________________
KKNKXENKE
આરાધનાના પ્રાણુ
માણુ વિનાના રૂપાળા દેહની જેમ લક્ષ્યના સ્પષ્ટ અને યથાથ ભાન વિના
મુક્તિમાર્ગની આરાધના
લગભગ નિષ્ફલ જાય છે.
તેથી જે માહના સસ્કારા વિવિધ કમ'ની ઉપાધિદ્વારા જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી રહેલ છે,
તેને હઠાવવાના દૃઢ નિર્ધાર્પ આરાધક ભાવની કેલવણી
સયમી જીવનમાં
"f
ચૈતન્ય લાવી
ઉત્તરાત્તર
બાળાર્ધમ્મ ” સૂત્રના આધારે
સ્વચ્છંદ વૃત્તિ અને પેાતાના વિચારાના આગ્રહને હઠાવવા રૂપના
સાચા સમણુ-ભાવ ઉપજાવે છે.
KKNKXKXXA