________________
ગુરુવંદન ભાષ્ય
૧૬૫ શબ્દાર્થ :વિભિવૃત્ત વ્યક્ષિપ્ત-વ્યગ્રચિત્ત
યાડું–કદાચિત્, કદી પણ પર દુત્તે=પરામુખ હોય
VTમાને=કરતા હોય પત્તેિ પ્રમાદમાં હોય
18ામે=કરવાની ઇચ્છાવાળા હોય. થાર્થ :- ગુરુ જ્યારે વ્યગ્ર (કોઈ ધર્મકાર્યની ચિંતામાં વ્યાકુળ) ચિત્તવાળા હોય, પરમુખ (એટલે સન્મુખ ન બેઠેલા) હોય, ક્રોધ, નિદ્રા વગેરે પ્રમાદમાં વર્તતા હોય, આહાર-વિહાર કરતા હોય તેમજ કરવાની ઇચ્છાવાળા હોય ત્યારે કદી પણ વંદના ન કરવી. ૧૫
ભાવાર્થ :- ગાથાર્થવતુ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે-એ પાંચ વખતે વંદના કરવાથી અનુક્રમે ધર્મનો અન્તરાય, વંદનનું અનવધારણ (=અલક્ષ્ય) ક્રોધ, આહારનો અન્તરાય અને નિહારનું અનિર્ગમન (લઘુનીતિ, વડીનીતિ બરાબર ઊતરે નહિ તે) ઈત્યાદિ દોષ પ્રાપ્ત થાય છે. (આવ૦ વૃત્તિ.)
અવતરVT :- આ ગાથામાં ગુરુને ૪ સ્થાનકે (પ્રસંગે) વાંદણાં દેવારૂપ ચાર અનિષેધસ્થાનનું ૮ મું દાન કહે છે. पसंते आसणत्थे अ, उवसंते उवट्ठिए । अणुन्नवित्तु मेहावी, किइकम्मं पउंजइ ॥१६॥
શબ્દાર્થ :૩v=ઉપસ્થિત,
મેદાવી=બુદ્ધિમાન મણુવિહુ=અનુજ્ઞા માગીને
પjનફુ=પ્રયોજે, કરે. - થાઈ :- ગુરુ જ્યારે પ્રશાન્ત (અવ્યગ્ર) ચિત્તવાળા હોય, આસન ઉપર બેઠેલા હોય, ઉપશાન્ત (ક્રોધાદિ રહિત) હોય, અને વંદન વખતે શિષ્યને “છંદેણ” ઇત્યાદિ વચન કહેવા માટે ઉપસ્થિત ઉધત (તત્પર) હોય ત્યારે (એ ૪ પ્રસંગે) બુદ્ધિમાન શિષ્ય ગુરુની આજ્ઞા માગીને વંદન કરે છે. II૧૬ll
માવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે.
માવતર :- હવે ૮ કારણે વંદના કરવાનું ? મેં દર કહેવાય છે. पडिकमणे सज्झाए, काउस्सग्गा-वराह-पाहुणए । માનો યા સંવરો, ૩ત્તમ () ય વંયં ૨૭
શબ્દાર્થ :- ગાથાર્થને અનુસારે. થાર્થ :- પ્રતિક્રમણમાં (માટે), સ્વાધ્યાયમાં, કાઉસ્સગ્નમાં, અપરાધ ખમાવવામાં, મોટા સાધુ પ્રાહુણા આવે તેમને, આલોચનામાં, સંવરમાં, (પ્રત્યાખ્યાન માટે), અને ઉત્તમ અર્થમાં (એટલે સંલેખનાદિ માટે) ગુરુને વંદન કરવું. ll૧૭ll