SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદન ભાષ્ય ૧૫ તેમાં મતાન્તર બીજા આચાર્ય ભગવંતો કહે છે કે-“એક નમુત્થણ વડે જઘન્યઃ બે કે ત્રણ વડે મધ્યમ અને ચાર કે પાંચ વડે ઉત્કૃષ્ટ ચિત્ય) વંદના થાય છે. ૨૪ ૬. પચ્ચાલ્ગ પ્રણિપાતઃ બે ઘુંટણઃ બે હાથ ને મસ્તક: એ પાંચ અંગે પ્રણિપાતનમસ્કાર થાય છે.. ૭. સ્તુતિઃ એક બે ત્રણ થી શરૂ કરીને એકશો આઠ: સુધીનાઃ ઉત્તમ અને વિશાળ અર્થોથી ભરેલા શ્લોકો-કડીઓ વડે (સ્તુતિ કરીને) નમસ્કારો થાય છે. રપાઈ ૮. કુલ અક્ષરોઃ અડસટ્ટ: અઠ્ઠાવીસઃ એકસો નવાણું: બસો સત્તાણું: બસો ઓગણત્રીસઃ બસો સાઠઃ બસો સોળઃ એકસો અઢાણું એકસો બાવન: ૨૬ો. એ પ્રમાણે નવકાર: ખમાસમણઃ ઈરિયાવહિયં: અને શક્રસ્તવઃ વગેરે દંડકોમાં અને પ્રણિધાનોમાં સર્વ મળી બીજીવાર નહિ બોલાયેલા સોળસો સુડતાળીસ (અક્ષરો છે.) ૨. ૯ કુલ-પદોઃ મંગળસૂત્ર-નવકાર-ઇરિયાવહિયં ને શક્રસ્તવઃ વગેરેમાં (અનુક્રમે) નવઃ બત્રીસ તેત્રીસ તેતાલીસ: અઠ્ઠાવીસઃ સોળઃ ને વીસઃ (સર્વ મળી) એકસો એક્યાસી (પદો) છે. ૨૮ ૧૦. કુલ સંપદાઓઃ મંગળસૂત્ર ઈરિયાવહિયંને શક્રસ્તવ વગેરેમાં અનુક્રમે આઠ: આઠ: નવ: આઠ: અઠ્ઠાવીસઃ સોળઃ અને વીસઃ (એમ સર્વ મળી) સત્તાણું સંપદાઓ-વિસામાઓ છે. રા.
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy