________________
પચ્ચક્ખાણ ભાગ
૨૪૧ એ ૨૧ ભેદ તથા ૧૨ ભેદ કયા કયા તે આગળની ગાથાઓમાં કહેવાશે. જેના આહારથી ઇન્દ્રિયોને તથા ચિત્તને વિગઈ-વિકૃતિ-વિકાર (વિષયવૃત્તિ) ઉત્પન્ન થાય તે વિડુિ-વિકૃતિ કહેવાય.
માવતર - પૂર્વ ગાથામાં છ ભસ્થ વિગઇના ૨૧ ભેદ સંખ્યામાત્રથી કહ્યા, તે ભેદોને આ બે ગાથામાં નામ સહિત સ્પષ્ટ કરે છે-- खीर घय दहिय तिल्लं, गुल पक्कन्नं छ भक्ख विगईओ । નો-મસિ-થ્રિ-ય-પત્ની પદ્ધ દર૩રો રૂ| घय दहिया उट्टिविणा, तिल सरिसव अयसि लट्ट तिल्ल चऊ। दवगुड पिंडगुडा दो, पक्कन्नं तिल्ल घयतलियं ॥३१॥
શબ્દાર્થ:- ૩૦ મી ગાથાનો ગુન ગોળ
ગા=અજાનું, બકરીનું પૌવં પકવાન
પIST=એડકીનું, ઘેટીનું, ગાડરીનું. સિ=ભેંસનું
પU[=પાંચ પ્રકારનું)
શબ્દાર્થ :- ૩૧ મી ગાથાનો ટ્ટિ=ઊંટડી
=દ્રવ, રેલો ચાલે એવો નરમ મસિ=અતસી, અલસી
fપકકઠિન નકકસુમ્ભ
તનિયંત્રતળેલું થાઈ :- ક્ષીર (દૂધ-ઘી-દહીં-તેલ-ગોળ-અને પકવાન્ન એ ૬ ભક્ષ્ય વિગઈ છે, તેમાં ગાયનું-ભેંસનું-ઊંટડીનું-બકરીનું અને ગાડરીનું દૂધ એમ પાંચ પ્રકારનું દૂધ વિગઈ તરીકે ગણાય છે, મદ અને ચાર પ્રકારનું ઘી તથા દહીં છે તે ઊંટડી વિનાનું જાણવું. તથા તલ-સર્ષપ (સરસવ)-અલસી-અને કુસુંબીના ઘાસનું તેલ એમ ચાર પ્રકારનું તેલ (વિગઈ રૂ૫) છે, તથા દ્રવગોળ અને પિંડગોળ એમ બે પ્રકારનો ગોળ વિગઈ તરીકે છે, અને તેલમાં તથા ઘીમાં તળેલું એ બે પ્રકારનું પકવાન્ન વિગઈરૂપ જાણવું. l૩૧/l
માવાર્થ :- સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે-દૂધ પાંચ પ્રકારનું છે, અને દહીં તથા ધી ચાર પ્રકારનું કહ્યું છે, તેનું કારણ એ છે કે-- જેમ ભેંસ વગેરેના દૂધનું દહીં તથા ઘી બને છે, તેમ ઊંટડીના દૂધનું દહીં તથા ઘી બનતું નથી. તથા સ્ત્રી વગેરેના દૂધ વિગઈ તરીકે ગણાતાં નથી. તથા ઉપર કહેલાં ચાર પ્રકારનાં તેલ સિવાય બીજાં એરંડિયું, ડોળિયું, કોપરેલ ભોંયસિંગનું, કપાસિયાનું, ઈત્યાદિ અનેક પ્રકારનાં તેલ છે પરંતુ તે વિગઈ તરીકે નથી. તોપણ તે તેલને લેપકૃત તો ગણવાં
વર્તતાનિ તુ 1 વિવૃત્તી: તે કૃતનિ તુ મત ઇતિ ધર્મ, સં૦ વૃત્તિ વચનાત્ તથા આ ભાગની જ ૩૮મી ગાથામાં પણ એ તેલોને લેપકૃત કહેવામાં આવશે.
૧૬