SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ભાષ્યત્રયમ્ પ્રશ્ન - બીજીવારનું વંદનસૂત્ર સંપૂર્ણ બોલી રહ્યા પછી પણ અવગ્રહથી બહાર તો નીકળવું જ જોઈએ, કારણ કે શિષ્યને અવગ્રહમાં વિના કારણે રહેવાની આજ્ઞા નથી, તો તે વખતે બીજું નિષ્ક્રમણ કેમ ન ગણાય ? ઉત્તર :- એ બીજું નિષ્ક્રમણ દ્વાદશાવર્તવંદન કરવા માટે નથી, તેમજ દ્વાદશાવર્ત વંદનમાં વચગાળે પણ નથી તે કારણથી એ નિષ્ક્રમણ દ્વાદશાવર્ત વંદનના આવશ્યક તરીકે ગણાય નહિ. એ પ્રમાણે દ્વાદશાવર્ત વંદનમાં પચીસ આવશ્યકો અવશ્ય સાચવવા યોગ્ય જાણવાં. અવતરા :- પૂર્વ ગાથામાં કહેલા ૨૫ આવશ્યકોની વિરાધના કરવાથી વંદનનું ફળ (કર્મ નિર્જરા) ન થાય તે આ ગાથામાં કહે છેकिइकम्मपि कुणंतो, न होइ किइकम्मनिज्जराभागी। पणवीसामन्नयरं साहू ठाणं विराहंतो ॥१९॥ શબ્દાર્થ :(એ) પિકપણ ગયાં કોઈ એક પણ viતો કરતો તા=સ્થાનને, આવશ્યકને પUાવી=પચીસ (આવશ્યક) માંના | - પથાર્થ - ગુરુવંદન કરતો એવો સાધુ (અને ઉપલક્ષણથી સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા પણ) એ પચીસ આવશ્યકોમાંના કોઈ એક પણ આવશ્યકને વિરાધતો છતો (જેમ તેમ કરતો છતો) વંદનથી થતી કર્મનિર્જરાના ફળનો ભાગી થતો નથી એટલે તેને કર્મની નિર્જરા ન થાય.) ૧૯ ભાવાર્થ:- ગાથાર્થવત્ સુગમ છે. નવતર :- હવે આ ગાથામાં મુહપત્તિની ૨૫ પડિલેહણાનું ૧૧મું દ્વાર કહેવાય છે. दिट्ठिपडिलेह एगा, छ उड्ढ पप्फोड तिगतिगंतरिया । अक्खोड पमज्जणया, नव नव मुहपत्ति पणवीसा ॥२०॥ શબ્દાર્થ :લિફ્ટિ-ષ્ટિની તિતિ=ત્રણ ત્રણને પવિત્ન પડિલેહણા, પ્રતિલેખના મન્તરિયા=અંતરિત, આંતરે ૩ä=ઊર્ધ્વ અવશ્લોટ્સઅખોડા, આસ્ફોટક પોદ પફોડા, પ્રસ્ફોટક, ખંખેરવી, આખોટક, અંદર લેવું. ઊંચીનીચી કરવી પમનપાયા=પ્રમાર્જના, પખ્ખોડા. (ધસીને કાઢવું) થાર્થ - દૃષ્ટિપડિલેહણા, ૬ ઊર્ધ્વ પર્ફોડા, અને ત્રણ ત્રણને આંતરે ૯ અખાડા તથા ૯ પ્રમાર્જના (એટલે ત્રણ ત્રણ અખોડાને આંતરે ત્રણ ત્રણ
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy