Book Title: Shraman Dharm Jyot
Author(s): Abhaysagar
Publisher: Jain Shree Sangh
Catalog link: https://jainqq.org/explore/023519/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ WwWide wwwwww wwww MMMMM WWW es RO Lili, . 1 . YE AR CU પ્રતિની પંડ્યું POS 2806 . 1 AAAA 10 Page #2 -------------------------------------------------------------------------- ________________ I !! REFERRETTENERE: श्री वर्षमानस्वामिने नमः શ્ર મણ ધર્મ ત યા ને ''3'ન'-''--- ' - '- ----- --"-"-- મુક્તિ ના પંથે છે પૂ૦ સાધુ-સાધ્વીજી મ.ના સંયમી જીવનના ઘડતર માટે મહત્વપૂર્ણ શાસ્ત્રીય બાબતેનું મુંદરે સંકલન श्रामण्यनिरतो हि संयमी. – પ્રકાશક - છે જે ન શ્રી સંધ % શહેર સંયમના ખપી સાધુ-સાધ્વીજી મ. ને TT TT TELEFT FEATURRRRRR. -નાનાનાના નાના કે વીર વિ. સં. દ વિ. સં. ૪ ચતુર્થ આવૃત્તિ !• ૨૫૦૮ ૮ ૨૦૩૮ ૯ ૧૦૦૦ 555555555555555555555555 પHEREFERENT - Page #3 -------------------------------------------------------------------------- ________________ * પુસ્તક-પ્રાપ્તિસ્થાન શ્રી સીમધરસ્વામિ જૈન દેરાસર પે મેશનલ હાઈવે, મહેસાણા (ઉ.ગુ.) મૂલ્ય :- પાંચ રૂપિયા ખાસ વિનતિ, જ્ઞાની–ગુરુના ચરણેામાં બેસી આ પુસ્તકન વાંચન હિતાવહ છે. જ્ઞાન–શ’ડારા માટે એ રૂપીયાની પાલ્ટેજ ટિકિટા ખડવાથી ભેટ મલશે. *મુદ્ર* * મહેતા ભાનુચંદ્ર નાનચંદ શ્રી બહાદુરસિહજી પ્રિન્ટીંગ પ્રેસ પાલીતાણા (ગુજરાત) Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી શખેશ્વરપાશ્વનાથાય નમઃ 001100 . aave。。stostav°° ...... 0000000 સપાદકીય વક્તવ્ય ( પ્રથમાવૃત્તિનું ) scape વિ. સ. ૨૦૦૭ની સાલની વાત છે. ' પૂર્વ શાસન–પ્રભાવક વ્યાખ્યાન-વાચસ્પતિ દાદાગુરુદેવ આચાર્ય દેવ ચદ્રસાગરસૂરિવરશ્રીના વરદ હસ્તે વાઢ સુદ ૬ ને દિને પાલીતાણા ખુશાલ ભુવનમાં પૂર્વ રુદેવશ્રીને ગણિપદ-પ્રદાનના શુભ અવસર હતા, તે અવસરે સાધુમાવીને વિશિષ્ટ-વસ્તુની યાદગાર વિતરણા રાખત અનેામથન થયું. પરિણામે પરમાપકારી આરાધ્ય શ્રીગુરુદેવની સયનિષ્ઠા પર મન કેન્દ્રિત થયુ, અને પૂ॰ ગુરુદેવશ્રીની પદવી પ્રસગે રાધક માત્મા સથમ પાળવામાં વધુ સ્ફૂર્તિ મેળવે શુભ આશયથી વર્ષોથી સ'ગ્રહી રાખેલ જૂના સાધુમર્યાદાટ્ટકામાંથી તથા શ્રી જૈન ધમ પ્રસારક સભા (ભાવનગર) રફથી પ્રકાશિત સામર્યાદાપટ્ટે ' પુસ્તકમાં સંગ્રહાયેલ ાર પટ્ટકામાંથી કેટલાક વત્તમાનકાલે પાળી શકાય તેવા નિયમા તારવી લઘુ પુસ્તિકા તૈયાર કરવાના વિચાર થયેા. Page #5 -------------------------------------------------------------------------- ________________ પણ તે બધી વધુ વિચાર કરતા કેવળ નિષ છાપી દેવાથી જોઈએ તેવી પ્રેરણા સંયમપાલન માટે મળવી શકય જણાઈ. એટલે પૂર્વાચાર્ય-મહર્ષિઓએ એકાંત જગવત્સલતાથી ચેલા હિતકર સંયમભાવના પિષક શ્લોક-સૂત્રો આદિન વ્યવસ્થિત સંગ્રહ ગુજરાતી ભાષામાં આપવાનું ઉચિત જણાયું. તેથી તદ્યોગ્ય સામગ્રી ઘણું–ખરી મારી સંગ્રહપોથીઓમાં હતી તે અને તેને અનુસરતી બીજી પણ સામગ્રી જુદા જુદા ગ્રંથમાંથી તારવી કાઢવાની પ્રવૃત્તિના મંડાણ થયા. આ રીતે શરૂ થએલી