________________
૧ ૨ ૧.
ચૈત્યવંદન ભાષ્ય
ગાથાર્થ :બીજો પણ-ત્યાં (આવશ્યક ચૂર્ણિમાં) જ શ્રુતસ્તવની આદિમાં અર્થથી કહ્યો છે. શકસ્તવની પછી દ્રવ્યસ્તવના પ્રસંગે સાક્ષાત્ શબ્દોથી ઉચ્ચાર્યો છે. ll૪૮
વિશેષાર્થ:- નમુત્યુÍમાં ભાવ અરિહંતનો અધિકાર છે, તેના પછી ને આ મા માં દ્રવ્ય અરિહંતનો અધિકાર છે. તેથી તે ત્યાં બરાબર યોગ્ય સ્થાને જ છે. માત્ર સ્થાન બદલાય છે, વસ્તુ બદલાતી નથી, માટે તે પણ શ્રુતસમ્મત જ છે. ll૪૮ પ્રામાણિક પૂર્વાચાર્યોએ આચરેલી આચરણાની
પ્રામાણિકતામાં પ્રમાણ “-સ૮-ડડક્UOT-VIઉન્ન જીય---વીર'
તિ મસ્થા "आयरणावि हुआण"त्ति वयणओ सु बहु मण्णंति ॥४९॥
[અવય :- અઢાડડરૂuTMવનં યસ્થ અ-વાત્યંત I “માયા વિહુ માન” त्ति वयणओ मज्झत्था सु-बहु मण्णंति ॥४९॥ ]
શબ્દાર્થ :- અ-સઢ=કપટરહિત, નિર્દોષ મનવાળા, સરળ. આઇણ આચરેલું. અસઢાડડણ=નિર્દોષ,-સરલ મનવાળાએ આચરેલું હોય. વધ=સારું. અવધaખરાબ, દોષિત. અનવધ=નિર્દોષ, ગીઅકગીત, તીર્થંકર-ગણધરાદિ મહાપુરુષોએ ગાયેલું. અત્ય-હકીક્ત. ગીઅડત્વ=જિનેશ્વરોએ કહેલા અર્થનો મર્મ સમજનારા, અ-વારયં=ન નિષેધેલું. તિ=ઈતિ, મન્ઝસ્થા=મધ્યસ્થ, પક્ષપાત, આવેશ કે આગ્રહ વગરના. આયરણા=આચરણા વિપણ દુઃખલુ, ચોક્કસ, જ. આણા આજ્ઞા, પ્રભુની આજ્ઞા. તિ=એ પ્રકારના વણઓ વચનથી. સુ સારી રીતે. બહુ ખૂબ. મણંતિ માને છે, માન આપે છે. ૪૯.
ગાથાર્થ :નિર્દોષ પુરુષોએ આચરેલ આચરણ તે નિર્દોષ છે તેવી આચરણાને મધ્યસ્થ ગીતાર્થ પુરુષો નિવારતા નથી, પરંતુ “તેવી આચરણા પણ પ્રભુની આજ્ઞા જ છે” એ વચનથી મધ્યસ્થ પુરુષો બહુમાન આપે છે. ૪૯