પર્ય એ છે કે-એકાશનાદિ જે જે વ્રતોમાં તિવિહાર થઈ શકે છે તે તે વ્રતોના તિવિહારમાં (અચિત્ત ભોજન અને) અચિત્ત જળ પીવું જોઇએ, અને તેથી પાણસ્સના આગાર પણ ઉચ્ચરવા જોઈએ. તે તે એકાશનાદિ વ્રતોમાં વિહાર કર્યો હોય તો તે દુવિહારમાં તેવો નિયમ ત્યાં નથી. કયા વ્રત દુવિહાર, તિવિહાર વા ચઉવિહાર હોય છે તે ૧૨ મી ગાથામાં દર્શાવશે.
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ભાષ્યત્રયમ્ इत्तुच्चिय खवणंबिल-निविआइसु फासुयं चिय जलं तु । सड्ढा वि पियंति तहा, पच्चक्खंति य तिहाहारं ॥११॥
શબ્દાર્થ - રૂત્તશ્વિય=એટલા જ માટે, એ હેતુથી જ.| સુયં પ્રાસુક, નિર્જીવ, અચિત્ત. વUT=ઉપવાસ. ન | સદ્ગવિ શ્રાવકો પણ.
નાથાર્થ - એ હેતુથી જ ઉપવાસ, આયંબિલ અને નીવિવગેરેમાં શ્રાવકો પણવિ=નિશ્ચય પ્રાસુક-અચિત્ત જળ પીએ તથા તિવિહારનું પચ્ચખાણ (ઉપવાસાદિકમાં) કરે ૧૧
ભાવાર્થ:- એ હેતુથી જ (એટલે અચિત્તભોજીપણું અને પ્રાસુકઅચિત્ત જળ પીવાનો નિયમ હોવાથી જ) શ્રાવકો પણ ઉપવાસ, આયંબિલ અને નીવિ વગેરેમાં તેમજ (અહીં “વગેરે', શબ્દથી) એકાશન વગેરેમાં પણ અચિત્તભોજી એવા શ્રાવકો પ્રાસુકજ જળ પીએ અને પ્રાય-વિશેષથી તિવિહારનું જ પચ્ચકખાણ+ કરે (ઇતિ અવચૂરિ અક્ષરાર્થ:) અહીં સચિત્તભોજીને પણ ઉપવાસ, આયંબિલ અને નીવિ એ ત્રણ તો તિવિહાર અને ચઉવિહાર જ હોય, અને તેથી એ ત્રણ વ્રતમાં અચિત્ત પાણી જ પીવું જોઈએ અને એકાશનાદિ તે યથાસંભવ દુવિહાર, તિવિહાર અને ચઉવિહાર એમ ત્રણે પ્રકારે હોય છે, ત્યાં (દુવિહારમાં) અચિત્તનો નિયમ નથી. (જ્ઞાનવિમલ-સૂરિકૃત બાલાવબોધઃ)
માવતર :- હવે ચાર પ્રકારના આહારમાંથી મુનિને અને શ્રાવકને ક્યા પચ્ચકખાણમાં કેટલા આહારનો ત્યાગ કરવાનો હોય છે ? (એટલે દુવિહાર, તિવિહાર, અને ચઉવિહારવાળાં ક્યાં પચ્ચખાણો હોય છે ?) તેનો નિયમ આ ગાથામાં દર્શાવે છે
+ અહીં તાત્પર્ય એ છે કે-શ્રાવકોએ પણ વ્રતોમાં ઉષ્ણ પાણી પીવું, અને પચ્ચખાણ વિશેષતઃ તિવિહાર એકાશનાદિ કરવું, દુવિહાર પચ્ચકખાણ દુવિહાર એકાશનાદિ) તો કારણે જ કરવું યોગ્ય છે, તેમજ વ્રતમાં કાચું પાણી ન પીવું. કારણ કે મુખ્ય વૃત્તિએ તો ઉત્તમ શ્રાવકે સચિત્તનો સર્વદા ત્યાગ કરવો જોઈએ, તે સંબંધમાં કહ્યું છે કે
निरवज्जाहारेणं, निज्जीवेणं परित्तमीसेणं । સત્તાધુસંધાપા, સુણાવ રિલા હૃતિ III (શ્રાદ્ધ0 વૃત્તિ:).
અર્થ :- નિરવદ્ય (=નિર્દોષ) આહાર વડે, નિર્જીવ આહાર વડે અને પ્રત્યેક મિશ્ર (સાધારણ વન, રહિત) એવા આહાર વડે (આત્માનુસંધાનમાં તત્પર એટલે) આત્મગુણ પ્રાપ્ત કરવામાં વા તેવા આહાર વડે જ આજીવિકા નિભાવવામાં તત્પર એવા સુશ્રાવકો હોય છે.
એ પ્રમાણે વિચારતાં છૂટા શ્રાવકને પણ અચિત્ત આહાર હોવો જોઇએ. તો એકાશનાદિ વ્રતોમાં વિના કારણે શ્રાવકથી તિવિહારમાં સચિત્ત જળ અને દુવિહારમાં સચિત્ત સ્વાદિમ વગેરે કેમ વપરાય ?
Page #219
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૧૭ चउहाहारं तु नमो, रतिपि मुणीण सेस तिह चउहा । निसि पोरिसिपुरिमेगा-सणाइ सड्ढाण दुतिचउहा ॥१२॥
શબ્દાર્થ :નમો=નમુક્કારસહિય
સદ્દા=શ્રાવકોને ત્તિ=રાત્રિ (નાં પચ્ચખાણ)
દુહાદુવિહાર તિરં તિવિહાર
ત્તિ (રા)=તિવિહાર થાર્થ :- મુનિને નવકારસીનું પચ્ચ૦ તથા રાત્રિનું (દિવસ ચરિમ) પચ્ચકખાણ ચઉવિહારવાળું જ હોય, અને શેષ (પોરિસી આદિ) પચ્ચખાણો તિવિહાર, ચઉવિહાર એમ બે પ્રકારે હોય છે. તથા શ્રાવકને તો રાત્રિનું (દિવસચરિમનું) અને પોરિસી, પુરિમઢ તથા એકાશન વગેરે પચ્ચકખાણો દુવિહાર, તિવિહાર, ચઉવિહાર એમ ત્રણે પ્રકારનાં હોય છે. પિરંતુ નવકારસીનું પચ્ચ૦ તો શ્રાવકને પણ ચઉવિહાર જ હોય, કારણકે નવકારસી તે ગઈ રાત્રિના ચઉવિહાર પચ્ચ0નું તીરણ (કંઈક અધિક કરવા) રૂપ પણ કહ્યું છે.]
કાવાર્થ:- ગાથાર્થ પ્રમાણે સુગમ છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે- નમુક્કારસહિયંમુનિને તથા શ્રાવકને પણ ચઉવિહાર. પૌરુષી ] મુનિને તિવિહાર, ચઉવિહાર સાર્ધપૌરુષી | (ગાઢ કારણે જ દવિહાર) પરિમાઈ શ્રાવકને દુવિહાર, તિવિહાર, ચઉવિહાર. અપાઈ એકાશન | મુનિને તિવિહાર, ચઉવિહાર, (ગાઢ કારણે જ દુવિહાર) એકઠાણું | શ્રાવકને દુવિહાર, તિવિહાર, ચઉવિહાર. બીઆસણું ) (પરંતુ એકઠાણું જમ્યા પછી ચઉવિહાર જ)
+ ગ્લાન (માંદગી) આદિના ગાઢ કારણે પરિસી આદિ પચ્ચક્ખાણો મુનિને કવચિત દુવિહાર પણ હોય, તે પડદાહારં તુ નમો ઉત્તષિ મુળીના તિર૩ી એ કહેલા પાઠથી તેમજ શ્રીપંચાલકજીના પાંચમા પંચાશકમાં ૩૫ મી ગાથાની વૃત્તિમાં અતિ ગાઢ કારણે જ દુવિહાર કહ્યો છે તેથી સંભવે છે, નહિતર મુખ્ય આજ્ઞા તો મુનિને તિવિહાર-ચઉવિહારનીજ જાણવી. તથા મુનિને ૮ પ્રકારનાં સંકેત પચ્ચખાણો પણ ચઉવિહાર કહ્યાં છે. (ઇતિ યતિદિનચર્યા). તથા મુનિને ભવચરિમ અને ઉપવાસ તિવિહાર, ચવિહાર એમ બે પ્રકારે કહેલ છે, અને શેષ પચ્ચખાણો દુવિ૦ તિવિ૦ ચઉવિ૦ કહ્યાં છે. (ઇતિ શ્રાદ્ધ૦ વૃત્તિ વગેરે.)
પ્રશ્ન - ઉપવાસ તો તિવિહાર, ચઉવિહાર સમજી શકાય છે. પરન્તુ એકાશન વગેરે દુવિહાર, તિવિહાર કેવી રીતે ?
ઉત્તરઃ- એકાસનાદિમાં ભોજન કરવા સિવાયના શેષ વખતમાં પાણીની અને સ્વાદિમની છૂટ હોય તે દુવિહાર એકાશન વગેરે કહેવાય, અને ભોજન સિવાયના શેષ વખતમાં ફક્ત પાણી પીવાની જ છૂટ હોય તો તે તિવિહાર એકાશનાદિ કહેવાય.
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ભાષ્યત્રયમ્
આયંબીલ, નીવી) શ્રાવકને તથા મુનિને પણ તિવિહાર, ઉપવાસ
ચઉવિહાર. ભવચરિમ (અપવાદે નવી દુવિહાર પણ). સંકેત પચ્ચ૦-મુનિને તિવિહાર, ચવિહાર, શ્રવિકને દુ0 તિ, ચઉવિહાર. રાત્રિ પ્રત્યા૦ ] મુનિને ચઉવિહાર. (દિવસ ચરિમ) } શ્રાવકને દુવિહાર, તિવિહાર, ચઉવિહાર,
J પરન્તુ એકાશનાદિ વિશેષ વ્રતોમાં ચઉ0. એ એકાશનાદિક વ્રતોમાં યથાસંભવ જ્યાં જયાં દુવિહાર કહ્યો છે, તે મુનિને તો કોઈ ગાઢ કારણે જ હોય. પરંતુ શ્રાવકોએ પણ કારણે જ દુવિહાર કરવો, અને વિશેષતઃ તો તિવિહાર વા ચઉવિહાર જ કરવો જોઈએ.
અવર :- હવે અશન-પાન-ખાદિમ-અને સ્વાદિમ એ ચાર પ્રકારનાં આહારનું રૂ નું દ્વાર કહેવાય છે. ત્યાં આ ગાથામાં પ્રથમ આહારનું લક્ષણ કહેવાય છે. खुहपसम खमेगागी, आहारि व एइ देइ वा सायं । खुहिओ व खिवइ कुटे, जं पंकुवमं तमाहारो ॥१३॥
| શબ્દાર્થ :=સુધાને
વૃદિ=સુધાવાળો, ભૂખ્યો પHE=શમાવવામાં
વિવરૃક્ષેપવે, નાખે g=સમર્થ
કોઠામાં, ઉદરમાં If=એકલું, એકાકી
પંજ કાદવ વ અથવા
૩વર્ષ સરખું =આવે
તંત્રતે દ્રવ્ય-પદાર્થ - થાઈ:- જે એકલું હોવા છતાં પણ સુધાને શાંત કરવામાં સમર્થ હોય, અથવા આહારમાં આવતું હોય, અથવા આહારમાં સ્વાદ આપતું હોય, ભૂખ્યો મનુષ્ય જે કાદવ સરખા નિરસ દ્રવ્યને-પદાર્થને પણ (ભૂખ શમાવવા માટે) ઉદરમાં પ્રક્ષેપે (=ખાય તે =એ ચારે લક્ષણવાળું દ્રવ્ય) સાહાર કહેવાય. / ૧૩ |
ભાવાર્થ - જે એકાંગી-એકાકી (=બીજા પદાર્થમાં મિશ્ર થયા વિના પોતે એકલો જ) હોઇને પણ સુધા શાન્ત કરવામાં સમર્થ હોય તો તે પદાર્થ શાહીમાં ગણાય, આ પ્રથમ લક્ષણવાળો આહાર ચાર પ્રકારનો છે તે આ પ્રમાણે-કૂર (=રાંધેલો ભાત) વગેરે મશન છાશની આછ તથા પાણી વિગેરે પન, ફળ, શેરડી, વગેરે વાલિમ અને સુંઠ વગેરે વાલિમ || તિ નાહારનું ૨ નું નક્ષણ |
१ उपवासचामाम्लनिर्विकृतिकानि प्रायस्त्रिचतुर्विधाहाराणि अपवादात्तु निर्विकृतिकादि પૌરુષ્યાદ્રિ 7 વિધાહારમપિ ચા-ઇતિ શ્રાદ્ધવિધિવચનાતું. પરંતુ દુવિહાર કરવો તે વ્યવહારમાર્ગ નથી.
Page #221
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાગ
૨૧૯ તથા સુધા શમાવવામાં સમર્થ ન હોય એવો એકાંગી-એકાકી પદાર્થ પણ જો ચાર પ્રકારના આહારમાં આવતો હોય એટલે અશનાદિકમાં મિશ્ર થઈને તેના ગુણમાં કે રસમાં કંઈક વિશેષતા કરતો હોય એ ૨ નું નક્ષણ, અથવા તો તે અશનાદિકના સ્વાદમાં વધારો કરતો હોય તો તે એકાંગી પદાર્થ આહાર સાથે મિશ્ર હોય કે ન હોય (એકલો હોય) તો પણ આહારરૂપ જાણવો. (એ રૂ નું નક્ષ) એ બન્ને લક્ષણનાં ભેગાં ઉદાહરણ જેમકે-અશનમાં લૂણ-હિંગ-જીરું વગેરે. પાણીમાં કપૂર વગેરે, ફળાદિ ખાદિમમાં પણ લુણ વગેરે, અને તંબોલાદિક સ્વાદિમમાં કાથો વગેરે.
તથા ભૂખ્યો માણસ ભૂખ શમાવવા માટે કાદવ સરખું નિરસ દ્રવ્ય ખાય તો તે પણ આહાર જાણવો, જેમકે-માટી વગેરે. | ત બહારનું જ શું તક્ષ |
અહીં ઔષધોમાં કેટલાક ઔષધ આહાર અને કેટલાક અનાહાર પણ છે, (એમાંનો ઘણોખરો ભાવાર્થ શ્રાદ્ધવિધિ વૃત્તિને અનુસાર લખ્યો છે.)
સો મુપો-મ-સામંડ-પ-gm-બ્ધ-વા पाणे कंजिय-जव-कयर-कक्काडोदग सुराइ जलं ॥१४॥
શબ્દાર્થ :મુ=મગ
વન=કાંજીનું ગોગા ઓદન, ભાત
નવંકાવનું સા=સાથ-સાથવો
વય=કેરાંનું મંકમાંડા, પૂડા
વડે કાકડીનું પથદૂધ
૩=પાણી ઉનઃખાધ, ખાજાં
સુરકમ) રૂકમદિરા વગેરે. બૈ=રાબ, ઘેંસ
થાઈ :- મગ વગેરે (સર્વ કઠોળ), ભાત વગેરે (=સર્વ ચોખા, તંદૂલ, ઘઉં વગેરે), સાથુ વગેરે (જુવાર મગ વગેરેને શેકીને તેનો બનાવેલો લોટ), માંડા વગેરે (કપૂડા, પોળી, રોટલી, રોટલા, વગેરે), દૂધ વગેરે (દહીં, ઘી વગેરે), ખાજાં વગેરે (સર્વ પકવાન્ન મોદક વગેરે), રાબ વગેરે (સર્વ જાતિની ઘેંસ) અને કંદ વગેરે
૧ અર્થાત્ એ લૂણ-હિંગ-જીરૂ-કપૂર-કાથો વગેરે પદાર્થો સુધા શમાવવામાં સમર્થ નથી તો પણ આહારમાં ઉપકારી હોવાથી આહાર તરીકે ગણાય છે.
૨ ગાથામાં, રુંવારૂ પદમાં રહેલો “માડ઼=આદિ” શબ્દ મગ ઇત્યાદિ સર્વ શબ્દની સાથે સંબંધવાળો ગણવો.
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ભાષ્યત્રયમ્ (સર્વ વનસ્પતિના કંદમૂળ ફળાદિકનાં રંધાયેલાં શાક વગેરે) એ સર્વ જમશન માં ગણાય છે. એ પ્રમાણે ૮ વિભાગમાં અશનનો સમાવેશ થાય છે. અને કાંજીનું પાણી (8છાશની આછ), જવનું પાણી (=વનું ધોવણ), કેરનું પાણી (કેરનું ધોવણ) અને કર્કટકનું તે ચીભડા વગેરે ફળોની અંદર રહેલું અથવા તેના ધોવણનું પાણી તથા મદિરા વગેરે ઉપાણી એ સર્વ જાતિનાં પાણી પીન આહારમાં ગણાય છે. [૧૪
ભાવાર્થ :- ગાથાર્થમાં કહ્યા પ્રમાણે સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે તિવિહારના પચ્ચકખાણવાળાને એ પાણી કલ્પ નહિ, પરંતુ નદી, કૂવા, તળાવ વગેરેનાં પાણી કે જે કર્પરાદિ અન્ય પદાર્થ વડે મિશ્ર થયેલ ન હોય તેવાં જ શુદ્ધ પાણી તિવિહારમાં કલ્પ. અને કપૂર, દ્રાક્ષ, ઇલાયચી આદિ સ્વાદિમ વસ્તુઓથી મિશ્ર થયેલાં-કરેલાં જળ દુવિહારમાં કહ્યું.
અવતરણ :-ચાર પ્રકારના આહારમાંથી પૂર્વ ગાથામાં પહેલા અશન અને પાન એ બે આહારનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં રણામ અને સ્વામિ એ બે આહારનું સ્વરૂપ કહે છે, તેમજ આહારમાં ન ગણાતી (નાદારી) વસ્તુઓ પણ કહે છે - खाइमि भत्तोस फला-इसाइमे संठि जीर अजमाई। महु गुल तंबोलाई, अणहारे मोअ निंबाइ ॥१५॥
શબ્દાર્થ :-ગાથાર્થને અનુસાર સુગમ છે. થાર્થ :- (પત્તો - ભક્તોષ એટલે) શેકેલાં ધાન્ય તથા ફળ વગેરે વસ્તુઓ
*શબ્દનો અર્થ વ્યુત્પત્તિથી (એટલે ધાતુ ઉપરથી), અને નિર્યુક્તિથી (એટલે શબ્દમાં રહેલા અક્ષરો ઉપરથી ઉપજાવેલી યુક્તિથી) એમ બે પ્રકારે થાય છે, તે પ્રમાણે અહીં “અશન” શબ્દનો અર્થ પણ બે રીતે છે તે આ પ્રમાણે
મા=શીધ્ર (સુધાને ઉપશમાવે) તે શન એ નિર્યુક્તિ અર્થ છે. અને મત્તેમુખ્યતે–જેનું ભોજન કરાય તે મશન એ વ્યુત્પત્તિ અર્થ (=ધાતુ સિદ્ધ અર્થ) છે. ત્યાં જો કે ફળાદિક સર્વ આહારી પદાર્થનું ભોજન કરાય છે તો પણ મન શબ્દથી ભાત વગેરે અમુક અમુક પદાર્થો જ રૂઢિથી ગણાય છે.
(૧) ઘઉં, ચોખા, કોદ્રવ વગેરે અનાજનાં ધોવણ પણ એમાં અંતર્ગત જાણવાં. (૨) ઈતિ પ્રવ૦ સારો૦ વૃત્તિઃ (૩) ઇતિ ભાષ્યાવચૂરિઃ (૪) સરકા, આસવો વગેરે એમાં અંતર્ગત જાણવા.
(૫) એ ઉપરાંત નાળિયેરનું પાણી, શેરડીનો રસ તથા છાશ (અને મદિરા) જો કે પાણી તરીકે ગણાયેલાં છે. પરન્તુ એને વર્તમાન કાળે અશનમાં ગણવાનો વ્યવહાર છે. એ ઉપરાંત નદી, તળાવ, કૂવા વગેરેનાં પાણી એટલે સર્વ અકાય પણ પાનમાં જ ગણવા.
(૬) પ્રાણોનો ઉપકાર કરે તે પાન (ઇતિ નિયુક્તિ અર્થ), અથવા ૫ ધાતુ પીવાના અર્થમાં હોવાથી જે પીયતે–પીવાય તે પાન (ઇતિ વ્યુત્પત્તિ અર્થ).
Page #223
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૨૧ 'મિ માં ગણાય, સૂંઠ, જીરું, અજમો વગેરે તથા મધ, ગોળ અને તંબોલ વગેરે પણ *સ્વામિ માં ગણાય અને (કોમ=મોક એટલે) મૂત્ર (ગોમૂત્ર) તથા લીંબડો વગેરે અનાદર માં ગણાય. ૧૫
ભાવાર્થ:- જે વસ્તુઓને ખાવાથી સુધાની પૂર્ણ શાન્તિ ન થાય, તો પણ કંઈક સંતોષ થાય (=ભૂખ શમાવે) તેવી વસ્તુઓ રવિન માં ગણાય છે. તેનાં કેટલાંક નામ-શેકેલાં ધાન્ય (એટલે મમરા, પઉંઆ, શેકેલા ચણા, દાળીઆ, શેકેલા મગ વગેરે), તથા ખજૂર, ખારેક, નાળિયેર, તથા બદામ, દ્રાક્ષ, કાજુ વગેરે મેવા, કેરી, ચીભડાં, તડબૂચ, ખડબૂજ વગેરે ફળો, શેરડી વગેરે તથા કોઠવડી-આમળાશંઠી-આંબાગોળી-કોઠીપત્ર-લિંબઈપત્ર વગેરે (એ સર્વે ખાદિમ હોવાથી દુવિહાર પચ્ચકખાણમાં ન કલ્પ). - સ્વામિ વસ્તુઓ-સૂંઠ-હરડે-પીપર-મરી-જીરું-અજમો-જાયફળ, જાવંત્રી, કાથોખેરવટી-જેઠીમધ-કેસર-નાગકેસર-તમાલપત્ર-એલચી-લવિંગ-બિડબવણ-અજમોદપીપરીમૂળ-(ગંઠોડા)-ચિણિકબાબા-મોથ-કાંટાસેલિઓ-કપૂર-હરડાં,-બેહડાંબાવળછાલ-ધાવડી છાલ-ખેરની છાલ-ખીજડાછાલ તથા એના પત્ર-સોપારી-હિંગજવાસામૂળ-બાવચી-તુળસી-કચૂરો-તજ-સંચય-પુષ્કરમૂળ તથા તંબોલ-વરિયાલીસુવા ઇત્યાદિ દુવિહારમાં કહ્યું.
એમાં જીરુ સ્વાદિમમાં અને ખાદિમમાં પણ ગણાય એમ બે મત છે તથા અજમાને પણ કેટલાક આચાર્યો ખાદિમ કહે છે.
તથા મધ-ગોળ-ખાંડ-સાકર પણ સ્વાદિમમાં ગણાય, પરન્તુ તૃપ્તિ કરનાર હોવાથી દુવિહારમાં કહ્યું નહિ.
નાહારી વસ્તુઓ-લીંબડાનાં અંગ (પત્ર-છાલ-કાઇ-ફળ-ફૂલ વગેરે)-ગોમૂત્ર વગેરે મૂત્ર-ગળો-કડુ-કરિયાતુ-અતિવિષ-ચીડ-રાખ-હળદર-ઉપલેટ-જવ-હરડેબેહડાં-આમળાં-બાવળછાલ-ધમાસો-નાહિ-આસંધિ-રિંગણી-એળીઓ-ગુગળ
૧ વાદ્યતે–જે ખવાય તે રવિન (ઇતિ વ્યુત્પત્તિઃ) તથા ઉ=આકાશ એટલે મુખનું વિવર તેમાં મતિ=માય-સમાય તે બ્રાહિમ (ઇતિ નિયુક્તિ.) એમાં ૨ કારનો નિપાત સંભવે.
૨ વાદ્યતે એટલે જેનો આસ્વાદ કરાય તે વનિ (ઇતિ વ્યુત્પત્તિ), તથા ગોળ, સાકર, વગેરે દ્રવ્યોને અને રસ વગેરે ગુણોને તેમજ કર્તાના સંયમ ગુણોને એટલે રાગદ્વેષ રહિત આસ્વાદન કરવાથી સંયમીના સંયમ ગુણોને જે વાવતેસ્વાદ પમાડે તે દ્વા#િ અથવા જેનું આસ્વાદન કરતાં તે વસ્તુઓ પોતાના માર્યાદિ ગુણોને સાવતિ નાશ પમાડે તે સ્વામિ (ઇતિ નિર્યુક્તિઃ)
૩ હરડે બેહડાં અને આમળાં વગેરે કેટલીક વસ્તુઓ સ્વાદિમમાં અને
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ભાષ્યત્રયમ્
બોરડી-કંથેરી-કેરમૂળ-પૂંઆડ-મંજીઠ-બોળ-ચિત્રક-કુંદરુ-ફટકડી-ચિમેડ-થુવર-આકડા ઇત્યાદિ જે વસ્તુઓ ખાવામાં અનિષ્ટ સ્વાદવાળી હોય, તે અનાહારી જાણવી. અવતરળ :- હવે આ ૧૬મી અને ૧૭મી ગાથામાં ૨૨ આરનું (એટલે ૨૨ આગારમાંથી કયા પચ્ચક્ખાણમાં કેટલા આગાર હોય? તે સંબંધી) ૪થું દ્વાર કહેવાય છેदो नवकारि छ पोरिसि, सग पुरिमडे इगासणे अट्ठ । सत्तेगठाणि अंबिलि; अट्ठ पण चउत्थि छप्पाणे ॥१६॥ શબ્દાર્થ :- ગાથાર્થ પ્રમાણે સુગમ છે.
થાર્થ :- નવકારસીમાં ૨ આગાર, પોરિસીમાં ૬ આગાર, પુરિમઢમાં ૭ આગાર, એકાશનમાં (તથા બિઆસણમાં પણ)૮ આગાર, એકલઠાણામાં ૭ આગાર, આયંબિલમાં ૮ આગાર, ચતુર્થ ભક્તમાં (ઉપવાસમાં) ૫ આગાર, અને પાણસ્સના પચ્ચક્ખાણમાં ૬ આગાર છે. ૧૬
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે, પરંતુ નવકા૨શી આદિમાં કયા કયા આગાર છે ? તેનાં નામ અને અર્થ પણ આગળ ગાથાઓમાં જ કહેવાશે, માટે અહીં વિશેષ સ્પષ્ટ કરવાનું પ્રયોજન નથી. चउ चरिमे चउभिग्गहि, पण पावरणे नवट्ठ निव्वीए । आगाक्खित्तविवेग-मुत्तु दवविगइ नियमिट्ठ ॥१७॥ શબ્દાર્થ :- ગાથાર્થ પ્રમાણે સુગમ છે.
ગાથાર્થ :- (દિવસચરિમ અને ભવચરમ એ બે) રિમ પચ્ચક્ખાણમાં ૪ આગાર છે, *અભિગ્રહમાં ૪ આગાર છે, પ્રાવરણ (વસ્ત્રના) પચ્ચ૦માં પળ=પાંચ આગાર છે, અને નીવિમાં ૯ અથવા ૮ આગાર છે. તેમાં નીવિને વિષે જો પિંડવિગઇ અને દ્રવવિગઈ એ બન્નેનું પચ્ચ૦ હોય તો તે (એકલા દ્વવવિગઈના) નિયમિ=નિયમમાં “ઉક્તિત્તવિવેગેણું” એ એક આગાર મુત્તુ=મૂકીને-છોડીને બીજા ( =*૬) ૮ આગાર હોય છે. ।।૧૭।
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે; પરંતુ વિશેષ એ છે કે-અહીં ભાષ્યમાં જો કે વિગઈના છૂટા પચ્ચ૦માં ૯-૮ એમ બે રીતે આગાર કહ્યા નથી, પરંતુ ૨૦ મી ગાથામાં કેવળ નવ આગાર જ કહેવાશે તો પણ અન્ય ગ્રન્થોને અનુસારે વિગઇના પચ્ચ૦માં પણ ૯ અને ૮ એમ બન્ને પ્રકારના આગાર જાણવા.
*અહીં “અભિગ્રહ” શબ્દથી ૮ પ્રકારનાં સંકેત પચ્ચક્ખાણમાં તેમજ બીજા પણ દ્રવ્યાદિ ચારે પ્રકારના અભિગ્રહમાં ૪ આગાર જાણવા, તે આગાળ ૨૩ મી ગાથામાં જ કહેવાશે.
૧ એ ૮ વા ૯ આગારનું કારણ વિગઈઓનાં સ્વરૂપ તથા ઉખિત્ત૦ આગારનો અર્થ જે આગળ કહેવાશે તે જાણ્યા બાદ સમજાશે.
Page #225
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાગ
૨૨૩ તથા પ્રાવરણના પ્રત્યાખ્યાનમાં (જિતેન્દ્રિય મુનિઓ જે ચોલપટ્ટ પણ નહિ પહેરવાનો અભિગ્રહ વિશેષ કરે છે તેમાં) અન્ન)-સહ૦-ચોલપટ્ટાગારેણં-મહOસબૂ૦ એ પાંચ આગાર હોય છે. આ સંબંધી વિશેષ ભાવાર્થ વોલપટ્ટ) ના અર્થમાં કહેવાશે.
એ પ્રમાણે બે ગાથાઓમાં પ્રત્યેક પચ્ચખાણની આગાર સંખ્યા સામાન્યથી ગણાવી. તે સંક્ષેપમાં આ પ્રમાણેનમુ૨ (પુરિમા૦ ૭ એિકાશ૦ ૮ ઉપવાસ ૫ પ્રાવ૦ ૫ પોરિ૦ ૬ થી અવઢ ૭ (બિઆ૦ ૮ી પાણહારી૬ સાઈપો૦ ૬ (વિગઈ ૯ એકલઠાણ ૭ ચરિમ ૪િ
નીવિ ૯ ) આયંબિલ ૮ અભિ૦ ૪ અવતરVT :- હવે કયા પચ્ચ૦માં કયા કયા આગાર હોય તે નામપૂર્વક દર્શાવાય છે. ત્યાં આ ગાથામાં પ્રથમ સ્થાનમાં ગણાતા અદ્ધા પ્રત્યા૦ ના એટલે નવ૦પોરિસી-સાઈપો -અને પુરિમ૦ (તથા અવઢ) પ્રત્યાના આગાર કહેવાય છે - अन्न सह दु नमुक्कारे, अन्न सह प्पच्छ दिस य साहु सव्व । पोरिसि छ सडपोरिसि, पुरिमड्ढे सत्त समहत्तरा ॥१८॥
શબ્દાર્થ :-ગાથાર્થ અનુસાર સુગમ છે. માથાર્થ :- નમુક્કારસહિયના પચ્ચ૦માં મ=અગત્થણાભોગેણં અને સદસહસાગારેણં એ *દુ=બે આગાર છે. તથા અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
=પચ્છત્રકાલેણં, હિંસ=દિસામોહેણં, સાદુઃસાહુ-વયણેણં, સવ= સવ્વસમાહિવત્તિયાગારેણે એ ૬ આગાર પોરિસી અને સાર્ધપોરિસીના પચ્ચ૦માં છે, અને “મહત્તરાગારેણં” એ આગાર સહિત સાત આગાર પુરિમાઈ (તથા અપાઈનાઅવઢના) પચ્ચ૦માં છે. ૧૮
*प्रश्न :- उग्गए सूरे नमुक्कारसहियं मुट्ठिसहियं पच्चक्खाइ । चउविहंपि आहारं असणं पाणं खाइमं साइमं । अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं વોસિર એ નવકારસી પચ્ચ. ના આલાપકમાં-આલાવામાં તો ૪ આગાર દર્શાવ્યા છે કે કેમ ?
ઉત્તર :- એ પ્રત્યાખ્યાન કેવળ નવકારસીનું નથી પરતુ નવકારસી સાથે મુકિસહિયેનું પણ ભેગું છે, તેમાં નવકારસી અદ્ધા પચ્ચ૦ છે, અને મુક્રિસહિય એ સંકેત પચ્ચખાણ છે, અને સંકેત પચ્ચ૦ના ૪ આગાર પૂર્વે કહ્યા છે, તેથી એમાં નવકારસીના તો બે જ આગાર છે, અને (તેજ બે આગાર સહિત સર્વ) ચાર આગાર મુક્રિસહિયંના છે, જેથી બેના ભેગા મળીને પણ ચાર જ આગાર એ આલાવામાં કહેલા છે, તે સંકેત પચ્ચ૦ ભેગું હોવાના કારણથી છે. તેવી જ રીતે પોરિસી અને સાર્ધપોરિસીના આલાવામાં પણ મુકિસહિયું હોવાથી જ મહત્તરાગારેણે આગાર આવે છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે. પરન્તુ વિશેષ એ જ કે અન્ન સહ ઇત્યાદિ શબ્દો સંપૂર્ણ પદ નથી પરન્તુ પદનો એકેક અંશ છે તો પણ અર્થમાં સંપૂર્ણ પદ લેવું. તથા નવકારસી પ્રત્યાખ્યાન અતિ અલ્પ કાળનું એટલે મુહૂર્ત (=સૂર્યોદયથી બે ઘડી) સુધીનું જ છે, તે કારણથી તેમાં અશક્ય 'પરિહારવાળા જ બે આગાર જેટલા અલ્પ આગાર છે, અને પોરિસી આદિ પ્રત્યાખ્યાનો વિશેષ કાળપ્રમાણવાળાં હોવાથી તેમાં વધારે આગાર રાખવા પડે છે. ॥ इति प्रथम स्थानना अद्धाप्रत्या० ना आगार ॥
અવતરળ :- આ ગાથામાં એકશન, બિઆસણ અને એકલઠાણામાં આગાર (નાં નામ) કહે છે, અર્થાત્ ત્રીજા સ્થાનમાં ગણાતાં પચ્ચક્ખાણોના આગાર કહે છેअन्न सहस्सागारि अ, आउंटण गुरु अ पारि मह सव्व । T-बियासणि T- અ૬ ૩, સા ફાડાને અડંટ વિના શ્।। શબ્દાર્થ :- ગાથાર્થાનુસારે સુગમ છે.
ગાથાર્થ :- (અન્ન=) અન્નત્થણા'ભોગેણં (FT) સહસાગારેણં, (સારી)= સાગારિ આગારેણં, આઉંટણ પસારેણં, (T←) ગુરુ અબ્દુઠ્ઠાણેણં, (પ=િ) પારિાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાહિવત્તિયાગારેણું એ ૮ આગાર (LT=) એકાશનમાં અને બિઆસણમાં છે, અને એકલઠાણામાં તો “આઉંટણપસારેણં” એ એક આગાર વિના શેષ* ૭ આગાર છે. ૧૯૫
૨૨૪
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે.
અવતરળ :- આ ગાથામાં વિગઈ, નીવિ અને આયંબિલ એ ત્રણ પ્રત્યાખ્યાન (કે જે બીજા સ્થાનનાં પ્રત્યાખ્યાનો છે તે) ના આગાર કહેવાય છેअन्न सह लेवा गिह, उक्खित्त पडुच्च पारि मह सव्व । विगइ निव्विगए नव, पडुच्चविणु अंबिले अट्ठ ॥२०॥
શબ્દાર્થ :- ગાથાર્થ પ્રમાણે સુગમ છે.
ગાથાર્થ :- અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્થસંસષ્ઠેણં, ઉખિત્તવિવેગેણં, પડુચ્ચમક્તિએણં, પારિાવણિયાગારેણં, મહત્તરાગારેણં, અને
૧. અહીં જે દોષ આપણે ટાળવાનો પ્રયત્ન કરીએ તો પણ ટાળી ન શકાય તેવા અને કુદરતી રીતે જ થતા હોય તો તેવા અકસ્માત્ દોષો અશક્ય પરિહારવાળા કહેવાય, જેથી દરેક પ્રત્યામાં એ અશક્ય પરિહારવાળા બે આગાર રાખ્યા વિના છૂટકો જ નહિ, અને તે કારણથી જ નિરાગાર (આગાર-રહિત) પ્રત્યાખ્યાનમાં પણ એ બે આગાર તો હોય જ.
*“આઉટણપસારેણં” એ આગાર અંગોપાંગને સંકોચવા અને પ્રસારવા (=હાથ પગ વગેરે લાંબા-ટૂંકા કરવા)ની છૂટ માટે છે અને એકલઠાણામાં અંગોપાંગ હલાવાય પણ નહિ, માટે એ આગાર નથી.
Page #227
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૨૫
સવ્વસમાહિવત્તિયાગારેણું એ ૯ આગાર વિડ્ અને નીવિના પચ્ચ૦માં છે. અને 'પડુચ્ચમક્ખિએણે વિના ૮ આગાર સવિલમાં આવે છે. ૨૦
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે-અહીં નીવિ તથા વિગઇમાં ૯ આગાર કહ્યા છે, તો પણ પૂર્વે ૧૭ મી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે નીવિમાં ૯ તથા ૮ આગાર પણ હોય. ત્યાં પિંડવિગઈ અને દ્રવવિગઈ એ બન્ને સંબંધી નીવિમાં ૯ આગાર અને કેવળ દ્રવિગઇ સંબંધી નીવિમાં ઉક્ખિત્તવિ∞ વર્જીને શેષ ૮ આગાર જાણવા.
તથા જેમ નીવિમાં ૯ અને ૮ આગાર કહ્યા છે, તેમ છૂટી વિગઇના પચ્ચમાં પણ કેવળ પિંડવિગઈનું પચ્ચ૦ કરે તો ૯ આગાર અને કેવળ દ્રવવિગઈના પચ્ચ૦માં ઉક્બિત્ત વિ∞ વર્જીને શેષ ૮ આગાર જાણવા.
અવતરણ :- આ ગાથામાં ઉપવાસ, પાણી, ચરિમ અને સંકેતાદિ અભિગ્રહ એ ચાર પચ્ચક્ખાણોના આગાર કહે છેअन्न सह पारि मह सव्व, पंचखम (व) णे छ पाणिलेवाई । चउ चरिमंगुट्ठाई -भिग्गहि अन्न सह मह सव्व ॥२१॥ શબ્દાર્થ :- ગાથાર્થ અનુસારે સુગમ છે.
ગાથાર્થ :- ક્ષપણમાં (=ઉપવાસમાં) અશત્થણાભોગેણં-સહસા-ગારેણંપારિાવણિયાગારેણું-મહત્તરાગારેણં અને સવ્વસમાહિવત્તિયાગારેણું એ પાંચ આગાર છે. પાણીના પચ્ચક્ખાણમાં લેવેણ વા આદિ ૬ આગાર (લેવેણ વા-અલેવેણ વાઅચ્છેણ વા-બહલેવેણ વા-સસિન્થેણ વા અસિત્થેણવા એ ૬ આગાર) છે. તથા રિમ પચ્ચ૦માં અને અંગુઠ્ઠસહિયં આદિ અભિગ્રહના (સંકેત વગેરે) પચ્ચક્ખાણોમાં અન્નત્થણાભોગેણં-સહસાગારેણં-મહત્તરાગારેણં અને સવ્વસમાહિ-વત્તિયાગારેણું એ ૪ આગાર છે. ।।૨૧।।
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે. પરંતુ વિશેષ એ છે કે-ચરિમ પચ્યમાં દિવસચરિમ અને ભવચરમ એ બન્ને પચ્ચક્ખાણ ૪-૪ આગારવાળાં છે, તો પણ ભવચિરમ પચ્ચક્ખાણ જો કોઇ સમર્થ મહાત્મા મહત્તરા૦ અને સવ્વસમાહિ એ બે આગારનું મારે ભાવિમાં પ્રયોજન નથી એમ જાણીને નિરાગાર (આગાર રહિત) કરે તો તે નિરાગાર ભવચરિમ પચ્ચ૦માં અન્નત્થ૦ સહસા∞ એ બે જ આગાર હોય. (ધર્મસં૦ વૃત્તિ આદિ)
૧ આયંબિલમાં ઘી વગેરે સ્નિગ્ધ (ચીકાશવાળું) દ્રવ્ય કલ્પે નહિ, અને પહુચ્ચમ૦ આગાર ઘી વગેરેથી કિંચિત્ મસળેલી રોટલી વગેરેના આહારની છૂટાવાળો છે, માટે આયંબિલમાં એ આગાર ન હોય.
૧૫
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ભાષ્યત્રયમ્
પચ્ચકખાણના આગારોનું કોષ્ટક નવકારશી
અન્ન) - સહo પોરિસી
અન્ન૦ - સહ૦ - પચ્છન્ન૦ - સાર્ધ પોરિસી
દિસા૦ - સાહુo - સવ્ય૦ પુરિમઢ
૬ પૂર્વવતુ-૧ મહત્તરા) અવડુઢ એકાસણ
અન્ન-સહO-સાગારિ૦બિઆસણ
આઉટ૦-ગુરુત્વ-પારિ૦-મહ૦-સબૂ૦ એકલઠાણું
આઉટ વિના એકાશનવતુ વિગઈ | પિંડવિગઈ
( અન્નવ-સહ૦-લેવા-ગિહત્થ૦નીવિ સંબંધિ
ઉસ્મિત્તપડુચ્ચ૦-પારિ૦-મહ-સબૂ૦ નીવિ પેદ્રવવિગઈ
ઉકિબત્ત, વિના વિગઈ ઈ સંબંધિ આયંબિલ
પડુચ્ચ૦ વિના વિગઈવત્ ઉપવાસ
અન્ન)-સહ૦-પારિ૦-મહO-સબૂ૦ પાણહાર
લેવેo-અલેવે) અચ્છે -
બહુલે સસિન્થ૦-અસિન્થ૦ અભિગ્રહ (સંકેતસહ)
અન્ન)-સહ-મહ૦-સવOપ્રાવરણ
અન્ન-સહ-ચોલપટ્ટાગાળ-મહ૦-સવ) દિવસ ચરિમ ભવ ચરિમ
અન્ન)-સહ૦-મહ૦-સ_0 દેસાવગા)
અવતરVT :- પૂર્વે કહેલી ૨૦ મી ગાથાના પ્રસંગને અનુસરીને આ ગાથામાં તે વિગઈ અને તેના દ્રવવિગઈ આદિ ભેદ પણ દર્શાવાય છે. યુદ્ધ-દુ-મm-તિષ્ઠ, વડો રવિા વડર પિંડવી ! घय-गुल-दहियं-पिसियं, मक्खण-पक्कन्न दो पिंडा ॥२२॥
*
TET -
Page #229
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ ભાગ
૨૨૭
શબ્દાર્થ :મહુ=મધ =મધ, મદિરા
ઉપસિયે પિશિત, માંસ. થા:- દૂધ-મધ-મદિરા-અને તેલ એ ૪ વવા છે, તથા ઘી-ગોળ-દહિં અને માંસ એ ૪ ઉપદ્રવ એટલે મિશ્ર વિગઈ છે, અને માખણ તથા પકવાન્ન એ બે પિંડ વિગઈ છે. ૨૨ા.
ભાવાર્થ :- અહિં દ્રવ એટલે રેલો ચાલે એવી અતિ નરમ પ્રવાહી વિગઈ તે દ્રવા; કહેવાય. અને પિંડ એટલે જેના અંશો પરસ્પર બાઝીને-વળગી રહીને પિંડીભૂત થયેલા હોય તેવી કંઈક કઠીનતાવાળી વિગઈ તે પિંડવાડું (=કઠીન વિગઈ) કહેવાય, તથા અગ્નિ આદિ સામગ્રી વડે જે વિગઈ દ્રવપ્રવાહી થતી હોય, અને તેવી સામગ્રીના અભાવે પુનઃ પિંડરૂપ-કઠિન પણ થતી હોય ( જામી જતી હોય-ઠરી જતી હોય, તો તે દ્રવપડવા એટલે બન્ને સ્વભાવવાળી ગણાય. ત્યાં કઈ વિગઈ કેવા સ્વભાવવાળી છે તે ગાથાર્થમાં કહ્યા પ્રમાણે સમજવી સુગમ છે, માટે તેનું વિશેષ વર્ણન કરવાનું અહિં પ્રયોજન નથી. તથા બેમાં ભક્ષ્ય કઈ અને અભક્ષ્ય કઈ ? તેનો વિવેક તો ગ્રંથકાર પોતે જ આગળ ૨૯મી ગાથામાં દર્શાવશે.
નવતર :- હવે ક્યા પચ્ચકખાણો (પરસ્પર) સરખા આગાર વાળાં છે ? તે આ ગાથામાં કહેવાય છેपोरिसि-सड्ढ-अवटुं, दुभत्त-निव्विगइ पोरिसाइ समा । અંકુ-મુદ્રિ-વી-સચિત્ત વ્યારૂ fમહિયં પરરૂા
શબ્દાર્થ :-ગાથાર્થને અનુસાર સુગમ છે. થાઈ - પોરિસી અને સાર્ધપોરિસી એ બેના, (વહૂ એટલે) અવઢ 'પુરિમઢ એ બેના, તથા (૩મત્ત એટલે) બિઆસણ અને એકાશન એ બેના, તથા (નિશ્વિકા એટલે) નીતિ અને વિગઈ એ બેના, તથા અંગુઠ્ઠસહિયં મુક્રિસહિયં-અને ગંઠિસહિય આદિ ૮ સંકેત પ્રત્યા અને સચિત્ત દ્રવ્યાદિકનો (=દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારેનો) અભિગ્રહ (દેસાવગાસિક) એ એના પરસ્પર સરખા સરખા આગાર છે. એટલે આગારની સંખ્યા અને આગારનાં નામ બન્ને તુલ્ય છે. ૨૩
૧-૨-૩ ગાથામાં વપત્ત અને નિવ્યિા એટલે અપાઈ, બિઆસણું અને નીવિ એ ૩ પ્રત્યાખ્યાનો એકેક પ્રત્યાખ્યાન છે તો પણ ઉપલક્ષણથી તેના સરખા આગારવાળાં પુરિમઢ, એકાશન અને વિગઈ એ તેનાં સજાતીય પચ્ચકખાણો પણ એ એકેક પદ ઉપરથી જ ગ્રહણ કરવાં.
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ભાષ્યત્રયમ્ માવાઈ - ગાથાર્થવતુ સુગમ છે.
અવતરણ :- પૂર્વે ૧૮ થી ૨૧ ગાથામાં પચ્ચકખાણો માટે જે ૨૨ આગાર યથાયોગ્ય દર્શાવ્યા, તે દરેક આગારનો અર્થ હવે આ ૨૪ થી ૨૮ મી ગાથા સુધીમાં દર્શાવાય છેविस्सरणमणाभोगो, सहसागारो सयं मुहपवेसो । पच्छन्नकाल मेहाई, दिसिविवज्जासु दिसिमोहो ॥२४॥
શબ્દાર્થ :વિસર=વિસ્મરણ, ભૂલી જવું. | બેફા મેઘ વગેરે (થી) મUTTમોજો=અનાભોગ આગાર
વિવMાસુ-વિપર્યાસમાં, દિશિના સયંસ્વયં. પોતાની મેળે
ફેરફારથી. થાઈ:- વિસરી જવું તે અનાભોગ, આહારની વસ્તુ પોતાની મેળે જ મુખમાં પ્રવેશે (પડે) તે સહસાકાર, મેઘ વગેરેથી (કાળ માલૂમ ન પડે તે) પ્રચ્છન્નકાળ, અને દિશાઓનો ફેરફાર સમજાવાથી દિશિમોહ આગાર જાણવો ૨૪મા
ભાવાર્થ - સર્વ આગારોમાં પહેલો આગાર “અન્નત્થણાભોગેણં” છે, તેમાં “અન્નત્થ” અને “અનાભોગ” એ બે શબ્દ છે. ત્યાં અન્નત્થ એટલે અન્યત્ર ( સિવાય અથવા વર્જીને) એવો અર્થ છે, અને અનામોn શબ્દનો અર્થ તો વિસરી જવું એ પ્રમાણે ગાથામાં જ કહ્યો છે. તેથી જે પચ્ચકખાણ કર્યું છે તે પચ્ચખાણ મતિદોષથી અથવા ભ્રાન્તિથી કદાચ ભૂલી જવાય અને તેથી ત્યાગ કરેલી ચીજ ભૂલથી ખાઈ લેવાય, અગર મુખમાં નાખી દેવાય તો તે અનામો કહેવાય, માટે એવો અનાભોગ (અન્નત્થs) વર્જીને જ હું આ પચ્ચ૦ કરૂં છું, એમ પચ્ચ૦ લેતી વખતે તે છૂટ પ્રથમથી જ જણાવવા માટે પચ્ચ૦ના આલાવામાં મન્નત્થણામો આગાર ઉચ્ચરવો પડે છે, જેથી વિસરી જતાં કદાચ તેવી ભૂલ થાય તો પણ કરેલા પચ્ચ૦નો ભંગ (=પ્રતિજ્ઞા ભંગ) ગણાય નહિ (અથવા થાય નહિ).
વળી આ અને બીજા પણ આગારોના સંબંધમાં એટલું ધ્યાનમાં રાખવું કે ભૂલથી અથવા બીજા કોઈ પ્રકારથી ત્યાગ કરેલી ચીજ ખાઈ લેવામાં અગર મુખમાં નાખવામાં આવે તો સ્મરણમાં આવતાં તુર્ત જ ખાવાનું બંધ કરી મુખમાં ચાવતાં ચાવતાં પણ શેષ રહી ગયેલી ચીજ બહાર કાઢી નાખી મુખ-શુદ્ધિ કરી લેવી, પરંતુ ગળે ઉતારવી નહિ, અને ફરીથી તેવી ભૂલ ન થાય તેમ પરિણામ પણ નિઃશંક-મલિન ન થાય એટલા માટે તેવી ભૂલોનું ગુરુમુખે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું એ શુદ્ધ વ્યવહાર છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૨૯
તથા “અન્નત્થ” (એટલે વર્જીને) એ શબ્દ જેમ “અનાભોગ” શબ્દ સાથે જોડવામાં આવ્યો છે, તેમ આગળ કહેવાતા સહસાકાર વગેરે બીજા આગારો સાથે પણ સંબંધવાળો છે, જેથી અન્નત્યં સહસાગારેણં-અન્નત્યં મહત્તરાગારેણં-અત્રત્ય સવ્વસમાહિ-વત્તિયાગારેણં ઇત્યાદિ રીતે સર્વે આગારમાં “અન્નત્થ” શબ્દ અનુસરે છે, પરંતુ ઉચ્ચારમાં વારંવાર ન બોલવાના કારણથી એ શબ્દને પહેલા (“અન્નત્થ’ પદનું) અનુસરણ-સંબંધ તે દરેક પેટા પચ્ચ૦ ના પ્રારંભમાં અનુસરતા “ઉગ્ગએ સૂરે વા સૂરે ઉગ્ગએ” ના પાઠવત્ અને પર્યન્તમાં અનુસરતા “પચ્ચક્ખાઈ વા વોસિરઇ”ના (પાઠવત્) *આવે છે એમ જાણવું.
તથા સહસા એટલે એકદમ (=અણધાર્યું-અચાનક-ઓચિંતુ-અકસ્માત્) કોઇ કાર્ય થઈ જાય કે જે કાર્ય પોતે જાણી જોઈને ન કર્યું હોય, તેવાં સહસા કાર્યનો (=તેવા અકસ્માત્ કાર્યનો) જે આગાર=માર (=છૂટ) તે સહસાગર કહેવાય, જેમકે-ઉપવાસનું પચ્ચ∞ કર્યું હોય, અને છાશ વલોવતાં છાશનો છાંટો ઊડીને પોતાની મેળે મુખમાં પડી જાય તો તે સહસાકાર કહેવાય, માટે એવા સહસાકારથી પણ પચ્ચનો ભંગ ન ગણાય, તે કારણથી સજ્જારેનં આગાર રાખવામાં આવે છે.
તથા મેઘ વડે અથવા આકાશમાં મહાવાયુથી ચઢેલી ધૂળ વડે અથવા પર્વત વગેરેની આડથી સૂર્ય ઢંકાઈ જવાથી દિવસ કેટલો ચઢ્યો છે ? તેની સ્પષ્ટ ખબર પડે નહિ, અને તેથી અનુમાનથી પોરિસી વગેરે પચ્ચનો કાળ પૂર્ણ થયો જાણી તે પ૦ પારવામાં આવે, પરંતુ વાસ્તવિક રીતે પચ્ચનો કાળ પૂર્ણ ન થયો હોય તો તેવા પ્રસંગે કરેલા પચ્ચનો ભંગ ન થાય તે માટે પચ્છન્નત્તેિણં (મેઘ વગેરેથી ઢંકાયેલા કાળ વડે ભૂલથી અપૂર્ણ કાળે પચ્ચ૦ પારી લેવાય તો પણ પચ્ચ૦ ભંગ ન થાય એવો) આગાર રાખવામાં આવે છે. પરંતુ અહીં પચ્ચનો કાળ હજી પૂર્ણ નથી થયો એમ જાણવામાં આવે તો તુર્ત જ જમતાં જમતાં અટકી જવું, અને તેમજ બેસી રહેવું. પછી જ્યારે પચ્ચનો કાળ પૂર્ણ થાય ત્યારે શેષ ભોજન જમવું, અને જો કાળ પૂર્ણ નથી થયો એમ જાણ્યા છતાં પણ જમવાનું ચાલુ જ રાખે તો પચ્ચ૦ નો ભંગ થયો જાણવો.
*જુઓ ગાથા ૯ મીનો ભાવાર્થ.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ભાષ્યત્રયમ્
તથા પૂર્વ દિશાને પશ્ચિમ દિશા જાણે (અને પશ્ચિમને પૂર્વ દિશા જાણે), એવો દિશામોહ થતાં પચ્ચખાણનો કાળ પૂર્ણ ન થવા છતાં પણ પૂર્ણ થયો જાણી પચ્ચ૦ પારે તો પણ કરેલા પચ્ચ૦ નો (પો૦ સાર્ધપો૦ પુરિમ-અવ) એ ચારેનો, અને એ ચાર સહિત થતાં બીજાં એકાશનાદિ પચ્ચકખાણનો પણ) ભંગ ન થાયન ગણાય, તે કારણથી દિશામાં એ આગાર કહ્યો છે. અહીં દિગૂઢ થવું ( દિશામોહ થવો) તે મતિદોષથી થાય છે, પરંતુ જાણી જોઈને થતો નથી માટે એ છૂટ રાખવી પડે છે.
અવતર:- પૂર્વ ગાથામાં પહેલા ચાર આગારનો અર્થ કહીને હવે આ ગાથામાં ૫-૬-૭-૮ એ બીજા ચાર આગારનો અર્થ કહેવાય છે.
साहुवयण उग्घाडा-पोरिसि तणुसुत्थया समाहित्ति । संघाइकज्ज महत्तर, गिहत्थबन्दाइ सागारी ॥२५॥
શબ્દાર્થ - તા=શરીરની
(૩) તિ તે સુWયા=સ્વસ્થતા, રોગની શાન્તિ.
==કાર્ય સાંસિમાધિ
વન્તા=બન્દી વગેરે નાથાર્થ : - “ઉગ્વાડા પોરિસી” એવું સાધુનું વચન સાંભળી અપૂર્ણ કાળે પચ્ચ૦ (પોરિસી પચ્ચ૦) પારવું તે સાવયણેણે આગાર કહેવાય. શરીરાદિકની સ્વસ્થતા માટેનો આગાર તે સવ્વસમાહિત્તિયાગારેણં આગાર કહેવાય, સંઘ વગેરેના મહાન કાર્ય-પ્રયોજનવાળો અથવા મહાનિર્જરાવાળો તે મહત્તરાગાર આગાર, અને ગૃહસ્થ તથા બન્દી વગેરે સંબંધી આગાર તે સાગારી આગાર કહેવાય.
૧-૨ એવી દિમૂઢતા વખતે વાસ્તવિક રીતે સૂર્ય પૂર્વમાં જ હોય છે, પરન્તુ તેને પશ્ચિમ જાણવાથી “સૂર્ય પૂર્વ દિશા છોડીને પશ્ચિમ દિશામાં એટલે સુધી ખસી આવ્યો તેથી મધ્યાહ્નકાળ પણ વીતી જવાથી પોરિસી વગેરેનો કાળ તો કયારનોએ થઈ ગયો' એવો અભિપ્રાય ઉત્પન્ન થાય છે તેથી પૂર્વને પશ્ચિમ જાણવાનો એક જ પ્રકાર કહેવા છતાં પણ પશ્ચિમને પૂર્વ જાણવાનો પ્રકાર તો અર્થપત્તિથી જ પ્રાપ્ત થાય છે, જેથી એ બીજો પ્રકાર સ્પષ્ટ ન કહે તો પણ ગ્રહણ કરવામાં વિરોધ નથી, પરંતુ એ બે સિવાયના શેષ પ્રકારોનું ગ્રહણ કરવાનું અહીં કારણ નથી.
Page #233
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન ભાષ્ય
૨૩૧ ભાવાર્થ - સૂર્યોદયથી ૬ ઘડી વીત્યા બાદ પહેલી "સૂત્રપોરિસી પૂર્ણ થાય છે, તે વખતે પોરિટીનો કાળ પાદોનપોરિસી (પોણીપોરિસી) જેટલો થયેલો હોય છે, તે પાદોનપોરિસી અથવા સૂત્રપોરિસી થતાં મુનિ મહારાજ “ઉગ્વાડા પોરિસી” અથવા “બહુ પડિપુન્ના પોરિસી” કહીને મુહપત્તિ પડિલેહણા કરે, એવી સામાચારી (=મુનિનો વિધિમાર્ગ) છે, તે “ઉગ્વાડા પોરિસી” શબ્દથી પોરિસીના પચ્ચકખાણવાળો (પોરિસી પૂર્ણ થયાની) ભ્રાન્તિ ઉત્પન્ન થતાં “પોરિસી પૂર્ણ થઈ” એમ જાણી, પોણી પોરિસી વખતે જ એટલે પોરિટી પૂર્ણ થયા પહેલાં જ પચ્ચકખાણ પારે તો પણ પોરિસીના પચ્ચ૦નો ભંગ ન થાય તે કારણથી સાદુવથળે (એટલે “ *ઉગ્વાડા પોરિસી” એવું સાધુનું વચન સાંભળવા વડે) એ આગાર રાખવામાં આવે છે, પરંતુ પાછળથી માલૂમ પડે તો તેનો વિવેક પ્રથમ કહ્યા પ્રમાણે સાચવવો.
તીવ્ર શૂળ વગેરેની વેદનાથી અત્યંત પીડા પામતાં પ્રત્યાખ્યાનવાળા પુરુષને તે અતિ પીડાથી કદાચ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થવાનો પણ સંભવ છે, અને તેવા દુર્ગાનથી તે જીવ દુર્ગતિમાં જાય છે, જેથી તેવું દુર્બાન થતું અટકાવવા માટે ઔષધાદિ લેવાના કારણે પોરિટી આદિ પચ્ચ૦ નો કાળ પૂર્ણ થયા પહેલાં પણ તે વેદનાથી વ્યાકુળ થયેલો જીવ જો પોરિસી આદિ પચ્ચ૦ પારે તો પણ પચ્ચ૦ નો ભંગ ન ગણાય, તે માટે સબમહિત્તિયારેvi આગાર રાખવામાં આવે છે. (અહીં દુર્ગાનના સબં=સર્વથા અભાવ વડે સમદિ=સમાધિ એટલે શરીરની સ્વસ્થતા થવી તે વત્તિય=પ્રત્યય-હેતુ-કારણવાળા મારે=આગાર વડે પચ્ચ૦ ભંગ ન ગણાય એ શબ્દાર્થ છે.
૧ પહેલી ૬ ઘડી સુધીમાં સૂત્ર ભણી શકાય છે માટે પહેલી સૂત્રપોરિણી, અને બીજી ૬ ઘડી સુધીમાં અર્થ ભણાય માટે બીજી અર્થોરિણી તે કારણથી જ મુનિમહારાજ પ્રથમ (પાદોન) પોરિસીમાં અર્થાત્ સૂત્રપોરિસીમાં પહેલું સૂત્રનું વ્યાખ્યાન વાંચી સૂત્રપોરિસી પૂર્ણ થયે મુહપત્તિ પડિલેહી પુનઃ અર્થનું એટલે ચરિત્ર વગેરેનું બીજું વ્યાખ્યાન વાંચે છે, એ બે, વ્યાખ્યાનની વચ્ચે સાધુ-સાધ્વી અને પૌષધવ્રતી શ્રાવકો પણ જે મુહપત્તિ પડિલેહે છે તે સૂત્રપોરિસી પૂર્ણ થયાની અને તે વખતે શ્રાવિકાઓ વિશેષ સ્વાધ્યાય અર્થે ગયુંલિ ગાય છે.
* પોરિસીના પચ્ચ૦ નો કાળ સૂર્યોદયથી જુદા જુદા અનિયત પ્રમાણવાળો છે, અને સૂત્રપોરિસીનો (=પાદોન પો૦ નો) કાળ તો હંમેશાં સૂર્યોદયથી ૬ ઘડીનો નિયત હોય છે, માટે “ઉગ્વાડા પોરિસી” એ વચન પોરિસીના પચ્ચ૦ વાળાને ભ્રાન્તિ ઉત્પન્ન કરે છે, અને તેથી અપૂર્ણ કાળે પચ્ચ૦ પારવાનું બને છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ભાષ્યત્રયમ્ અથવા તેવી પીડા પામતા સાધુ વગેરે ધર્મી આત્માઓનું ઔષધાદિ કરવા જનાર વૈદ્ય વગેરે પણ જો અપૂર્ણ કાળ પોરિસી આદિ પચ્ચ૦ પારે તો તે વૈઘાદિકને પણ પચ્ચ૦ ભંગ ન ગણાય. એ પ્રમાણે આ આગાર સાધુ આદિકને માટે અને વૈદ્યાદિકને માટે પણ છે. (ઇતિ ધર્મ સં૦ વૃત્તિ, પ્રવ૦ સારો૦ વૃત્તિ આદિ).
પચ્ચ૦થી થતી નિર્જરાની અપેક્ષાએ જેમાં મહત્ત=ઘણી મોટી નિર્જરા થતી હોય તેવું સંઘનું અથવા ચૈત્યનું અથવા ગ્લાન મુનિ આદિનું કોઈ મોટું કાર્ય આવી પડ્યું હોય, અને તે મહાનું કાર્ય બીજા પુરુષથી થઈ શકે તેવું ન હોય તો તેવા પ્રસંગે પોરિટી આદિ પચ્ચ૦નો કાળ પૂર્ણ થયા પહેલાં પણ પોતે તે પચ્ચ૦ પારીને જાય તો પચ્ચ૦ નો ભંગ ન ગણાય તે કારણથી મહત્તરારેમાં એ આગાર રાખવામાં આવે છે.
તથા એકાશનાદિકમાં સાગારી આગાર આવે છે, ત્યાં સારી એટલે (મુનિની અપેક્ષાએ) કોઈપણ ગૃહસ્થ, અને (શ્રાવકની અપેક્ષાએ) જેની દૃષ્ટિથી અન્ન પચે નહિ એવો મનુષ્ય. અહીં તાત્પર્ય એ છે કે- મુનિ કોઈપણ ગૃહસ્થના દેખતાં ભોજન ન કરે એવી સાધુ સામાચારી છે, તેથી એકાશન કરતી વખતે કોઈ ગૃહસ્થ આવી પડે અને જો તે વધારે વખત ઊભો નહિ રહે તેમ જણાય તો મુનિએ ક્ષણવાર ભોજન કરતાં અટકવું, અને વધારે વખત ઊભો રહેશે એમ જણાય તો ભોજન કરતાં કરતાં વચમાં પણ ઊઠીને બીજે સ્થાને જઈ ભોજન કરે તો એકાશનનો ભંગ ન ગણાય તે કારણથી સામિારેvi એ આગાર રાખવામાં આવે છે. તેવી જ રીતે જેની દૃષ્ટિ પડવાથી ભોજન ન પચી શકે અને અવગુણ કરે તેવી દષ્ટિવાળો મનુષ્ય આવી પડતાં ગૃહસ્થ પણ એકાશન (ભોજન) કરતો વચમાં ઊઠીને અન્ય સ્થાને જઈ ભોજન કરે. એ પ્રમાણે મુનિને તથા શ્રાવકને
૧. તેનો હેતુ વિસ્તાર સહિત શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટકજીમાંથી (આહાર અષ્ટક નામના અષ્ટકમાંથી) જાણવા યોગ્ય છે.
૨. તેવી દૃષ્ટિ સિવાયનો કોઈ અન્ય ગૃહસ્થ ભોજન વખતે આવે તો તેને જમવાની યથાયોગ્ય નિમંત્રણા કરે, અને નિમંત્રણ સ્વીકારે તો તેને વિવેકપૂર્વક જમાડે. તેમ જ બહાર યાચક વગેરે આવ્યા હોય તો તેઓને પણ યથાશક્તિ (કિંચિત્ પણ) આપે; પરંતુ સર્વથા નિરાશ કરી ન કાઢે, કારણ કે ગૃહસ્થનો દાન ધર્મ છે, માટે ભોજન વખતે અવંગુયદ્વાર ખુલ્લાં દ્વાર) રાખવાનું કહ્યું છે. પરંતુ રખેને કોઈ આવી પડશે તો કાંઈક આપવું પડશે, એવા ભયથી બંધબારણે ભોજન કરવું તે ગૃહસ્થોને અંગે તો કૃપણતા અને એકલપેટાપણું ગણાય.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૩૩
પચ્ચખાણ ભાષ્ય અંગે જે સાગારિક આગાર કહ્યો તે સાગારિકના ઉપલક્ષણથી (કેવળ સાગારિક જ નહિ પરંતુ) બદિ (ભાટ ચારણ આદિ)-સર્પ-અગ્નિભય-જળની રેલ-તથા ઘરનું પડવું ઇત્યાદિ અનેક આગાર (આ સાગારિ આગારમાં) અન્તર્ગત જાણવા.
અવતUT :- આ ગાથામાં ૯-૧૦-૧૧-૧૨ એ ચારે આગારનો અર્થ કહે છેआउंटण-मंगाणं, गुरुपाहुणसाहु गुरु अभुट्ठाणं । परिठावण विहिगहिए, जईण पावरणि कडिपट्टो ॥२६॥
શબ્દાર્થ :કંટi=આકુંચન પ્રસારણ
નV[=પતિને, મુનિને. (લાંબું ટૂંકું કરવું) પવન=પ્રાવરણના (વના) સંv=અંગોનું, હાથ પગ વગેરેનું
પચ્ચકખાણમાં વિદિવ=વિધિપૂર્વક ગ્રહણ
વડપટ્ટ=કટિવસ્ત્રનો-ચોલપટ્ટનો કર્યો છતે.
આગાર થાર્થ :- અંગને લાંબુ-ટૂંકું કરવું તે “આઉટણપસારેણં” આગાર, ગુરુ આવ્યું અથવા પ્રાહુણા સાધુ (વડીલ પ્રાહુણા) આવ્યે ઊઠીને ઊભા થવું તે “ગુરુઅદ્ભુઠાણેણં” આગાર, વિધિપૂર્વક ગ્રહણ કરતાં વધેલો આહાર પરઠવવા યોગ્ય હોય તેને (ગુરુ આજ્ઞાએ) વાપરવો તે “પારિઠાવણિયાગારેણં” આગાર, યતિને જ હોય છે, તેમજ વસ્ત્રના પચ્ચખાણમાં “ચોલપટ્ટાગારેણં” આગાર પણ યતિને જ હોય ll૨૬ll
ભાવાર્થ - એકાશનમાં હાથ, પગ વગેરે અવયવોને સ્થિર રાખી ઘણી વાર બેસી ન શકાય તો હાથ, પગ વગેરેને “આઉટણ”- આકુંચન કરતાં એટલે સંકોચતાં, તેમજ “પસારેણં” એટલે પસારતાં-લાંબા કરતાં એકાશનનો ભંગ ન ગણાય, તે કારણથી ગાડંટણપસારમાં આગાર રાખવામાં આવે છે.
તથા એકાશન કરતી વખતે ગુરુ મહારાજ પધારે અથવા તો કોઈ વડીલ પ્રાહુણા સાધુ પધારે તો તેમનો વિનય સાચવવા માટે એકદમ ઊઠીને ઊભા થવું જોઈએ, માટે તે વખતે “અદ્ભુઠાણેણં” એટલે ઊભા થતાં પણ એકાશનનો ભંગ ન ગણાય તે કારણથી સન્મુદ્દાને આગાર રાખવામાં આવે છે, આ આગાર વિનયધર્મનું કેટલું પ્રાધાન્ય દર્શાવે છે !
૧. આ આગાર ઊભા થવા માત્રનો છે, પણ ચાલીને સન્મુખ જવા માટેનો નથી.
Page #236
--------------------------------------------------------------------------
________________
ભાષ્યત્રયમ્
તથા વિધિ વડે ગ્રહણ કરેલ એટલે વિધિપૂર્વક વહોરી લાવેલું હોય, અને અન્ય મુનિઓએ વિધિપૂર્વક વાપરતાં તે ભોજન કિંચિત્ વધ્યું હોય તો તે પારિદ્વાવણીય એટલે પરઠવવા યોગ્ય (=સર્વથા ત્યજવા યોગ્ય) ગણાય છે; પરંતુ તે વધેલા ભોજનને પરઠવતાં અનેક દોષ જાણીને ગુરુ મહારાજ ઉપવાસ તથા એકાશનાદિ પચ્ચ૦ વાળા મુનિને એકાશનાદિ કરી લીધા બાદ પણ વાપરવાની આજ્ઞા કરે તો તે મુનિને ફરીથી આહાર વાપરતાં પણ ઉપવાસ તથા એકાશનાદિ પચ્ચ૦ નો ભંગ ન ગણાય, તે કારણથી પારિાવળિયા રેખં આગાર રાખવામાં આવે છે. આ આગાર (આહાર)માં પચ્ચ૦ વાળા મુનિએ ગુરુની પવિત્ર આજ્ઞા જ આરાધવાની છે, પરંતુ આહાર ઉપર કિંચિત્માત્ર પણ લોદ્રુપતા રાખવાની નથી, તેમજ “ગુરુમહારાજની આજ્ઞાથી આટલો પણ આહાર વાપરવાનું બન્યું તો ઠીક થયું, નહિતર આજે એકાશનાદિ પચ્ચક્ખાણ મને બહુ ભારી-આકરૂં થાત્” ઇત્યાદિ રીતે પણ આહારની અનુમોદના કરવાની નથી. આ આગાર મુનિને જ હોય છે. તથા અહીં એટલું વિશેષ છે કે-ઉપવાસ એકાશન વગેરે જો ચઉવિહારથી કરેલ હોય અને પરઠવવા યોગ્ય આહારમાં પણ અન્ન અને પાણી એ બન્ને ચીજ વધી હોય તો તે બે ચીજ ગ્રહણ કરવી કલ્પે, કારણ કે પાણી ન વધ્યું હોય અને કેવળ આહાર જ વઘો હોય તો ચઉવિહાર પચ્ચ૦ માં મુખશુદ્ધિ કેવી રીતે થાય ? માટે આહાર સાથે પાણી પણ વધેલું હોવું જોઈએ, અને જે મુનિએ ઉપવાસ વા એકાશન વગેરે તિવિહારથી કરેલ હોય તેને તો પાણી પીવાની પ્રથમથી જ છૂટ હોવાથી પાણી ન વધ્યું હોય અને કેવળ આહાર જ વધ્યો હોય તો એકલો આહાર ગ્રહણ કરવો પણ કલ્પે, કારણ કે તે વધેલો આહા૨ વાપરીને (તિવિહારથી છુટા રહેલા,) પાણી વડે તે મુખશુદ્ધિ કરી શકે છે.
તથા આ આગાર એકાશન=એકલઠાણું આયંબિલ-નીવિ-ઉપવાસ-છઠ્ઠ અને અઠ્ઠમ સુધીના પચ્ચ૦માં હોય, તે ઉપરાંત દશભક્તાદિ (ચાર ઉપવાસ આદિ) ૧ અહીં વિધિગ્રહિત અને વિધિભુક્ત
વિધિગ્રહિત અને અવિધિભુક્ત અવિધિગ્રહિત અને વિધિભુક્ત અવિધિગ્રહિત અને અવિધિભુક્ત
૨૩૪
૪ ભાંગમાંથી પહેલા ભાંગાવાળો આહાર આ આગારમાં કલ્પ, શેષ ત્રણ ભંગોનો આહાર ન કલ્પે.
૨ શ્રાવકને એકાશનાદિ પચ્ચ૦ માં આ આગાર ઉચ્ચરાવાય છે તે પચ્ચ૦ નો આલાપક (આલાવો-પાઠ) ખંડિત ન કરવા માટે જ, પરંતુ એ આગાર શ્રાવકને પણ હોય એવાં કારણથી નહિ. (-ધર્મ સં૦ વૃત્તિ:)
Page #237
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાગ
૨૩૫ પચ્ચ૦માં ન હોય, તથા આ આગારના સંબંધમાં બીજો પણ વિશેષ વિધિ છે તે સિદ્ધાંતથી જાણવા યોગ્ય છે.
તથા વસ્ત્ર ન પહેરવા છતાં પણ અવિકારી રહેનારા એવા જિતેન્દ્રિય મહામુનિઓ અમુક અમુક પ્રસંગે (કટિવસ્ત્ર વગેરે) વસ્ત્રનું પણ અભિગ્રહ પચ્ચ૦ કરે છે, તેવા વસ્ત્રના ત્યાગી-અભિગ્રહધારી મુનિ વસ્ત્રરહિત થઈ બેઠા હોય, અને તેવા પ્રસંગે જો કોઈ ગૃહસ્થ આવે તો ઊઠીને તુરત ચોલપટ્ટ પહેરી લે તો તે જિતેન્દ્રિય મુનિને વસ્ત્રના અભિગ્રહ પચ્ચકખાણનો ભંગ ન ગણાય, તે કારણથી વોનપટ્ટારગે આગાર રાખવામાં આવે છે. આ આગાર પણ મુનિને જ હોય, પરંતુ શ્રાવકને નહિ. અહીં ચોલ એટલે પુરુષચિહ્ન તેને ઢાંકનારૂં પટ્ટ-વસ્ત્ર તે ચોલપટ્ટ કહેવાય એ શબ્દાર્થ છે.
વળી પ્રાવરણના પચ્ચકખાણમાં અન્ન)-સહ૦-ચોલ૦-મહ૦ સબૂ૦ એ પાંચ આગાર પૂર્વે ૧૭ મી ગાથામાં કહ્યા છે, તેથી સંભવે છે કે એ અભિગ્રહ એકાશનાદિક વિના જુદો પણ લઈ શકાય છે અને તે પચ્ચકખાણમાં “પપુરપાદિi વિશ્વામિ” અન્નત્થામોને ઈત્યાદિ આલાપક ઉચ્ચરવામાં આવે છે. અવતરVI :- આ ગાથામાં ૧૩-૧૪-૧૫-૧૬ એ ચાર આગારનો અર્થ કહેવાય છે
खरडिय लूहिय डोवा-इ लेव संसट्ठ डुच्च मंडाई। उक्खित्त पिंड विगई-ण मक्खियं अंगुलीहिंमणा ॥२७॥
શબ્દાર્થ : ઘડિયaખરડાયેલી
મંડાડું માંડા, પૂડા (રોટલી) વગેરે નૂદિય=લુંછલી, લોહેલી
વિદ્વત્ત–ઉસ્લિપ્ત=ઉપાડી લીધેલી, હોવ મા ડોયો-કડછી વગેરે
અને ઉખિત્તવિવેગેણે આગાર જોવ=લેવાલેવેણ આગાર
fપંવિધા=પિંડ વિગઈને સંસદૃસંસૃષ્ટ, ગૃહસ્થે) મિશ્ર
વિશ્વયં પ્રતિ=મસળેલ, અને કરેલ છે અને ગિહત્ય
પડુચ્ચમખિએણે આગાર સંસઠેણે આગાર
મંત્રીÉિઅંગુલીઓ વડે
મUTT=મના=કિંચિત્ ૧ પ્રશ્નઃ- એ આગાર વર્તમાન સમયે અપાતા પચ્ચ૦ ના આલાવામાં કેમ બોલવામાં આવતો નથી ?
ઉત્તરઃ- વર્તમાનકાળમાં વસ્ત્રના પચ્ચ૦નો અભાવ છે માટે, અને પ્રાચીનકાળમાં પણ કોઈક મુનિને અંગે જ એ આગાર ઉચ્ચરાવાતો હોવાથી પચ્ચ૦ ના આલાવામાં હંમેશ માટે સંબંધવાળો ન હોય, એમ સંભવે છે. વળી સાધ્વી હંમેશાં વસ્ત્રધારી જ હોય માટે સાધ્વીને પણ એ આગાર નથી.
દુર્વે શાક
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ભાષ્યત્રયમ્ પથાર્થ :- (અકલ્પનીય દ્રવ્યથી) ખરડાયેલી કડછી વગેરેને લુહી નાખેલી હોય તે લેવાલેવેણ આગાર, શાક તથા માંડા વગેરેને ગૃહસ્થ (વિગઈથી) મિશ્ર કરેલ હોય (=સ્પર્શાવેલ હોય) તે ગિહત્યસંસર્ણ આગાર, પિંડવિગઈને ઉપાડી લીધી (=લઈ લીધી) હોય તે લખિત્તવિવેગેણે આગાર, અને રોટલી વગેરેને કિંચિત્ (વિગઈથી) મસળી હોય તે પહુચ્ચમખિએણે આગાર. l૨૭ll
ભાવાર્થ:- આયંબિલ તથા નીલિમાં ન કલ્પે એવી વિગઈ વડે હોવા ડોયાકડછી વગેરે. વડિયEખરડાયેલી હોય તે નેપ, અને તેને નૂદિયે લુછી નાખ્યાથી મત્તે પ ગણાય છે, તો પણ કિંચિત્ અંશ રહી જવાથી (અર્થાત્ સર્વથા અલેપ નહિ થવાથી) લેપાલેપ ગણાય છે, માટે તેવા લેપાલેપવાળી કડછી વગેરેથી અથવા લેપાલેપ ભોજનમાંથી આહાર ગ્રહણ કરી વાપરતાં પચ્ચ૦નો (આયંબિલ તથા નીવિનો) ભંગ થયો ન ગણાય, તે કારણથી તેવાનેવે આગાર રાખવામાં આવે છે.
તથા (તુચ્ચ=) શાક તથા કરંબો વગેરેને વઘારવાદિકથી તથા (મંડાઇ=) રોટલા-રોટલી વગેરેને લેવામાં લેપવાળી હથેલી ઘસીને ગૃહસ્થ પ્રથમથી જ આયંબિલાદિકમાં ન કલ્પે એવી વિગઈ વડે પોતાના માટે (સંસૃષ્ટક) મિશ્ર કરેલ હોય એટલે કિંચિત્ લેપવાળી કરેલ હોય, તેથી ભોજનમાં પણ તેનો કિંચિત અંશ આવે, તો તેવા વિગઈના અલ્પ સ્પર્શવાળા ભોજનથી પણ આયંબિલ પચ્ચ૦નો ભંગ ન ગણાય તે કારણથી દિલ્થસંસમાં આગાર મુનિને માટે રાખવામાં આવે છે, વળી તે અકલ્પનીય વિગઈનો રસ જો સ્પષ્ટ અનુભવમાં ન આવે તો એ આગારમાં ગણાય, પરંતુ જો અનુભવમાં આવે તેવો અધિક રસ હોય તો પચ્ચ૦નો ભંગ ગણાય. તથા શ્રાવકને તો એવા અલ્પમિશ્ર ભોજનથી પણ આયંબિલનો ભંગ ગણાય. કારણ કે શ્રાવકે તો ભોજન સામગ્રી પોતાના ઉદ્દેશથી પોતાના હાથે બનાવવાની છે, અને મુનિને તો પોતાના માટે નહિ બનાવેલું એવું નિર્દોષ ભોજન શ્રાવક પાસેથી ભિક્ષાવૃત્તિથી લેવાનું છે, માટે મુનિને જ એ આગાર રાખવાની જરૂર છે, પણ શ્રાવકને નહિ, છતાં શ્રાવકને પચ્ચ૦ આપતાં એ આગાર બોલવામાં આવે છે તે પચ્ચ૦નો આલાપક
૧ આ ગ્રંથમાં આ આગાર ભોજન બનતી વખતે ભોજનની અંદર ગૃહસ્થ પોતાને માટે જાણી જોઈને પ્રથમથી જ કરેલી મિશ્રતાનો છે, અને બીજા ગ્રંથોમાં તો ભોજનના પાત્રમાં પ્રથમથી લેપાયેલી (પણ લૂછયા વિનાની) વિગઈથી થયેલી મિશ્રતાનો કહ્યો છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૩૭ ખંડિત ન થવાના કારણથી), એ આગારનો અર્થ આયંબિલને અંગે કહ્યો, અને વિગઈ તથા નીવિના પચ્ચીને અંગે જે વિશેષ-જુદો અર્થ છે, તે આગળ કહેવાતી ૩૬મી ગાથાના અર્થથી જણવો. - તથા રોટલી વગેરે ઉપર પ્રથમ મૂકી રાખેલી ગોળ વગેરે પિંડવિગઈને (ઉખિત=) ઉપાડી લઇ (વિવેગ=વિવિક્ત=) અલગ કરી દીધી હોય તો પણ તે પિંડવિગઈનો કિંચિત્ અંશ રહી જાય છે. માટે તેવી (પિંડવિગઈના કિંચિત્ સ્પર્શ-લેપવાળી) રોટલી વગેરે વાપરતાં આયંબિલાદિ પચ્ચ૦ નો ભંગ ન થાય તે કારણથી વિશ્વવિવે આગાર રાખવામાં આવે છે. આ આગાર પણ મુનિને માટે હોવાથી શ્રાવકે સેવવા યોગ્ય નથી. અહીં સર્વથા ઉપાડી ન શકાય તેવી પિંડવિગઈને ઉપાડી લેવાથી રહેલા અધિકમિશ્રતાવાળા ભોજન વડે તો પચ્ચ૦નો ભંગ જ થાય એમ જાણવું.
