________________
પ્રકાશકીય નિવેદન
૧ ભાષ્યત્રયમ્મ્ની આ અગાઉ સાત આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે સાતમી આવૃત્તિની ૩૦૦૦ નકલ ખલાસ થતાં આ આઠમી આવૃત્તિની ૩૦૦૦ નકલ જૈન સમાજ સમક્ષ મૂકતાં અમને અત્યંત હર્ષ થાય છે. તેમજ આ ગ્રંથ સર્વ કોઇને વધારે ઉપકારક બનશે એમ ઇચ્છીએ છીએ.
૨ વિધિમાર્ગના અનુભવીઓને આ ગ્રંથના ભાવાર્થમાં કોઇ સ્થાને ભૂલ અથવા વિપરીતપણું જણાય તો તેઓ અમને લખીને મોકલશે એવી વિનંતિ છે. જેથી આગામી આવૃત્તિમાં સુધારી શકાય.
3
આ ગ્રંથના પ્રકાશનમાં પ્રેસ દોષાદિના કારણે પ્રુફ આદિ જોવામાં જે કોઇ ક્ષતિઓ અગર ત્રુટિઓ રહી ગઇ હોય તે સુધારીને વાંચવા વિનંતિ તેમજ અમને જણાવવાથી આગામી આવૃત્તિઓમાં સુધારી શકાય.
૪ સારા કાગળ, સુંદર છપાઇ, તથા પાકું બાઇન્ડીંગ હોવા છતાં સંસ્થાના ઉદ્દેશ મુજબ કિંમત ઓછી રાખવામાં આવેલ છે.
મહેસાણા
૨૦૬૩ માગસર
}
પ્રાપ્તિસ્થાન
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ,
મહેસાણા - ૩૮૪૦૦૧
ફોનઃ (૦૨૭૯૨) ૨૨૨૯૨૭
લિ.
ડૉ. શ્રી‘ મફતલાલ જે. શાહ ઓન૨ી સેક્રેટરી
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ બાબુ બિલ્ડીંગ, પાલીતાણા, સૌરાષ્ટ્ર પીન - ૩૬૪૨૭૦
: મુદ્રક :
ભરત પ્રિન્ટરી કાંતિલાલ ડી. શાહ
ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૨૨૧૬૪૭૯૮