પ્રવૃત્તિનું વ્યવસ્થિત ફળ આ લઘુ પુસ્તિકા છે. આ છે નાની પુસ્તિકા પૂર્વ—ઈતિહાસ. આ પુસ્તિકામાં કંઇ પણ નવું નથી, તેમજ “ઘોલેરો વહિત્ય' બતાવવાને શુદ્ર આશય પણ નથી, પણ આત્માથી પૂ. સાધુ-સાધ્વીઓને પોતાના આત્માને જાગ્રત રાખી સંયમની શક્ય આરાધનામાં છતું બલ-વીર્ય કરવી વીર્યાચારનું યથાર્થ પાલન કરવામાં શક્ય સહાય મળે, એ શુભ ઉદ્દેશથી આ આ અ૯૫ પ્રયાસ છે. સાથે આંતરિક એવી શુભનિષ્ઠા છે કે અત્તરના વેપારીને બીજાને માલ બતાવવા નમૂનાનું અત્તર સુંઘાડતાં પિતાને પણ સુગંધ મળી રહે છે, તેમ પૂર્વના પ્રકૃઇ-પુના ઉદાણી Page #6 -------------------------------------------------------------------------- ________________ મળી આવેલ વિશિષ્ટ-પશમાતિના સદુપયોગરૂપે અનેક હેમરાધક મુમુક્ષુ સાથમિક સાધુ-સાધ્વીઓની સેવામાં અનેક શાસ્ત્ર- ચામાંથી તારવી કાઢેલ સંયમેપગી સામગ્રી ઉપસ્થિત કરી હું પિતે પણ તીર્થકર-ભગવતેએ નિશેલ આત્મકથા-wાધનાના પવિત્ર-પંથે વીલ્લાસપૂર્વક વધવાનું શ્રેષ્ઠ બલ શીઘ મેળવી શકું. મેં તે ફક્ત આ પુસ્તિકામાં મોટા વેપારીઓ પાસેથી છુટક છુટક માલ લાવી વ્યવસ્થિત દુકાનની સજાવટ કરનારા નાનકડા-વેપારીની જેમ સંયમયોગ્ય પદાર્થોનો સંગ્રહ શ્રમણ-સંવની સેવામાં સાદાર ઉપસ્થિત કરી આત્મિક-વાર્થ સાધવાનો પ્રયાસ કર્યો છે. અહીં નમ્રભાવે એક વાત સ્પષ્ટ કરું છું કે આ પુસ્તકમાં બતાવેલ સૂચ, નિયમો અને વાકયોના અપવાદ-માગ પણ છે, અને તે ગુરુગમથી અવશય જાણ લેવાની જરૂર છે. કારણ કે અપવાદ–માગને ઉપગ માગ અને પરિણુતિ (અધ્યવસાય) ટકાવવા માટે વયક્તિ-પરત્વે ભિન્ન-ભિન્ન રીતે કરવામાં આવે છે, સામાના આત્માને ઊંચે ચઢાવવા કયે પ્રાગે? કયા અપવાદને ? કેવી રીતે ઉપયોગ કરવો ? એ ઉપકારી ગીતાર્થ–ગુરુવા-વડિલે જ સમજી શકે છે. બધાને માટે એક સરખો નિયમ અપવાદમાં હોઇ શકે નહિ, Page #7 -------------------------------------------------------------------------- ________________ પણ ગુઆણાથી શુહભાવે અપવાદ-ભાગનું સેવન કરનાર પ્રાણીને ઉત્સગ–માગ ન પાળી શકવાની અશક્તિ, આસક્તિ કે પિતાની માનસિક, વાચિક, કયિક નિર્બલતા ખ્યાલમાં રહે છે, અને સતત પશ્ચાત્તાપના બળે વારંવાર અતિચાર આચરવાના ફળરૂપે નિદવસ પરિણામ ન થઈ જાય, તેનું ધ્યાન રહે છે, તથા પ્રાપ્ત વિવેક-શકિતનો સદુપગ થાય છે. ખરેખર વિચારશુદ્ધિની દઢતા સમ્યકત્વનું સૂચક ચિહ્ન છે, આ હેતુ આ પુસ્તિકાથી સિદ્ધ થશે, એમ મારું નમ્ર મંતવ્ય છે. વળી આ પુસ્તિકામાં બતાવાએલ સંયમની મર્યાદા, નિયમ અને પટ્ટો વગેરે વાંચી કે એમ ન સમજી લે કે- આ કાળે આવું તે વળી કોણ પાળી શકે? કે પાળતું હશે?” આજે પણ ઘણા સાધુ-સાધ્વીઓ ગુરુકુળ-વાસમાં રહી યોગ્ય રીતે ગુરુગમથી આવન-શિક્ષા પામી પ્રભુમાર્ગની સારી આરાધના કરી રહેલ છે. વળી પંચમ-કાલમાં બકુશ-કુશીલ ચારિત્રની સત્તા પરમોપકારી તીર્થંકર ભગવંતોએ નિશેલી છે, એટલે કે શાસ્ત્રીય-મર્યાદાઓને ઉપયાગપૂર્વક અમલમાં મૂકવા છતાં શરીરશક્તિ, સહાનબલ. માનસિક-વૃતિ આદિની કાલભલે થએલ હાનિના કારણે જાયે-અજાણ્ય, અશક્તિ કે આસક્તિના ગે અમુક દે તે લાગે જ. . Page #8 -------------------------------------------------------------------------- ________________ * પણ આરાધક-ભાવની વિશુદ્ધિ ટકી હોય ત્યાં સુધી માછીવતી કે રાષવાળી આરાધના કાલાંતર પણ થાય સરકારના અલે સુંદર ફલ નિપજાવી શકે છે. માટે જ ન્યાયાચાય ઉપા, શ્રી યશોવિજયજી મ. શ્રી નવપત પૂજા (યાધુ-પદવર્ણન) માં– સેનાતણ પરે પરીક્ષા દીસે, દિનદિન ચઢતે વાને સંજામ ખ૫ કરતા મુનિ નમીયે, - દેશકાલ અનુમાને રે' ભવિકા ! સિદ્ધચક પદ વંદે ? ગાથાથી આરાધભાવની મુખ્યતા વર્ણવી છે, પણ મેહની વાસનાના પ્રબલ સંસ્કારશ્મી કોણ આરાધક આત્મા આ ગાથાનો દુરુયાગ એમ ન કરી બેસે કે-આપણે જેટલું પાળીએ છીએ તે બરાબર છે.” એટલે પતિગત પોતાના આત્માને જાગ્રત રાખી યથાયોગ્ય વલલાશ વધારવા સાધુપદના દુહામાં ઉપાટ શ્રી યશોવિજયજી મ. જણાવે છે કે – * અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શાચે રે ! સાધુ સુધા તે આતમાં, શું સુંડે શું લાગે રે ? " આમાં સદાકાલ અપ્રમત્ત–દશાના ભલે હર્ષશોકાનો અભાવ વર્ણવી આત્મરવરૂપરમણતાને મુખ્ય જણાવી મુંડનકંગનાદિની અસારતા જગાવી છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પણ આ વસ્તુ નિશ્ચયનયથી પોતાના અંગત વિચાર માટે ઉપયોગી છે. જે આ વસ્તુ બીજાના માટે વિચારવા જઈ તે વાવતુ ચોથા આરામાં ઉત્કૃષ્ટ સંયમ પાલનારા મહાપુરુષોમાં પણ સાધુતાના દર્શન ન થાય. માટે વ્યક્તિગત ઉપયોગી-વિચારણાને સમષ્ટિગત બનાવવાની ભૂલ કરવી હિતાવહ નથી. * તેથી જ ઉપાય શ્રી યશોવિજયજી મ. સવાસે ગાથાના શ્રી સીમંધરસ્વામીના સ્તવન (પાંચમી ઢાલ)માં નિશ્ચયદષ્ટિ હદય ધરજી, પાળે જે વ્યવહાર પુણવંત તે પામશેજી, ભવ-સમુદ્રને પાર છે” . એટલે કે-નિશ્ચય–દષ્ટિ પિતાના માટે વિચારી તેને આદર્શ તરીકે રાખી યથાશય શુભ વ્યવહાર આદર, આચરણમાં ન મૂકી શકાય તેટલી પિતાની ખામી કબૂલ કરવી, બીજા શું કરે છે?” તે જોવા કરતાં પોતાને ઉચે ચહવા માટે સારા આલંબને તરફ દષ્ટિ રાખવી ઉચિત છે. આટલા વિવેચનથી સમજાયું હશે કે આ પુસ્તિકામાં બતાવાયેલ કેટલાક નિયમો પિતાના આત્માને આગળ વધારવા ઉપયોગી છે. માટે તેમને તે રીતે ઉપયોગ કરી પોતાના જીવનને કૃતાર્થ બનાવે; પણ પારકાં દૂષણે વ્યકત કરી, ૨જ ગજ કરી Page #10 -------------------------------------------------------------------------- ________________ પેાતાની માટી પણ ક્ષતિએ તરફ બેટ્ટરકાર રહેવાના અનાદિકાલના અશુલન્સ કારાને ઉત્તેજન આપવારૂપે આ પુસ્તિકાના લખાણના દુરુપયેાગ કરવામાં ન આવે, એમ મારી નમ્રભાવે પુનઃ પુનઃ પ્રાર્થના છે. આ પુસ્તિકાનું પ્રકાશન એ વર્ષના ગાળા પછી થાય છે, તેમાં પ્રેસની અગવડ, સતત વિહાર, અને શ્રીશ્રમણ ધની સેવામાં શ્રમણેાના ઉચ્ચ વ્યક્તિત્વને ઝંખપ ન આવે તે રીતે સાધુજીવનને ઉપયાગી મગાના વિચાર શાસ્ત્રાધારે સકલિત કરી વ્યવસ્થિત કરવામાં થતા કાલબ્યાક્ષેપ આહિ અનેક કારણા છે. આટલું છતાં પુસ્તિકાના વિષયાની સંકલના કેટલી સંકુલ થઈ છે ? તેના ખુલાસા વિવેકી સજ્જતા જ આપી શકે : આ પુસ્તિકાને તૈયાર કરવામાં અનેફ ઉદારત મહાનુભાવામાં ફાળા છે, છતાં પણ ખાસ કરીને શરૂઆતના ચાર ક્ર્માં સુધીતુ મેટ તેમ જ છપાઈ ગયા પછી બધા ફર્યાં તપાસી આપવા માટે શાસનપ્રભાવક પૂર્વ આચાય દેવશ્રી ચદ્રસાગરસૂરિ મથ્રીનેા તથા સ્થલે સ્થલે પશ્ચિમપૂર્વક યોગ્ય સુધારા-વધારા સૂચવી વ્યવસ્થિત રીતે પુસ્તિકાનું ગૌમ વધારનારા પૂર્વ શ્રી રધરવિજયજી મ. ગણિવર્ય શ્રી (૧. પૂ આ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.ના સમુહૂદાયના ) તથા મા બાલ્યકાલના સહાધ્યાયી મુનિશ્રી સૂર્યોદયસાગરજી મ.ના કૃતજ્ઞતાપૂર્વક તેએાશ્રીના શુભેાની અનુમાદના સાથે ગભાર વ્યક્ત કરું છું. Page #11 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત શ્રમણ-સંઘની સેવામાં નમ્રભાવે અંતિમ નિવેદન શાસ્ત્રકાર-ભગવંતના વચનેને ક્ષયપશમાનુસાર સમજી યથાયોગ્ય રીતે વ્યવસ્થિત કરી હું પોતે મહમતિ હેવાથી મારા પિતાના ઉપયોગ માટે તેમ જ મારા કરતાં મંદતર મતિવાળાને ઉ.ગી થાય તે રીતે સંકલન કર્યું છે. વીતરાગભગવડતની આજ્ઞા કે શાસ્ત્રીય-મર્યાદાને સંગ ન થાય તેની પૂરતી કાળજી રાખી છે. છતાં મતિમંદતા કે જ્ઞાનાવરણની વિચિત્રતાથી કઈ પણ શાસ-વિરુદ્ધ લખાણું હેય તેનું વિવિધ મિથ્યા દુષ્કૃત દઉં છે, અને સુસજજને નમ્ર પ્રાર્થના છે કે–તે તે ક્ષતિએ તરફ મારું ધ્યાન ખેંચી અજ્ઞાનદશાથી પણ થઈ જતી ભૂમાંથી મારા જીવનને ઉદ્ધા ૨વાની કૃપા દાખવે. છેવટે આ પુસ્તિકામાં વર્ણવેલ સિદ્ધાની મર્યાદાનુસાર સુંદર સંયમી-જીવન જીવવા માટે ઉચિત અધ્યવસાય અને વિશિષ્ટ વલ્લાસની હિતાવહ પ્રાપ્તિ થાય છે જ અંતિમ શુષાવિલાષા. - વીર વિ. સં.૨૪૭૯ વિક્રમ સં. ૨૦૦૯ | શમણુસઘસેવક અમાડવ, ૫ગુરુવાર * સાંવત્સરિકાવ " | પ્રીધમસાગરગણિવર-ચોપાસક | મુનિ અભયસાગર સામાદિન J Page #12 -------------------------------------------------------------------------- ________________ કહેવા ( દ્વિતીયાવૃત્તિ ) જોસુ સામા tradictim g the જીગ-જીની શ્રમણાની ત્યાગ—તપ અને સંયમની અપુત્ર તેજ-છાયાને એળખાવનાર મૌલિક-પદાર્થોના વિવેચન રૂપ ‘મુક્તિના પંથે 'નામનુ આ પુસ્તક ટૂંક સમયમાં પ્રથમાવૃત્તિ સમાપ્ત થયાથી અધિકારી મુમુક્ષુ પુણ્યાત્માએાની વારવાર માંગણી હાઇ ઘટિતા સુધારા-વધારા સાથે શ્રમણસ'ધની સેવામાં રજુ કરવાનું સૌભાગ્ય દેવ-ગુરુકુપાએ પ્રાસ થયું છે. પ્રસ્તુત પુસ્તક સયમની સાધના અને વૈરાગ્યના ફલરૂપ તત્ત્વજ્ઞાનની ખીલવણી માટે જરૂરી શાસ્ત્રીય અનેક પદાર્યના સંગ્રહ સ્વરૂપ છે. ગુરુગમ અને વિવેકબુદ્ધિ પૂર્વક પ્રસ્તુત પુસ્તકના પદાથો અને તાત્ત્વિક મર્યાદા—સૂચક લખાણુને હૃદય ગમ કરી યથાયાગ્ય રીતે જીવનમાં · ઉતારવા માટે પ્રયત્ન કરવા હિતાવહ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આરાધક–પુણ્યાત્માઓએ લક્ષ્ય નક્કી કરી તદનુકૂલ યથાશક પ્રયત્ન કરવાની તમન્ના સહગુરૂના ચરણમાં વિનીતભાવે બેસી મેળવવી ઘટે. પરંતુ સદ્દગુરૂના ચરણમાં અહ-મમના સંસ્કારોના હાસમાંથી નિપજતી વિનીતવૃત્તિ સિવાય બેસી શકાતું નથી. તેથી વિવિધ રીતે પિતાની વૃત્તિઓને શાસ્ત્રીય મર્યાદનુકૂલ બનાવી જીવનશુદ્ધિના પથ ધપવા માટે વિનય-નમ્રતા આદિ પ્રાથમિક ગુણેને અભ્યાસ જરુરી છે. આ વાત લક્ષ્યમાં રાખી પ્રસ્તુત પુસ્તકમાં વિવિધ ભાવનાઓ શાસ્ત્રીય પદાર્થો અને સંયમચિતમર્યાદામાં વિવિધ રૂપે દર્શાવી છે. સંયમ સમ્યક ચારિત્ર સ્વરૂપ હોવા છતાં તેના સર્વાગીણ વિકાસ અને મૌલિક પરિચય માટે ભાવશુદ્ધિ-સમર્પષ સુદઢ વાગ્ય, સર્વભૂતાત્મભાવ, આજ્ઞાધીનના અને બહુમાનપૂર્વક ક્રિયાતસ્પરતા આ િતના વિકાસની અયાવશ્યકતા છે. પ્રમત્તભાવ અને આરાધક ભાવનું સામજય કેળવવાના પ્રયત્ન સાધુજીવનને નિરસાર બનાવનાર છેઆ તસ્વની સ્પષ્ટ સમજુતી ત્રીજી વિભાગમાં અપાએલ મહાના હદયંગમ સ્વરૂપની વિચાર દ્વારા વિવેકાને મળે તેમ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ આ ચતે બીજા વિભાગનાં અને અમારાષ્ય ઉતમ શ્રીમહાનિશીય સત્રના પ્રારંભના ત્રણ સામો આપેલા રાશિમ અથ સાધુ-જીવનને સુવ્યવસ્થિત રીતે સંયમાનુકૂળ બનાવવા માટે અત ઉપદ્માગી છે. :: આવા આવા અનેકાનેક તાત્વિક આત્મ-કલવાપયોગી પદાર્થોના સારરસુરૂપ આ પુસ્તક સંયમના પર ગુરુગમણી ધપવા ઈચ્છતા આરાધક આત્માઓને કુશલ લેમિની ગરજ સારે તેવું છે. .? આ પ્રસ્તુત-પુસ્તકના સંપાદનનું કાર્ય મારા પિતાના અંગત જીવનને શાસનુરૂપ અને તાત્વિક ભાવનામય બનાવવા માટે ઘણું ઉપયોગી નિવડયું છે. એ રીતે અત્તરના વેપારીને બીજાને સુગંધ આપવાના સમયનના ફલરૂપે પિતાને તે તે સુગધ મળી જ આવે છે, તેમ મારા જીવનને સંયમાનુરૂપ બનાવનાર આ સંપાદનનું કાર્ય વ્યક્તિગત રીતે કલ્યાણકાર નિવડયું છે એ મારે નિર્વ્યાજ પણે કબૂલ કરવું હિતાવહ છે. આમ થવામાં પ્રસ્તુત પુસ્તકમાંના વિશિષ્ટ પદાર્થોમોવાત્તર-મહિમા કારણભૂત જણાય છે. .. આ રીતે સઘળા આરાધક ભવ્યાત્માએ પ્રસ્તુત પુસ્તકના પદાર્થોને યથાયોગ્ય રીતે ગુરૂગમથી સમજે-વિચારે. જેથી કે સંયમી-જીવન શાસ્ત્રીય આશા અને વ્યવસ્થિત મળ્યા મુજબ સુખ્યાયિત બની રહે. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત સ‘પાદનમાં અનેક કથાવત્સલ મહાપુરૂષોના અસીમ અનુગ્રહ અને તે તે કલ્યાણામી મુમુક્ષુ સજ્જનાના નિષ્કામ સહાગ સાંપડયા છે. તેના પાિમે જ પ્રસ્તુત પુસ્તક કથાણુ સાધનાનું એક અજોડ સાધનરૂપ બની શક્યું છે. વિશેષ કરીને ક્રિયાપાત્ર સુવિશાલસખ્ય સાધ્વી સ’પાધિનાયિકા સ્વ. શ્રીતિલકશ્રીજી મ. પ્રશિષ્યા વધુ માનતપારામિકા સ્વ. સાલીશ્રી તીથ શ્રીજી મ શિષ્યા તપસ્વિની સાધ્વી શ્રીર જનશ્રીજી મ. શિષ્યા વિદુષી સાધ્વીશ્રી મૃગેન્દ્રશ્રીએ ને'ધી રાખેલ સયમાયાગી અનેક અતિ મહત્ત્વની ખાખતાની નાંષના અક્ષરશઃ ઊતારા પૂ. ઉપા. શાન્તમૃતિ વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીકૈલાસસાગરજી મ. ના શિષ્યરત્ને કરી આપેલ, જેના ઉપયાગથી પ્રસ્તુત-પુસ્તકની મહેત્તા અનેી વધી છે. આ પ્રમાણે હાલમાં દીક્ષિત થયેલ નૂતન ત્રણ મુનિઓને વિવિધ સથમાનુકૂલ પ્રેરણા આપવાના નિમિત્તે થયેલી માંધમા પણ આ પુસ્તકના ત્રીજા વિભાગમાં મહેાળા ઉપયાગ થા છે, જેમાં પણ સુનિ અશાકસાગરજીએ ઘણી ઘણી જિજ્ઞાસાપૂર્વક અવારનવાર પૂછેલ ગ્રંથમાનુકૂલ મહત્ત્વની માતાના ખુલાસારૂપ કેટલાક વિશિષ્ટ લખાણેથી ત્રીજા વિભાગની શૈણામાં અનેરા વધારા થયા છે. . આ ઉપરાંત પ્રસ્તુત પુસ્તકના નવ કુર્મી મહેસાણા લક્ષ્મી પ્રેસમાં છપાયા પછી અમદાવાદ ઉત્કૃષ્ટ મુદ્રણાલયમાં છપાયું છે, તેમાં ગેલી અને એર પ્રફની તપાસણી મેટરની Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વ્યવસ્થિત ગાઠવણી બાઇડિંગ આદિ અનેક મહત્ત્વ જવાબદારીએ પેાતે મારા વિરલ છતાં પાતાની ઉદારતા અને ગ‘ભીરતાથી અદા કરીને પુસ્તકની