SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ગુરુવંદન ભાષ્ય ૧૮. વંદનસૂત્રનાં પદો-૫૮ છ સ્થાનમાં-પાંચઃ ત્રણઃ બારઃ બે ત્રણઃ ને ચાર મળી ઓગણત્રીસ, અને બાકીનાં આવસ્સિયાએ વગેરે ઓગણત્રીસ પદો (છે). એમ સર્વે પદો અઢાવન છે. ૩રા ૧૯. શિષ્યના ૬ બોલ ઇચ્છા અનુજ્ઞા અવ્યાબાધ સંયમયાત્રા શરીરની શાંતિ અને અપરાધની ક્ષમાપનાઃ વંદન કરનારનાં એ છ સ્થાનો છે. ૩૩ ૨૦. ગુરુના ૬ બોલ છંદેણઃ અણજાણામિ તહત્તિઃ તુક્મપિવટ્ટએ એવં અને અહમવિ ખામેમિ તુમ એ વંદન કરવા યોગ્ય ગુરુનાં છ વચનો છે. ૩૪ ૨૧. આશાતના-૩૩. આગળ-બાજુમાં અને નજીક-ચાલવું. ઊભા રહેવું અને બેસવું આચમનઃ આલોચનઃ અપ્રતિશ્રવણઃ પૂર્વાલાપનઃ અને પૂર્વાલોચનઃ ઉપદર્શનઃ નિમંત્રણ પદ્ધદાનઃ ખદ્ધાદનઃ અપ્રતિ-શ્રવણ પદ્ધ તત્રગતઃ શું?: તું તજ્જાતઃ નોસુમનઃ નો સ્મરણઃ કથાછેદઃ પરિષભેદ: ન ઊઠેલી સભાને કથા કહેવીઃ સંથારાને પગ અડાડવા અને તેમાં બેસવું. ઊંચઃ તથા સરખે આસને બેસવું. તે ૩૫-૩૬-૩૭ || ૨૨. વિધિ-૨. સવારનો સંક્ષિપ્ત ગુરુવંદન વિધિ ઈરિયાઃ કુસુમિણ દુસુમિણ)નો કાઉસ્સગ્નઃ ચૈત્યવંદનઃ મુહપત્તિ બે વંદનકઃ આલોચનઃ વંદનકઃ ખામણાઃ વંદનકઃ પચ્ચખાણઃ ચાર છોભવંદનઃ બે આદેશઃ અને બે સ્વાધ્યાયઃ ૩૮.
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy