SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (મૂનાં શ્રી તેવેન્દ્રસૂરિ: ") पच्चक्खाण भाष्य भावार्थ सहित અવતરળ :- હવે આ ત્રીજા પચ્ચક્ખાણ ભાષ્યમાં પચ્ચક્ખાણ લેવાનો વિધિ કહેવાય છે. ત્યાં આ પહેલી ગાથામાં પચ્ચક્ખાણનાં ॰ મૂ∞ ટ્વાર દર્શાવાય છેदस पच्चखाण चउविहि, आहार दुवीसंगार अदुस्ता दसविंगइ तीस विंगई -गय दुहभंगा छसुद्धि फलं ॥१॥ ૩ ૪ 1 શબ્દાર્થ : રવિષ્ટિ પ્રકારનો વિધિ ટુવીસ (આ) T=બાવીસ આગાર गाथार्थ :- ૧૦ પચ્ચક્ખાણ-૪ પ્રકારનો (ઉચ્ચાર) વિધિ-૪ Xપ્રકારનો આહારબીજીવાર નહિ ઉચ્ચરેલા (=નહિ ગણેલા) એવા ૨૨ આગાર-૧૦ વિગઈ-૩૦ નીવિયાતાં-૨ પ્રકારના ભાંગા-૬ પ્રકારની શુદ્ધિ-અને (૨ પ્રકારનું) ફળ. (એ પ્રમાણે ૯ મૂળ દ્વારના ૯૦ ઉત્તર ભેદ થાય છે.). ॥૧॥ ભાવાર્થ :- આ પચ્ચક્ખાણ ભાષ્યમાં કહેવાતું પચ્ચક્ખાણનું સ્વરૂપ ૯ દ્વાર વડે (એટલે સમજવા યોગ્ય ૯ પ્રકારો વડે) સમજવાનું છે, તે ૯ મૂળદ્વારોની ટૂંકી સમજ આ પ્રમાણે અનુત્તા=બીજીવાર નહિ ઉચ્ચરેલા વિવ=વિકૃતિગત, નીવિયાતાં. ↑ વૅશ પખ્તવÜાળ દ્વાર- આ દ્વારમાં પચ્ચક્ખાણના અનાગત આદિ ૧૦ મૂળભેદ તેમજ ૧૦મા ભેદના એટલે અદ્ધા પચ્ચક્ખાણના પણ ૧૦ પ્રતિભેદ (ઉત્તરભેદ) કહેવાશે. (ગા. ૨-૩ માં) २ चार विधिनुं द्वार એમાં પચ્ચક્ખાણનો પાઠ ઉચ્ચરવાના ૪ પ્રકાર કહેવાશે. (ગા. ૪ થી ૧૨માં) રૂ વાર આહારનું દ્વાર- એમાં અશન-પાન-ખાદિમ-અને સ્વાદિમ એ ૪ પ્રકારના આહારનું સ્વરૂપ કહેવાશે. (ગા. ૧૩-૧૪-૧૫માં) ૪ બાવીસ આર - એમાં એક જ જાતિનો આગાર જુદા જુદા પંચ્ચક્ખાણમાં આવતો હોવાથી અનેકવાર બોલવામાં આવે છે, પરન્તુ તેને જુદો ન ગણતાં એક જ વા૨ ગણીએ તો તેવા (અદ્વિરુક્ત એટલે બીજીવાર નહિ ઉચ્ચરેલા અથવા નહિ ગણાયેલા) ૨૨ (બાવીસ) આગાર એટલે ૨૨ અપવાદ છે તે કહેવાશે. (ગા. ૧૬ થી ૨૮માં) - × ગાથાને વિષે પવિમાં કહેલા ૪૩ શબ્દનું અનુસરણ આહાર શબ્દ સાથે પણ કરાય, તેથી “૪ પ્રકારનો આહાર” એ અર્થ થાય છે.
SR No.008976
Book TitleBhasya Trayam
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size69 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy