SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પચ્ચક્ખાણ ભાગ એ પચ્ચખાણ શાસ્ત્રમાં કહેલા કાળ પ્રમાણે અને પોતે મનવચન-કાયાથી પાળવું, તથા-જાણઃ અને અજાણઃ પાસેથી-એમ ચાર ભાંગામાં ત્રણ ભાંગાની આજ્ઞા છે. I૪૩ ૮. પચ્ચકખાણની છ શુદ્ધિઓ સ્પર્શિતઃ પાલિતઃ શોધિતઃ તરિતઃ કીર્તિતઃ અને આરાધિતઃ એ છે શુદ્ધિ છે અને વિધિપૂર્વક જે પચ્ચખાણ યોગ્ય વખતે લીધું હોય તે સ્પર્શિતઃ II૪૪ વારંવાર સંભાર્યું હોય-તે પાલિત, ગુરુ મહારાજને હોરાવ્યા પછી વધેલાનું ભોજન, તે શોધિત કંઈક અધિક કાળ થવા દેવો તે તીરિત અને ભોજન વખતે સંભારવું, તે કીર્તિતઃ II૪પી. એ પ્રમાણે બરાબર જાળવેલું, તે આરાધિત અથવા પચ્ચખાણ (તરફ) શ્રદ્ધાઃ જાણપણું: વિનય અનુભાષણઃ અનુપાલન અને ભાવશુદ્ધિ એ પ્રકારે છ શુદ્ધિઓ છે. ll૪૬ll. ૯. બે પ્રકારનું ફળ આ લોકમાં અને પરલોકમાં એમ બે પ્રકારે પચ્ચખાણનું ફળ છે. તેમાં-આ લોકમાં ધમિલકુમાર અને પરલોકમાં દામન્નકઃ વગેરે જગ્યા શ્રી જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલ આ પચ્ચખાણને ભાવપૂર્વક આદરીને અનન્ત જીવો બાધા રહિત શાશ્વત સુખ પામ્યા છે. ૪૮ ત્રણ ભાષ્યના ગાથાર્થ સંપૂર્ણ.
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy