SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ગુરુવંદન ભાગ્ય સાંજનો સંક્ષિપ્ત ગુરુવંદન વિધિ ઇરિયાઃ ચૈત્યવંદનઃ મુહપત્તિઃ બે વંદનકઃ દિવસ ચરિમ પચ્ચખાણઃ બે વંદનકઃ આલોચનાઃ બે વંદનકઃ ખામણાં ચાર છોભવંદનઃ દેવસિય પાયચ્છિત્તનો કાઉસ્સગ્નઃ અને બે આદેશપૂર્વક સ્વાધ્યાય રૂમ ઉપસંહાર અને ફળ એ પ્રમાણે ગુરુવંદનનો વિધિ કરનારા અને ચરણસિત્તરિ તથા કરણસિત્તરિમાં ઉપયોગવાળા સાધુમહારાજ અનેક ભાવોમાં એકઠાં કરેલાં અનન્ત કર્મો ખપાવે છે. II૪૦ ગ્રંથકારનું અંતિમ વચન મેં, ઓછી બુદ્ધિવાળા ભવ્ય જીવોને સમજ પડે તે માટે કહ્યું છે, તેમાં જે કાંઈ વિપરીત હોય, તે કદાગ્રહ વિનાના અને ઈર્ષાવિનાના ગીતાર્થ પુરુષોએ સુધારી લેવું. ૪૧ી ૩. પચ્ચકખાણ ભાષ્ય દશ પચ્ચખાણઃ ચાર પ્રકારનો વિધિ તથા આહારઃ ફરીથી નહિ ઉચ્ચરાએલા બાવીશ આગારઃ દસ વિગઈ ત્રીશ નીવિયાતાં: બે પ્રકારના ભાંગાઃ છ વિશુદ્ધિ અને ફળઃ ||૧|| ૧. દશ પચ્ચકખાણ અનાગતઃ અતિક્રાન્તઃ કોટિસહિતઃ નિયંત્રિત અનાગારઃ સાગારઃ નિરવશેષ: પરિમાણ કૃતઃ સાંકેતિક અને અદ્ધાઃ રા દશ કાળ પચ્ચખાણ નવકારસહિતઃ પોરિસીઃ પુરિમઢ એકાશનઃ એકલઠાણું: આયંબિલઃ ઉપવાસઃ ચરિમઃ અભિગ્રહ અને વિગઈ ૩
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy