________________
પચ્ચકખાણ ભાષ્ય
૨૦૯ નીવિયાતાનો યથાસંભવ ત્યાગ કરવો તે નવિ પ્રત્યા. કહેવાય. માંસ, મધ, મદિરા અને માખણ એ ૪ અભક્ષ્ય વિગઈ અથવા મહાવિગઈ નો તો હંમેશને માટે સર્વથા ત્યાગ હોવો જ જોઈએ, અને તે વિગઈ પ્રત્યા૦માં અંતર્ગત ગણાય છે. એ પ્રમાણે ૧૦ પ્રકારનાં અદ્ધાપ્રત્યાખ્યાન કહ્યાં છે.
|ત પ્રથમ ૧૦ પ્રત્યારણ્યાનદારમ્ II. અવતરણ :- હવે આ ગાથામાં પચ્ચકખાણનો પાઠ જે ચાર પ્રકારે ઉચ્ચરાય છે. (ઉચ્ચારાય છે) તે ૪ પ્રકારના ઉચ્ચારવિધિનું ૨ નું દ્વાર કહેવાય છે उग्गए सूरे अ नमो, पोरिसि पच्चक्ख उग्गए सूरे। सूरे उग्गए पुरिमं, अभत्तटुं पच्चखाइ त्ति ॥४॥
શબ્દાર્થ:- શબ્દાર્થનું અહીં પ્રયોજન નથી. પથાર્થ:- ભાવાર્થને અનુસારે વિચારવો.
ભાવાર્થ :- “ઉગ્ગએ સૂરે નમો” એટલે ૩ |સૂરે નમુદિગં પર્વવરવાડું (fમ) એ પહેલો ઉચ્ચારવિધિ તથા “પરિસિ પચ્ચક્ખ ઉગ્ગએ સૂરે” એટલે પરિલિ પુનર્નવામિ ૩|રે (અથવા ૩|U કરે પરિસિમં પ્રqgfમ)એ બીજો ઉચ્ચારવિધિ પરિસિ તેમજ સાર્ધપરિસિ માટે પણ જાણવો. તફાવત એ જ કે સાઈપોરિસ માટે સહપરિસગં એ પદ બોલવું. તથા “સૂરે ઉગ્ગએ પુરિમ” એટલે સૂરે ૩|પુરિમä પવશ્વામિ એ ત્રીજો ઉચ્ચારવિધિ પુરિમડૂઢ અને અવડુઢ માટે પણ જાણવો. તથા “સૂરે ઉગ્ગએ અભત” એટલે સૂરે ૩|| અમરä પ્રqક્રવામિ એ ચોથો ઉચ્ચારવિધિ ઉપવાસ માટે જાણવો. ગાથામાં “પુષ્યવસવાડું ઉત્ત” એ પદ પાંચમી ગાથા સાથે સંબંધવાળું છે એ પ્રમાણે અહીં ૪ પ્રકારના ઉચ્ચારવિધિ એક અહોરાત્રમાં જેટલા અદ્ધાપચ્ચકખાણ સૂર્યોદયથી પ્રારંભીને થઈ શકે તેટલા અદ્ધાપચ્ચ૦ આશ્રય દર્શાવ્યા.
વળી જે બે ઉચ્ચારવિધિમાં ૩ સૂરે પાઠ આવે છે તે પચ્ચખાણો સૂર્યોદય પહેલાં ધારવાથી-કરવાથી જ શુદ્ધ ગણાય, અને જેમાં સૂરે ૩|| પાઠ આવે છે તે પચ્ચકખાણો સૂર્યોદય થયા બાદ પણ ધારી-કરી શકાય છે, એ પ્રમાણે ૩૫| સૂરે અને સૂરે ૩JIણ એ બંને પાઠમાં “સૂર્યોદયથી પ્રારંભીને” એ અર્થ જો કે સરખો છે તો પણ ક્રિયાવિધિનો તફાવત હોવાથી એ બંને પાઠનો ભેદ સાર્થક (કારણવાળો) છે. - મવતિUT :- પચ્ચકખાણના પાઠમાં ગુરુ-શિષ્યના વચનરૂપે બીજી રીતે પણ ૪ પ્રકારનો ઉચ્ચારવિધિ દર્શાવે છે, તથા પચ્ચક્ખાણ આપવામાં પાઠનો ફેરફાર બોલાયો હોય તો પણ ધારેલું પચ્ચકખાણ પ્રમાણ ગણાય. એ બે વાત આ ગાથામાં દર્શાવાય છે- ૧ એકાશન સહિત ૧ ઉપવાસ માટે વડલ્વપત્ત અપટું પદનો ઉચ્ચાર હોય, અને કેવળ ૧ ઉપવાસ માટે અમદૃ પદનો ઉચ્ચાર હોય છે. (ઇતિ સેનપ્રશ્ન;) ૧૪.