તથા રોટલી વગેરે કુમળી-સુંવાળી કરવાને નીધિમાં ન કલ્પે એવી ઘી વગેરે વિગઈનો હાથ દેવામાં (આંગળીઓથી ઘી ઘસવામાં અથવા લુવાને કિંચિત્ મસળવામાં) આવે છે, તો તેવી અલ્પ લેપવાળી રોટલી વગેરેના ભોજનથી નીવિના પચ્ચ૦નો ભંગ ન થાય તે કારણથી પફુવમવિશ્વમાં આગાર રાખવામાં આવે છે. (અને પહુચ્ચ=પ્રતીત્ય એટલે (સર્વથા રૂક્ષ-લૂખાની) અપેક્ષાએ મક્રિય પ્રક્ષિત એટલે કિંચિત્ સ્નેહવાળું કરવું એવો શબ્દાર્થ છે) આ આગાર કેવળ નીવિના પચ્ચ૦માં જ મુનિને માટે કહેવામાં આવે છે. તથા વિગઈની સૂક્ષ્મ પણ ધાર રેડીને જો રોટલી વગેરે મસળી હોય તો તેવા ભોજનથી નીવિના પચ્ચ૦ નો ભંગ થાય છે.
અવતરVI :- આ ગાળામાં પાણીના ૬ આગારનો અર્થ કહેવાય છેलेवाडं आयामाइ इयर, सोवीर-मच्छमुसिणजलं । धोयण बहुल ससित्थं, उस्सेइम इयर सिस्थविणा ॥२८॥
શબ્દાર્થ :તેવાઉં=લેપકૃત, લેવેણવા આગાર | વહુ બહુલ, ગડુલ, બહુલેણ માયામં=આચામ્સ, ઓસામણ
વા આગાર રૂચ=ઈતર. અલેપકૃત, અલેવેણવા સ્થિ દાણા સહિત, આગાર
સસિત્થણવા આગાર સોવીસોવીર, કાંજી
તેથી ઇતર, અસિત્થણવા નિરમલ, અચ્છેણવા આગાર
આગાર સિ=ઉષ્ણ, ઉકાળેલું
સ્થિતિ=લોટના મિશ્રણ વિનાનું થોચ=(તંદૂલ વગેરેના) ધોરણ
પાણી ડસેમ-ઉત્તેદિમ, લોટ (થી ખરડાયેલા હાથ વગેરે)નું ધોવણ
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ભાષ્યત્રયમ્ - થાઈ :- ઓસામણ વગેરે લેપકૃત પાણી કહેવાય, તેથી તેની છૂટવાળો) “લેવેણ વા” આગાર છે, કાંજી વગેરે અલેપકૃત પાણી છે, માટે “અલેવેણ વા” આગાર છે, ઉષ્ણ જળ તે અચ્છ-નિર્મળ તેની છૂટવાળો “અચ્છેણ વાગે આગાર છે, ચોખા વગેરેનું ધોવણ તે બહુલ કહેવાય માટે તેની છૂટવાળો “બહુલેવેણ વાગે આગાર છે. લોટનું ધોવણ સસિત્ય (દાણા-વાળું ગણાય, માટે તેની છૂટવાળો “સસિત્થણ વા” આગાર છે, અને તેથી ઈતરઊલટો “અસિત્થણ વા” આગાર છે. ll૨૮
ભાવાર્થ :- તિવિહારના પચ્ચકખાણમાં (અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ ૪ પ્રકારના આહારમાંથી) કેવળ પાણીનો એક જ આહાર કહ્યું છે, અને શેષ ત્રણ આહારનો ત્યાગ થાય છે, જેથી કદાચ શુદ્ધ પાણી ન મળે, અને "ઓસામણનું પાણી, અથવા ખજુરનું, આમલીનું કે દ્રાક્ષ વગેરેનું ઇત્યાદિ લેપ કૃત્ને પાણી મળે, કે જેમાં ત્યાગ કરેલ અશન અથવા ખાદિમ વા સ્વાદિમ પદાર્થનાં રજકણો મિશ્ર થયેલ હોય તો કારણસર તેવું લેપકૃત પાણી પીવાથી પણ પચ્ચ૦ નો (તિવિહાર ઉપવાસાદિકનો) ભંગ ન ગણાય, તે કારણથી અન્નેવેન વા આગાર રાખવામાં આવે છે. એ દ્રાક્ષાદિકનાં પાણી ભાજનમાં રાખવાથી ભાજનને લેપવાળું-ચીકણું કરે છે માટે એ પાણીઓને શાસ્ત્રમાં “લેપકૃત” (=લેપ-ચીકાશ કરનારા) કહ્યાં છે.
તથા શુદ્ધ પાણીના અભાવે કદાચ કારણસર સોવીર-કાંજી (છાશની આછ) ઇત્યાદિ અલેપકૃત પાણી મળે તો તેનું પાણી (કાંજી વગેરે) પીવાથી તિવિહાર ઉપવાસાદિ પચ્ચ૦નો ભંગ ન થાય તે કારણથી મનેવેન વા આગાર રાખવામાં આવે છે. કાંજી વગેરેનું પાણી જે ભાજનમાં રહ્યું હોય તે ભાજનને અલેપ રાખે છે, એટલે તે ભાજન ચીકાશવાળું થતું નથી માટે કાંજી વગેરેને અપકૃત પાણી કહ્યું છે. અહીં અલેપ એટલે અલ્પ લેપ એવો અર્થ સંભવે છે.
૧ રાંધેલા અનાજનું દાણા વિનાનું અને ડહોળું નહિ એવું નીતર્યું પાણી.
૨ ગૃહસ્થ ખજૂરના ગળપણમાં કરેલું નીતર્યું પાણી, તેવી જ રીતે દ્રાક્ષાદિકના પાણી પણ નીતર્યા હોય તે લેવાં સંભવે પરન્તુ ડહોળા હોય તો ખજૂરાદિનો (ત્યાગ કરેલ પદર્થોનો) ચાવવા જેવો ભાગ આવી જવાથી પચ્ચ૦ ભંગ થાય અહીં ખજૂરાદિકનું પાણી બનાવી કપડાથી ગાળેલું હોય તો તે નીતર્યા પાણી તરીકે કલ્પ એ સંભવે છે.
૩ ભાજનમાં રાખવાથી ભાજનને લેપ-ચીકાશવાળું કરે છે માટે દ્રાક્ષાદિકના જળને શાસ્ત્રમાં લેપકૃત જળ તરીકે કહેલ છે.
૪ વા શબ્દની સાર્થક્તા છ આગરના પર્યન્ત કહેવાશે.
Page #241
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૩૯
તથા અચ્છ=નિર્મલ જળ એટલે ઉષ્ણ જળ કે જે ત્રણ*ઉકાળા વડે જ ઉકાળેલું હોય તો સર્વથા અચિત્ત થાય છે, તે પાણી પીવાથી તિવિહાર ઉપવાસાદિકનો ભંગ ન થાય તે કારણથી મળ વા આગાર કહેવામાં આવે છે. (તિવિહારમાં બનતાં સુધી આ જ પાણી પીવાનું હોય છે, અને શેષ પાંચ આગારવાળાં પાણી તો અપવાદથી કારણસર પીવાનાં હોય છે. તેમાં પણ ગૃહસ્થને તો વિશેષતઃ ઉષ્ણજળ પીવું જોઈએ, માટે શેષ પાંચ આગાર પ્રાયઃ ગૃહસ્થ માટે નહિ, પરંતુ વિશેષતઃ મુનિને જાણવા.) વળી ફળાદિકનાં ધોવણ અથવા ફળાદિકનાં નિર્મળ અચિત્ત જળ પણ આ આગારમાં ગણાય છે.
તથા તલનું ધોવણ અથવા તંદૂલનું ધોવણ વગેરે ગડુલજળ અથવા બહુલજળ કહેવાય છે, તેવું બહુલજળ પીવાથી પણ પચ્ચ૦ નો ભંગ ન થાય તે કારણથી વહુતેવેળ વા આગાર રાખવામાં આવે છે.
તથા સિન્થ એટલે ધાન્યનો દાણો તે (સ=) સહિત જે જળ તે સસિત્થ જળ કહેવાય, જેથી ઓસામણ વગેરે પાણીમાં રંધાયેલો દાણો રહી ગયો હોય, અથવા રંધાયેલા દાણાનો નરમ ભાગ રહી ગયો હોય તો તેવું ઓસામણ વગેરે પાણી પીવાથી પચ્ચનો ભંગ ન ગણાય, તેમજ તિલોદક (તિલનું ધોવણ) તંદુલોદક (તંદુલનું ધોવણ) વગેરેમાં તિલ વગેરેનો (નહિ રંધાયેલો કાચો) દાણો રહી ગયો હોય તો તેવું પાણી પીવાથી પચ્ચ૦ ભંગ ન ગણાય, તે કારણથી સસિન્થેન વા આગાર રાખવામાં આવે છે. તથા ગાથામાં કહેલ ઉસ્વેદિમનું તાત્પર્ય આ પ્રમાણેપિષ્ટજળ અને પિષ્ટ ધોવણ એ બન્ને પ્રકારનું ઉત્સ્વદિમ જળ તે સસિત્ય જળ કહેવાય, ત્યાં મદિરાદિ બનાવવા માટે લોટ પલાળ્યો હોય તેવું (લોટ કોહ્યા પહેલાંનું) જળ તે પિષ્ટ જળ, અને લોટથી ખરડાયેલા હાથથી ભાજન વગેરે ધોયાં હોય તે પિષ્ટ ધોવણ કહેવાય, એ બન્ને પ્રકારના પાણીમાં લોટનાં રજકણો
*કાચું પાણી પ્રાયઃ ઘણું સચિત્ત અને થોડું અચિત્ત એવું મિશ્ર હોય છે. એક વાર ઉકાળો આવેલું પાણી તેથી ઘણું અચિત્ત, બે ઉકાળા આવેલું પાણી તેથી પણ અતિઘણું અચિત્ત (અને અલ્પ સચિત્ત) એવું મિશ્ર હોય છે, અને ત્રણ ઉકાળા આવેલું પાણી જ સર્વથા અચિત્ત થાય છે માટે વ્રતધારીઓએ ત્રણ ઉકાળા આવેલું પાણી પીવું, જેવું તેવું ઉકાળેલું પાણી વ્રતમાં દૂષણવાળું છે.
૧ અમુળનતમુત્ક્રાતિતમન્યવૃત્તિ નિર્મત્ત એ અવચૂટ વગેરેના પાઠમાં ઉકાળેલા જળ સિવાયનું બીજું પણ નિર્મળ કહ્યું છે અને જ્ઞા૦ વિ∞ સૂર કૃત બાળાવબોધમાં ફળાદિકનાં ધોવણ કહ્યાં છે માટે અહીં ફળનું જળ પણ “અચ્છેણ વા” માં કહ્યું છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ભાષ્યત્રયમ્ આવે છે માટે તેનું પાણી પીવાથી પચ્ચ૦ ભંગ ન ગણાય તે કારણથી સિત્થા વા આગાર રાખવામાં આવે છે.
તથા ઉપર કહેલા સસિન્ધ જળને જો ગાળવામાં આવે તો દાણો તથા લોટના રજકણો (સ્થૂળ રજકણો) ન આવવાથી એ જ અસિત્વ જળ કહેવાય, તેવું જળ પીવાથી પણ પચ્ચ૦ ભંગ ન ગણાય તે કારણથી સિન્થ વા આગાર રાખવામાં આવે છે. (અહીં પણ અસિત્વ એટલે સર્વથા સિત્યનો અભાવ નહીં, પરંતુ અલ્પસિન્થ એવો અર્થ સંભવે છે.).
અહીં દરેક આગારમાં વા શબ્દ આવે છે, તે છ આગારોમાં પ્રતિપક્ષી બે બે આગારોની સમાનતા દર્શાવવા માટે છે, તે આ પ્રમાણે- જેમ અલેવેણ વા આગારથી એટલે લેપ રહિત જળથી પચ્ચ૦ ભંગ થતો નથી. તેમ લેવેણ વા એટલે લેપવાળા જળથી પણ પચ્ચ૦ ભંગ થતો નથી. એ પ્રમાણે જેમ (અચ્છેણ વાક) નિર્મળ જળથી પચ્ચ૦ ભંગ થતો નથી તેમ (બહુલેવેણ વાક) બહુલ જળ વડે પણ પચ્ચ૦ ભંગ થતો નથી તથા જેમ (અસિત્થણ વાગ) અસિત્થ જળ વડે પચ્ચ૦ ભંગ થતો નથી તેમ (સસિત્થણ વાગ) સસિલ્વ જળ વડે પણ પચ્ચ૦ ભંગ થતો નથી એ પ્રમાણે અહીં વા શબ્દથી બે બે પ્રતિપક્ષી આગારોની અવિશેષતા દર્શાવી છે. જે રૂતિ 8 શું મારિદ્વારમ્ |
નવતર :- પૂર્વે બાવીસ આગારનો અર્થ કહીને હવે આ પાંચમા દ્વારમાં પ્રથમ છ ભક્ષ્ય વિગઈના ૨૧ ભેદ, તથા ચાર અભક્ષ્ય વિગઈના ૧૨ ભેદ મળી વિગઇના કુલ ૩૩ ભેદ સામાન્યથી-સંખ્યામાત્રથી ગણાવે છે. पण चउ चउ चउ दु दुविह, छ भक्ख दुद्धाइ विगइ इगवीसं। ति दुति चउविह अभक्खा , चउमहुमाई विगइबार ॥२९॥
શબ્દાર્થ :- ગાથાર્થને અનુસાર સુગમ છે. માથાર્થ -પ-૪-૪-૪-૨-અને ૨ ભેદ, એ પ્રમાણે દૂધ વગેરે છ ભક્ષ્ય વિગઈના ૨૧ ભેદ છે, અને મધ વગેરે ચાર અભક્ષ્ય વિગઈના અનુક્રમે ૩-૨-૩ અને ૪ ભેદ હોવાથી ૧૨ ભેદ છે ૨૯
ભાવાર્થ :- સુગમ છે, પરંતુ પ્રત્યેક ઉત્તરભેદ આ પ્રમાણે-- દૂધના ૫ ભેદ
મધના ૩ ભેદ દહિના ૪ ભેદ
મદિરાના ૨ ભેદ ઘીના ૪ ભેદ
માંસના ૩ ભેદ તેલના ૪ ભેદ
માખણના ૪ ભેદ (દહીંની જેમ) ગોળના ૨ ભેદ
૧૨ અભક્ષ્ય વિગઈ પકવાન્નના ૨ ભેદ
૨૧ ભક્ષ્ય વિગઈ |
Page #243
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાગ
૨૪૧ એ ૨૧ ભેદ તથા ૧૨ ભેદ કયા કયા તે આગળની ગાથાઓમાં કહેવાશે. જેના આહારથી ઇન્દ્રિયોને તથા ચિત્તને વિગઈ-વિકૃતિ-વિકાર (વિષયવૃત્તિ) ઉત્પન્ન થાય તે વિડુિ-વિકૃતિ કહેવાય.
માવતર - પૂર્વ ગાથામાં છ ભસ્થ વિગઇના ૨૧ ભેદ સંખ્યામાત્રથી કહ્યા, તે ભેદોને આ બે ગાથામાં નામ સહિત સ્પષ્ટ કરે છે-- खीर घय दहिय तिल्लं, गुल पक्कन्नं छ भक्ख विगईओ । નો-મસિ-થ્રિ-ય-પત્ની પદ્ધ દર૩રો રૂ| घय दहिया उट्टिविणा, तिल सरिसव अयसि लट्ट तिल्ल चऊ। दवगुड पिंडगुडा दो, पक्कन्नं तिल्ल घयतलियं ॥३१॥
શબ્દાર્થ:- ૩૦ મી ગાથાનો ગુન ગોળ
ગા=અજાનું, બકરીનું પૌવં પકવાન
પIST=એડકીનું, ઘેટીનું, ગાડરીનું. સિ=ભેંસનું
પU[=પાંચ પ્રકારનું)
શબ્દાર્થ :- ૩૧ મી ગાથાનો ટ્ટિ=ઊંટડી
=દ્રવ, રેલો ચાલે એવો નરમ મસિ=અતસી, અલસી
fપકકઠિન નકકસુમ્ભ
તનિયંત્રતળેલું થાઈ :- ક્ષીર (દૂધ-ઘી-દહીં-તેલ-ગોળ-અને પકવાન્ન એ ૬ ભક્ષ્ય વિગઈ છે, તેમાં ગાયનું-ભેંસનું-ઊંટડીનું-બકરીનું અને ગાડરીનું દૂધ એમ પાંચ પ્રકારનું દૂધ વિગઈ તરીકે ગણાય છે, મદ અને ચાર પ્રકારનું ઘી તથા દહીં છે તે ઊંટડી વિનાનું જાણવું. તથા તલ-સર્ષપ (સરસવ)-અલસી-અને કુસુંબીના ઘાસનું તેલ એમ ચાર પ્રકારનું તેલ (વિગઈ રૂ૫) છે, તથા દ્રવગોળ અને પિંડગોળ એમ બે પ્રકારનો ગોળ વિગઈ તરીકે છે, અને તેલમાં તથા ઘીમાં તળેલું એ બે પ્રકારનું પકવાન્ન વિગઈરૂપ જાણવું. l૩૧/l
માવાર્થ :- સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે-દૂધ પાંચ પ્રકારનું છે, અને દહીં તથા ધી ચાર પ્રકારનું કહ્યું છે, તેનું કારણ એ છે કે-- જેમ ભેંસ વગેરેના દૂધનું દહીં તથા ઘી બને છે, તેમ ઊંટડીના દૂધનું દહીં તથા ઘી બનતું નથી. તથા સ્ત્રી વગેરેના દૂધ વિગઈ તરીકે ગણાતાં નથી. તથા ઉપર કહેલાં ચાર પ્રકારનાં તેલ સિવાય બીજાં એરંડિયું, ડોળિયું, કોપરેલ ભોંયસિંગનું, કપાસિયાનું, ઈત્યાદિ અનેક પ્રકારનાં તેલ છે પરંતુ તે વિગઈ તરીકે નથી. તોપણ તે તેલને લેપકૃત તો ગણવાં
વર્તતાનિ તુ 1 વિવૃત્તી: તે કૃતનિ તુ મત ઇતિ ધર્મ, સં૦ વૃત્તિ વચનાત્ તથા આ ભાગની જ ૩૮મી ગાથામાં પણ એ તેલોને લેપકૃત કહેવામાં આવશે.
૧૬
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ભાષ્યત્રયમ્ જોઈએ, (જથી આયંબિલાદિકમાં તેનો પણ ત્યાગ થાય છે, તેમ જ એ વિગઇરહિત તેલોના લેપથી લેવાલેવેણે આગાર રાખવો જોઈએ ઇતિ તાત્પર્ય).
એ પ્રમાણે આ બે ગાથામાં ૬ ભર્યાવિગઈના ૨૧ ઉત્તરભેદ કહ્યા, અને ચાર અભક્ષ્ય વિગઈના ઉત્તરભેદ કહેવાના હજી બાકી છે, તે પહેલાં ચાલુ પ્રસંગમાં અનુકૂળતા જાણી ગ્રંથકાર એ છ વિગઈનાં જે ૩૦ નીવિયાતાં થાય છે, એટલે એ વિગઈ તે અવિગઈ પણ થાય છે, તે અવિગઈનું સ્વરૂપ જ પ્રથમ દર્શાવશે.
અવતUT:- દૂધ વગેર ૬ ભક્ષ્ય વિગઈ જે વિકૃતિ સ્વભાવવાળી છે, તે વિકૃતિ સ્વભાવ જે રીતે દૂર થઈ અવિકૃતિ સ્વભાવવાળી બને છે, તે વિકૃતિ (નીવિયાતું) ગણાય છે, તેમાં પ્રથમ દૂધ વિગઈનાં ૫ નીવિયાતાં કહેવાય છેપસાદિ-ર-યા-વદિ-દ્ધટ્ટિયુદ્ધવિફિયા दक्ख बहु अप्पतंदुल, तच्चुन्नंबिलसहियदुद्धे ॥३२॥
શબ્દાર્થ :પાકિ પયઃશાટી, દુગ્ધશાટિકા, | રબ્યુન્ન=તેનું (તંદુલનું) ચૂર્ણ વિવા=વિકૃતિગત, નીવિયાતાં (ચોખા વગેરેનો લોટ) રવá=દ્રાક્ષ
વિનૈઃખટાશ પથાર્થ :- દ્રાક્ષ સહિત રાંધેલું દૂધ (પ્રાયઃ બાસુદી તે) પય:શાદી કહેવાય, ઘણાં તંદૂલ-ચોખા વગેરે સહિત રાંધેલું દૂધ અક્ષર (ખીર) કહેવાય, અલ્પ તંદૂલ સહિત રાંધેલું દૂધ જોયા કહેવાય, તંદૂલના ચૂર્ણ (લોટ) સહિત રાંધેલું દૂધ મવદિવા
હાલમાં થતી બાસુદી દ્રાક્ષાદિ રહિત ફક્ત દૂધ ઉકાળીને જ બનાવવામાં આવે છે. માટે નીવિયાતામાં જેમ દૂધપાક દષ્ટિગોચર થાય છે તેમ બાસુદી દષ્ટિગોચર થતી નથી. કારણ કે અન્ય યોગ્ય દ્રવ્યોના સંયોગ વિના વિક
| થતાં નથી. એવો ૩૭ મી ગાથામાં કહેલો ભાવાર્થ પણ હેતુરૂપ સંભવે છે.
૧ વર્તમાનમાં કંઈક સ્થાને રાંધેલો ભાત નાખીને અને કંઈક સ્થાને ચોખા નાખીને પણ ખીર બનાવવામાં આવે છે, અને દૂધપાક જેટલી જાડી નહિ પરંતુ થોડી જાડી બનાવાય છે. કારણ કે ઘણી જારી કરવા જતાં ચોખા વધારે નાખેલા હોવાથી દૂધ ચોખા બન્ને પિંડરૂપ થઈ જાય. એ રીતે દેશ દેશની પદ્ધતિ પ્રમાણે ખીર જુદી જુદી રીતે બનાવાય છે.
૨ એ જેવા ને પ્રવ૦ સારો૦ વૃત્તિમાં દૂધની કાંજી તરીકે ઓળખાવી છે, તથા વર્તમાનમાં જે દૂધપાક કહેવાય છે તેને જ અહીં રેયા કહેલ છે, એમાં ચોખા અલ્પ આવવાથી (એક શેર દૂધમાં લગભગ ૧ તોલો જેટલા આવવાથી) ઘણો ઉકાળીને જાડો બનાવવામાં આવે છે.
ના વિકાસ દ્રવ્યો અને
- RIF
Page #245
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાગ
૨૪૩
કહેવાય, અને (કાંજી આદિ) ખાટા પદાર્થ સાથે રાંધેલું દૂધ 'સુથારી કહેવાય છે. (એ પાંચ રીતે રંધાયેલું દૂધ તે દૂધની પાંચ અવિગઈ-નીવિયાતાં ગણાય, જેથી યોગ વા ઉપધાન સંબંધી નીવિના પચ્ચકખાણમાં દૂધનાં એ પાંચ નીવિયાતાં કહ્યું પરંતુ બીજી નીતિમાં નહિ.) li૩૨ા
ભાવાર્થ:- ગાથાના અર્થને અનુસાર સુગમ છે, તથા ગાથામાં કહેલ સહિયયુકે એ પદ “g' ઇત્યાદિ દરેક શબ્દની સાથે સંબંધવાળું છે, અને તંતૂન એ પદ “વહુ” અને “મg” એ બે શબ્દ સાથે સંબંધવાળું છે.
માતાળ :- હવે આ ગાથામાં ઘી તથા દહીં વિગઇનાં પાંચ નીવિયાતાં કહેવાય છેनिब्भंजण-वीसंदण-पक्कोसहितरिय-किट्टि-पक्कघयं । दहिए कंख-सिहरिणि-सलवणदहि घोल-घोलवडा ॥३३॥
શબ્દાર્થ :નિર્ભના=નિર્ભજન ઘી
પવયં પકાવેલું ઘી વીસંv=વિસ્પંદન ઘી
દિv=દહીંમાં, દહીંનાં પવ=પકાવેલી, ઉકાળેલી
સિિિા =શિખંડ સહી=ઔષધી-વનસ્પતિ
પોતછાણેલું - ગાળેલું દહીં. તરિય=(ધીની) તરી
માથાર્થ :- પકવાન્ન તળાઈ રહ્યા બાદ કઢાઈમાંનું વધેલું બળેલું ઘી તે નિર્ધનન તથા દહીંની તર અને લોટ એ બે મેળવીને બનાવેલ કુલેર તે વિશ્ચંતન, ઔષધિ (=વનસ્પતિ વિશેષ) નાખીને ઉકાળેલા ઘીની ઉપર તરી (તર) તે પૌષધિ તરિત, ઘી ઊકળતાં ઘી ઉપર જે ઘીનો મેલ તરી આવે છે તે મેલનું નામ ભટ્ટ. અને આમળાં વગેરે ઔષધિ નાખીને પકાવેલું-ઉકાળેલું ઘી તે પવવ વૃત્ત કહેવાય, (એ ઘીનાં પાંચ નીવિયાતાં ( પાંચ પ્રકારનું અવિકૃત ઘી) નીવિમાં કલ્પ.)
