________________
૧૪૬
ભાષ્યત્રયમ્
'जह दुओ रायाणं, नमिउं कज्जं निवेइउं पच्छा । विसज्जिओ वि वंदिय, गच्छइ एमेव इत्थ दुगं ॥२॥
શબ્દાર્થ : ગજેમ
વિનિયો=વિસર્જન કર્યો છતો ટૂમો=દૂત (રાજસેવક)
(4) વિ=પણ રાથાઈ રાજાને
વંવિર્ય નમસ્કાર કરીને નમિક્રનમસ્કાર કરીને
કચ્છડ઼=જાય છે hi=કાર્ય
એવ=એ પ્રમાણે નિવેડ્મનિવેદન કરીને
રૂ=અહી (ગુરુવંદનમાં) પછી=પછીથી, ત્યારબાદ
સુi=બે વાર વંદના હોય છે. થાઈ - જેમ દૂત (રાજસેવક) પ્રથમ રાજાને નમસ્કાર કરીને કાર્યનું નિવેદન કરે, અને ત્યારબાદ રાજાએ વિસર્જન કર્યો છતો પણ (રાજાએ વિદાય કર્યા બાદ પણ) પુનઃ (બીજી વાર) નમસ્કાર કરીને જાય છે. તેમ અહીં ગુરુવંદનમાં પણ બે વાર વંદના કરાય છે (અર્થાત્ તે કારણથી જ ગુરુને ખમાસમણ પણ બે દેવાય છે, અને દ્વાદશાવર્તવંદન પણ બે વાર કરાય છે.) રા
ભાવાર્થ:- ગાથાર્થવત્ સુગમ છે.
અવતર:- (પુનઃ પ્રસંગથી) વંદના તે શું ? અને તે શી રીતે થાય છે ? તે બન્ને વાત (હજી કહેવા બાકી રાખેલા ત્રીજા પ્રકારના ગુરુવંદન પહેલાં) કહેવાય છેआयारस्स उ मूलं, विणओ सो गुणवओ य पडिवत्ती। सा य विहि वंदणाओ, विहि इमो बारसावत्ते ॥३॥
શબ્દાર્થ : માયારસં=આચારનું, ધર્મનું સ=ક્ત (ગુણવંતની ભક્તિ) =(1) વળી
વિહિં વિધિપૂર્વક મૂi=મૂળ
વંKUT =વંદના કરવાથી થાય છે.) વિUTો વિનય
વિદિક(અને તે) વંદનાવિધિ સો-તે (વિનય)
મો=આ, આગળ કહેવામાં ગુખાવોગુણવંતની
આવશે તે (વિધિ). પવિત્તી પ્રતિપત્તિ, ભક્તિ | વારસાવજો દ્વાદશાવર્ત વંદનમાં છે. ૧ આ ગાથા આવશ્યક નિર્યુક્તિની છે.