________________
૨૧૨
ભાષ્યત્રયમ્
જોડવામાં આવતું અંગુઠસહિય અથવા મુક્રિસહિયં ઈત્યાદિ ૮ પ્રકારમાંથી કોઈપણ એક પ્રકારનું સંકેત પચ્ચકખાણ પણ ઉચ્ચરાવવામાં આવે છે, માટે એ બેનો ભેગો એક જ આલાવો ઉચ્ચારપાઠ ૧૩ શબ્દના ફેરફારવાળો થવાથી પહેલું ઉચ્ચારસ્થાન એ રીતે ૧૩ પ્રકારનું ગણાય છે.
તથા વિગઈત્યાગવાળો એક જ આલાવો વિગઈના પચ્ચખાણ માટે વિડુિં. શબ્દથી આયંબિલના પચ્ચખાણ માટે વિનં શબ્દથી અને નીવિના પચ્ચકખાણ માટે નિવડું શબ્દથી ઉચ્ચારવામાં આવે છે, માટે વિગઇત્યાગ સંબંધી ત્રીજું ઉચ્ચારસ્થાન ત્રણ પ્રકારનું ગણાય છે.
એ પ્રમાણે એક અથવા બે વખતના આહાર સંબંધી જે એક જ આલાવો તે એકાશન માટે UIII શબ્દથી, બિયાસણ માટે વિકાસ શબ્દથી અને એકલઠાણા માટે પડાપ શબ્દથી ઉચ્ચારવામાં આવે છે માટે આ ત્રીજું ઉચ્ચારસ્થાન પણ ૩ પ્રકારનું છે. - તથા ચોથા ઉચ્ચારસ્થાનમાં પાણી સંબંધી અને પાંચમા ઉચ્ચારસ્થાનમાં દેસાવગાસિક (અથવા દિવસચરિમ) સંબંધી એક એક શબ્દવાળા (=એકેક પ્રકારનો જ) એકેક આલાવો હોવાથી આ ગાથામાં એ બે સ્થાનોનો એકેક પ્રકાર સ્પષ્ટ કહ્યો નથી તો પણ અધ્યાહારથી જાણવો.
હવે ક્યા પચ્ચ૦માં ક્યાં સ્થાન ? તેનો સંક્ષિપ્ત સારએકાશનમાં ૫ ઉચ્ચારસ્થાન = ૧લું સંકેત સહિત અદ્ધા પચ્ચ૦નું બિયાસણમાં ૫ ઉચ્ચારસ્થાન =| | ૨ાં વિગઈનું એકઠાણામાં ૫ ઉચ્ચારસ્થાન =| ૩જાં એકાશનનું (એકાશન માટે)
બિયાસણનું (બિઆ૦ માટે)
એકઠાણાનું (એકઠાણા માટે) ૪થુ પાણસ્સનું
પમ્ દેસાવ૦ *વા દિવસચ૦નું આયંબિલમાં ૫ ઉચ્ચારસ્થાન = એકાશનવતું, પરંતુ બીજાં
ઉચ્ચારસ્થાન આયંબિલના પચ્ચ૦નું નિવિમાં ૫ ઉચ્ચારસ્થાન = એકાશનવત્, પરંતુ બીજાં
ઉચ્ચારસ્થાન નીવિના પચ્ચ૦નું તિવિહાર | ૫ ઉચ્ચારસ્થાન = આગળની ૮મી ગાથામાં કહેશે તે પ્રમાણે ઉપવાસમાં | ચઉવિહાર | ૨ ઉચ્ચારસ્થાન = ઉપવાસનું અને દેશાવકાશિકનું ઉપવાસમાં
*દેસાવગાસિકનું પચ્ચકખાણ ચૌદ નિયમ ધારનારને આ સાથે જ આપવામાં આવે છે, અને નહિ ધારનારને એક ઉચ્ચારસ્થાન ઓછું જાણવું.