વ્યવસ્થિતતા અને શાળામાં અનેરા વધારા કરનાર પુ. માગમાહાજીશ્રીની ઉપસ‘પદા પ્રાપ્ત અને ડિલ ધ સ્નેહી પૂ॰ મુનિ શ્રી કૅચનવિજયજી મ. ના ઘણા ઉપા૨ છે. .. કૃતજ્ઞતા અને કત્ત બની જવાખવાીના હિસાબે ઉપરના દરેક પરાપકારી મહામના વ્યક્તિઓના નિષ્કારણ કરૂણા ધ સ્નેહભર્યો વન બદલ ગુણાનુમાઇનાપૂર્વક જીવનમાં વિશિષ્ટ રીતે સાધનાના ખલની અભિવૃદ્ધિની પ્રશ'સા કરૂ છું. છેવટે પ્રસ્તુત પુસ્તકમાં શક્ય પ્રયત્ને ધ્યાન રાખવા છતાં દૃષ્ટિદેષ કે મુદ્રણદોષથી અથવા જ્ઞાનાવરણીયના ક્ષયાપશમની વિચિત્રતાનુષાર જે કંઇ શાસ્ત્ર સુવિહિત પુરુષાની મર્યાદા અને પર પરાથી વિરુદ્ધ આલેખાયું હોય તે બદલ ત્રિવિધે ત્રિવિધે. સકલ શ્રીસ`ઘસમક્ષ મિથ્યા-દુષ્કૃત નઈ આરાધાભાવની અભિવૃદ્ધિ સાથે પુનિત સથમના પંથે સફળતાપુર્વક ગાયક આત્માએ આ પુસ્તકમા ગુરુગમથી ઉપયાગ કરવાદ્વારા અરગળ ધપી શકે એ ભાલિયાષા. વીર નિં. સ'. ૨૪૮૯ પોષ સુદ 9 બુધવાર નથમલજી જૈનધમ શાળા તરીયે કા માહલા; માતીચૌ –જોધપુર - . લી. શ્રમસ'ધ સેવક પૂર્વ શ્રી ધમ સાગર મણુિવર ચણાપાસક મુનિ અભયસાગર Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી વધુ માનવામિતે નમઃ ----------- CALL CHERICAL સંપાદક તરફથી.... ,, sixuraco calco a 2. ---- - જિનશાસનના ગગનમાં સાધુપાનાં પ્રકાશ આંખડ અવિચ્છિન્નપણે સતત પ્રકાશમાન છે: ક્ષેત્રાળની અસર કથારેક થવા પામે છે, કે જેનાથી બાળજીવાના માનસમાં સાધુતામાં પ્રકાશ નજીવા બની જાય છે. બાકી અનાદિ–અનત કાળના પ્રવાહમાં સાધુપક્ષની ભૂમિ કાએ રહેલ આરાધક પુણ્યાત્મા ઉત્તરોત્તર વિકસિત બની સિદ્ધપના ઉચ્ચતમ શિખરે પડેોંચી જતા હૈાવાથી સાધુતાના પ્રકાશ વિશિષ્ટ રીતે જાજવલ્પમાન છે, આવી સાધુતાને પરલ પુણ્યાત્મા જ્ઞાનીઓની આજ્ઞાને વાવ રહેવા પ્રયત્નશીલ થઈ અનાદિકાલીન સ્વચ્છતાના નિરાય સાથે અપૂવ સયમ–સાધનામાં મગ્ન ખની જાય છે. પણ તે સયમ-સાધનાની પાત્રતા કેળવવા કેટલાક મૌલિક તવાની જાણકારી તેમજ તેની પદ્ધતિસરની આગરા ખૂબ જ જરૂરી છે. છેલ્લા સદામાં કાળમળે શિથિલાચારી પતિના પક્કડ માંથી શ્રષણ સ્થાને તેમજ શ્રી મઘને મુક્ત કરવાની ગેમમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રથમ-સાધનાના પાયાના તત્ત્વાની ભૂમિકા સાથે પશુ ચ''જીવિચ્છેદ થઈ જવા પામ્યા, પરિણામે ભાવની પ્રધાનતાએ દ્રવ્યની ખરી મહત્તાને ગૌણ કરી ચેન જેન પ્રજાળ વ્યક્રિયાના વધારામાં શાસન-પ્રભાવનાની માન્યતાએ પગ પેસારા કર્યાં. O સરવાળે માત્ર દ્રવ્ય-દીક્ષા વેષ-પલટારૂપ ચારિત્રની સ્મૃતિપ્રાથમિક ભૂમિકાને ચરમસીમાએ પહેયાની વિકૃત માન્ય તાએ કર્યાંક કર્યાંક ઘર કરવા માંડયું. જેની અસર આખા શ્રમસ`ધમાં છેલ્લા સાડા ત્રણ શંકાથી ચારિત્ર—સયમની ભૂમિકા નખળી પડથારૂપે થવા પામી. બા—તપસ્યા, કેબ-જ્ઞાનની વિપુલતા અને ભાળ્યુ. ઔપચાશિ શાસનપ્રભાવના સાધુતાના પક્ષ્મ લક્ષ્યાં થવા માંડયા. આ બધી પરિસ્થિતિના પરિણામે શાસનની અવિચ્છિન પરંપરા શી રીતે ચાલશે ? તેના ગભીર વિચાર શાસનની સુતિહિત શાસ્ર-મમ`રી અને સાધુતાના શ્રેષ્ઠપદને વરેલા કેટલાક મહાનુભાવાના હૈયામાં ગુ‘જી રહ્યો. પરિણામે તે અંગે આગમાનું પર્યાāાચન, પરસ્પર વિચારણા તેમ જ મધ્યમમાર્ગીય ઉપાચાની સ'કલના થવા પામી. તે મધાનું સલૂન આ પુસ્તક છે. આ સર્કલને કા પ્રસગે પુસ્તકાકાર સ્વરૂપ લીધું ! તે વાત પ્રથમ-માવૃત્તિના સપાદકીયમાં રજુ થઈ ગયેલ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકાના પરિવધિત સંસ્કરણરૂપ આ ચોથી આવૃત્તિ છે તે વાત આ પુસ્તિકામાં રજુ થયેલ શાસ્ત્રીય સંયમ-આરાધનાના મારા પ્રતિ મુમુક્ષુઓની અંતરંગ-પ્રીતિ બતાવે છે. તે રૂપે શાસન હજી જયવંતુ છે. વિધિનો પક્ષપાત એ આરાધનાના પંથે મહત્વની વાત છે. મારી પાસે આ પુસ્તકની માંગણે છેલ્લા ૩-૪ વર્ષથી ઘણા પૂ. સાધુ-સાધ્વીજી ભગતેની હતી, પણ સમય આદિની અનુકૂલતા ન હઈ ફરી વ્યવસ્થિત રૂપે છપાવી શ્રમણ-સંસ્થાની પુનિત સેવામાં રજુ કરવાની ઈચ્છા છતાં હજી કદાચ વર્ષ-બે વર્ષ નિકળી જાત! પણ ગત વર્ષના ફાગણમાં શાસન-દીપક પ્રશાંતમૂર્તિ પ૦ આ. શ્રી કેલાસસાગરસૂરીશ્વરભગવતે તથા તેમના શિષ્ય રત્ન ૫૦ ૫. શ્રી જ્ઞાનસાગરજી મ. શ્રીએ સામે પગલે આગમમંદિર-ઉપાશ્રયમા પધારી અને આ પુસ્તક વાગ્ય સુધારા-વધારા સાથે ફરી તાત્કાલિક પ્રકાશિત કરવા ખૂબ ધર્મપ્રેમભર્યો નિખાલસ આગ્રહ કર્યો. એટલે આ પુસ્તક વ્યવસ્થિત રીતે જે પ્રકાશિત થઈ રહ્યું છે, તેને બધે યશ પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. તથા ૫૦ ૫. જ્ઞાનસાગરજી મ૦ ની અદભુત પ્રેરણાને છે. વળી આ પુસ્તકની પહેલાની આવૃત્તિઓ કરતાં આ પ્રકાશનમાં ઘણા મહત્વના સુધારાઓ કર્યા છે, ઘણી મહત્વની વિગત ઉમેરી છે, ઘણું આત્મ-હિતકર બાબતે અનેક મહાપુરુષની ને ધમાંથી મેળવીને રજુ કરી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ એકંદરે આ મકાનમાં આત્મહિતની દષ્ટિએ ઘણી ઉપયેગી બાબતોને અદભુત સંગ્રહ છે. આ સંગ્રહમાં અનેક આગમા, પ્રકરણ-ચે, સાધુમર્યાદા પટ્ટકો ઉપરાંત કેટલાક સંયમપ્રેમી સુવિહિત ગીતા ભગવતેના સંયમ અંગેના વિચાર-મંથનો, વિચાર–માધિ અમ હિતકર વચન-કંડિકાઓ વગેરેનું સુમધુર સંકલન થયા પામ્યું છે. . શ્રમણસ્થાના વિવેકી આરાષક સમુચિત રીતે હાની મહાપુરુષના ચરણોમાં બેસી આ પુસ્તકમાં ખાસ કરીને વીજ વિભાગમાં નિશેલી જીવન-પદ્ધતિને અપનાવી કાળબળે ઝાંખુ થવા પામેલ પિતાનું ચિરસ્થાપિત ગૌ૨વ ફરી જાજવામાન કરે એ મંગળ અભિલાષા I - છેવટે આ પુસતકના સંપાદનમાં છઠ્ઠમસ્થતા-સુલભ ડેઈ સતિ કે સમજફથી શાસ્ત્રજ્ઞા કે પરંપરાથી વિરુદ્ધ કંઈ થયું હોય તેનું ત્રિવિધ મિશ્યાહુક્ત દેવા સાથે આ સંકૂલમાં વર્ણવેલ આદ સંયમી-જીવનના સીમારત –પરહિતકારી રીતે સકળ આરાધક આત્માઓને ઉપયોગી થાઓ. - એ શુભ અHિલાષા. વીર વિ. સં. ૨૫૦૮ નિવેદક – ' . વિ. સં. ૨૦૩૮ | પૃ ઉપા. શ્રી ધર્મસાગરજી મ. શિષ્ય કાર્તિક સુ. ૧૪ મંગળ જૈન આગમ મંદિર, સુનિ અભયસાગર, તળેટી પાલિતાણા (પ.) Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામિ નમા * B8Rc een b છેપ્રકાશક તરફથી . દેવ-ગુરુ-કૃપાએ પરમપૂજય ચતુર્વિધ શ્રીeઘની પવિત્ર સેવામાં શ્રમણ-જીવનને ઓજસ્વી બનાવનારા વિશિષ્ટ પદાઘેથી ભરપૂર આ પુસ્તક રજુ કરતાં અનહદ આનંદ થાય છે. અમારા બદલાગ્યું અને આ પુસ્તક-પ્રકાશનનો છેષ મલ્યો છે. ગળા ફાગણ મહિને શાસનદીપક પૂ આ શ્રી કલાસસાગરસૂરીશ્વર ભગવતે ૫૦ આગમોહારક આચાર્ય ભગવત આયાય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. ના પટ્ટપ્રભાવક પુ. આ પ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીના પરમવિનેય તપમૂર્તિ પૂ૦ ઉપાધ્યાય ભગવંત શ્રી ધામસાગરજી મ. ના શિષ્યરત્ન પૂપં. શ્રી અભયસાગરજી મ, ને શાસન-હિતની વાતે દરમ્યાન ફરમાવેલ કે પૂ સાધુ-સાધ્વી ભગવતેને ગ્રહણ-આસેવન શિક્ષાની કાળબળે પડી રહેલ ખામીને પરા “મુક્તિના પંથે”નું પ્રતીક ( જે કે આપનું લખેલ છે) હાલ મલતું નથી, Page #22 -------------------------------------------------------------------------- ________________ તે ફરી છપાવવા ભાવના છે. તો આ૫ મને શી સંપાદિત કરી દે તે સારું છે” ૫૦ ૫. શ્રી જ્ઞાનસાગરજી મ. શ્રીએ પy આ વાતને સમર્થન આપ્યું. પૂ ઉપા, શ્રી ધમસાગરજી મ. ના શિક્ષણ પૂરુ ૫શ્રી અભયસાગરજી મ. શ્રી નાનાવિધ પ્રવૃત્તિઓ જવાબદારીઓ છતાં પરિણું તથા “ભાવ” તું ને વૈદ્ય કિ” ન્યાયે વર્તમાન શ્રમણ-સંસ્થામાં આચાર-નિષ્ઠાના ઝંખવાઈ રહેલ દીપકમાં વધુ તલ-પૂતિ કરવાના આશયને બર લાવવા માટે આ કાર્ય રવીકાયું. પછી પૂ. આ. શ્રી કેલાસસાગરસૂરિ મ. તથા ૫૦ પં. શ્રી જ્ઞાનસાગરજી મ. અમારે ત્યાં પધાર્યા. અમારા શ્રી સંઘને જ્ઞાનખાતામાંથી આ પુસ્તિકા પ્રકાશનનો લાભ લેવા પ્રેરણા કરી. જેને કે અમે એ સહર્ષ સ્વીકાર કર્યો. આ પુસ્તિકાનું છાપકામ પ્રફ વ્યવસ્થા આદિમાં બી. પી. પ્રેમના વ્યવસ્થાપકો મનહરભાઈ તથા ભૂપતભાઈએ ખૂબ સહયોગ આપેલ છે. તેમજ ટાઈટલ પેજ સુંદર બનાવી આપવા અમદાવાદના આર્ટિસ્ટ શ્રી ઉસરે, તેમજ ટાઈટલનું છપાઈકામ કરી Page #23 -------------------------------------------------------------------------- ________________ ર આપનાર દીપક મિટરી, (રાયપુર ચકલા ) અમદાવાદનો તેમજ ટાઈટલની છપાઈ બ્લેક-છપાઈ વિગેરે ગોઠવી આપનાર શ્રી બાબુલાલ કેશવલાલ શાહ (૧૧ નગરશેઠ માર્કેટ ૨તન પાળ) અમદાવાદનો અત્યંત ધર્મ સનેહભર્યા સહકારની હાર્દિક અનુમોદના કરીએ છીએ. છેવટે છદ્મસ્થતાવશ થયેલ ક્ષતિએ બદલ અંતરથી ક્ષમા માગી આ પુસ્તિકાનો સદુપગ કરી પૂ. સાધુ-સાવી ભગવતે પિતાના ચિરસ્થાપિત સંયમ-નિષ્ઠાની ગૌરવભરી પ્રતિષ્ઠા મેળવે એજ મં– ગ- લ - કા - મ - ના. વર નિ. સં. ૨૫૦૮ | નિવેદક :વિ. સં. ૨૦૩૮ | શ્રી જે ન સંઘ કા. સુ. ૧૧ રવિવાર, , શહેર (સૌરાષ્ટ્ર) Page #24 -------------------------------------------------------------------------- ________________ છે. વિષયાનુક્રમ છે. | પૃષ્ઠ ૧ થી ૮ ૧ થી ૨ . ૧૧ ૧૨ ઉપક્રમ પ્રથમ ખંડ, સભ્ય દર્શન વિભાગ ૯ વિશિષ્ટ આત્મ ભાવના સમ્યગૂ-દર્શનની મહત્તા છે છે કે શ્રી નમસ્કાર–મહામંત્ર સ્મરણ * શ્રી નમસ્કાર–મહામંત્ર મહિમા લેાકોત્તર ભાવના ૧ આદર્શ ભાવના ૨ ભાવના–રસાયણું ૩ આત્મ-નિરીક્ષણ ૪ સાધકની અંતરંગ આત્મ વિચારણા પ- અપૂર્વ હિત-શિક્ષા ૪ દેહ-મમ–ત્યાગશિક્ષા ૫ શ્રમણ-ધર્મની સફળતાના સરળ ઉપાય ૬ કેલ્યાણકારી હિતશિક્ષા ૭ તાધર્મ માટે કલ્યાણકર સૂચના ૮ આત્મકલ્યાણ માટે ઉપયોગી સુચને ( પાય-વિભાગ , ૧૩ થી ૧૭ ૧૮–૧૯ ૨૦-૨૩ ૨૪-૪૧ ૪૨-૪૪ ૪૫–૪૮ ૪૯-૫૫ પદ-૬૧ ૬૨-૬૮ ૬-૭૪ ૭૫-૭૯ ૮૦-૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ વિષય | પૃષ્ઠ ૧૦ યાત્રિ લીધા પછી યાદ રાખવા જેવા સૂચના ૮૩-૮૨ ