________________
૨૧૪
ભાષ્યત્રયમ્ ત્યારબાદ બીજો આલાવો નમુક્કારસહિયે આદિ પાંચ અદ્ધા પચ્ચખાણમાંના અને અંગુટહિયે આદિ આઠ સંકેત પચ્ચકખાણમાંના કોઈ પણ એકેક પચ્ચકખાણ સહિત મિશ્ર છે, માટે બીજું ઉચ્ચારસ્થઆન ૧૩* પ્રકારનું છે.
ત્યારબાદ ત્રીજો આલાવો પાખરૂં તેવેન વા ઇત્યાદિ પદાપૂર્વક તિવિહાર ઉપવાસમાં જ પાણી સંબંધી છે, માટે આ ત્રીજું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું જાણવું. એ ત્રણે ઉચ્ચાસ્થાન એકસાથે ઉચ્ચારવામાં આવે છે.
ત્યારબાદ ચૌદ નિયમના સંક્ષેપ માટે દેસાવગાસિક ઉચ્ચરાવાય છે, માટે એ ચોથું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું છે, તે તથા સાંજે દિવસચરિમ ચઉવિહારનું (=પાણહારનું) ઉચ્ચારસ્થાન તે પાંચમું ઉચ્ચારસ્થાન ૧ પ્રકારનું છે, અથવા તે વખતે જેને પોતાનું આયુષ્ય અલ્પ રહ્યું જાણી શેષ આયુષ્ય સુધી ચારે આહારનો ત્યાગ કરવો હોય તો નવરિએ પર્વવસ્વામિ પબ્લિëપ સાહાર ઇત્યાદિ પદોથી ભવચરિમ પચ્ચખાણનું પણ ઉચ્ચારસ્થાન આ પાંચમા ઉચ્ચારસ્થાનમાં અન્તર્ગત છે.
અવતરણ - પચ્ચકખાણના પ્રારંભમાં આવતો “ઉગ્ગએ સૂરે” અને પર્યન્ત આવતો “વોસિરઈ” એ શબ્દો (મોટા પચ્ચકખાણના) દરેક પેટા પચ્ચકખાણમાં કહેવા કે નહિ? તે સંબંધી દર્શાવે છેतह मज्झपच्चखाणेसु न पिहु सूसगयाइ वोसिरइ । करणविहि उ न भन्नइ, जहावसीआइ बियछंदे ॥९॥
શબ્દાર્થ:પિફુ=પૃથફ, જુદાં.
સાવલી=“આવસિઆએ” એ પદ ૨urવિકિરણવિધિ, ક્રિયા વિધિ | વિછકબીજા વાંદણામાં (પ્રત્યા૦ કરવાનો વિધિ.).
થાર્થ:- તથા મધ્યના પચ્ચખાણોમાં સૂરે ૩ ઇત્યાદિ વોસિર એ પદ જુદાં જુદાં ન કહેવાં. જેમ બીજા વંદનમાં “આવસિયાએ” એ પદ બીજીવાર કહેવાતું નથી, તેમ એ (સૂરે ઉગ્ગએ અને વોસિરઈ પદ) પણ વારંવાર ન કહેવાં તે કરણવિધિ (પ્રત્યા ઉચ્ચારવાનો વિધિ) જ એવો છે.
માવાઈ:- દ્વાદશાવર્ત વંદનમાં બીજીવારના વાંદણામાં “આવસિઆએ”, એ પદ ન બોલવું એવી પરંપરા પૂર્વાચાર્યોથી ચાલી આવે છે, તેમ એકાસનબિઆસન-એકઠાણું-આયંબિલ-નીવિ અને ઉપવાસ વગેરે મોટા પચ્ચકખાણોના
*આ ગાથાના જ પ્રસંગે અવચૂરિમાં કહેલ દ્વિતીય સ્થાને “પાહાર નમુશરદિય" ત્યાતિ પ્રાપુ$1 વ શરૂ પ્રાર: (ઇતિ વચનાત્)
૧ અવચૂરિમાં ત્રણ પ્રકારનું ઉચ્ચારસ્થાન કહ્યું છે તે સામાન્ય પાંચમા ઉચ્ચારસ્થાનને અંગે સંભવે.