SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ચૈત્યવંદન ભાપ્ય તેનાં નામોઃ સ્તોતવ્ય: ઓઘ-સામાન્યતઃ વિશેષહેતુઃ ઉપયોગઃ તદ્ધતુઃ સવિશેષોપયોગઃ સ્વરૂપ હેતુઃ નિજસમફલદઃ ને મોક્ષ સંપદા છે. રૂપા શકસ્તવ તથા ચૈત્યસ્તવમાંશકસ્તવમાં-બસોસત્તાણું અક્ષરોઃ નવ સંપદાઓઃ ને તેત્રીસ પદો છે. ચૈત્યસ્તવમાં -આઠ સંપદાઓઃ તેંતાલીશ પદોઃ અને બસો ઓગણત્રીસ અક્ષરોઃ છે. ૩૬ll. સંખ્યા અને પદોઃ ચૈત્યસ્તવની સંપદાઓ-બેઃ છ સાતઃ નવઃ ત્રણ છઃ ચારઃ ને છઃ પદોવાળી છે. પહેલાં પદો-અરિહંત ચેઈયાણઃ વંદણવત્તિયાએ સદ્ધાએઃ અન્નત્થ ઊસસિએણેઃ સુહમેહિ અંગસંચાલેકિં: એવભાઈએહિ આગારેહિંઃ જાવ અરિહંતાણંદ તાવ કાર્ય ll૩ળા. તે સંપદાઓનાં નામો અભ્યપગમઃ નિમિત્તઃ હેતુ એકવચનાત્ત આગાર: બહુવચનાન્ત આગારઃ આગંતુક આગારઃ કાયોત્સર્ગનો અવધિ અને સ્વરૂપઃ એ આઠ (નામ) છે. ૩૮ નામસ્તવાદિકમાં સંપદાઓ પદો જેટલી છે. અનુક્રમે અઠ્યાવીશઃ સોળને વીસ છે. અને ફરીથી નહિ બોલાયેલા અક્ષરોબસો સાઠઃ બસો સોળઃ ને એકસો અઠાણું છે. ll૩લા
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy