SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ગુરુવંદન ભાષ્ય पण नाम पणाहरणा, अजुग्गपण जुग्गर्पण चउ अदाया। चउदाय पण निसेहा, चउ अणिसेह-द्वकारणया ॥७॥ आवस्सय मुहणेतय, तणुपेहपणीस दो सबत्तीसा । छगुण गुस्ठवणे दुर्गह, दुछवीसक्खर गुस्मणीसा ॥८॥ पय अडवन्न छठाणा, छग्गुस्वयणा असायणित्तीसं । दुविही दुवीस दारेहि, चउसया बाणउड़ ठाणा ॥९॥ | શબ્દાર્થ-૭ મી ગાથાનો પા=પાંચ નિહા=નિષેધસ્થાનો માહUT=ઉદાહરણો, દષ્ટાન્તો. ક્લિઅનિષેધ સ્થાનો અનુવા=(વંદનને) અયોગ્ય () =આઠ ગુજ=(વંદનને) યોગ્ય #ાર થા=કારણો માથા=(વંદન) નહિ દેનાર શબ્દાર્થ-૮ મી ગાથાનો મુviત =મુખાનંતક, મુહપત્તિ | વિU[eગુરુની સ્થાપના તપાદિ શરીરની પડિલેહણા કુદ=બે અવગ્રહ પાસ=પચ્ચીસ કુછવીસમgઋબસો છવીસ અક્ષર શબ્દાર્થ-૯ મી ગાથાનો ઐશ્વર અઠ્ઠાવન સુવીસ બાવીસ મસાય[=આશાતના (ગુરુની) થાર્થ :- ગુરુવંદનનાં ૫ નામ કહેશે, ૫ દેખાજો કહેશે, વંદન દેવાને અયોગ્ય ૫ પ્રકારના સાધુ કહેશે, ૫ પ્રકારના સાધુ વંદન દેવા યોગ્ય છે તે કહેશે, ચાર પ્રકારના સાધુ વંદન ન કરે તે કહેશે (એટલે ૪ જણ પાસે વંદના ન કરાવવી તે કહેશે,) અને ચાર પ્રકારના સાધુ વંદના કરે તે કહેશે. વંદન દેવા માટે ૫ નિષેધસ્થાનો (વંદન નહિ કરવાના અવસર) કહેશે. અને ૪ અનિષેધ સ્થાનો (વંદન કરવાના અવસર) કહેશે. તથા વંદન કરવાનાં ૮ કારણો કહેશે. (એ ૯ દ્વાર આ સાતમી ગાથામાં કહ્યાં.) all તથા ૨૫ આવશ્યક કહેશે, મુહપત્તિની ૨૫ પડિલેહણા કહેશે, શરીરની ૨૫ પડિલેહણા કહેશે, વંદન સમયે ટાળવા યોગ્ય ૩૨ દોષ કહેશે, વંદનથી થતા ૬ ગુણ
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy