________________
ચૈત્યવંદન ભાષ્ય
૯૫ એમ ૯ પ્રકાર પણ છે, તે સિવાય બીજા પણ ઘણા પ્રકાર હોય છે, તે બીજા ગ્રંથોમાંથી જાણવા. વર્તમાનકાળમાં તો પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે જે સ્થાને જે પ્રકારનો ચૈત્યવંદના વિધિ ચાલતી હોય, તે પ્રકારે વિધિ આદરવા યોગ્ય છે. ૨૩.
અન્ય આચાર્યોના મતે ત્રણ ચૈત્યવંદના अन्ने बिति "इगेणं सक्कथएणं जहन्न वंदणया । तद्ग-तिगेण मज्झा उक्कोसा चउहिँ पंचहिँ वा" ॥२४॥
[ अन्वय :- अन्ने बिति-"इगेणं सक्कत्थएणं जहन्न, तदुग-तिगेण मज्झा, चउहिं પંf€ વા સોસ વિંગયા." ર૪ll ]. | શબ્દાર્થ - અન્ને=બીજા આચાર્યો. બિંતિ=કહે છે, કે=સક્કWએણે શક્રસ્તવ વડે. ઈગેણં એક. જહન્ના=જઘન્ય. વંદણયા=વંદન. તદુગતિગણ=તે બે અને ત્રણ શકસ્તવ વડે. મઝા=મધ્યમ. ઉક્કોસા= ઉત્કૃષ્ટ ચઉહિં=ચાર, પંચહિં=પાંચ, વા=અથવા. ૨૪
ગાથાર્થ :બીજા આચાર્ય ભગવંતો કહે છે, કે “એક નમુત્થણે વડે જઘન્ય, બે કે ત્રણઃ વડે મધ્યમ અને ચાર કે પાંચઃ વડે ઉત્કૃષ્ટ (ચૈત્ય) વંદના થાય છે. ૨૪
વિશેષાર્થ :- અન્ય આચાર્યોનો અભિપ્રાય એ છે, કે-દેવવંદનની જે વિધિમાં નમુત્થણે એક વાર આવે, તે જઘન્ય, બે વાર અથવા ૩ વાર આવે, તે મધ્યમ અને ૪ અથવા ૫ વાર આવે,તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું. ૨૪.
૬. પ્રણિપાતઃ અને ૭. નમસ્કાર દ્વાર. पणिवाओ पंचंगो दो-जाणू कर-दुगुत्तमंगं च । -મહત્થ-નમુIRા રૂ-ટુ-તિ નાવ કટ્ટ-ચં ારા
[अन्वय :- पणिवाओ पंचंगो दो जाणू कर दुगुत्तमंगं च । इग-दुग-तिगजाव अट्ठ સર્ષ સુ મહત્ત્વ-સમુII II ર I ].
શબ્દાર્થ - પણિવાઓ=પ્રણિપાતઃ પંચંગોત્રપાંચ અંગવાળોઃ દો જાણૂ = બે ઘૂંટણઃ કર-દુગ=બે હાથ ઉત્તમંગ=ઉત્તમાંગ, મસ્તક: સુમહત્વ ઘણા મોટા અર્થવાળાઃ ઈગ દુગ-તિગ એક, બે, ત્રણ. જાવ સુધી. અઠસય=એકસો આઠ. ૨૫