Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh

View full book text
Previous | Next

Page 413
________________ : ૩૮૦ : સમ્યકૂચારિત્ર-વિભાગ મુક્તિના ૯ વિગઈઓને અનગઢ-અમર્યાદિત ઉપયોગ તથા રસોડું ટોળી-ભોજનશાળા-આદિને આહાર સંયમ ટકાવવા માટે ખૂબ જ ખતરનાક છે અને આયંબિલ ખાતાનું પાણી સંયમને દૂષિત કરે છે. ૧૦ વ્યાખ્યાન સિવાય સ્રાધ્વીઓ કે શ્રાવિકા ઉપાશ્રયમાં સદંતર ન આવે તે આજે સાધુઓ માટે ચારિત્ર-શુદ્ધિ અંગે ખાસ જરૂરી છે. ૧૧ બહારગામથી વંદનાર્થે આવેલ શ્રાવકો સાથે વાત કરવા અન્ય સાધુને પડખે રાખી વ્યાખ્યાન પછીના એક કલાકમાં મળવું. ૧૨ ગ્રહણ શિક્ષા-આસેવનશિક્ષા અને સામાચારીનું પાલન આ ત્રણ બાબતો આજને સાધુ-જીવનમાં ખૂબ જ અત્યંત અગત્યની જરૂરી છે. ૧૩ યોગ્ય સંયમી જીવનના ઘડતર વિના વૈરાગ્ય વૃતિને ટકાવવા-વધારવાના પ્રયત્ન વિના દેવાતી દીક્ષા શાસનની દષ્ટિએ સ્વ–પર અહિતકારી નિવડે એ અનુભવીઓને નિચોડ છે. ૧૪ રહેણી-કરણી–સોબત-દ -ઉપકરણે પ્રદૂષક તત્ત આદિથી મેરઝેરી વાતાવરણ ફેલાઈ રહ્યું છે જેમાં વિશિષ્ટ વય સંપન્ન વ્યક્તિને પણ બ્રહ્મચર્ય નભાવવું મુશ્કેલ થઈ રહ્યું છે તેમાં નાના બાળકોના બ્રહ્મચર્યની સુરક્ષા ખૂબ જ ભયપૂર્ણ છે.

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442