૧ કેટલાક આચાર્યો દુગ્ધાટીને બદલે બહલિકા કહે છે, કે જે પ્રાયઃ તુર્ત વિઆયેલી ભેંસ વગેરેના દૂધની બને છે અને તે “બળી” કહેવાય છે.
૨ સિદ્ધાંતોમાં તો અર્ધ બળેલા ઘીમાં તંદૂલ નાખીને બનાવેલ ભોજન વિશેષ તે વિશ્ચંદ્રન એમ કહ્યું છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ભાષ્યત્રયમ્
તથા જે દહીંમાં ભાત મેળવ્યો હોય તે ભાતવાળું દહીં રબ્ધ, દહીંનું પાણી કાઢી નાખવાથી રહેલા માવામાં અથવા પાણીવાળા દહીંમાં પણ ખાંડ નાખી વસ્ત્રથી છાયું (ઘસીને ગાળ્યું) હોય તે શિવરી-શિખંડ, લુણ (મીઠું) નાખીને મથન કરેલું (હાથથી અડવાળેલું) દહીં તે "સતવા ઉધ, વસથી ગાળેલું દહીં તે પોત અને તે ઘોલમાં વડાં નાખ્યાં હોય તે પોતવડાં, અથવા ઘોલ નાખીને બનાવેલાં વડાં તે પણ ઘોલવડાં કહેવાય, (એ પ્રમાણે દહીંનાં પાંચ નીવિયાતાં (કદહીંની પાંચ અવિગઈ) તે નીવિના પચ્ચ૦માં કલ્પ છે.) ૩૩.
માવાઈ - ગાથાર્થને અનુસાર સુગમ છે. વિશેષ એ જ કે એ ઘી તથા દહીનાં નીવિયાતાં પણ પ્રાયઃ યોગ વહન કરતા મુનિ મહારાજને તથા શ્રાવકને ઉપધાન સંબંધી નીવિના પચ્ચ૦માં કલ્પ, પરંતુ બીજી નીવમાં ન કલ્પે.
અવતર:- આ ગાથામાં તેલનાં પાંચ અને ગોળનાં પાંચ નીવિયાતાં કહેવાય છેतिलकुट्टी निब्भंजण पकतिल, पक्कुसहितरिय तिल्लमली। सक्कर गुलवाणय पाय, खंड अद्धकढि इक्खुरसो ॥३४॥
શબ્દાર્થ:- ગાથાર્થ પ્રમાણે સુગમ છે. થાઈ:- તિલકુટ્ટી, નિર્ભજન, પકવતેલ, પકવૌષધિતરિત અને તેલની મલી એ તેલનાં પાંચ નીવિયાત છે. તથા સાકર, ગુલવાણી, પાકો ગોળ, ખાંડ અને અર્ધ ઉકાળેલો ઇકુ (શેલડીનો) રસ, એ ગોળનાં પાંચ નીવિયાતાં છે ૩૪
થાઈ - અહીં તિલકુટ્ટી સિવાયનાં ૪ નીવિયાતાં જે તેલનાં કહ્યાં છે અને વિસ્પંદન સિવાયનાં ૪ નીવિયાતા ઘીનાં તે બે બે સરખા નામવાળાં અને સરખા અર્થવાળાં છે, તો પણ અહી તેલનાં પાંચે નીવિયાતોના અર્થ કહેવાય છે તે આ પ્રમાણે
તલ તથા ગોળ (કઠિન ગોળ) એ બેને ભેગા કરી ખાંડણીમાં ખાંડી એકરસ
૧ શાસ્ત્રમાં એને રાઈનgટ કહે છે, માટે લોકભાષામાં જે દહીંનું રાઈતું અથવા દહીંનો મઠો કહેવાય છે તે એ જ હોય એમ સંભવે છે અને તેમાં સાંગરી વગેરે ન નાખ્યું હોય તો પણ નીવિયાનું કહ્યું છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૪૫ બનાવે છે તે તિ૮ટી અથવા તિલવટી' કહેવાય છે, તથા પકવાન્ન તળ્યા બાદ કઢાઈમાં વધેલું બળેલું તેલ તે નિર્મનન તેલ, તથા ઔષધિઓ નાખીને પકાવેલું તેલ તે પવવત, તથા ઔષધિઓ નાખીને પકાવાતા તેલમાં ઉપર જે તરી વળે છે તે વિવીધતરિત તેલ, અને ઉકળેલા તેલની કિષ્ટિ-મેલ તે તેલની મસ્તી અથવા કિષ્ટિ, એ પ્રમાણે તેલનાં એ પંચ નીવિયાતાં ગણાય છે.
તથા સવાર કે જે કાંકરા સરખી હોય છે તે, તથા ગોળનું પાણી જે પૂડા વગેરે સાથે ખવાય છે તે પુરપાન-ગુલવાણી તથા (પાય એટલે) ઉકાળીને કરેલો પાકો ગોઝ કે જે ખાજાં વગેરે ઉપર લેપવામાં આવે છે તે (ગોળની ચાસણી), તથા સર્વ પ્રકારની વાંડ, તથા (અર્ધવથિતત્ર) અર્ધ ઉકાળેલો શેલડીનો રસ તે *ગઈથતાક્ષસ એ પાંચ નીવિયાતાં ગોળ વિગઈનાં જાણવાં.
અવતરા :- આ ગાળામાં પફવાન્ન વિગઈ કે જેનું બીજું નામ કડાહ વિગઈ છે તેનાં પાંચ નીવિયાતાં કહે છેपूरिय तवपूआ बी-अपूअ तन्नेह तुरियघाणाई । गुलहाणी जललप्पसि, अपंचमो पुत्तिकयपूओ ॥५॥
૧ પ્રથમ તલને ખાંડીને ત્યારબાદ ઉપરથી ગોળ નાખવામાં આવે છે તે તલની સાણી કહેવાય છે, તથા આખા તલમાં કાચો ગોળ ભેળવાય છે તે તલ સાંકળી, એ બન્ને નીવિના પચ્ચ૦માં ન કલ્પે. કારણ કે એ બન્નેમાં કાચો ગોળ આવે છે, પરંતુ ગોળનો પાયો કરી (ગોળને ઉકાળીને પાકો ગોળ કરી) તલ મેળવાય છે તે પાકા ગોળની તલસાંકળી નીવિયાતામાં કલ્પનીય છે.
૨ ખાટા પૂડામાં ખાવા માટે ગોળનું પાણી ઉકાળવામાં આવે છે તે ગળમાણું. *સંપૂર્ણ ઉકાળ્યાથી ગોળ બની જાય છે, માટે અર્ધવથિત કહ્યો છે.
પ્રશ્ન-અર્ધ ઉકાળેલ ઈક્ષરસ અવિગઈ થાય, તો સંપૂર્ણ ઉકાળેલ ઈશુરસનો બનેલો ગોળ તો સહજે અવિગઈ જ થાય, તેને બદલે ગોળને પુનઃ વિગઈ કેમ ગણવો ?
ઉત્તર-ઈશુરસથી બનેલો ગોળ તે ઇશુરસથી દ્રવ્યાન્તર (= અન્ય દ્રવ્ય) ઉત્પન્ન થયું, માટે ગોળમાજે ગોળને અનુસરતું એટલે ગોળનું વિગઇપણું ઉત્પન્ન થયું, તેમાં દ્રવ્યાન્તરોત્પત્તિ (ભિન્ન દ્રવ્યની ઉત્પત્તિ થવી) એ જ હેતુ સંભવે, તે વખતે પ્રથમનું ઇક્ષરસનું વિગઈપણું (શેલડીના રસનો વિકાર-રસનું વિગઈપણું) તો સંપૂર્ણ નષ્ટ થયેલું સંભવે, ઈત્યાદિ હેતુ યથાયોગ્ય વિચારવો.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૪૬
પૂરિય=પૂરાયેલી તવ=તવી, કઢાઈ પૂ=પૂડલાથી, પૂરીથી ત્રીસપૂત્ર=બીજો પૂડલો-પૂરી તન્ને=તસ્નેહ, તેજ ઘી (માં) અથવા તે તેલ (માં તળેલો)
શબ્દાર્થ :
તુરિય=ચોથો
યાળ=ધાણ
ભાષ્યત્રયમ્
ગુનહાળી=ગુડધાણી
નતનસિ=જળ લાપસી
પંચમો=પાંચમું નીવિયાતું પુત્તિવ=પોતકૃત (તળેલો નહિં પણ પોતું દઈ ને સીજવેલો)
ગાથાર્થ :- તવી પૂરાય તેવા પહેલા પૂડલાથી બીજો પૂડલો, તથા તે જ તેલાદિકમાં તળેલો ચોથો આદિ ઘાણ, ગોળધાણી, જળલાપસી, (એ ચાર નીવિયાતાં) અને પોતું દીધેલો પૂડલો પાંચમું નીવિયાતું છે ॥૩૫॥
ભાવાર્થ :- કઢાઈ અથવા તવીમાં તળીને થઈ શકે તેવા ભોજનને અહીં પાક્ષ તરીકે ગણવું, પરંતુ લોકપ્રસિદ્ધ જે ખાજાં, સૂત્રફેણી, ઘેબર ઇત્યાદિ પાંચ પાત્ર ગણાય છે; તેટલાં જ પાન્ન એમ નહિ, જેથી અહીં ભજિયાં, પૂરી, તળેલા પાપડ, પાપડી ઇત્યાદિ ચીજો પણ પક્વાન્ન ગણવી, તેમ જ એ સર્વ ચીજો કટાહ (=કઢાઈ)માં ઘી વગેરે વિગઇની અંદર તળીને બનાવાતી હોવાથી વદ વિરૂ કહેવાય, અને તે પૂર્વે કહ્યા પ્રમાણે ઘીમાં તળેલી અને તેલમાં તળેલી એમ બે પ્રકારની છે, તે બે પ્રકારની કટાહ વિગઇ એટલે પાન્ન વિગઈ જે વિગઈ સ્વરૂપ છે તે અવિગઈ સ્વરૂપ (નીવિયાતાં રૂપ) કેવી રીતે થાય ? તેના પાંચ ભેદ અહીં દર્શાવાય છે, અર્થાત્ પક્વાન્ન વિગઈનાં પાંચ નીવિયાતાં કહેવાય છે તે આ પ્રમાણે
તવી (=કઢાઇ)માં સંપૂર્ણ સમાય એવો એક જ મોટો પૂડલો પહેલો તળીને ત્યારબાદ બીજો, ત્રીજો આદિ પૂડલો અથવા પૂરીઓ વગેરે તળે તો તે પહેલો પૂડલો વિગઈ અને બીજો, ત્રીજો આદિ સર્વે પૂડલા તેમ જ પૂરીઓ વગેરે અવિગઈ=નીવિયાતાં ગણાય, તે અહીં “બીઅ પૂઅ” એટલે દ્વિતીયાપૂર નીવિયાતું કહેવાય (એમાં વચ્ચે બીજું ઘી ઉમેર્યુ ન હોય તો, અને બીજું ઘી ઉમેર્યું હોય તો પુનઃ પહેલો મોટો પૂડલો તળવો જોઈએ).
તથા જે ઘી પ્રથમ પૂરેલું છે તે જ ઘીમાં (વચ્ચે બીજું ઘી ઉમેર્યા વિના) નાની પૂરીઓના ૩ ઘાણ તળી લીધા બાદ ચોથો, પાંચમો ઇત્યાદિ જેટલા ઘાણ તળાય તેટલા સર્વ ઘાણની પૂરીઓ નીવિયાતી ગણાય, અને તે પહેલા ૩ ઘાણની પૂરીઓ તે વિગઇ ગણાય માટે એ ચોથા વગેરે સર્વ ઘાણની પુરીઓ તે તસ્નેહ વતુર્થાંતિયાળ નામનું બીજું નીવિયાતું ગણાય.
Page #249
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ ભાષ્ય
૨૪૭ તથા ગોળ અને ધાણી એ બેનું મિશ્રણ તે ગોળધાણી નીવિયાતું ગણાય છે, એમાં કાચા ગોળ સાથે ધાણી (જે જુવાર વગેરેને શેકીને બનાવાય છે તે જાણી) મેળવી હોય તો તે નીવિયાતું નહિ, પરંતુ ગોળનો પાયો કરીને પાણી મેળવી હોય તો તેવી ગોળધાણી નીવિયાતું ગણાય. વિશેષતઃ એ ગોળધાણીના મોદક-લાડુ બનાવવામાં આવે છે. (એટલે લાડુના આકારે વાળવામાં આવે છે.)
તથા પફવાન્ન તળી કાઢ્યા બાદ વધેલું ઘી પણ કાઢી લઈને તવીમાં જે ચીકાશ વળગી રહી હોય, તે ચીકાશ ટાળવા માટે તેમાં ઘઉંનો ભરડો (કજાડો કાંકરીયાળો લોટ) શેકી ગોળનું પાણી રેડી જે છૂટો દાણાદાર શીરો અથવા કંસાર જેવું બનાવાય તે નતતાપસી ચોથું નીવિયાતું ગણાય. એ જલલાપસીના ઉપલક્ષણથી ચાલુ પદ્ધતિ પ્રમાણે કોરી કઢાઈઓમાં બનાવાતા શીરા અને કંસાર પણ નીવિયાતા તરીકે જાણવા, પરંતુ એ સર્વને ચૂલા ઉપરથી નીચે ઉતાર્યા પછી તેમાં ઘીનો એક છાંટો નાખવામાં આવે તો તે નીવિયાતામાં ગણાય નહિ. કદાચ ઘી ઓછું જાણી ચૂલા ઉપર જ રહેલી તપતી તવીમાં ઘી ઉમેરી ઉકાળવામાં આવે તો તે નીવિયાતામાં ગણી શકાય.
તથા તવીમાંનું બળેલું ઘી કાઢી લીધા બાદ ખરડેલી તવીમાં ગળ્યા પૂડા અથવા ખાટા પૂડા ઘી અથવા તેલનું પોતું દઈને કરવામાં આવે તો તે પોતd પૂરતો પાંચમું નીવિયાતું ગણાય, અથવા કોરી તવીમાં પણ ચાલુ રીતિ પ્રમાણે બનાવાતા ગળ્યા અથવા ખાટા પૂડા પણ પાંચમાં નીવિયાતામાં ગણી શકાય, પરંતુ ચૂલા ઉપરથી તવી નીચે ઉતાર્યા બાદ તેમાં ઘી અથવા તેલનો એક છાંટો પણ ઉમેરવો નહિ. એ રીતે “પાંચ નીવિયાતાં પફવાન્ન વિગઈનાં છે.
*પ્રશ્ન-કડાહ વિગઈનાં (પકવાન્નના) છેલ્લા ત્રણ નીવિયાતામાં તળવાની ક્રિયા થતી નથી, તો તે ત્રણને કડાહ વિગઈનાં નીવિયાતાં કેમ ગણવાં? અર્થાત્ “પકવાન્ન એટલે તળેલી ચીજ” એ અર્થ એ ત્રણે નીવિયાતામાં કેમ ઘટતો નથી?
ઉત્તર :- અહીં પવીત્ર એટલે “ઘી અથવા તેલ વગેરે સ્નેહ દ્રવ્યોમાં પફવ થયેલી એટલે તળાયેલી અથવા શેકાયેલી વસ્તુ” એ અર્થ ઘટિત છે, અને ડીદ એટલે (કેવળ કઢાઈ જ નહિ પરન્ત) કઢાઈ, તવી, લોઢી, તપેલી ઈત્યાદિ ભાજન જાણવાં. માટે ઘી અથવા તેલમાં તળાયેલી અથવા શેકાયેલી વસ્તુઓ તે વિવાવિડુિં અને તે જ વસ્તુઓ કઢાઈ કે તવીમાં તેમ જ તપેલી વગેરેમાં તળાય વા શેકાય છે, માટે તેનું બીજું નામ ડાહ વિરુ છે. અથવા ઘી અને
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ભાષ્યત્રયમ્ એ પ્રમાણે ૬ ભક્ષ્ય વિગઈનાં ૩૦ નીવિયાતાં સંક્ષેપમાં આ પ્રમાણે દૂધનાં ૫ ઘીનાં ૫
દહીંના ૫ ૧ પય:શાટી ૧ નિર્ભજન
૧ કરમ્બ ૨ ખીર ૨ વિસ્પંદન
૨ શિખરિણી ૩ પેયા ૩ પફવૌષધિ તરિત
૩ સલવણ દધિ ૪ અવલેખિકા ૪ કિટ્ટિ
૪ ઘોલ ૫ દૂગ્ધાટી ૫ પફવદ્યુત
૫ ઘોલવડાં તેલનાં ૫ ગોળનાં ૫
પકવાન્નનાં ૫ ૧ તિલકુટ્ટી ૧ સાકર
૧ દ્વિતીય પૂડલો ૨ નિર્ભજન ૨ ગુલવાણી
૨ ચતુર્થ ઘાણાદિ ૩ પફવતેલ ૩ પાક ગુડ (ગુડપતિ) ૩ ગુડધાણી ૪ પફવૌષધિ તરિત ૪ ખાંડ
૪ જલલાપસી ૫ તિલમલિ ૫ અર્ધવથિત ઈશ્કરસ ૫ પોતકૃત પૂડલો
એ ૩૦ નીવિયાતાં સામાન્યથી મુખ્ય મુખ્ય કહ્યાં, પરંતુ તે દરેક વિગઈના રૂપાન્તરથી થતાં બીજાં પણ અનેક નીવિયાતાં છે, તે બીજા ગ્રંથોથી જાણવાં.
માવતર :-“ગિહત્ય સંસર્ણ” એ આગારથી પૂર્વે આયંબિલમાં કહ્યું એવાં દ્રવ્યો કહ્યાં છે, અને હવે આ ગાથામાં એ જ આગારથી નીલિમાં તથા વિગઈના પચ્ચક્ખાણમાં કહ્યું એવાં ગૃહસ્થસંસૃષ્ટ દ્રવ્યો કયાં કયાં ? તે દર્શાવાય છે. તૈલાદિ સ્નિગ્ધ દ્રવ્યોમાં અવગાહવા વડે ( બોળાઈને) જે પફવ થાય તે મવદિમ પણ એ પાંચ નીવિયાતવાળી પફવાન્ન વિગઈનું જ નામ છે. એ અર્થ પ્રમાણે છેલ્લાં ત્રણ નીવિયાતાં ઘણા ડૂબાડૂબ ઘી-તેલમાં તળાતાં નથી તો પણ પોતે ચૂસી શકે એટલા ઘી-તેલમાં પણ તળાય વા શેકાય છે, માટે પકવાન્નના નીવિયાતામાં જ ગણાય, વળી ચોમાસી પ્રતિક્રમણ વગેરે પ્રસંગે પફવાન્નનો કાળ કહેવામાં આવે છે, ત્યાં પફવાઝ શબ્દથી ઘણા ડૂબાડૂબ ઘીમાં તળેલી ચીજોનો જ કાળ કહેવાય છે એમ નથી, પરંતુ શેકાવા જેવી ચીજોને પણ પફવાન્ન તરીકે ગણીને જ તેનો કાળ કહેવામાં આવે છે. વળી પોતકૃત પૂડલાઓને પણ પોતું માત્ર દીધેલું હોવા છતાં પૂડા શેક્યા કહેવાતા નથી, પરંતુ પૂડા તળ્યા કહી શકાય છે, માટે ડૂબાડૂબ ઘી વડે “તળવું” એમ અવગાહન જેટલા અલ્પ ઘી વડે “તળવું વા શેકવું” એમ કહેવાની પ્રવૃત્તિ છે. તે પ્રમાણે એ ત્રણે નીવિયાતાં પફવાઝનાં નીવિયાતાં ગણી શકાય છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૪૯
दुद्ध दही चउरंगुल, दवगुल घय तिल्ल एग भत्तुवरिं । पिंडगुडमक्खणाणं, अद्दामलयं च संसट्टं ॥ ३६॥ શબ્દાર્થ :
વઘુ =દ્રવ ગોળ, ઢીલો ગોળ
Q=એક અંગુલ
મત્ત =ભોજન ઉપર
અદ્દામનયં=આર્દ્રામલક, પીલુનો વા શીણનો મહોર
inğ=સંસૃષ્ટ, મિશ્ર
ભાવાર્થ :- ભોજન ઉપર દૂધ અને દહીં ચાર અંશુલ (ચઢેલાં હોય) ત્યાં સુધી સંસૃષ્ટ, અને નરમ ગોળ, નરમ ઘી અને તેલ ૧ અંગુલ ચઢે ત્યાં સુધી સંસૃષ્ટ, અને કઠિન ગોળ તથા માખણ તે પીલુ અથવા શીણવૃક્ષના મહોર જેવડા કણખંડ વાળા હોય ત્યાં સુધી સંસૃષ્ટ (હોય તો નીવીમાં કલ્પ, ઉપ૨ાંત અધિક સંસૃષ્ટ હોય તો ન કલ્પે.)
માવાર્થ :- ગૃહસ્થે પોતાને માટે ભાત વગેરેને દૂધ અથવા દહીં વડે સંસૃષ્ટમિશ્ર કર્યો હોય એટલે ભાતમાં દૂધ અથવા દહીં એવી રીતે ડૂબાડૂબ (=તરબોળ) રેડયું હોય, કે તે મિશ્ર કરેલા ભાતમાં દૂધ અથવા દહીં ભાતને ડુબાવીને ૪ અંગુલ ઊંચું ચઢયું હોય તો તે દૂધ વા દહીં સંતૃષ્ટ દ્રવ્ય કહેવાય, અને તે મુનિને નીવિ તથા વિગઈના પચ્ચમાં કલ્પે છે, પરંતુ તેથી કિંચિત્ પણ અધિક ચઢયું હોય તો તે વિગઈમાં ગણાય જેથી નીવિ અને વિગઈના પચ્ચમાં કલ્પે નહિ. એ પ્રમાણે દ્રવ ગોળ (ઢીલો ગોળ), ઘી અને તેલ, ભાત વગેરે ઉપર ૧ અંગુલ ઊંચું ચઢયું હોય તો એ ત્રણ સંસ્કૃષ્ટ દ્રવ્ય નીવિયાતામાં ગણાય.
તથા કઠિન ગોળને ચુરમા વગેરેમાં સંસૃષ્ટ-મિશ્ર કર્યો હોય, તેમજ કઠિન માખણને ભાત વગેરેમાં મિશ્ર કર્યું હોય અને તે સર્વથા-સંપૂર્ણ એકરસ ન થયા હોય, પરંતુ તે ગોળ અને માખણના (આર્દ્રામલક જેવડા=) પીલુ અથવા શીણ વૃક્ષના મહોર જેવડા ઝીણા કણિયા ચુરમા તથા ભાત વગેરેમાં થોડા ઘણા રહી ગયા હોય તો પણ તે ગોળ તથા માખણ સંસ્કૃષ્ટ દ્રવ્ય કહેવાય અને નીવિયાતામાં ગણાય, પરંતુ એથી મોટો એક પણ કણ રહ્યો હોય તો તે બન્ને દ્રવ્ય વિગઈમાં ગણાવાથી નીવિના અને વિગઇના પચ્ચ૦માં કલ્પે નહિ.
૧ અહીં શ્રી જ્ઞાનવિ૦ સૂરિષ્કૃત બાળાવબોધમાં મન્દ્વાળું પદનો મસળેલો (ગોળ) એવો અર્થ કર્યો છે, પરંતુ એ જ પાઠની અવસૂરિમાં તો પિડશુશ્રક્ષળયો: એ દ્વિવચન પ્રયોગ હોવાથી પિંડગોળ અને માખણ એવો અર્થ સંભવે છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ભાષ્યત્રયમ્ એ પ્રમાણે એ ૭ વિગઈઓ કહેલી વિધિ પ્રમાણે સંસ્કૃષ્ટ દ્રવ્ય ગણાય અને તે ગિહત્યસંસઠેણે આગારમાં આવી શકે છે, પરંતુ એમાં માખણ વિગઈ તો અભક્ષ્ય જ હોવાથી નીવિયાતી થઈ હોય તો પણ વહોરવી કલ્પ નહિ.
નવતર :- હવે દૂધ વગેરે દ્રવ્યો વિગઈ-વિકૃતિ સ્વભાવવાળાં હોવા છતાં નિર્વિકૃતિ સ્વભાવવાળાં કેમ થાય છે? તેમજ અન્ય આચાર્યોના અભિપ્રાયથી ઉત્કૃષ્ટ દ્રવ્યરૂપ નીવિયાતું કઈ રીતે થાય છે? તે પણ આ ગાથામાં દર્શાવાય છે
दव्वहया विगई विगइ-गय पुणो तेण तं हयं दव्वं । उद्धरिए तत्तंमि य, उक्किट्ठदव्वं इमं चन्ने ॥३७॥
શબ્દાર્થ :- ગાથાર્થમાં કહ્યા પ્રમાણે. થાર્થ :- દ્રવ્રુ=અન્ય દ્રવ્યોથી. હયા=હણાયેલી. વિડું વિગઈ છે. વિફા =વિકૃતિગત એટલે નીવિયાનું કહેવાય. પુ=અને તે–તે કારણથી. તંત્રતે. ચંદ્રઘં હતદ્રવ્ય કહેવાય. / રૂતિ થાના પૂર્વાર્ધનો અર્થ: //
=વળી પક્વાશ. ૩રપ=ઉદ્ધર્યા બાદ (તળીને કાઢી લીધા બાદ) ત–ઉધૃત ઘી વગેરે. સંમિ તેને વિષે (ચૂલાથી ઉતારી ઠંડુ થયા બાદ) જે દ્રવ્ય બનાવવામાં આવે તે પણ નીવિયાનું કહેવાય. ઘ=વળી =એ નીવિયાતાને બન્ને=બીજા આચાર્યો દ્દવ્યં=“ઉત્કૃષ્ટ દ્રવ્ય” એવું બીજું નામ આપે છે. | તિ થાના ઉત્તરાર્થનો અર્થ: રૂછા
માવાઈ:- આ ગાથાનાં ભાવાર્થમાં આ ગાથાની જ અવચૂરિનો અક્ષરશઃ અર્થ કહેવાય છે, તે આ પ્રમાણે
(દ્રવ્યેઃ એટલે) કલમશાલિ તંદુલ આદિ દ્રવ્યો વડે (દતાત્ર) ભદાઈ છતી જે
૧ પ્રવ૦ સારો વૃત્તિમાં તો આ ગાથાના જ અર્થમાં ગાથામાં કહેલા તત્તમ પદનો ચૂલા ઉપર તપ્યા કરતા ઘી વગેરેમાં” એવો અર્થ કરીને “તેમાં બનતા દ્રવ્યને ઉત્કૃષ્ટ દ્રવ્ય અને તેને નીવિયા, કેટલાક આચાર્યો ગણે છે, પરંતુ તે અર્થ ગીતાર્થને અનુસરતો નથી, ગીતાર્થનો અભિપ્રાય તો ચૂલા ઉપરથી ઉતારી ઘી ઠંડુ થયા બાદ તેમાં જો કણિક્કાદિ ભેળવાય તો જ તથાવિધ પાકના (પરિપકવ થવાના) અભાવે નીવિયાતું ગણાય. નહિતર પરિપક્વ થવાથી તો વિગઈ જ ગણાય, આ ગાથાની વ્યાખ્યા અમોએ તો આ રીતે કરી છે, તો પણ બુદ્ધિમાનોએ પોતાના જ્ઞાનને અનુસારે બીજી રીતે પણ વ્યાખ્યા કરવી” એટલું વિશેષ કહ્યું છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૫૧ દૂધ આદિ વિગઈ તે “વિકૃતિગત” ( નીવિયાતું) એમ કહેવાય છે, અને (તેન=) તે કારણથી તંદુલ આદિ વડે હણાયેલું તે દૂધ વગેરે દ્રવ્ય જ કહેવાય (પરંતુ વિગઈ નહિ, માટે જ નીવિના પચ્ચખાણવાળાઓને પણ કેટલાકને તે કોઈ રીતે પણ કલ્પ છે - ઇતિ પ્રવ૦ સારો૦ વૃત્તિ).
