SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવંદન ભાષ્ય ૧૬૫ શબ્દાર્થ :વિભિવૃત્ત વ્યક્ષિપ્ત-વ્યગ્રચિત્ત યાડું–કદાચિત્, કદી પણ પર દુત્તે=પરામુખ હોય VTમાને=કરતા હોય પત્તેિ પ્રમાદમાં હોય 18ામે=કરવાની ઇચ્છાવાળા હોય. થાર્થ :- ગુરુ જ્યારે વ્યગ્ર (કોઈ ધર્મકાર્યની ચિંતામાં વ્યાકુળ) ચિત્તવાળા હોય, પરમુખ (એટલે સન્મુખ ન બેઠેલા) હોય, ક્રોધ, નિદ્રા વગેરે પ્રમાદમાં વર્તતા હોય, આહાર-વિહાર કરતા હોય તેમજ કરવાની ઇચ્છાવાળા હોય ત્યારે કદી પણ વંદના ન કરવી. ૧૫ ભાવાર્થ :- ગાથાર્થવતુ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે-એ પાંચ વખતે વંદના કરવાથી અનુક્રમે ધર્મનો અન્તરાય, વંદનનું અનવધારણ (=અલક્ષ્ય) ક્રોધ, આહારનો અન્તરાય અને નિહારનું અનિર્ગમન (લઘુનીતિ, વડીનીતિ બરાબર ઊતરે નહિ તે) ઈત્યાદિ દોષ પ્રાપ્ત થાય છે. (આવ૦ વૃત્તિ.) અવતરVT :- આ ગાથામાં ગુરુને ૪ સ્થાનકે (પ્રસંગે) વાંદણાં દેવારૂપ ચાર અનિષેધસ્થાનનું ૮ મું દાન કહે છે. पसंते आसणत्थे अ, उवसंते उवट्ठिए । अणुन्नवित्तु मेहावी, किइकम्मं पउंजइ ॥१६॥ શબ્દાર્થ :૩v=ઉપસ્થિત, મેદાવી=બુદ્ધિમાન મણુવિહુ=અનુજ્ઞા માગીને પjનફુ=પ્રયોજે, કરે. - થાઈ :- ગુરુ જ્યારે પ્રશાન્ત (અવ્યગ્ર) ચિત્તવાળા હોય, આસન ઉપર બેઠેલા હોય, ઉપશાન્ત (ક્રોધાદિ રહિત) હોય, અને વંદન વખતે શિષ્યને “છંદેણ” ઇત્યાદિ વચન કહેવા માટે ઉપસ્થિત ઉધત (તત્પર) હોય ત્યારે (એ ૪ પ્રસંગે) બુદ્ધિમાન શિષ્ય ગુરુની આજ્ઞા માગીને વંદન કરે છે. II૧૬ll માવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે. માવતર :- હવે ૮ કારણે વંદના કરવાનું ? મેં દર કહેવાય છે. पडिकमणे सज्झाए, काउस्सग्गा-वराह-पाहुणए । માનો યા સંવરો, ૩ત્તમ () ય વંયં ૨૭ શબ્દાર્થ :- ગાથાર્થને અનુસારે. થાર્થ :- પ્રતિક્રમણમાં (માટે), સ્વાધ્યાયમાં, કાઉસ્સગ્નમાં, અપરાધ ખમાવવામાં, મોટા સાધુ પ્રાહુણા આવે તેમને, આલોચનામાં, સંવરમાં, (પ્રત્યાખ્યાન માટે), અને ઉત્તમ અર્થમાં (એટલે સંલેખનાદિ માટે) ગુરુને વંદન કરવું. ll૧૭ll
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy