SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ હાયવ્યું=કરવું K=કોને ? વ=અથવા =કોણે ? વા=અથવા, વળી શબ્દાર્થ - ગાથા ૫ મીનો ( ૪ )=વિ પણ હાદે=કઈ વખત ? =કેટલી ઘુત્તો=વાર શબ્દાર્થ - ગાથા ૬ ઠ્ઠીનો | ઓળયં=કેટલા અવનત ? વિપ્પમુ =રહિત ગાથાર્થ :- વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ, અને વિનયકર્મ (એ પાંચ નામ ગુરુવંદનના છે) તે કોને કરવું ? કોણે કરવું ? ક્યારે કરવું ? કેટલીવાર કરવું? તથા વંદનમાં અવનત (શિષ્યના) (પ્રણામ) કેટલા ? શીર્ષનમન કેટલા ? અને આ ગુરુવંદન કેટલા આવશ્યકો વડે વિશુદ્ધ કરાય છે ? કેટલા દોષ વડે રહિત કરાય છે ? તથા કૃતિકર્મ (વંદનક) (વાંદણાં) શા માટે કરાય છે (દેવાય છે) ? એ ૯ સ્વરૂપ (દ્વારા) આ વંદન વિધિમાં કહેવાનાં છે. પાદા 2 ભાષ્યત્રયમ્ ૫-૬- કા દ્વારમાં ૭-૮ મા દ્વારમાં મા દ્વારમાં માવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે-આ ભાષ્યમાં જે બાબતો કહેવાશે તે આ ૯ દ્વારના જ ધોરણથી નહિ કહેવાય, પરન્તુ આગળ બીજી રીતે કહેવાતાં ૨૨ દ્વા૨ોના ધોરણથી જ કહેવાશે. આ ૯ દ્વારો પણ તે ૨૨ દ્વારના 'અન્તર્ગતપણે કહેવાઇ જશે, જેથી આ બે ગાથાઓ તો શ્રી આવશ્યક સૂત્રમાં વર્ણવાતા (ત્રીજા) વંદન આવશ્યકની (નિર્યુક્તિમાં) પ્રારંભની મુખ્ય હોવાથી અને ચાલુ પ્રકરણના જ અવશ્ય સંબંધવાળી હોવાથી સિદ્ધાંત પરની ભક્તિ નિમિત્તે કહી છે. વ્હીસ=શું કારણ ? શા માટે ? જીજ્ઞ=કરાય અવતરળ :- પૂર્વે બે-ગાથાઓમાં જે (આવશ્યક નિર્યુક્તિમાં કહેલાં) ૯ દ્વાર કહ્યાં તેજ ૯ દ્વારોનું વિશેષ સ્વરૂપ સમજાવવાને માટે બીજી રીતે ૨૨ દ્વારો ગ્રંથકાર (પોતાની રચેલી) ૩ ગાથાઓ વડે કહે છે તે આ પ્રમાણે ૧. એ ૯ દ્વારોનો સંબંધ આગળ કહેવાતાં ૨૨ દ્વારોમાં આ પ્રમાણે છે૧ લું દ્વાર ૫-૬-૭ મું દ્વાર. ૧૦ મા દ્વારમાં ૨ જું દ્વાર ૪ થા દ્વારમાં ૩ દ્વાર ૮ મું દ્વાર. ૧૩ મા દ્વારમાં ૯ મું દ્વાર. ૧૪ મા દ્વારમાં (ઇતિ આવશ્યક નિર્યુક્તિ અનુસારે) ૪ થું દ્વાર
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy