________________
ભાષ્યત્રયમ્
ભાવાર્થ :- ૧૭ મું અક્ષરદ્વાર સુગમ હોવાથી ગાથામાં કહ્યું નથી, તો પણ અહીં કિંચિત્ દર્શાવાય છે-વંદનસૂત્રમાં સર્વ અક્ષર ૨૨૬ (બસો છવીસ) છે, તેમાં લઘુ અક્ષર ૨૦૧ (બસો એક) છે, અને ગુરુ અક્ષર (જોડાક્ષર) પચીસ છે તે આ પ્રમાણે--છા-ના-TMા-ખ્ખો-ખ-ઉં-ત્તા-નં-ક-ક્ષ-શી-ત્ર-છા-- - -ી-વ--મા-ધ-સ્વ-શ-પ્પા એ સત્તરમું અક્ષરદ્વાર કહ્યું.
૧૮૮
બ-જો-દ
૧૮ મું *પદદ્વાર આ પ્રમાણે-૩૩ મી ગાથામાં વંદના કરનારનાં જે ૬ સ્થાન કહેવાશે તેમાં અનુક્રમે ૫-૩-૧૨-૨-૩-૪ પદ છે, અને શેષ ૨૯ પદ મળી ૫૮ પદ છે તે આ પ્રમાણે
ફચ્છામિ - જીમાસમળો - તંત્તુિં-નાળિખ્ખા- નિશીહિયા-(એ પ્રથમસ્થાનનાં પાંચ પદ. ત્યારબાદ) અનુનાળન્ન-મે-મિદં (એ બીજા સ્થાનમાં ૩ પદ. ત્યારબાદ) નિસીહિ અહો જાયંાયસંામું-ઘુમળિખ્ખો-મે-જિતામો-અાિંતાળું-વહુસુમેળમે-વિવસો-વળતો (એ ત્રીજા સ્થાનમાં ૧૨ પદ. ત્યારબાદ નત્તા-મે (એ ચોથા સ્થાનમાં ૨ પદ) નાળનં-7-મે (એ પાંચમા સ્થાનનાં ૩ પદ). વામેમિઆમાસમળો-તેવસિઝંવક્રમ (એ છઠ્ઠા સ્થાનનાં ૪ ૫૬,) એ પ્રમાણે ૬ સ્થાનનાં ૨૯ પદ થયાં. (ત્યારબાદ) વસ્તિયા + ડરમામિ-ચમૌસમળાનંदेवसियाए-आसायणाए-तित्तीर्संन्नयराए - जंकिंचि मिच्छाए - मणदुक्कडाए
૧
૫
૧૦
૧૫
2
૧૧
૧૨ ૧૩ ૧૪
વયડુધી ડા-નાયડુ ડાર્-વ્હોદ્દાદ્-માળા-માયા-લોભા-સવજાતિ
૧૬
૧૭
૧૯
૧૯
૨૦
याए - सव्वमिच्छोवयाराए - सव्वधम्माइक्क मणाए - आसायणाए जो मे अइ
૨૧ ૨૨ ૨૩
૨૪
૨૬ ૨૭ ૨૮
૨૫
૨૯
આરો-ગો-તસ્ક-વમાસમળો-ડિરમામિ-નિવામિ-રિહામિ-અબાળ વોસિમિ ॥
અવતરળ :- હવે વંદના કરનાર શિષ્ય જે છ બાબત પૂર્વક ગુરુને વંદના કરે છે તે શિષ્યનાં ૬ સ્થાન કહેવાય, તેનું શ્ નું દ્વાર આ ગાથામાં કહે છે. इच्छा य अणुन्नवणा, अव्वाबाहं च जत्त जवणा य । अवराहखामणावि अ, वंदणदायस्स छट्टाणा ॥३३॥
*પવું ૬ વિમવત્સ્યન્તમત્ર પ્રાહ્મ-ઇતિ અવસૂરિ :
૧ અન્ને એ અવ્યય હોવાથી ભિન્નપદ સંભવે છે. અર્થથી તો અહોળાયં એક જ ગણાય તેથી જ આવ૦ સૂત્રમાં એક શબ્દથી લખેલ સંભવે છે.
+ આવશ્યક સૂત્રમાં સ્ત્રિ એ જોડાક્ષર છે તથા શ્રી જ્ઞાનવિમલસૂરિના બાલાવબોધમાં કહ્યું છે કે “એ પદ અનવસ્થિત હોવાથી ગણતરીમાં કેટલાક આચાર્યો ગણતા નથી, ગિંિવ મિાદ્ ને એક જ પદ માને છે, માટે શ્રી બહુશ્રુત કહે તે પ્રમાણે.”