________________
૧૯૮
ભાષ્યત્રયમ્
અવતરVT :- પૂર્વ ગાથામાં સવારના બૃહત્ ગુરુવંદનનો વિધિ કહીને હવે આ ગાથામાં સાંજે કરવા યોગ્ય વૃહત્ ગુરુવંદન અથવા સાંજના યુપ્રતિમા નો વિધિ દર્શાવે છેરૂરિયા-વિ-વંત્પા-પુત્તિ-વંદ્રા-વરિમ-વં૫-નાયા वंदण खामण चउछोभ-दिवसुस्सग्गो दुसज्झाओ ॥३९॥
શબ્દાર્થ - ભાવાર્થમાં કહેલા ક્રમ પ્રમાણે સુગમ છે. પથાર્થ - ભાવાર્થના ક્રમ પ્રમાણે સુગમ છે.
ભાવાર્થ - સાંજનું પ્રતિક્રમણ કરવાના નિયમવાળાએ કોઈક વખતે પ્રતિક્રમણની સામગ્રીના અભાવે અથવા તેવી શક્તિના અભાવે આ ગાથામાં દર્શાવેલા વિધિ પ્રમાણે બૂ૦ ગુરુવંદન તો અવશ્ય કરવું જોઇએ, કે જે સંધ્યાનું લઘુ પ્રતિક્રમણ ગણાય છે. તેનો વિધિ આ પ્રમાણે
૨ ફરિયાવહિયં- ઇરિયાવહિયં પડિક્કમી પર્યન્ત લોગસ્સ કહેવો. ૨ વિવંદ- ત્યારબાદ ખમા૦ દઈ આદેશ માગી ચૈત્યવંદન કરવું. રૂ મુહપત્તિ- ત્યારબાદ ખમા દઈ આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. ૪ વં- ત્યારબાદ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું.
વિવસમિ- ત્યારબાદ દિવસચરિમ પચ્ચકખાણ કરવું. ૬ વંદન- ત્યારબાદ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું.
૭ મતોના- ત્યારબાદ આદેશ માગી દિવસ સંબંધિ અતિચાર આલોવવા (એટલે “ઇચ્છે આલોએમિ જો મે દેવસિઓ અઈયારો” એ સૂત્ર કહેવું.) અહિં મુખ્યત્વે એ જ સૂત્ર તપુ પ્રતિક્રમણ સૂત્ર જાણવું.
૮ વંર - ત્યારબાદ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૨ વામણI- ત્યારબાદ આદેશ માગી અભુઠિઓ ખામવો. ૨૦ વાર જોમવંદન- ત્યારબાદ ૪ ખમાસમણ પૂર્વક ૪ છોભવંદન કરવાં.
૨૨áવસિ પ્રાયશ્ચિત્તનો - ત્યારબાદ આદેશ માગી ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો.
૨૨ ૨ સ્વાધ્યાય મારા- ત્યારબાદ બે ખમાસમણ પૂર્વક બે આદેશ માગી સઝાય (સ્વાધ્યાય) કરવી. || રૂતિ ૨૨ નું દ્વાર સમાપ્ત .
|| રૂતિ ગુરુવંદ્રની ૨૨ દ્વારા સમાપ્તાનિ II અવતર:- હવે આ પ્રકરણના ઉપસંહારમાં (સમાપ્તિના પ્રસંગમાં) પ્રથમ પૂર્વોક્ત વિધિએ ગુરુવંદન કરનારને જે મહાનું લાભ થાય છે તે આ ગાથામાં દર્શાવાય છે :एयं किइकम्मविहिं, जुंजंता चरणकरणमाउत्ता। साहू खवंति कम्मं, अणेगभवसंचिअमणंतं ॥४०॥