________________
પચ્ચક્ખાણ ભાગ
૨૧૯ તથા સુધા શમાવવામાં સમર્થ ન હોય એવો એકાંગી-એકાકી પદાર્થ પણ જો ચાર પ્રકારના આહારમાં આવતો હોય એટલે અશનાદિકમાં મિશ્ર થઈને તેના ગુણમાં કે રસમાં કંઈક વિશેષતા કરતો હોય એ ૨ નું નક્ષણ, અથવા તો તે અશનાદિકના સ્વાદમાં વધારો કરતો હોય તો તે એકાંગી પદાર્થ આહાર સાથે મિશ્ર હોય કે ન હોય (એકલો હોય) તો પણ આહારરૂપ જાણવો. (એ રૂ નું નક્ષ) એ બન્ને લક્ષણનાં ભેગાં ઉદાહરણ જેમકે-અશનમાં લૂણ-હિંગ-જીરું વગેરે. પાણીમાં કપૂર વગેરે, ફળાદિ ખાદિમમાં પણ લુણ વગેરે, અને તંબોલાદિક સ્વાદિમમાં કાથો વગેરે.
તથા ભૂખ્યો માણસ ભૂખ શમાવવા માટે કાદવ સરખું નિરસ દ્રવ્ય ખાય તો તે પણ આહાર જાણવો, જેમકે-માટી વગેરે. | ત બહારનું જ શું તક્ષ |
અહીં ઔષધોમાં કેટલાક ઔષધ આહાર અને કેટલાક અનાહાર પણ છે, (એમાંનો ઘણોખરો ભાવાર્થ શ્રાદ્ધવિધિ વૃત્તિને અનુસાર લખ્યો છે.)
સો મુપો-મ-સામંડ-પ-gm-બ્ધ-વા पाणे कंजिय-जव-कयर-कक्काडोदग सुराइ जलं ॥१४॥
શબ્દાર્થ :મુ=મગ
વન=કાંજીનું ગોગા ઓદન, ભાત
નવંકાવનું સા=સાથ-સાથવો
વય=કેરાંનું મંકમાંડા, પૂડા
વડે કાકડીનું પથદૂધ
૩=પાણી ઉનઃખાધ, ખાજાં
સુરકમ) રૂકમદિરા વગેરે. બૈ=રાબ, ઘેંસ
થાઈ :- મગ વગેરે (સર્વ કઠોળ), ભાત વગેરે (=સર્વ ચોખા, તંદૂલ, ઘઉં વગેરે), સાથુ વગેરે (જુવાર મગ વગેરેને શેકીને તેનો બનાવેલો લોટ), માંડા વગેરે (કપૂડા, પોળી, રોટલી, રોટલા, વગેરે), દૂધ વગેરે (દહીં, ઘી વગેરે), ખાજાં વગેરે (સર્વ પકવાન્ન મોદક વગેરે), રાબ વગેરે (સર્વ જાતિની ઘેંસ) અને કંદ વગેરે
૧ અર્થાત્ એ લૂણ-હિંગ-જીરૂ-કપૂર-કાથો વગેરે પદાર્થો સુધા શમાવવામાં સમર્થ નથી તો પણ આહારમાં ઉપકારી હોવાથી આહાર તરીકે ગણાય છે.
૨ ગાથામાં, રુંવારૂ પદમાં રહેલો “માડ઼=આદિ” શબ્દ મગ ઇત્યાદિ સર્વ શબ્દની સાથે સંબંધવાળો ગણવો.