________________
૧૦૧
ચૈત્યવંદન ભાષ્ય
ગાથાર્થ :પ્રણિપાત-સૂત્રમાં અઠાવીસ અક્ષરો છે. અને ઈરિયાવહિયામાં એકસો નવાણું અક્ષરોઃ બત્રીશ પદો અને આઠ સંપદાઓઃ છે. l૩૧
વિશેષાર્થ :- ઇરિયાવહિયા સૂત્ર તસ્સ ઉત્તરી સહિત ગણાય છે, માટે રૂછમિ પડક્ષહિં થી નિધીયા તામિ ડિસ" સુધીના વર્ણ, પદ, અને સંપદા ગણવી.
કેટલાક આચાર્યો તસ મિચ્છા મિ દુક્કડં સુધીના જ ૧૫૦ અક્ષર ગણે છે.
ખમા૦ સૂત્રની સંપદા અને પદની ગણત્રી ન આપવાનું કારણ ર૯મી ગાથાના અર્થમાં જ આપ્યું છે. ૩૧
ઇરિયાવહિયામાં સંપદાઓનાં પદોની સંખ્યા અને આદિ પદોઃदुग-दुग-इग-चउइग-पण इगार-छग इरियसंपयाऽऽइ-पया । રૂછા-ફૂમિ -પાપા ને -દ્રિ-મિત રૂર
[અવય:- યિ-સંજયારૂ કુન-કુન-ફા-૨૩-ફા-પ-3IR-છ પયા વિ-સંપાડુંपया इच्छा० इरि० गम० पाणा० जे मे० एगिदि० अभि० तस्स ॥३२॥ ]
શબ્દાર્થ - ઈરિય-સંપયાઈ=ઈરિયાવહિયાની સંપદાનાં. દુર દુગ-ઈગ-ચલ-ઇગપણ-અંગાર-છગ=બે, બે, એક, ચાર, એક, પાંચ, અગિયાર. અને છ. પયા=પદો છે. ઇરિય-સંપયા-ડડઈ-પયા=ઈરિયાવહિયાની સંપદાઓનાં આદિ-શરૂઆતનાં પદો. ૩૨
ગાથાર્થ :ઇરિયાવહિયાની સંપદાઓનાં બે, બે, એક, ચાર, એક, પાંચ, અગિયાર, અને છ પદો છે. ઇરિયાવહિયાની સંપદાઓનાં આદિ પદો ઇચ્છા, ઇરિ૦ ગમતુ પાણા જે મેo એનિંદિ અભિ૦ તસ્સવ છે. li૩રા
વિશેષાર્થ :- સંપદાઓનાં આદિ પદોના માત્ર શરૂઆતના અક્ષરો જ કહ્યા છે. તે ઉપરથી આખાં પદો સમજી લેવાં. જેમકે-ઇચ્છા, ઉપરથી ઇચ્છામિ પડિક્કમિઉં? વગેરે. સંપાઈપયા એટલે સંપદાનાં પદો, અને સંપયા-ડડઈ-પયા એટલે સંપદાનાં આદિ પદો, એમ બે રીતે પદચ્છેદ કરેલ છે. ૩૨