________________
ચૈત્યવંદન ભાષ્ય
૯૯ અને સંપદાઓમાં કોઈ પણ કારણ વિચારીને શ્રી પૂર્વાચાર્યોએ ગણ્યાં નથી. એમ ભાષ્યની અવચૂરિમાં કહ્યું છે. ૨૮
૧૦. ૯૭ સંપદાઓઃ અદ્ભઠ્ઠ-નવ-ક્ય અટ્ટ-વીસ સોનમાં ય વીસ વીસામેTI મસો માન-રૂરિયા-સીનીયાડડસુ સT-૩ રા
[ अन्वय :- कमसो मंगल-इरिया-सक्क-स्थया-ऽऽइसु अट्ठट्ठ-नवट्ठ अट्ठवीस સોતસ ર વીસ વીસામાં સ-નરૂદ્ ર ].
શબ્દાર્થ :- અઠડ-ઠનવઠ=આઠ, આઠ. નવ, આઠ. અઠાવીસ=અઠાવીશ સોલસ-સોળ. વીસ-વીસ. વિસામા વિશ્રામસ્થાનો-સંપદાઓ. કમસો=અનુક્રમે. મંગલ=નવકાર મંત્ર. ઇરિયા=ઈરિયાવહિયા. સક્કન્ધયા-ડડ-ઇસુ=શક્રસ્તાવ વગેરેમાં. સગ-નઉઈસત્તાણું. ૨૯.
ગાથાર્થ - અનુક્રમે-નવકારઃ ઇરિયાવહિયાઃ શકસ્તવાદિકમાં આઠઃ આઠઃ નવ: આઠઃ અઠાવીશઃ સોલર અને વીશ એમ કુલ સત્તાણું-સંપદાઓ છે. ૨લી
વિશેષાર્થ :- આ સંપદાઓની એટલે મહાપદોની અથવા વિસામાઓની ગણના પદોને અનુસરીને છે, જેથી જેનાં જેનાં પદો ગણ્યાં નથી, તેની સંપદા પણ તે પ્રમાણે અનુસરવી. જેથી ઇચ્છામિ ખમાસૂત્રની “જે અ અઈયા”ની એક ગાથાની, અને સવ્વલોએ ઇત્યાદિની સંપદાઓ પણ ગણી નથી. પણ અહીં સંપદાનું પ્રયોજન તે તે સ્થાને વિશ્રામ કરવા માટે છે, તથા જયાં જયાં ૪ પાદવાળી એકેક ગાથા હોય ત્યાં (નવકારનો ચૂલિકા શ્લોક વર્જીને) સર્વસ્થાને એક ચરણનું એક પદ અને એક સંપદા ગણાય છે. ૨૯
એક એક સૂત્રમાં વર્ષો પદો અને સંપદાઓઃ નવકારમાંवन्न-ऽट्ठ-सट्ठि नव-पय नवकारे अट्ठ संपया तत्थ । સT-સંપથ પર્વ-તુલ્તા, સતરવર સમી ટુ-રૂ
"नवक्खरटुमी दुपय छट्ठी" इत्यन्ये