________________
૧૩૬
ભાષ્યત્રયમ્ બીજે સ્થાને જવા છતાં પણ કાઉસ્સગ્ગ અખંડ ગણાય, તેવા પણ ચાર આગાર મુખ્ય છે, તે આ પ્રમાણે
૧ વીજળી, દીપક વગેરે અગ્નિનો પ્રકાશ શરીર ઉપર પડવાથી પ્રકાશરૂપે અગ્નિના જીવોનો શરીરના સ્પર્શાદિથી નાશ થાય છે, તેથી તે નાશ અટકાવવાને ચાલુ કાઉસ્સગ્નમાં વસ્ત્ર ઓઢવું પડે, અથવા તો ખસીને અપ્રકાશસ્થાને જવું પડે, તો તેથી, તથા અગ્નિ લાગવાનો ઉપદ્રવ જણાયાથી બીજે સ્થાને જવું પડે તો તેથી કાઉસ્સગ્નનો ભંગ ન થાય.
૨ સ્થાપના અને પોતાની વચ્ચે ઉંદર વગેરે પંચેન્દ્રિયો સોંસરા આડા ઉતરતા હોય, તો તે છિંદનનું એટલે આડનું નિવારણ કરવા માટે ખસીને અન્ય સ્થાને જતાં કાઉસ્સગ્નનો ભંગ ન થાય.
૩ અથવા પંચેન્દ્રિય જીવનો કોઈ ઘાત કરતું હોય, અને ખસીને બીજે જયારે જવું પડે, તે પહિંદિછિંદણ આગાર ગણાય છે.
વિધિ એટલે ચોર તથા રોબરૂમાં કહેલા આ શબ્દથી રાજા વગેરેથી ક્ષોભ એટલે સંભ્રમ-ભય-ઉપદ્રવ, તથા ભીંત વગેરે પડવાનો ભય ઉત્પન્ન થાય તો ત્યાંથી ખસીને બીજે સ્થાને જવા, નાસવા વગેરેના કારણથી અપૂર્ણ કાઉસ્સગ્ન પારતાં પણ કાઉસ્સગ્નનો ભંગ ન ગણાય. તે વોધિક્ષોઃ આગાર જાણવો. એટલે સમ્યકત્વને હરકત આવે તેવે પ્રસંગે બીજે સ્થળે જવું પડે તે પણ બોધિક્ષોભ આગાર જાણવો.
૪ પોતાને અથવા પરને (સાધુ વગેરેને) હીદ દીર્થ એટલે સર્પાદિએ ડો ડંશ દીધો હોય કે કરડવાનો સંભવ હોય તો કાઉસ્સગ્ગ પૂર્ણ થયા વિના પારે, તો પણ કાઉસ્સગ્ન ભંગ ન ગણાય, તે તીર્ષદંશ આગાર જાણવો. પપ
૨૦. કાયોત્સર્ગના ૧૯ દોષો ધો-7-āમા, મ7િી નિ સવરિદ્ઘતિ-વહૂા નંધુત્તર-થા-સંગ, મમુહંમુનિ-વાયસ વિડ્યો પદ્દા सिरकंप-मूअवारु-णि, पेहत्ति चइज्ज दोस उस्सग्गे । लंबुत्तर-थण-संजई नदोस समणीण,स-वहुसड्ढीणं ॥५७॥ [મન્વય :-થોડા તય -, મgી નિમત સવરિ તળ વહુ !
लंबुत्तर थण संजइ, भमुहंगुलि वायस कविट्ठो ॥५६॥ सिर-कंप मूअ वारुणि पेह-त्ति उस्सग्गे चइज्ज दोस । समणीण लंबुत्तर थण संजइ सड्ढीणं सवहु न दोस ॥५७॥ ]