________________
ભાવના રસાયન
: રેપ કે
જ્યાં ચારે બાજુથી સંસારની વૃદ્ધિ કરનારા હિસાદિ પાંચે આશ્રવરૂપ મેઘ નિરંતર વરસી રહેલ છે. તથા જે વિવિધ પ્રકારના કર્મોરૂપ લતાઓના સમૂહથી જટિલસંચાર, અને મોહના ગાઢ અંધકારથી વ્યાપ્ત છે,
આવા અતિભીષણ ગાઢ સંસારરૂપ જંગલમાં ભૂલા-ભટકેલા અજ્ઞાન-મૂઢ પ્રાણીઓને એકાંત-કરુણાની બુદ્ધિથી કહેવાયેલી અને તેઓના હિતને કરનારી અમૃત સમાન મધુર એવી શ્રી તીર્થંકર પ્રભુએની વાણું તમારું રક્ષણ કરે. !!!
આ કાવ્યમાં– ભવરૂપ જંગલ,
તે પણ ગાઢ, વળી તેના મૂળને વધુ સિંચી વૃદ્ધિ કરનાર પાંચ આશ્રવરૂપ મેઘન
નિરંતર વરસાદ, તથા અનેક કર્મરૂપ વિચિત્ર જટિલ લતાઓના સમૂહથી દુ શક્ય સંચરણ,
અને ગાઢ મહિનો અંધકાર,
–વગેરે દર્શાવી-અતિ વિચિત્ર-પરિસ્થિતિમાં ભૂલા પડેલ પ્રાણીઓને અમૃતસમાન મધુર અને હિત સાધવાપૂર્વક સ્વસ્થતા પમાડનારી પ્રભુની વાણીનું મહત્ત્વ દર્શાવ્યું છે.