________________
૨૧૮
ભાષ્યત્રયમ્
આયંબીલ, નીવી) શ્રાવકને તથા મુનિને પણ તિવિહાર, ઉપવાસ
ચઉવિહાર. ભવચરિમ (અપવાદે નવી દુવિહાર પણ). સંકેત પચ્ચ૦-મુનિને તિવિહાર, ચવિહાર, શ્રવિકને દુ0 તિ, ચઉવિહાર. રાત્રિ પ્રત્યા૦ ] મુનિને ચઉવિહાર. (દિવસ ચરિમ) } શ્રાવકને દુવિહાર, તિવિહાર, ચઉવિહાર,
J પરન્તુ એકાશનાદિ વિશેષ વ્રતોમાં ચઉ0. એ એકાશનાદિક વ્રતોમાં યથાસંભવ જ્યાં જયાં દુવિહાર કહ્યો છે, તે મુનિને તો કોઈ ગાઢ કારણે જ હોય. પરંતુ શ્રાવકોએ પણ કારણે જ દુવિહાર કરવો, અને વિશેષતઃ તો તિવિહાર વા ચઉવિહાર જ કરવો જોઈએ.
અવર :- હવે અશન-પાન-ખાદિમ-અને સ્વાદિમ એ ચાર પ્રકારનાં આહારનું રૂ નું દ્વાર કહેવાય છે. ત્યાં આ ગાથામાં પ્રથમ આહારનું લક્ષણ કહેવાય છે. खुहपसम खमेगागी, आहारि व एइ देइ वा सायं । खुहिओ व खिवइ कुटे, जं पंकुवमं तमाहारो ॥१३॥
| શબ્દાર્થ :=સુધાને
વૃદિ=સુધાવાળો, ભૂખ્યો પHE=શમાવવામાં
વિવરૃક્ષેપવે, નાખે g=સમર્થ
કોઠામાં, ઉદરમાં If=એકલું, એકાકી
પંજ કાદવ વ અથવા
૩વર્ષ સરખું =આવે
તંત્રતે દ્રવ્ય-પદાર્થ - થાઈ:- જે એકલું હોવા છતાં પણ સુધાને શાંત કરવામાં સમર્થ હોય, અથવા આહારમાં આવતું હોય, અથવા આહારમાં સ્વાદ આપતું હોય, ભૂખ્યો મનુષ્ય જે કાદવ સરખા નિરસ દ્રવ્યને-પદાર્થને પણ (ભૂખ શમાવવા માટે) ઉદરમાં પ્રક્ષેપે (=ખાય તે =એ ચારે લક્ષણવાળું દ્રવ્ય) સાહાર કહેવાય. / ૧૩ |
ભાવાર્થ - જે એકાંગી-એકાકી (=બીજા પદાર્થમાં મિશ્ર થયા વિના પોતે એકલો જ) હોઇને પણ સુધા શાન્ત કરવામાં સમર્થ હોય તો તે પદાર્થ શાહીમાં ગણાય, આ પ્રથમ લક્ષણવાળો આહાર ચાર પ્રકારનો છે તે આ પ્રમાણે-કૂર (=રાંધેલો ભાત) વગેરે મશન છાશની આછ તથા પાણી વિગેરે પન, ફળ, શેરડી, વગેરે વાલિમ અને સુંઠ વગેરે વાલિમ || તિ નાહારનું ૨ નું નક્ષણ |
१ उपवासचामाम्लनिर्विकृतिकानि प्रायस्त्रिचतुर्विधाहाराणि अपवादात्तु निर्विकृतिकादि પૌરુષ્યાદ્રિ 7 વિધાહારમપિ ચા-ઇતિ શ્રાદ્ધવિધિવચનાતું. પરંતુ દુવિહાર કરવો તે વ્યવહારમાર્ગ નથી.