________________
૧૫૧
ગુરુવંદન ભાષ્ય पण नाम पणाहरणा, अजुग्गपण जुग्गर्पण चउ अदाया। चउदाय पण निसेहा, चउ अणिसेह-द्वकारणया ॥७॥ आवस्सय मुहणेतय, तणुपेहपणीस दो सबत्तीसा । छगुण गुस्ठवणे दुर्गह, दुछवीसक्खर गुस्मणीसा ॥८॥ पय अडवन्न छठाणा, छग्गुस्वयणा असायणित्तीसं । दुविही दुवीस दारेहि, चउसया बाणउड़ ठाणा ॥९॥
| શબ્દાર્થ-૭ મી ગાથાનો પા=પાંચ
નિહા=નિષેધસ્થાનો માહUT=ઉદાહરણો, દષ્ટાન્તો.
ક્લિઅનિષેધ સ્થાનો અનુવા=(વંદનને) અયોગ્ય
() =આઠ ગુજ=(વંદનને) યોગ્ય
#ાર થા=કારણો માથા=(વંદન) નહિ દેનાર
શબ્દાર્થ-૮ મી ગાથાનો મુviત =મુખાનંતક, મુહપત્તિ | વિU[eગુરુની સ્થાપના તપાદિ શરીરની પડિલેહણા
કુદ=બે અવગ્રહ પાસ=પચ્ચીસ
કુછવીસમgઋબસો છવીસ અક્ષર
શબ્દાર્થ-૯ મી ગાથાનો ઐશ્વર અઠ્ઠાવન
સુવીસ બાવીસ મસાય[=આશાતના (ગુરુની)
થાર્થ :- ગુરુવંદનનાં ૫ નામ કહેશે, ૫ દેખાજો કહેશે, વંદન દેવાને અયોગ્ય ૫ પ્રકારના સાધુ કહેશે, ૫ પ્રકારના સાધુ વંદન દેવા યોગ્ય છે તે કહેશે, ચાર પ્રકારના સાધુ વંદન ન કરે તે કહેશે (એટલે ૪ જણ પાસે વંદના ન કરાવવી તે કહેશે,) અને ચાર પ્રકારના સાધુ વંદના કરે તે કહેશે. વંદન દેવા માટે ૫ નિષેધસ્થાનો (વંદન નહિ કરવાના અવસર) કહેશે. અને ૪ અનિષેધ સ્થાનો (વંદન કરવાના અવસર) કહેશે. તથા વંદન કરવાનાં ૮ કારણો કહેશે. (એ ૯ દ્વાર આ સાતમી ગાથામાં કહ્યાં.) all
તથા ૨૫ આવશ્યક કહેશે, મુહપત્તિની ૨૫ પડિલેહણા કહેશે, શરીરની ૨૫ પડિલેહણા કહેશે, વંદન સમયે ટાળવા યોગ્ય ૩૨ દોષ કહેશે, વંદનથી થતા ૬ ગુણ