તથા પાકભોજનમાંથી (કઢાઈ વગેરેમાંથી) સુકુમારિકાદિ (=સુખડી વગેરે પફવાન્ન) ઉદ્ધર્યો છતે પાછળથી ઉદ્ભૂત (=વધેલું) જે ઘી વગેરે, તેને ચૂલા ઉપરથી ઉતાર્યો છતે અને ઠંડુ થયા બાદ જો તેમાં કણિક્કાદિ પ્રક્ષેપીએ-મેળવીએ, ત્યારે જ (તે કણિક્કાદિનું બનેલું દ્રવ્ય) નીવિયાતું થાય, વળી અન્ય આચાર્યો એને (એ કણિક્કાદિથી બનેલા દ્રવ્યને ૩ષ્ટ દ્રવ્ય કહે છે, XIII વળી આ ગાથા પાઠાન્તર પણ છે તે આ પ્રમાણે
दव्वहया विगइगयं, विगई पुण तीइ तं हयं दव्वं । उद्ध० उक्किट्ठ०
॥१॥ એ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે-દ્રવ્યથી હણાયેલી વિગઈ નીવિયાતું થાય છે, ક્ષીરાત્રવત્ (ખીરવત), અને તે વિગઈ વડે તે દ્રવ્ય હણાયું છતું મોદકની પેઠે વિગઈ થાય છે. વળી ત્રણ ઘાણ ઉપર ઉધૃત (=વધેલા) એવા તે તપ્ત ઘીમાં જે પૂડલા વગેરે પકાવાય તે પૂડલા વગરે નીવિયાતું ગણાય, અને અન્ય આચાર્યો તો (એ નીવિયાતાને) ૩ષ્ટ દ્રવ્ય એવું બીજું નામ કહે છે. ll૩૭થા (એ અવચૂરિનો અક્ષરાર્થ કહ્યો).
માવતર :- પૂર્વે ત્રીસ નીવિયાતાં દ્રવ્ય કહ્યાં, ત્યારબાદ ૩૬મી ગાથામાં સંસૃષ્ટ દ્રવ્ય કહ્યાં, અને હવે આ ગાથામાં ત્રીજાં સરસોત્તમ દ્રવ્ય કહેવાય છે કે જે દ્રવ્યો નીલિમાં કારણે કલ્પનીય કહ્યાં છે. तिलसक्कुलि वरसोला-इ रायणंबाइ दक्खवाणाई। डोली तिल्लाई इय, सरसुत्तमदव्व लेवकडा ॥३८॥
શબ્દાર્થ:- ગાથાર્થને અનુસાર સુગમ છે. થાઈ:- તિલસાંકળી, વરસોલાં વગેરે, રાયણ અને આમ્ર (કેરી) વગેરે દ્રાક્ષપાન (દ્રાક્ષનું પાણી) વગેરે, ડોળિયું અને (અવિગઈ) તેલ વગેરે, એ સરસોત્તમ દ્રવ્યો અને લેપકૃત દ્રવ્યો છે. ૩૮
માવાઈ:- તલ તથા ગોળનો પાયો કરી (પકાવીને) બનાવેલી હોય તે પાકી તિલસાંકળી (પરંતુ કાચી તિલસાંકળી કે જે કાચા ગોળ સાથે તલ ભેળવીને બનાવાય છે તે નહિ), તથા છેદ પાડી દોરો પરોવી હારડા રૂપે
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ભાષ્યત્રયમ્
કરેલાં કોપરાં, ખારેક, શિંગોડાં વગેરે વસ્તુઓ વ૨સોલાં કહેવાય, તથા (“વરસોલાઇ” એ શબ્દમાં કહેલા “આઈ” એટલે “આદિ” શબ્દથી) સાકરનાં દ્રવ્યો તે સાકર-ખાંડ-સાકરિયા ચણા, સાકરિયા કાજુ વગે૨ે, તેમજ અખોડા બદામ વગેરે સર્વ જાતિના મેવા વગેરે દ્રવ્યો પણ (વરસોલાઈ શબ્દથી) જાણવાં. તથા અચિત્ત કરેલાં તેમજ ખાંડ વગેરેથી મિશ્ર કરેલાં રાયણ અને કેરી વગેરે ફળો, તથા દ્રાક્ષ પાનાદિ એટલે દ્રાક્ષનું પાણી, નાળિયેરનું પાણી, તેમ જ કાકડી વગેરે ફળો (ની અંદર) નાં અચિત્ત થયેલાં (કરેલાં) પાણી, તથા ડોળીનું એટલે મહુડાનાં બીજનું તેલ તે ડોળિયું. તેમજ બીજાં એરંડિયું, કુસુંભિયું વગેરે (વિગઈમાં નહિ ગણાવેલ) તેલ એ સર્વે સરસુત્તમ અથવા ૐત્તમ દ્રવ્યમાં ગણાય છે, અને તે લેપકૃત પણ છે. (એટલે લેવાલેવેણ આગારના વિષયવાળાં દ્રવ્યો છે. (એ દ્રવ્યો નીવિના પચ્ચ૦-માં મુનિને કારણે-અપવાદે કલ્પનીય છે તે આગળની ગાથાથી દર્શાવાશે.)
અવતરળ :- પૂર્વે કહેલાં નિર્વિકૃત દ્રવ્યો સંસૃષ્ટ દ્રવ્યો અને સરસોત્તમ દ્રવ્યો નીવિના પચ્ચ૦માં કોને અને કયારે કલ્પે ? તે આ ગાથામાં કહેવાય છેविगइगया संसट्टा, उत्तमदव्वा य निव्विगइयंमि । कारणजायं मुत्तुं, कप्पंति न भुत्तुं जं वुत्तं ॥३९॥
શબ્દાર્થ :
વિજ્ઞાયા=વિકૃતિગત, નીવિયાતાં.
નિષ્વિાયંમિ=નીવિમાં.
મુર્ત્ત=મૂકીને, સિવાય.
મુત્તું=ભોગવવી, ખાવી. નં=જે કારણથી.
વૃત્ત=કહ્યું છે કે.
થાર્થ :- નીવિયાતાં (જે પૂર્વે ૩૦ કહ્યાં તે) તથા (૩૬ મી ગાથામાં કહેલાં સંસૃષ્ટ દ્રવ્યો, તથા ઉત્તમ દ્રવ્યો (જે ૩૭મી ગાથામાં કહ્યાં તે) એ ત્રણ પ્રકારનાં દ્રવ્યો જો કે વિગઈ-વિકૃતિ રહિત છે, તો પણ નીવિના પચ્ચ૦માં કંઈ કારણ ઉત્પન્ન થયું હોય તે કારણ વર્જીને શેષ નીવિઓમાં ભોગવવાં-ખાવાં કલ્પે નહિ; અર્થાત્ તથા- પ્રકારના પ્રબળ કારણ વિના એ દ્રવ્યો નીવિમાં કલ્પે નહિ. જે કારણથી સિદ્ધાંતમાં (નિશિથ ભાષ્યમાં) કહ્યું છે કે-(એ સિદ્ધાંતની ગાથા હવે દર્શાવાય છે.)
વ્હારળનાયં=કારણ ઉત્પન્ન થયું.
હોય તેને.
ભાવાર્થ :- ગાથાર્થને અનુસારે સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે-અહીં કારણના સંબંધમાં જાણવાનું કે જે મુનિ યોગવહન કરે છે, પરંતુ વિશેષ સામર્થ્ય ન હોય અથવા દીર્ઘ કાળ સુધી નીવિની તપશ્ચર્યા ચાલતી હોય, અથવા યાવજ્જીવ
Page #255
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાગ
૨૫૩
વિગઈનો ત્યાગ હોય, બહુ તપસ્વી હોય, અથવા નીવિના તપ સાથે ગ્લાન મુનિ તથા ગુરુ તથા બીજા પણ સાધુઓની વૈયાવૃત્ય (કાયિક સેવા) કરનાર હોય અને તેવા મુનિઓને નવિની તપશ્ચર્યા ચાલતી હોય, અને સર્વથા નીરસ દ્રવ્યોથી અશક્તિ પ્રાપ્ત થતાં તે વૈયાવૃત્યાદિમાં વ્યાઘાત થતો હોય તો તેવા મુનિઓને ગુરુની આજ્ઞાથી નીલિમાં એ ત્રણે પ્રકારનાં દ્રવ્ય કહ્યું, પરંતુ જિવાના લોભથી અર્થાત્ આહારની રસિતાથી તો એ દ્રવ્યો નીવિયાતાં હોવા છતાં પણ નીધિમાં લેવાં કહ્યું નહિ. કારણ કે એ દ્રવ્યો જો કે વિકૃતિ રહિત કહ્યાં છે, તો પણ સુસ્વાદ રહિત તો નથી જ, (તેમજ સર્વથા વિકૃતિરહિત પણ નથી) અને તપશ્ચર્યા તો સ્વાદિષ્ટ આહારના ત્યાગથી જ સાર્થક ગણાય વળી તપશ્ચર્યા કરવી અને સ્વાદિષ્ટ આહાર કરવો એ તપશ્ચર્યાનું ખરું લક્ષણ નથી. તપશ્ચર્યામાં ઉજમાળ થયેલો આત્મા તો સ્વાદિષ્ટ આહારના ત્યાગ સમ્મુખ વર્તનારો જ હોય, કારણ કે તપસ્વીનું લક્ષ્ય જેમ બને તેમ અંતે નીરસ આહારનો પણ ત્યાગ કરવા તરફ હોય છે, તો તેવા તપમાં સ્વાદિષ્ટ આહારને અવકાશ કયાંથી હોય ! તથા એ વિગઈઓનાં નીવિયાતાં બનાવવા છતાં પણ વિગઈઓ સર્વથા વિકૃતિરહિત થાય છે એમ નથી, તે વાત આગળની જ ૪૦ મી ગાથામાં દર્શાવાશે.
અવતરVT:- પૂર્વે કહેલાં ૩ પ્રકારનાં દ્રવ્યો નિર્વિકૃતિક (વિકૃતિરહિત)માં ગણવા છતાં નીવિના પચ્ચ૦માં કેમ ન કહ્યું? તેનું કારણ શ્રી નિશિથ ભાષ્યની ગાથા વડે કહે છે, તે ગાથા આ પ્રમાણેविगई विगईभीओ, विगइगयं जो उ भुंजए साहू । विगई विगइसहावा, विगई विगई बला नेइ ॥४०॥
શબ્દાર્થ:વિ૬=વિગઈને
મુંબઈ–ભોગવે, આહાર કરે, ખાય. જવા=વિગઈ (દુર્ગતિ અથવા વિકા=વિગઈ અસંયમથી)
વિકારુંદાવા=વિકૃતિના સ્વભાવ ગોકભીત, ભય પામેલો
વાળી જ (હોય છે માટે તે) વિક ફાયં વિકૃતિગતને, નિર્વિ
વિ ા=વિગઈ કૃતિને, નીવિયાતોને વિડુિં દુર્ગતિમાં, વિગતિમાં ગોત્રજે
વતા=બળાત્કારે =અને (અથવા છંદપૂર્તિ માટે) [. ડું લઈ જાય છે.
૧-૨ આ ગાથામાં “વિગઈ” શબ્દ ઘણી વાર આવવાથી શબ્દનો અર્થ
૫
૭
૩
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ભાષ્યત્રયમ્
અન્વયઃ विगईभीओ जो साहू, विगई उ विगइगयं भुंजए ।
(તં સાદું ઈતિશેષઃ) विगई विगइसहावा, विगई विगई बला नेइ ॥४०॥
થાર્થ:- વિગતિથી (એટલે દુર્ગતિથી અથવા અસંયમથી ભય પામેલો જે સાધુ વિગઈને અને નીવિયાતને (તથા ઉપલક્ષણથી સંસૃષ્ટ દ્રવ્યો તથા ઉત્તમ દ્રવ્યોને પણ) ભોગવે-ખાય, (તે સાધુને) વિગઈ તેમ જ ઉપલક્ષણથી નીવિયાતાં આદિ ત્રણે પ્રકારની વસ્તુઓ પણ (અવશ્ય) વિગઈ-વિકૃતિના (ઇન્દ્રિયોને વિકાર ઉપજાવવાના સ્વભાવવાળી હોય છે, માટે તે વિગતિ સ્વભાવવાળી) વિગઈ વિગતિમાં (એટલે દુર્ગતિમાં અથવા અસંયમમાં) બળાત્કારે લઈ જાય છે. (અર્થાતુ વિના કારણે રસના લોભથી વિગઈ વાપરનાર સાધુને તે વિગઈઓ બળાત્કારે દુર્ગતિમાં પાડે છે, અને સંયમમાર્ગથી ભ્રષ્ટ કરે છે.
ભાવાર્થ :- દૂધ, દહીં આદિ વિગઈઓ જયાં સુધી અન્ય દ્રવ્યો વડે ઉપહત ન થઈ હોય (=હણાઈ ન હોય) ત્યાં સુધી તો સાક્ષાત્ વિકૃતિ સ્વભાવવાળી છે. એટલું જ નહિ પરંતુ તે વિગઈઓને અન્ય દ્રવ્યો વડે તથા અગ્નિ આદિ વડે ઊપહત કરી તેનાં દૂધપાક, શિખંડ આદિ નીવિયાતાં બનાવ્યાં હોય, તો તે નીવિયાતાં જો કે વિગઈના ત્યાગવાળાને કહ્યું છે તો પણ એ ઉત્કૃષ્ટ દ્રવ્યો (=પૌષ્ટિક અને મધુર રસવાળાં) છે, માટે તે ખાનારને મનોવિકાર ઉત્પન્ન કરે છે, અને વિગઈના ત્યાગવાળા તપસ્વીઓને એ ઉત્કૃષ્ટ દ્રવ્યો ખાવાથી ઉત્કૃષ્ટ નિર્જરા થતી નથી, તે કારણથી નિર્વિકૃતિક હોવા છતાં પણ એ ઉત્કૃષ્ટ દ્રવ્યો (=નીવિયાતાં વિગેરે) ખાવાં નહિ, પરંતુ જે મુનિ વિવિધ તપ કરવાથી દુર્બળઅશક્ત થયા હોય અને વિગઈનો સર્વથા ત્યાગ કરવાથી ઉત્તમ અનુષ્ઠાન તથા સ્વાધ્યાય-અધ્યયન વગેરે ન કરી શકે તેમ હોય તો તેવા મુનિને વિગઈના ત્યાગમાં તે નીવિયાતાં આદિ ઉત્કૃષ્ટ દ્રવ્યો ગુરુની આજ્ઞા હોય તો કહ્યું છે, તેમાં કોઈ દોષ લાગતો નથી. પરંતુ ઘણી કર્મનિર્જરા પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે તથા ગાથાનો અર્થ પણ શબ્દના ક્રમપૂર્વક સમજવામાં ગૂંચવણ ન પડે તે કારણથી આ ગાથાનો સંપૂર્ણ શબ્દાર્થ અને અન્વય પણ લખ્યો છે.
૩ અર્થ કરતી વખતે તે સાદું એ બે પદ અહીં અધ્યાહારથી ગ્રહણ કરવાં.
Page #257
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ ભાગ
૨૫૫ સાધુને નીવિયાતાં પણ વિના કારણે અને ગુરુની આજ્ઞા વિના ખાવાં કલ્પ નહિ. (પ્રવ૦ સારો વૃ૦ ભાવાર્થ:).
અવતરVT :- ૨૯ મી ગાથામાં ૬ ભક્ષ્ય વિગઈ અને ૪ અભક્ષ્ય વિગઈ અને તેના ઉત્તરભેદ નામવિના સંખ્યામાત્રથી દર્શાવીને ત્યારબાદ ૩૦ થી ૪૦ ગાથા સુધીમાં ૬ ભણ્ય વિગઈનું સ્વરૂપ તેના ૩૦ નીવિયાતાં આદિ સહિત સવિસ્તરપણે દર્શાવ્યું, તેથી હવે બાકી રહેલી ૪ અભ્યય વિગઈનું સ્વરૂપ (તેના નામ અને તેના ઉત્તરભેદ સહિત) આ ગાળામાં દર્શાવાય છેकुत्तिय-मच्छिय-भामर, महुं तिहा कट्ट पिट्ठ मज्ज दुहा । जल-थल-खगमंस तिहा,घयव्व मक्खण चउ अभक्खा ॥४१॥
૧ વિના કારણે વિગઈઓનો (=નીવિયાતાં વગેરેનો) ઉપભોગ ન કરવા માટે સિદ્ધાંતોમાં જે પ્રમાણે કહ્યું છે તે ગાથાઓનો ભાવાર્થ આ પ્રમાણે
“પરંતુ અહીં વિશેષ એ છે કે-નીવિયાતાંનો ઉપયોગ પણ કારણની અપેક્ષાવાળો છે, “અને ઉત્કૃષ્ટ દ્રવ્યનો ઉપભોગ તો વિશેષથી ન કરવા યોગ્ય જાણવો |૧|| નીવિયાતોને પ્રાપ્ત થયેલી વિગઈનો પરિભોગઅસાધુને યુક્ત છે, પરંતુ ઇન્દ્રિયનો વિજય કરનાર સાધુને વિગઇના ત્યાગવાળા આહારને વિષે તે વિગઈનો (નીવિયાતાં વગેરેનો) પરિભોગ યુક્ત નથી રા વળી જે સાધુ વિગઈઓનો ત્યાગ કરીને સ્નિગ્ધ અને મધુર રસવાળાં ઉત્કૃષ્ટ દ્રવ્યો (=નીવિયાતાં વગેરે) ખાય, તે તપનું કર્મનિર્જરારૂપ ફળ અતિ તુચ્છ જાણવું. lal સંયમધર્મમાં મંદ એવા કેટલાયે (ઘણાએ) સાધુઓ દેખાય છે કે જેઓએ જે (આહારાદિ સંબંધિ) પચ્ચખાણ કર્યું છે, તે પચ્ચ૦ માં કારણે સેવવા યોગ્ય તે વસ્તુને વિના કારણે સેવતા હોય છે ll૪ll તલના મોદક, તિલવટી, વરસોલાં, નાળિયેરના (કોપરાના) કકડા વગેરે, ઘણું ઘોલ, ખીર, ધૃતપૂપ (પૂરીઓ) અને શાક વગેરે //પા ઘીમાં તળેલા માંડા વગેરે, દહીં દૂધના કરંબ વગેરે, તથા કુલેર, અને ચૂરમાં વગેરે (એ નીવિયાતાં ઉત્કૃષ્ટ દ્રવ્યો) ને કેટલાયે સાધુઓ વિના કારણે ભોગવે છે (ખાય છે), lEll માટે યથોક્ત વિધિમાર્ગ પ્રમાણે ચાલનારા અને આગમની આજ્ઞા પ્રમાણે વર્તનારા તથા જરા, જન્મ અને મરણ વડે ભયંકર એવા આ ભવસમુદ્રથી ઉગ પામેલ ચિત્તવાળા સાધુઓને તે (અસાધુઓનું આચરણ) પ્રમાણ નથી. IIણી જે કારણથી ઘણા દુઃખ રૂપી દાવાનળ અગ્નિથી તપેલા એવા જીવોને આ સંસારરૂપી અટવીમાં શ્રી જિનેશ્વરની આજ્ઞા સિવાય બીજો કોઈ પ્રતિકાર-ઉપાય નથી ll વિગઈ (તિ) પરિણતિ ધર્મવાળો મોહ જેને ઉદય પામે છે, તેને તે મોહ ઉદય પામે છતે મનને વશ કરવામાં સારા ઉદ્યમવાળો સાધુ હોય તો તે પણ અકાર્યમાં કેમ ન પ્રવર્તે ! illઈત્યાદિ પ્રવ૦ સારો૦ માં ઉધૃત ભાવાર્થ.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ભાષ્યત્રયમ્ શબ્દાર્થ :ત્તિ =કૌતિક, કુંતીનું બગતરાંનું મw=મધ, મદિરા, દારૂ ચ્છિથકમાફિક, માખીઓનું
ન=જલચરનું મામ=ભ્રમર, ભમરીઓનું
=સ્થલચરનું =કાઇની, વનસ્પતિની
g=પક્ષીનું fપટ્ટ પિષ્ટ, લોટની
મંસ માંસ
બ્રિ=ધીની પેઠે થાર્થ:- કુતિયાંનું મધ, માખીઓનું મધ, અને ભમરીઓનું મધ એમ મધ ૩ પ્રકારનું છે. તથા કાષ્ઠ (વનસ્પતિની) મદિરા અને પિષ્ટ (લોટની) મદિરા એમ મદિરા બે પ્રકારની છે, તથા જલચરનું માંસ, સ્થલચરનું માંસ અને ખેચરનું માંસ એમ માંસ ૩ પ્રકારનું છે, ઘીની પેઠે માખણ ચાર પ્રકારનું છે, એ પ્રમાણે ૪ અભક્ષ્ય વિગઈ જાણવી. I૪૧||
ભાવાર્થ :- ત્રણ પ્રકારનું મધ જે ગાથામાં કહ્યું છે તે પ્રસિદ્ધ છે, તથા બે પ્રકારની મદિરામાં જે કાષ્ઠની મદિરા કહી છે તે 18 એટલે વનસ્પતિના અવયવ (સ્કંધ-પુષ્પ-તથા ફળ વગેરે) જાણવા. તે અવયવોને અત્યંત કોહોવરાવીને જે ઉન્માદક આસવ-સત્ત્વ ખેંચવામાં આવે છે તે મદિરા છે. ત્યાં શેલડી વગેરેની મદિરા તે સ્કંધની, મહુડા વગેરેની મદિરા તે પુષ્પની અને દ્રાક્ષ વગેરેની મદિરા તે ફળની મદિરા કહેવાય, એ રીતે બીજાં અંગોની પણ 18 મતિ યથાસંભવ જાણવી. તથા જુવાર વગેરેના પિષ્ટ એટલે લોટને કોહોવરાવીને જે માદક સત્ત્વ ખેંચવામાં આવે છે તે પણ મદિરા જાણવી.
તથા મત્સ્ય, કાચબા વગેરે જળચર જીવોનું માંસ તે નતવર માંસ, મનુષ્ય, ગાય, ભેંસ વગેરે સ્થલચર જીવોનું માંસ તે થdવર માંસ, અને ચકલી, મુરઘાં વગેરે પક્ષીઓનું માંસ તે બ્રેવર માં કહેવાય. અથવા શાસ્ત્રમાં ધિર-વરવી-અને વર્ષ (ચામડી) એ રીતે પણ ત્રણ પ્રકારનું માંસ કહ્યું છે. - તથા ઘીની પેઠે માખણ પણ ઊંટડીના માખણ વિના ચાર પ્રકારનું છે કેમકે ઊંટડીના દૂધનું દહીં નથી બનતું, તેથી તેનું ઘી પણ બનતું નથી. અહીં માખણ તે છાશથી જુદું પાડેલું હોય તો અભક્ષ્ય થાય છે.
|| ૪ મહાવિગઈનું અભક્ષ્યપણું છે એ ચાર વિગઈઓ ઇન્દ્રિયોને તથા મનને પણ વિકાર ઉપજાવનારી હોવાથી મહા વિકારું કહેવાય છે. તેમજ એમાં ઘણા સ્થાવર અને ત્રસ જંતુઓની ઉત્પત્તિ
૧. કુતિયાં અથવા કુંતાં તે જંગલમાં ઉત્પન્ન થનારા સુદ્ર-નાના જંતુઓ છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૫૭
થાય છે. જેથી શ્રાવક તથા સાધુને ભક્ષણ કરવા યોગ્ય ન હોવાથી એ ચારે અમક્ષ્ય વિદ્ કહેવાય છે. કહ્યું છે કેआमासु य पक्वासु य, विपच्चमाणासु मंसपेसीसु । सययं चिय उववाओ, भणिओ अ निगोयजीवाणं ॥ १ ॥
અર્થ :- કાચી માંસપેશીઓમાં (=કાચા માંસમાં), પાકા (=રાંધેલા) માંસમાં તેમજ અગ્નિ ઉપર પકાતા (રંધાતા) માંસમાં એ ત્રણે અવસ્થામાં નિશ્ચય નિગોદ જીવોનો (અનન્ત બાદર સાધારણ વનસ્પતિ જીવોનો ઉપપાત-ઉત્પત્તિ નિરન્તર (પ્રતિસમય) કહેલ છે. ૧|| એ પ્રમાણે માંસમાં જ્યારે અનન્ત નિગોદ જીવોની ઉત્પત્તિ પણ થાય છે, તો ટ્વીન્દ્રિયાદિ અસંખ્ય ત્રણ જીવોની ઉત્પત્તિ તો સહેજે હોયજ. વળી માંસમાં બીજા અભક્ષ્યોની માફક અન્તર્મુહૂર્ત બાદ જીવોત્પત્તિ થાય છે એમ નથી, પરંતુ જીવથી જુદું પડ્યા બાદ તુરત જ જીવોત્પત્તિ થાય છે. કહ્યું છે કેमज्जे महुम्मि मंसंमि, नवणीयम्मि चउत्थए । उप्पज्जंति अणंता, तव्वन्ना तत्थ जंतुणो ॥१॥
અર્થ :- મદિરામાં, મઘમાં, માંસમાં અને ચોથા માખણમાં એ ચા૨માં સરખા (મદિરા વગેરેના વર્ણના સરખા) વર્ણવાળા અનન્ત (અનેક) જંતુઓ (ત્રસર જીવો) ઉત્પન્ન થાય છે ।।૨।। એ કારણથી ચારે મહાવિગઇઓ અભક્ષ્ય છે. અવતરળ :- હવે આ ગાથામાં બે ભાંગા (પ્રત્યા૦ લેવાના બે પ્રકાર)નું ૭ મું દ્વાર કહેવાય છે.
