________________
ગુરુવંદન ભાષ્ય
૧૮૯ શબ્દાર્થ :અનુવUTI=અનુજ્ઞાપન
સત્ત-યાત્રા(=સંયમયાત્રા) મબ્રાવાહિં અવ્યાબાધ (=સુખ-શાતા). નવUT=યાપના(=દેહસમાધિ)
વરદ અપરાધ માથા - ઇચ્છા-અનુજ્ઞા-અવ્યાબાધ-સંયમયાત્રા-દેહસમાધિ-અને અપરાધખામણા એ વંદન કનાર શિષ્યનાં ૬ સ્થાન છે. [૩૩
માવાઈ - પ્રથમ “રૂછામિ ઉમાસમનો વં૩િ ગાવળજ્ઞા નિરિબાપુ” એ પાંચ પદ બોલવાથી શિષ્ય ગુરુને પોતાની વંદના કરવાની ઇચ્છા-અભિલાષા દર્શાવી, માટે રૂછી એ શિષ્યનું પહેલું વંદનસ્થાન કહેવાય. - પહેલા સ્થાનમાં જણાવ્યું કે હું વંદન કરવા આવ્યો છું માટે "નાર છે મિડદંહે ભગવંત મને મિતાવગ્રહમાં (પ્રવેશ કરવાની) અનુજ્ઞા આપો (આજ્ઞા આપો) એ ત્રણ પદ વડે અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગી તે મનુજ્ઞા. એ શિષ્યનું બીજું વંદનસ્થાન ગણાય. - ત્યારબાદ નિતીદિથી વક્ષતો સુધીનાં બાર પદ બોલવા વડે શિષ્ય ગુરુને વંદના કરવા પૂર્વક અવ્યાબાધા-સુખશાતા પૂછી તે અવ્યવાધ નામનું ત્રીજું વિંદનાસ્થાન જાણવું.
ત્યારબાદ “ના છે” એ બે પદ વડે એ=હે ભગવંત ! આપની નg= સંયમયાત્રા સુખપૂર્વક વર્તે છે? એમ પૂછવું તે યાત્રા નામનું ચોથું વંદનસ્થાન જાણવું.
ત્યારબાદ નવીન્ને પે એ ૩ પદ વડે શિષ્ય ગુરુની યાપના એટલે શરીરની સમાધિ (સુખરૂપતા) પૂછી છે, માટે વાપના ( દેહસમાધિ) એ પાંચમું વંદનસ્થાન જાણવું.
ત્યારબાદ સ્થાનિક ઉમાસમણો ફેવસિ વરૂપં એ ચાર પદ વડે શિષ્ય પોતાના તે દિવસે થયેલા અપરાધને (સામાન્યથી) ખમાવે છે. માટે કપરાધક્ષમાપના એ શિષ્યનું છઠું વંદનસ્થાન જાણવું. (ત્યારપછીના પાઠમાં વિશેષ પ્રકારના અપરાધ ખમાવે છે પરંતુ તે ક્ષમાપના કોઈ પણ સ્થાનમાં ગણાયેલી નથી).
પ્રશ્ન:- અવ્યાબાધ, યાત્રા અને યાપના એ ત્રણમાં પરસ્પર શું તફાવત છે?
ઉત્તરઃ- ખગ્રાદિના અભિઘાતથી થયેલ વ્યાબાધા એટલે પીડા તે દ્રવ્યવ્યાબાધા, અને મિથ્યાત્વાદિ (શલ્ય)થી થતી પીડા તે ભાવ-વ્યાબાધા તે બન્નેનો અભાવ તે અહીં આવ્યા વાધા જાણવી. તથા સુખ પૂર્વક સંયમક્રિયા પ્રવર્તવી તે યાત્રા અને ઔષધાદિ વડે શરીરની વર્તતી સમાધિ તે દ્રવ્યથાપના, તથા ઇન્દ્રિય અને
૧ મિત=ગુરુના દેહપ્રમાણવાળો એટલે ૩ા હાથ પ્રમાણનો અવBચારે દિશાનો ક્ષેત્રભાગ તે બતાવBદ..