SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શ્રી ચૈત્ય-વન્દન ભાષ્ય મંગળાચરણઃ વિષયઃ પરંપરા-સંબંધઃ-અધિકારીઃ પ્રયોજનઃ વંદન કરવા યોગ્ય સર્વજ્ઞોને (સર્વને) વંદન કરી, અનેક ટીકાઓઃ ભાષ્યોઃ ચૂર્ણિઓઃ અને આગમોઃ અનુસાર ચૈત્યવંદન વગેરેનો સુવિચાર કહું છું. ॥૧॥ ૨૪ મુખ્ય દ્વારો-પેટા ભેદોની સંખ્યા સાથે. ૧-૧૦ ૨-૫ ૩-૨ ૪-૩ દશત્રિકઃ પાંચ અભિગમઃ બે દિશાઓઃ ત્રણ પ્રકારના અવગ્રહઃ ૫-૩ ૬-૧ ૭-૧ ૮-૧૬૪૭ ત્રણ પ્રકારની વંદનાઃ પ્રણિપાતઃ નમસ્કારઃ સોલસો સુડતાલીસ અક્ષરોઃ ॥૨॥ ૯-૧૮૧ ૧૧-૫ એકસો એક્યાસી પદોઃ સત્તાણું સંપદાઓઃ પાંચ દંડકોઃ ૧૨-૧૨ ૧૩-૪ ૧૪-૧ બાર અધિકારોઃ ચાર વંદન કરવા યોગ્યઃ સ્મરણ કરવા યોગ્યઃ ૧૦-૯૭ ૧૫-૪ ચાર પ્રકારના જિનેશ્વર ભગવંતોઃ ॥ા ૧૬-૪ ૧૭-૮ ૧૮-૧૨ ૧૯-૧૬ ચાર સ્તુતિઓઃ આઠ નિમિત્તોઃ બાર હેતુઓઃ સોલ આગારોઃ ૨૦-૧૯ ૨૧-૧ ૨૨-૧ ૨૩-૭ ઓગણીસ દોષોઃ કાઉસ્સગ્ગનું પ્રમાણઃ સ્તવનઃ સાત વેળાઃ (ચૈત્યવંદન) ॥૪॥ ૨૪-૧૦ દશ આશાતનાઓનો ત્યાગઃ (એ) ચોવીસ દ્વા૨ોને આશ્રયીને ચૈત્યવંદનામાં (નાં) સર્વે સ્થાનો બે હજાર ચુમ્મોત્તેર (૨૦૭૪) છે. પા
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy