________________
૧૪૨
ભાષ્યત્રયમ્ [ કન્વય :- ઉના-નાદ-નડ્ડા, તંવોત-પાપ-પોયણ
૩વાદ મેદુન્ન સુઝા નિફ્ટવ મુજુવાર નૂરું વળે IIક્શા ] શબ્દાર્થ - તંબોલ=પાનસોપારી. પાણ=પાન, પાણી, પેય, પીવાની ચીજ. ભોયણ=ભોજન, કાંઈ ખાવાની ચીજ. ઉવાણહsઉપાનહ, પગરખાં. મેહુન્ન=મૈથુન. સુઅણ સૂવું. નિઠવર્ણ નિષ્ઠીવન, થુંકવું વગેરે. મુત્ત=પેશાબ, ઉચ્ચારવડી નીતિ, ઝાડે જવું. જૂઅં=જૂગાર રમવો. વજેકવર્જવું. જિણનાહ=જિનનાથની. જગઇએ=જગતીમા, કોટમાં. ૬૧
ગાથાર્થ :શ્રી જિનેશ્વર ભગવંતના મંદિરના કિલ્લામાં તંબોલ, (પાન સોપારી) પીવાનું, ખાવાનું, પગમાં પગરખાં પહેરવાનું, મૈથુન, સુવું, થુંકવું, પેશાબ, ઝાડો અને જૂગાર આ વર્ય છે અર્થાત્ ન કરવાં. l૬ ૧ll
વિશેષાર્થ :- આ દશ આશાતના મુખ્યતઃ જધન્યથી કહી મધ્યમ આશાતના ૪૨ છે. ઉત્કૃષ્ટથી સર્વ આશાતના ૮૪ છે. તેનું સ્વરૂપ અન્ય ગ્રંથથી જાણવું.
+શતના, જે અવિનયવાળા આચરણથી વિનયમર્યાદાની ખંડના થાય, તેવા અવિનયી આચરણનું નામ આશાતના છે, જગતીની વ્યાખ્યા શિલ્પશાસને આધારે જાણવી. ૬૧
દેવવંદન વિધિ નિમુક્ષાર-નમુત્થUT-રિહંત-શુ-ત્નોન-સળં-શુ-પુષ્ણા યુ-સિદ્ધા-વેય--મુત્યુ-ગાવંતિ-થા-નવી પાદરા [અવર :- રિ-મુર-મુલ્થળ-રિહંત-શુતોન-સત્ર-શુ પુવરવા -સિદ્ધા-વેયા-થુનમુલ્થ-જાવંતિ-થા-નવી liદ્રા ]
ગાથાર્થ :ઇરિયાવહિયં-નમસ્કાર-નમુત્થણં-અરિહંત ૨૦-થોય-લોગસ્સ-સવ્વલોએ-થોયપુખરવરદી-થોય-સિદ્ધાણં-વેયાવચ્ચગરાણું-થોય-નમુત્યુર્ણ-જાવંતિ બે, સ્તવન-અને જયવીયરાય. II૬રા ' વિશેષાર્થ :- ઇરિયાવહિયં એટલે એક ખમાસમણ દઈ, આદેશપૂર્વક ઈરિયાવહિયં, તસ્ય ઉત્તરી, અન્નત્થ૦ કહી એક લોગસ્સનો ૨૫ ઉચ્છવાસ પ્રમાણ, ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો તે ઇરિયાવહિયં કહેવાય.