૧
૨
૩
૪
૫
मण-वण-कार्य-मणवय-मर्णतणु-वयर्तणु-तिजगि
सग सत्त ।
૩
करे कारण मई दुतिजुइँ, तिकालिसीयाल भंगसयं ॥४२॥
શબ્દાર્થ :
ત્તિનો=ત્રિસંયોગી ભંગ ૧
=કરવું. =કરાવવું
સા=સાત સત્ત=સાત (સસત્ત=સાત સપ્તક)
અનુમ$=અનુમતિ
૧-૨ અહીં “અનન્ત” શબ્દનો અર્થ અનન્ત નહિ પરંતુ અનેક છે, જેથી માંસમાં અનન્ત નિગોદ જીવોની તથા અસંખ્ય ત્રસ જીવની ઉત્પત્તિ, અને શેષ ત્રણમાં અસંખ્ય ત્રસ જીવોની ઉત્પત્તિ હોય છે એમ જાણવું, અથવા એ ગાથા કેવળ ત્રસ જીવોની ઉત્પત્તિને અંગે પણ ગણી શકાય, તેથી અનન્ત એટલે અનેક એટલે અસંખ્ય ત્રસ જીવોની ઉત્પત્તિ એ ચારેમાં થાય છે. એવો અર્થ જાણવો.
૧૭
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ભાષ્યત્રયમ્
૩(_)=દ્ધિયોગી
સયાન સુડતાલીસ (૪૭) તિનુ$=ત્રિયોગી ભંગ ૧
બંન=ભાંગા-પ્રકાર તિક્ષતિ==ણે કાળના ગણતાં
સકસો (૧૦૦) થાર્થ:- મન-વચન-કાયા-મનવચન-મનકાયા-વચનકાયા-અને (ત્રિસંયોગી એટલે) મન,વચન, કાયા એ સાતભાંગા ત્રણ યોગના છે, તેને કરવું-કરાવવું-અનુમોદવું (તથા દ્વિસંયોગી તે) કરવું કરાવવું-કરવું અનુમોદવું અને કરાવવું અનુમોદવું-તથા (ત્રિસંયોગી ૧ ભાંગો એટલે) કરવું-કરાવવું-અનુમોદવું એ સાત ભાંગા ત્રણ કરણના થાય (તે સાથે ગણતાં-ગુણતાં સાત સપ્તકના ૪૯ ભાંગા થાય અને) તેને ત્રણ કાળ સાથે ગુણતાં ૧૪૭ ભાંગા થાય ll૪રા
ભાવાર્થ :- અહીં પચ્ચકખાણ લેનાર જુદી જુદી રીતે ૪૯ પ્રકારે અથવા ૧૪૭ પ્રકારે એમ બન્ને રીતે લઈ શકે છે, તે ભાંગા ત્રણ યોગ, ત્રણ કરણ અને ત્રણ કાળના સંબંધથી જુદી જુદી રીતે થાય છે તે આ પ્રમાણે
ભંગગણિતની રીતિ પ્રમાણે-ત્રણ યોગના અયોગી ભાંગા ૩, દ્વિયોગી ભાંગા ૩ અને ત્રિયોગી ભાંગો ૧ થાય છે, એ પ્રમાણે ત્રણ યોગના ૭ ભાંગા થાય છે, તથા ત્રણ કરણના પણ અયોગી ભાંગા ૩, ધિયોગી ૩ અને ત્રિયોગી ૧ ભાંગો મળી ૭ ભાંગા થાય છે. સાત સપ્તકના ૪૯ ભાંગા થાય. અને તેને ત્રણ કાળ સાથે ગુણતાં (૪૯*૩=) ૧૪૭ ભાંગા થાય છે, જેથી એક જ પચ્ચકખાણ લેનાર ૪૯ જણ અથવા ૧૪૭ જણ હોય તો તે દરેકને જુદી જુદી રીતે આપી શકાય છે. અહીં યોગના તથા કરણના ૭-૭ ભાંગા આ પ્રમાણેત્રણ યોગના ૭ ભાંગા*
ત્રણ કરણના સાત ભાંગા ૧ મનથી | જ
૧ કરવું ૨ વચનથી
૨ કરાવવું ૩ કાયાથી
૩ અનુમોદવું ૪ મન-વચનથી ) "
૪ કરવું-કરાવવું છે ? ૫ મન-કાયાથી
૫ કરવું-અનુમો, હું ૬ વચનકાયાથી) &
૬ કરાવવું-અનુમો) ૭ મ0 વ૦ કાયાથી
૭ કરવું-કરાવે અનુમો૦ (એ ત્રિસંયોગી ૧)
(એ ત્રિસંયોગી ૧) *આ સપ્તકને પરસ્પર ગણતાં જે ૪૯ ભાંગા થાય તેનો ક્રમ આ પ્રમાણે
અસંયોગી
અસંયોગી ૩
દ્વિસંયોગી ૩
Page #261
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૫૯
(ફુટનોટ ચાલુ) (પહેલું સપ્તક)
| (બીજું સપ્તક) ૧ મનથી કરૂં નહિ.
૧ મનથી કરાવું નહિ. ૨ વચનથી કરૂં નહિ.
૨ વચનથી કરાવું નહિ. ૩ કાયાથી કરૂં નહિ.
૩ કાયાથી કરાવું નહિ. ૪ મ૦ ૧૦થી કરૂં નહિ.
૪ મ0 વ૦ થી કરાવું નહિ. ૫ મ0 કાવથી કરૂં નહિ.
૫ મ0 કાવ્ય થી કરાવું નહિ. ૬ વકા થી કરૂં નહિ.
૬ ૧૦ કાઇ થી કરાવું નહિ. ૭ મ૦૦૦ કાઇ થી કરું નહિ.
૭ મ૦ વ૦ કાઇ થી કરાવું નહિ. - (ત્રીજું સપ્તક)
(ચોથું સપ્તક) ૧ મનથી અનુમોદું નહિ.
૧ મનથી કરૂં નહિ કરાવું નહિ. ૨ વચનથી અનુમોદું નહિ.
૨ વચનથી કરૂં નહિ કરાવું નહિ. ૩ કાયાથી અનુમોદું નહિ.
૩ કાયાથી કરૂં નહિ કરાવું નહિ. ૪ મ૦ ૧૦ થી અનુમોદું નહિ. ૪ મ૦ ૧૦ થી કરૂં નહિ કરાવું નહિ. ૫ મ0 કા૦ થી અનુમોદું નહિ. ૫ મ0 કાવ થી કરૂં નહિ કરાવું નહિ. ૬ ૧૦ કા૦ થી અનુમોદું નહિ. ૬ ૧૦ કાઇ થી કરૂં નહિ કરાવું નહિ. ૭ મ૦ ૧૦ કાઇથી અનુમોદું નહિ. ૭ મ0 વ૦ કાળ થી કરૂં નહિ કરાવું નહિ. - (પાંચમું સપ્તક)
| (છઠું સપ્તક) ૧ મનથી કરૂં નહિ અનુમોદું નહિ. ૧ મનથી કરાવું નહિ અનુમોદું નહિ. ૨ વચનથી કરૂં નહિ અનુમોદું નહિ. ૨ વચનથી કરાવું નહિ અનુમોદું નહિ. ૩ કાયાથી કરૂં નહિ અનુમોદું નહિ. ૩ કાયાથી કરાવું નહિ અનુમોદું નહિ. ૪ મ૦ ૧૦થી કરૂં નહિ અનુમોદું નહિ. ૪ મ૦૧૦થી કરાવું નહિ અનુમોદું નહિ. ૫ મ0 કાળથી કરૂં નહિ અનુમોદું નહિ. ૫ મવથી કરાવું નહિ અનુમોદું નહિ. ૬ ૧૦ કાઇથી કરૂં નહિ અનુમોદું નહિ. ૬ વ૨કા૨થી કરાવું નહિ અનુમોદું નહિ. ૭ મ૦ ૧૦ કાઇ થી કરૂં નહિ અનુમોદું નહિ. ૭ મ વ કાસ્ટથી કરાવું નહિ અનુમોદું નહિ.
(સાતમું સપ્તક). ૧ મનથી કરૂં નહિ. કરાટ નહિ અનુછ નહિ. એ પ્રમાણે ૭ સપ્તકના ૨ વચનથી કરૂં નહિ૦ કરાવે નહિ અનુછ નહિ. ક્રમથી ૪૯ ભાંગા ૩ કાયાથી કરૂં નહિ૦ કરાઇ નહિ અનુછ નહિ. જાણવા અને તેને ત્રણ કાળથી ૪ મ૦ ૧૦ થી કરૂં નહિ૦ કરાવે નહિ અનુછ નહિ. ગુણતાં ૧૪૭ ભાંગા જાણવા ૫ મ0 કાઇ થી કરૂં નહિ. કરાવે નહિ અનુ0 નહિ. ૬ વ) કાવ થી કરૂં નહિ૦ કરાવે નહિ અનુનહિ. ૭ મ૦ ૧૦ કાઇ થી કરૂં નહિ. કરાવે નહિ અનુનહિ. (પાછળ ફુટનોટ ચાલુ)
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૬૦
ભાષ્યત્રયમ્
અવતર:- પૂર્વે દર્શાવેલ પ્રત્યાખ્યાનો કેવી રીતે પાલન કરવાં? અને પ્રત્યાખ્યાન લેવાનાં બીજા ચાર પ્રકાર તે આ ગાથામાં દર્શાવાય છે
एयं च उत्तकाले सयं च, मण वय तणूहि पालणियं । जाणग जाणगपासत्ति भंगचउगे तिसु अणुना ॥४३॥
શબ્દાર્થ :યંત્રએ(પૌરુષી આદિપ્રત્યા)
પર=પાસે સત્તાને=કહેલા કાળે. સયં પોતે. ત્તિ=ઈતિ, એ પ્રમાણે નાગા=પચ્ચ૦ નો જાણકાર
તિસુ=ણ ભાંગામાં ()ના=પચ્ચ૦નો અજાણ | ગા=અનુજ્ઞા, આજ્ઞા
થાઈ:- એ (પૌરુષી આદિ) પ્રત્યાખ્યાનોને તેના કહેલા (એક પ્રહર ઇત્યાદિ) કાળ સુધી પોતે મન, વચન અને કાયા વડે પરિપાલન કરવાં (પરંતુ ભાંગવા નહિ), તથા પ્રત્યા ના જાણ અને અજાણ પાસે પ્રત્યા) લેવા-આપવાના ચાર ભાંગામાં ત્રણ ભાંગાને વિષે પચ્ચ૦ કરવાની આજ્ઞા છે (અને ચોથો ભાંગો અશુદ્ધ છે.) II૪૩
માવાઈ:- પૌરુષી આદિ પ્રત્યાખ્યાનોના જે જે કાળ કહ્યા છે, તેટલા કાળ સુધી તે પચ્ચ૦નું પરમ આદરપૂર્વક રક્ષણ કરવું, પરંતુ કોઇપણ જાતના સાંસારિક સ્વાર્થ-લાભને ખાતર તેનો કાળ પૂર્ણ થયા પહેલાં ભોજન ઈત્યાદિ કરવું નહિ, કારણ કે સંસાર વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞા અનેક લાભ ગુમાવીને પણ પાળનાર હોય તે જ અતિ વ્યવહારકુશળ કહેવાય છે, અને પર્યન્ત તેને જ મહાનું
પ્રશ્ન :- પ્રત્યાખ્યાન એ ભવિષ્યકાળ (માં કરવા યોગ્ય અનુચિત આચરણનો ત્યાગ કરવા)ના વિષયવાળું છે, તો તેને ત્રણે કાળના વિષયવાળું ગણીને ૧૪૭ ભાંગા ગણ્યા તે કેમ બને ? વળી ભૂતકાળમાં થઈ ગયેલા અનુચિત આચરણનો ત્યાગ પ્રત્યા૦ કરતી વખતે કેવી રીતે હોય?
ઉત્તર :- ભૂતકાળમાં જે અનુચિત આચરણ થઈ ગયું તેની નિંદા અને ગઈ કરૂં છું, વર્તમાન કાળમાં જે અનુચિત આચાર હું સેવી રહ્યો છું તેને સંવરું છું (રોકું છું), અને ભવિષ્ય કાળમાં હવેથી તેવું આચરણ નહિ કરું એ પ્રમાણે પ્રત્યાખ્યાનમાં ભૂતકાળની નિંદા, વર્તમાનનો સંવર અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન એ રીતે (ત્રણ કાળના) ત્રણ વિષયવાળું પ્રત્યાખ્યાન છે. કહ્યું છે કે- મોતી વિયા, સાંપ્રતિરસ્ય સંવરબેન મનાતા પ્રત્યાધ્યાનેન (ઇતિ અવચૂરિ:)
Page #263
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૬૧ લાભ થાય છે, તો મોક્ષમાર્ગ જેવા લાભને અર્થે કરેલી આત્મધર્મને પ્રગટ કરનારી પ્રતિજ્ઞાનો સાંસારિક તુચ્છ લાભોની ખાતર ભંગ કેમ કરાય ?
વળી એ પ્રત્યાખ્યાનની જાણ-અજાણ સંબંધી ચતુર્ભગી આ પ્રમાણે છે:૧ પચ્ચ૦ કરનાર જાણ, અને કરાવનાર જાણ ) ૨ પચ્ચ૦ કરનાર જાણ, અને કરાવનાર અજાણ છે શુદ્ધ ૩ પચ્ચ૦ કરનાર અજાણ, અને કરાવનાર જાણ ) ૪ પચ્ચ૦ કરનાર અજાણ, અને કરાવનાર અજાણ - અશુદ્ધ
એ પ્રમાણે ચાર ભાંગામાં પહેલા ત્રણ ભાંગા શુદ્ધ છે, કારણ કે પ્રત્યાના આગાર-કાળ વગેરે સ્વરૂપના જ્ઞાતા પચ્ચ૦ કરનાર અને કરાવનાર બન્ને જણ હોય તો તે પરમ શુદ્ધ છે, પરંતુ ગુરુ કદાચ અલ્પ ક્ષયોપશમવાળા અથવા વયમાં લઘુ હોવાથી પચ્ચ૦નું સ્વરૂપ ન જાણતા હોય તો પણ શ્રદ્ધાળુ શ્રાવક અથવા શિષ્ય ગુરુના બહુમાન માટે તેમ જ ગુરુસાક્ષી-એ જ પ૦ કરવું જોઈએ એવો શાસ્ત્રવિધિ સાચવવાને અર્થે તે અજાણ ગુરુ પાસે પ્રત્યા૦ ઉચ્ચરે તો પણ પોતે જાણકાર હોવાથી લીધેલા પ્રત્યાનું યથાર્થ પાલન કરી શકે છે માટે બીજો ભંગ પણ શુદ્ધ છે, તેમજ પચ્ચ૦ કરનાર અજાણ હોય પરંતુ કરાવનાર ગુરુ જો જાણ હોય તો તેને પચ્ચ૦નું સ્વરૂપ સમજાવીને પછી પચ્ચ૦ આપે, અને તેથી તે પચ્ચ૦નું યથાર્થ પાલન થાય છે, માટે ત્રીજો ભંગ પણ શુદ્ધ છે, પરંતુ ચોથા ભાંગામાં તો બન્ને જણ અજાણ હોવાથી પચ્ચ૦નું સ્વરૂપ પણ સમજાય નહિ અને યથાર્થ પાલન પણ થાય નહિ માટે તે ચોથો ભંગ તો સ્પષ્ટ રીતે અશુદ્ધ જ છે. એ પ્રમાણે આ ચતુર્ભગીનું સ્વરૂપ સમજીને પચ્ચ૦ કરનારે પોતે પચ્ચ૦નું સ્વરૂપ સમજવું અથવા તો ગુરુની પાસે સમજીને પચ્ચ૦ કરવું.
અવતરVT :- કરેલું પચ્ચખાણ જે છ રીતે વિશેષ શુદ્ધ થાય છે. તે ૬ પ્રકારની શુદ્ધિનું ૮ મું દાર આ ગાથામાં કહેવાય છેफासिय पालिय सोहिय, तीरिय किट्टिय आराहिय छ सुद्धं। पच्चक्खाणं फासिय, विहिणोचियकालि जं पत्तं ॥४४॥
૧ એ અર્થ ઉપરથી “પચ્ચ૦ નું સ્વરૂપ સંપૂર્ણ સમજાય તો જ પચ્ચ૦ કરવું, નહિતર કરવું જ નહિ.” એમ કહેનારા પ્રત્યા ધર્મના નિષેધક અને વિરાધક જાણવા.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૬ ૨
ભાષ્યત્રયમ્
શબ્દાર્થ :પાસિયસ્પર્શિત
વિડ્રિય=કીર્તિત પાનિયે=પાલિત
મારહિય=આરાધિત સોદિય=શોધિત
વિUિTE=વિધિ વડે તરિકતરિત
fશ્વત્તિ ઉચિતકાળે
પત્ત પ્રાપ્ત થયું, લીધું પથાર્થ :- સ્પર્શિત-પાલિત-શોધિત-તીરિત-કીર્તિત અને આરાધિત (એ છ પ્રકારની) શુદ્ધિ છે. ત્યાં વિધિપૂર્વક ઉચિતકાળે (દિવસ ઊગ્યા પહેલાં) જે પચ્ચ૦ પ્રાપ્ત કર્યું હોય (લીધું હોય) તે પશિત પડ્યું. કહેવાય. ૪૪
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એ જ કે-પ્રત્યા૦ના સ્વરૂપને સમજનાર સાધુ અથવા શ્રાવક સૂર્ય ઊગ્યા પહેલાં જ પોતે એકલો અથવા ચૈત્ય સમક્ષ અથવા સ્થાપનાચાર્ય કે ગુરુ સમક્ષ પચ્ચખાણ ઉચ્ચારીને ત્યારબાદ પ્રત્યા૦નો કાળ પૂર્ણ થવા પહેલાં ગુરુને વંદન કરી ગુરુ પાસે રાગ-દ્વેષ અને નિયાણા રહિત પચ્ચ૦ ગ્રહણ કરે, તે વખતે ગુરુની સાથે પોતે પણ અતિમંદ સ્વરે પચ્ચ૦ ના આલાપકના અક્ષરો બોલે, એ રીતે લીધેલું પચ્ચ૦ સ્પર્શિત પચ્ચ૦ કહેવાય.
અવતUT:- પચ્ચ૦ની ૬ શુદ્ધિમાંની પહેલી શુદ્ધિનો અર્થ પૂર્વ ગાથામાં કહીને હવે આ ગાથામાં બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી શુદ્ધિનો અર્થ કહે છેपालिय पुणपुण सरियं, सोहिय गुरुदत्तसेसभोयणओ। तीरिय समहिय काला, किट्टिय भोयणसमयसरणा ॥४५॥
શબ્દાર્થ :પુપુuT=વારંવાર
સદિય કંઈક અધિક સરયં સંભાર્યું હોય
વાર્તા=(પચ્ચ૦ના) કાળથી
સરVTV=સ્મરણથી, સંભારવાથી પથાર્થ - કરેલા પચ્ચકખાણને વારંવાર સંભાળ્યું હોય તો તે પતિત (રક્ષિત) પચ્ચ૦ કહેવાય, તથા ગુરુને આપતાં જે શેષ વધ્યું હોય તે ભોજન કરવાથી પચ્ચ૦ શોધિત અથવા શોભિત (શોધું-શુદ્ધ કર્યું અથવા શોભાવ્યું) કહેવાય તથા (પચ્ચ૦નો જે
Page #265
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાગ
૨૬૩ કાળ કહ્યો છે તે કાળથી પણ) અધિક કાળ કરવાથી' (=મોડું પચ્ચ૦ પારવાથી) તીતિ (તીયું) પચ્ચ૦ કહેવાય, અને કરેલું પચ્ચ૦ ભોજન સમયે પુનઃ સંભારવાથી કીર્તિત (કીત્યુ) પચ્ચ૦ કહેવાય.
માવા :- ગાથાર્થવત્ સુગમ છે.
અવતUT:- આ ગાથામાં છઠ્ઠી શુદ્ધિનો અર્થ તેમજ બીજી રીતે પણ ૬ શુદ્ધિ છે તે દર્શાવે છેइय पडियरियं आरा-हियं तु अहवा छ सुद्धि सद्दहणा । जाणण विणयऽणुभासण, अणुपालण भावसुद्धित्ति ॥४६॥
શબ્દાર્થ :રૂથ એ રીતે
દવા=અથવા, બીજી રીતે દિર્વિ=પ્રતિચરિત, આચરેલું
પથાર્થ :- એ પ્રમાણે પૂર્વોક્ત રીતિએ આચરેલું-આદરેલું (=સંપૂર્ણ કરેલું) પચ્ચકખાણ તે સાબિત (આરાધેલું) પચ્ચ૦ કહેવાય. અથવા બીજી રીતે પણ ૬ પ્રકારની શુદ્ધિ છે તે આ પ્રમાણે, શ્રદ્ધાશુદ્ધિ-જાણશુદ્ધિ (=જ્ઞાનશુદ્ધિ)-વિનયશુદ્ધિઅનુભાષણશુદ્ધિ-અનુપાલનશુદ્ધિ અને ભાવશુદ્ધિ એ ૬ શુદ્ધિ છે.
માવાઈ - આ પ્રત્યા૦ ભાષ્યમાં પ્રત્યા૦ નો જે સર્વ વિધિ કહ્યો તે વિધિ પ્રમાણે અથવા પૂર્વે કહેલી પાંચ શુદ્ધિ પ્રમાણે જે પચ્ચખાણ આચર્યું હોય એટલે સંપૂર્ણ કર્યું હોય તે મારાંધત પચ્ચ૦ કહેવાય. તથા બીજી રીતે પણ ૬ શુદ્ધિ કહી છે તેનો ભાવાર્થ આ પ્રમાણે
૨ શ્રદ્ધાશુદ્ધિ- સિદ્ધાંતમાં સાધુ સંબંધી અથવા શ્રાવક સંબંધી પ્રત્યાખ્યાન જે રીતે
૧ પચ્ચ૦ નો કાળ પૂર્ણ થયો હોય તો પણ તે ઉપરાંત કંઈક અધિક કાળ વીત્યા બાદ ભોજન કરવું તે.
૨ ભોજન કરવા બેસતી વખતે “મારે અમુક પચ્ચ૦ હતું તે પૂર્ણ થયું, માટે હવે હું ભોજન કરીશ” એવા ઉચ્ચાર કરવાથી કીર્તિત કહેવાય (અવચૂરિ).
૩. અહીં “તિ" તે મુનિને પંચમહાવ્રતરૂપ મૂળગુણ પચ્ચકખાણ અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણ પચ્ચકખાણ, અને શ્રાવકને પંચ અણુવ્રતરૂપ મૂળગુણ પ્રત્યાખ્યાન અને દિશિપરિમાણ આદિ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અને તે સર્વનો ઉચ્ચારવિધિ જાણવો.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ભાષ્યત્રયમ્ જે અવસ્થામાં અને જે કાળમાં કરવાનું કહ્યું છે તે રીતે તે અવસ્થામાં અને તે કાળે જ તે પ્રત્યા૦ કરવું યોગ્ય છે, એવી જે શ્રદ્ધા રાખવી તે.
૨ જ્ઞાનશુદ્ધિ - અમુક પચ્ચ૦ અમુક અવસ્થામાં અમુક કાળે અમુક રીતે કરવું યોગ્ય છે અને અમુક રીતે કરવું અયોગ્ય છે એવા પ્રકારનું જે જ્ઞાન તે.
રૂ વિનયશુદ્ધિ- ગુરુને વંદન કરવા પૂર્વક જે પચ્ચ૦ કરવું તે.
૪ મનુભાષાશુદ્ધિ- ગુરુ પચ્ચ૦ ઉચ્ચરાવે તે વખતે મંદ સ્વરે પોતે પણ પચ્ચ૦નો આલાપક ગુરુ સાથે બોલવો-ઉચ્ચરવો તે. (અથવા ગુરુ પચ્ચકખાઈ કહે ત્યારે પચ્ચખામિ અને વોસિરઈ કહે ત્યારે વોસિરામિ કહેવું તે.
4 અનુપાતનશુદ્ધિ- વિષમ સંકટ પ્રાપ્ત થતાં પણ પચ્ચ૦ ભાંગવું નહિ પરંતુ સમ્યક્ પ્રકારે પાલન કરવું તે.
૬ માવશુદ્ધિ- આ લોકમાં ચક્રવર્તી આદિના સુખની ઇચ્છા તથા પરલોકમાં ઈન્દ્રાદિકના સુખની અભિલાષા રહિત ( એટલે નિયાણા રહિત) તેમજ બીજા કોઈપણ પ્રકારના રાગદ્વેષ રહિત થઈ પચ્ચ૦ પૂર્ણ કરવું તે.
૧ “અવસ્થા” તે સાધુને અંગે જિનકલ્પ-સ્થવિરકલ્પ-પરિહારકલ્પ યથાલંદકલ્પબાર પ્રતિમાધારી, ઈત્યાદિ, તેમ જ ગ્લાનાદિ અવસ્થા, અને શ્રાવકને અંગે ૧૧ પ્રતિમાધર, પ્રતિમારહિત. નિયતવ્રતી (અમુક વખતે અમુક પચ્ચખાણ કરવાની નિત્ય પ્રતિજ્ઞાવાળા), અને અનિયતવ્રતી (છૂટા) ઇત્યાદિ.
૨. “a” તે સુકાળ-દુષ્કાળ-વર્ષાકાળ-શેષકાળ ઇત્યાદિ, અથવા નમુક્કારસહિયંનો ગ્રહણકાળ સૂર્યોદય પહેલાં અને પૂર્ણ કાળ સૂર્યોદયથી ૧ મુહૂર્ત બાદ ઇત્યાદિ રીતે પણ પ્રત્યેક પચ્ચખાણનો યથાસંભવ કાળ જાણવો.
એ ત્રણ વિષયોને અવચૂરિમાં સંક્ષેપથી કહ્યા છે તે આ પ્રમાણે- “મદવા” તિ यत्साधुश्रावकविषयं मूलोत्तरगुणप्रत्याख्यानं यत्र जिनकल्पादौ यत्र सुभिक्षदुर्भिक्षादौ काले च तथा श्रीसर्व रुक्तं तत्तत्र तथा श्रद्धत्ते इति श्रद्धानशुद्धिः ॥
૩. ગુરુને પોતાના તરફ રાગી બનાવવા માટે, લોકોને પોતાના ભક્તિભાવવાળા બનાવવા માટે, કોઈ પ્રિય વસ્તુનો વિરહ થતાં તેને પુનઃ પ્રાપ્ત કરવા માટે (બાધાઆખડીના સ્વરૂપમાં એ પ્રત્યાખ્યાન લોકપ્રસિદ્ધ છે.) ચમત્કારી શક્તિઓ ઉત્પન્ન કરવા માટે અને આ ભવ-પરભવનું સુખ મેળવવા માટે જે તપશ્ચર્યા કરવી તે સર્વ રાહિત પ્રત્યાખ્યાન કહેવાય, તથા આ વસ્તુ ભાવતી નથી અથવા ગમતી નથી તેનો ત્યાગ કરવો અથવા વિરોધીને સંતાપ ઉપજાવવાને તેજોવેશ્યાદિ લબ્ધિ પ્રાપ્ત કરવા માટે ઈત્યાદિ કારણથી દેવદિત પ્રત્યાખ્યાન કહેવાય. અથવા ચાલુ તપશ્ચર્યામાં
Page #267
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાગ
૨૬૫ નવતર :- હવે આ ગાથામાં પચ્ચ૦ કરવાથી આ લોકનું ફળ અને પરલોકનું ફળ એમ બે પ્રકારના ફળનું ? શું દર દષ્ટાન્તપૂર્વક કહે છે.
पच्चक्खाणस्स फलं, इहपरलोए य होइ दुविहं तु । इहलोए धम्मिलाई, दामनगमाइ परलोए ॥४७॥
શબ્દાર્થ - સુગમ છે. પથાર્થ :- આ લોક ફળ અને પરલોક ફળ એમ પચ્ચ0નું ફળ બે પ્રકારે છે. ત્યાં આ લોકને વિષે ધમિલકુમાર વગેરેને શુભ ફળ પ્રાપ્ત થયું, અને પરલોકમાં દામન્નક વગેરેને શુભ ફળ પાપ્ત થયું ૪૭ ભાવાર્થ :- સુગમ છે, પરંતુ બે ફળ સંબંધી બે દષ્ટાંત સંક્ષેપમાં આ પ્રમાણે
ધર્મિલકુમારનું દૃષ્ટાંત (આ લોકના ફળ સંબંધી) જંબૂદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં કુશાર્ત નામના નગરમાં સુરેન્દ્રદત્ત નામના, શ્રેષ્ઠિને સુભદ્રા નામની સ્ત્રી હતી તેને સંતતિ ન હોવાથી બન્ને જણ અતિ ચિંતાગ્રસ્ત રહે છે, પરંતુ ધર્મના પ્રસાદથી પુત્ર પ્રાપ્તિ થશે એમ જાણી અત્યંત ધર્મારાધનમાં કાળ વ્યતીત કરે છે; કેટલેક કાળે પુત્રનો જન્મ થયો તેનું ધમિત એવું નામ સ્થાપ્યું. તે અનુક્રમે મોટો થતાં અનેક કળાઓમાં નિપુણ થયો, સાથે ધર્મશાસ્ત્ર પણ શીખ્યો અને ધર્મક્રિયામાં અત્યન્ત પ્રીતિવાળો થયો. માતા-પિતાએ એ જ નગરના ધનવસુ શેઠની યશોમતિ નામની કન્યા પરણાવી, કે જે એક જ જૈન ગુરુ પાસે ભણતાં ધમિલ પ્રત્યે અનુરાગવાળી થઈ હતી. બન્ને જણ
તે તપશ્ચર્યા પ્રત્યે (આકરી લાગવાથી) ક્રોધ-ખેદ કરવો, અથવા બીજા કોઈ પ્રત્યે ક્રોધ કરવો, અથવા ગુરુ આદિકથી રીસાઈને આહારાદિકનો ત્યાગ કરવો, તથા તે તપ સંબંધી (હું આવો મહાન્ તપસ્વી છું એવું) અભિમાન ધરવું અથવા બીજા પદાર્થોના લાભથી પણ અભિમાની થવું, તે દ્વેષ સહિત પ્રત્યાખ્યાન અને ચાલુ તપશ્ચર્યામાં (શ્રી મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવના જીવની પેઠે) તે તપ સંબંધી માયા-પ્રપંચ કરવો, અથવા બીજા કોઈ પ્રકારનો માયા-પ્રપંચ કરવો, તથા (તપ સંબંધી લોભ કરવા યોગ્ય હોવાથી તપ સિવાય અન્ય) ધન-ધાન્યાદિ સંબંધી લોભ કરવો તે દિત પ્રત્યાખ્યાન કહેવાય. માટે તેવા તેવા સર્વ પ્રકારના રાગદ્વેષ રહિત થઈ પ્રત્યાખ્યાન કરવું.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૬૬
ભાષ્યત્રયમ્
પોતાનો સંસાર-વ્યવહાર સુખપૂર્વક ચલાવે છે. પરંતુ થોડે કાળે ધમ્મિલકુમાર ધર્મવૃત્તિમાં અને અધ્યાત્મરસમાં બહુ રસિક થવાથી સંસારવ્યવહારથી વિરક્ત જેવો થયો, નવપરિણીત સ્ત્રીને પણ માયાજાળ સરખી ગણવા લાગ્યો. યશોમતિએ પોતાના પતિની વિમુખતા અને પોતાના દુઃખની વાત સખીઓને કહી, અને સખીઓ પાસેથી ધમ્મિલની માતાએ પણ તે વાત જાણી શેઠને કહી શેઠને પણ ચિંતા થઈ કે પુત્ર વ્યવહારમાર્ગ જાણતો નથી અને લોકમાં પણ તે મૂર્ખ ગણાય છે. ત્યારબાદ તેના ઉપાય માટે શેઠની ઘણી મના છતાં શેઠાણીએ સંસારકુશળ થવા માટે ધમિલને જુગારીઓને સોંપ્યો તેમાંથી અનુક્રમે વેશ્યાગામી થયો. માતા વેશ્યાને ત્યાં દરરોજ ધમિલના મંગાવ્યા પ્રમાણે ધન મોકલે છે. અંતે ઘણે કાળે માતાએ પુત્રને તેડવા મોકલ્યો છતાં ઘેર ન આવ્યો માતાપિતા પુત્રના વિયોગમાં ને વિયોગમાં જ મરણ પામ્યાં, અને યશોમતિને માથે સર્વ ઘરભાર આવી પડયો. પોતાના પતિ ધન મંગાવે તે પ્રમાણે મોકલતાં યશોમતિ પણ સર્વથા નિર્ધન થવાથી પિયર ચાલી ગઈ.
હવે ધનપ્રાપ્તિ બંધ થવાથી વસંતતિલકા પુત્રીનો અતિપ્રેમ છતાં વસંતસેના વેશ્યાએ (અક્કાએ) ધર્મિલને દુર્દશા કરી ઘરમાંથી કાઢી મૂકયો. તેને ભમતાં ભમતાં શ્રી અગડદત્ત મહામુનિ મળ્યા. તેમણે પોતાનું સવિસ્તર ચરિત્ર કહીને તે દ્વારા ઉપદેશ આપ્યો. તેથી પ્રતિબોધ પામ્યા છતાં ધમ્પિલકુમારે ગુરુ મહારાજને કહ્યું કે-હે ગુરુ મહારાજ! મને હજી સંસારસુખની ઇચ્છા રહેલી છે, તે પૂર્ણ થાય એવો ઉપાય બતાવો, પછી આપ કહેશો તેમ કરીશ. ગુરુએ કહ્યુંમુનિ સાંસારિક સુખનો ઉપાય બતાવે નહિ, પણ આમાં પરિણામે આશ્રવ તે સંવરરૂપ થનાર છે માટે ઉપાય બતાવું છું કે-તમારે છ માસ પર્યન્ત આયંબિલનો ચઉવિહાર તપ કરવો, પણ દ્રવ્યથી મુનિવેષ અંગીકાર કરવો, દોષ રહિત ગોચરી કરવી, મુનિપણું જાળવવું, અને નવકારમંત્રના નવલાખ જાપ ઉપરાંત ષોડશાક્ષરી મંત્ર હું બતાવું છું તેનો પણ જાપ કરવો. આ પ્રમાણે છ માસ સુધી કરવાથી તમારી ઇચ્છા પૂર્ણ થશે. (અહીં શ્રી અગડદત્તમુનિએ ધમ્મિલકુમારને ઘણો વિશેષવિધિ વગેરે બતાવ્યો છે તે ધમ્મિલકુમારના ચરિત્રથી તથા રાસ વગેરેથી જાણવો.
Page #269
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૬૭
મ્મિલકુમારે ગુરુ મહારાજના કહેવા પ્રમાણે યથાર્થ રીતે છ માસ પર્યન્ત તપ, જપ વગેરે કરી મુનિવેષ તજી દીધો ત્યારબાદ દેવની પ્રસન્નતાથી તેમજ પૂર્વભવમાં બાંધેલા અશુભ કર્મના ક્ષયથી રાજ્ય, સ્ત્રી, પુત્રાદિકના વૈભવરૂપ અનેક પ્રકારનાં સાંસારિક સુખ પામ્યા.
પ્રાન્તે ધર્મ રુચિ નામના ગુરુ મળ્યા, તેમણે ઉપદેશ આપ્યો અને પૂર્વભવ કહ્યો, તેથી વૈરાગ્ય પામી રાજ્ય પુત્રને સોંપી પોતે સ્ત્રીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું અને દીર્ઘકાળ પર્યન્ત ચારિત્રનું પાલન કરી અંતે માસનું અણસણ કરી ધમ્મિલ મુનિ અને બે સાધ્વી કાળ કરી બારમા અચ્યુત નામના દેવલોકમાં ઉત્પન્ન થયાં. ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામી મોક્ષ પદ પામશે.
એ પ્રમાણે ધમ્મિલકુમારે પચ્ચક્ખાણના (=તપના) પ્રભાવથી આ ભવ સંબંધી સુખ મેળવ્યું, અને પ્રાન્તે મોક્ષપદ પામ્યા. ॥ રૂતિ ધમ્મિતમારે દ્રષ્ટાન્તમ્ ॥ દામજ્ઞકનું દૃષ્ટાંત (પરલોકના ફળ સંબંધી)
રાજપુર નગરમાં રહેતા સુનંદ નામના કુલપુત્રે પોતાના મિત્ર જિનદાસ શ્રાવકના ઉપદેશથી સાધુ પાસે માંસનું પચ્ચ૦ કર્યું દેશમાં દુષ્કાળ પડવાથી સર્વ લોક માંસાહારી થયા. સુનંદનું કુટુંબ ક્ષુધાથી પીડાય છે, છતાં સુનંદ મત્સ્ય મારવા જતો નથી. એકવાર સાળો આગ્રહ કરીને સુનંદને સરોવર પર લઈ ગયો, અને જાળ આપી મચ્છ પકડવા કહ્યું તો પણ જાળમાં જે મચ્છ આવે તેને છોડી મૂકે, એમ ત્રણ દિવસ સુધી કર્યું. અન્ને સુનંદ અણસણ કરી મરણ પામી માંસ પચ્ચ૦ ના પ્રભાવે રાજગૃહ નગરમાં દામન્નક નામનો શ્રેષ્ઠિપુત્ર થયો. ત્યાં આઠ વર્ષનો થતાં સર્વ કુટુંબ મરકીના રોગથી મરણ પામ્યું, ત્યારે સુનંદ એ જ નગરમાં સાગરદત્ત નામના શેઠને ત્યાં રહ્યો ત્યાં ભિક્ષાર્થે આવેલા સાધુઓમાં મોટા સાધુએ સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાનથી “આ દામન્નક શેઠના ઘરનો માલિક થશે.” એમ બીજા સાધુને કહ્યું, તે શ્રેષ્ઠિએ સાંભળવાથી તેને ચંડાલો પાસે મારી નાખવા મોકલ્યો, પરંતુ ચંડાલોએ નાની આંગળી છેદી તેને નસાડી મૂકયો; તે નાસીને એ જ શેઠના ગોકુલવાળા ગામમાં ગયો. ત્યાં ગોકુલના રક્ષક સ્વામીએ તેને પુત્રપણે રાખ્યો. કેટલેક વર્ષે ત્યાં આવેલા સાગર શેઠે તેને ઓળખી ફરીથી મારી નખાવવા કાગળમાં
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૬૮
ભાષ્યત્રયમ્
“વિષ આપજો” એમ લખી તે લેખ સાથે પોતાને ઘેર મોકલ્યો, પરંતુ થાક લાગવાથી તે જ નગરની બહાર દેવમંદિરમાં તે સૂતો છે; તેટલામાં ત્યાં આવેલી તે જ શેઠની વિષા નામની કન્યાએ તે દામન્નક પર મોહ પામવાથી પાસે રહેલા પત્રમાં “વિષ”ને બદલે “વિષા” સુધાર્યું, જેથી ઘેર જતાં તેને શેઠના કુટુંબીઓએ શેઠની વિષા કન્યા પરણાવી. શેઠે ઘેર આવતાં અનર્થ થયો જાણી પુનઃ મારી નખાવવાનો ઉપાય રચ્યો, પરંતુ વિધિના યોગે તેને બદલે શેઠનો પુત્ર જ હણાયો. એટલે સાધુનું વચન અસત્ય નહિ થાય એમ માની. શેઠે તેને ઘરનો માલિક કર્યો. અનુક્રમે રાજાએ પણ નગરશેઠની પદવી આપી. તે નગરમાં ગુરુ પધાર્યા જાણી વંદના કરવા ગયો. ત્યાં ધર્મદેશના સાંભળી પૂર્વભવનું માંસનું પચ્ચ૦ સ્મરણમાં આવ્યું, તેથી સમ્યક્ત્વ પામી ધર્મારાધન કરી દેવલોકમાં ગયો ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષપદ પામશે. ।। રૂતિ વામજ દ્રશન્તમ્ ॥
અવતરણ :- હવે આ પ્રત્યાખ્યાનભાષ્યની સમાપ્તિના પ્રસંગે પચ્ચક્ખાણ કરવાથી જે ઉત્તમોત્તમ ફળ પ્રાપ્ત થાય છે તે દર્શાવે છે, અને તે સાથે આ ભાષ્ય સમાપ્ત થાય છે.
पच्चक्खाणमिणं से- विऊण भावेण जिणवसद्दिद्वं । पत्ता अनंत जीवा, सासयसुक्खं अणाबाहं ॥ ४८ ॥
શબ્દાર્થ :
ફળ=આ ૩૬=ઉદ્દિષ્ટ, કહેલ
પત્તા=પામ્યા
સામયસુÄ=શાશ્વત્ સુખને, મોક્ષને અળાવાનૢ=અનાબાધ, બાધા
(પીડા) રહિત
ગાથાર્થ :- શ્રી જિનેશ્વરે કહેલા આ પચ્ચક્ખાણને ભાવથી સેવીને અનંત જીવો બાધા (પીડા) રહિત એવા મોક્ષસુખને પામ્યા ॥૪૮॥
ભાવાર્થ :-પૂર્વે કહેલો પચ્ચક્ખાણનો સર્વ વિધિ અનંત જ્ઞાની શ્રી જિનેશ્વરોએ જ કહ્યો છે, અને તેનું સર્વોત્તમ ફળ જીવોને મોક્ષસુખ પ્રાપ્ત થવું તે જ છે. એ પચ્ચક્ખાણવિવિધ આચરીને ભૂતકાળમાં અનંત જીવો મોક્ષસુખ પામ્યા છે, વર્તમાનકાળમાં અનેક જીવો (મહાવિદેહ ક્ષેત્રમાં) મોક્ષ સુખ પામે છે, અને ભવિષ્યમાં પણ અનન્ત જીવો મોક્ષ સુખ પામશે.
Page #271
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૬૯ ને પ્રત્યાખ્યાન ધર્મ આદરવાનો અને તે સંબંધી લૌકિક
કુપ્રવચનો ત્યાગ કરવાનો ઉપદેશ | વળી અહીં વિશેષ સમજવા યોગ્ય એ છે કે-પ્રભુએ પ્રરૂપેલો પ્રત્યાખ્યાન ધર્મ પાલન કરવો એ જ મનુષ્યભવ અને જૈન ધર્મ પામ્યાનું સર્વોત્કૃષ્ટ ફળ છે, તે પાલન કરવાથી જ આત્મધર્મ સંપૂર્ણ પ્રગટ થઈ પરમાનંદની (મોક્ષની) પ્રાપ્તિ થાય છે. છતાં તે પ્રભુ પ્રરૂપિત પ્રત્યાખ્યાન ધર્મને પાલન કરવા જેવી શક્તિ (વીર્યાન્તરાય કર્મની પ્રબળતા વડે) ન હોવાથી અથવા તેવો ભાવ પણ (અપ્રત્યાખ્યાનાદિ કષાય મોહનીય કર્મની પ્રબળતા વડે) ન થવાથી જો તે ગ્રહણ ન કરી શકીએ, તો પણ પ્રત્યાખ્યાન ધર્મ મોક્ષનું પરમ અંગ છે, અને કેવળ ભાવથી (અવ્યક્ત) અથવા તો દ્રવ્ય સહિત ભાવથી (વ્યક્ત) પણ પ્રત્યાખ્યાન ધર્મ જ્યાં સુધી પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી આત્માની મુક્તિ પણ નહિ જ થાય એવી સમ્યફશ્રદ્ધા તો અવશ્ય રાખવી.
| | પ્રત્યાખ્યાન ધર્મ સંબંધી લૌકિક કુપ્રવચનો | વળી પ્રત્યાખ્યાન ધર્મની સન્મુખ થયેલા ધર્મી જીવોએ પ્રત્યા૦ ધર્મથી અને તેની ભાવનાથી પણ પતિત કરનારાં જે લૌકિક કુપ્રવચનો છે, તે જાણી-સમજીને તેનો ત્યાગ કરવો યોગ્ય છે, તે કુપ્રવચનો આ પ્રમાણે - ૧-મનની ધારણા માત્રથી ધારી લેવું તે પચ્ચખાણ જ છે, હાથ જોડીને ઉચ્ચારવાથી
શું વિશેષ છે ?-એ કુપ્રવચન. ૨-મરૂદેવા માતાઅ* ક્યાં પચ્ચકખાણ કર્યું હતું? છતાં ભાવના માત્રથી મોક્ષે ગયાં માટે ભાવના ઉત્તમ છે-એ કુપ્રવચન.
૧ આ કુપ્રવચનોમાં કેટલાંક વચનો શાસ્ત્રોક્ત પણ છે, પરંતુ શાસ્ત્રમાં તો તે વચનો જીવોને ધર્મ સન્મુખ કરવાની અપેક્ષાએ કહ્યાં છે, છતાં એ જ વચનો પ્રત્યા૦ ધર્મને હલકો પાડવા માટે બોલાતાં હોવાથી કુપ્રવચનો કહેવાય.
*મરૂદેવા માતા, ભરતચક્રી અને શ્રેણિકરાજા ઇત્યાદિ જીવો જો કે વ્યક્ત (લોકદષ્ટિમાં આવે એવો) પ્રત્યા૦ ધર્મ પામ્યા નથી, તો પણ શાસદૃષ્ટિએ તો વ્રતનિયમાદિ અવ્યક્ત પણ પ્રત્યાખ્યાન ધર્મથી જ મોક્ષ ઇત્યાદિ ભાવ પામ્યા છે, તો પણ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં પરાધીન બનેલા, અને તેથી જ વિષયો ત્યાજય છે એવી માન્યતારૂપ શ્રદ્ધામાર્ગમાં નહિ આવેલ જીવો જ એવાં પ્રવચનો પ્રગટ કરી પ્રત્યાખ્યાન ધર્મને હલકો પાડે છે, પોતાની વિષયાધીનતાનો બચાવ કરે છે અને ભક્ષ્યાભઢ્ય જેવા વિવેકમાં ન આવ્યા છતાં પણ આત્મધર્મીપણું દર્શાવવા પ્રયત્ન કરે છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૭૦
ભાષ્યત્રયમ
૩-ભરત ચક્રવર્તી છ ખંડનું રાજય ભોગવતાં પણ વ્રત નિયમ વિના ભાવના
માત્રથી કેવલજ્ઞાન પામ્યા-એ કુપ્રવચન. ૪-શ્રેણિક રાજાએ નવકારસી જેવું પચ્ચખાણ ન કરવા છતાં પણ પ્રભુ ઉપરના
પ્રેમ માત્રથી તીર્થકર ગોત્ર બાંધ્યું, માટે પચ્ચ૦થી શું વિશેષ છે?-એ કુપ્રવચન. પ-દાન, શીલ, તપ અને ભાવના આ ચાર ધર્મમાં પણ ભાવ ધર્મપ્રધાન કહ્યો
છે, પરંતુ દાનાદિક નહિ-એ કુપ્રવચન. ૬-વ્રત-નિયમ પચ્ચકખાણ એ તો ક્રિયા ધર્મ છે, અને ક્રિયા તો જ્ઞાનની દાસી છે, માટે જ્ઞાનાદિકરૂપ ભાવના ઉત્તમ છે, પણ વ્રત-નિયમાદિ ક્રિયા ઉત્તમ નથી
એ કુપ્રવચન. ૭-વળી પચ્ચક્ખાણ લઈને પાળી ન શકાય તો વ્રતભંગ કરવાથી મહાદોષ પ્રાપ્ત
થાય છે, તે કરતાં ભાવના માત્રથી પચ્ચખાણ લીધા વિના જ વ્રત નિયમ પાળવા તે ઉત્તમ છે-એ કુપ્રવચન. ૮-પચ્ચકખાણ લઈને પણ મન કાબૂમાં રહેતું નથી, નિત્ય નિયમ પ્રમાણે મન તો
આહાર-વિહારમાં ભમતું જ રહે છે, ત્યારે પચ્ચખાણ લીધું કામનું શું?-એ કુપ્રવચન ૯-કોઈ જીવ અણભાવતી અથવા અલભ્ય (પ્રાયઃ ન મળી શકે એવી) વસ્તુનું પચ્ચખાણ કરે ત્યારે તેની હાંસી કરે કે-એમાં તે શું છોડયું? ના મળી નારી
ત્યારે બાવો બ્રહ્મચારી-એ કુપ્રવચન. ૧૦- લોક સમક્ષ ઊભા થઈ હાથ જોડી ઠાઠમાઠથી પ્રત્યાખ્યાન ઉચ્ચરવું એ તો
મેં પચ્ચખાણ કર્યું એવો લોકદેખાવ-આડંબર છે, માટે જેમ ગુપ્તદાન ઘણા ફળવાળું છે, તેમ મન માત્રની ધારણાથી ધારેલું અને પાળેલું પચ્ચ૦ ઘણા ફળવાળું છે-એ કુપ્રવચન.
ઇત્યાદિ બીજાં પણ અનેક કુપ્રવચનો છે, તો પણ એ ૧૦ મુખ્ય જાણી કહ્યાં છે. એ કુપ્રવચનો પ્રત્યાખ્યાન ધર્મનાં વિઘાતક અને ધર્મથી પતિત કરનારાં હોવાથી પ્રત્યાખ્યાન ધર્મમાં ઉજમાળ થયેલા જીવોએ આદરવાં નહિ, બોલવાં નહિ તેમ સાંભળવાં પણ નહિ. તિ પ્રત્યાધ્યાનધર્મે તૌકિકું પ્રવચન |
Page #273
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ ભાષ્ય
૨૭૧
એ પ્રમાણે આ પચ્ચક્ખાણ ભાષ્ય સમાપ્ત થયું. અને તે સમાપ્ત થવા સાથે ચૈત્યવંદન ભાષ્ય, ગુરુવંદન ભાષ્ય અને પચ્ચક્ખાણ ભાષ્ય એ ત્રણેય ભાષ્ય પણ સમાપ્ત થયાં. એ ત્રણે ભાષ્યના અર્થમાં મતિદોષથી જે કોઇ ભૂલચૂક થઈ હોય તેનું મિથ્યાદુષ્કૃત હો અને સજ્જન વાચકવર્ગ તે ભૂલચૂક સુધારીને વાંચે એવી અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે.
############
******************
इति श्री महिसानाख्य- नगरनिवासी - सद्गतश्रेष्ठिवर्य श्रीयुत
वेणीचन्द्र - सुरचन्द्र-संस्थापित - श्री जैन श्रेयस्करमंडल सत्प्रेरणातः श्रीभृगुकच्छनिवासी श्रेष्ठिवर्य श्रीयुता
નુપચન્દ્ર-વિદ્યાર્થી-ચન્દુલાલ-તિવિતઃ
श्री प्रत्याख्यानभाष्य- भावार्थ:
સમાપ્ત :
તાલાલા માતા અ
-
* *
Page #274
--------------------------------------------------------------------------
________________
KKKKKK ( શ્રી જેન શ્રેયસ્કર મંડળ, મહેસાણા
(અમારાં પ્રકાશનો) | સામાયિક ચૈત્યવંદનાદિ સૂત્રો | આનંદઘન ચોવીશી સાથે | બે પ્રતિક્રમણ મૂળ (ગુજ.) દ્રવ્યગુણ પર્યાયનો રાસ | બે પ્રતિક્રમણ મૂળ (હિન્દી)
જિનગુણ પદ્યાવલી બે પ્રતિક્રમણ મૂળ (સાર્થ)
સમક્તિ ૬૭ બોલની સઝાય | પંચ પ્રતિક્રમણ મૂળ (ગુજ.)
આત્મહિતકર આધ્યાત્મિક| પંચ પ્રતિક્રમણ મૂળ (હિન્દી)
વસ્તુ સંગ્રહ પંચ પ્રતિક્રમણ મૂળ (સાર્થ)
અભક્ષ્ય અનંતકાય વિચાર (ગુજ.) | જીવ વિચાર
અભક્ષ્ય અનંતકાય વિચાર (હિન્દી) દંડક – લધુસંગ્રહણી ભાષ્યત્રયમ્
સમાસ સુબોધિકા કર્મગ્રન્થ ભાગ ૧લો (૧-૨)
સિદ્ધહેમ રહસ્યવૃત્તિ કર્મગ્રન્થ ભાગ રજો (૩-૪)
પહેલી ચોપડી કર્મગ્રન્થ ભાગ ૩જો (૫-૬)
ધર્મોપદેશ તત્ત્વજ્ઞાન કી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
નવતત્વ પ્રકરણ પંચસંગ્રહ ભાગ ૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ ૧ પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થ
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ ૨ (પં. શ્રી પ્રભુદાસભાઈ કૃત). (પં. શ્રી પ્રભુદાસભાઈ કૃત)
- ગ્રાહકોને સૂચના :) ૧. પુસ્તકો અગાઉથી નાણાં મળ્યા પછી કે વી.પી.થી મોકલી શકાય છે. ૨. પોસ્ટેજ પેકીંગ વગેરે ખર્ચ અલગ સમજવાનું છે.
( પ્રાપ્તિસ્થાન) શ્રી જૈન શ્રેયસ્કર મંડળ
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ, મહેસાણા (ઉ.ગુજરાત) || બાબુ બિલ્ડીંગ,
પી. નં. ૩૮૪ ૦૦૧ | તળેટી રોડ, પાલીતાણા (સૌરાષ્ટ્ર) છે. ફોન : (૦૨૭૬૨) ૨૨૨૯૨૭ પીન નં. :- ૩૬૪૨૭૦
** *
Page #275
--------------------------------------------------------------------------
Page #276
--------------------------------------------------------------------------
________________ આપના બાળકોને શ્રદ્ધાળુ, જ્ઞાનવાન અને ચારિત્રસંપન્ન બનાવવા - મહેસાણા પાઠશાળામાં દાખલ કરો પ્રવેશ પત્ર મંગાવી નીચેના સરનામે ભરી મોકલો શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા e ઠે. : સ્ટેશન રોડ, મહેસાણા (ઉ.ગુ.) 384001. ભરત પ્રિન્ટરી (કાન્તિલાલ ડી. શાહ) ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : 22164798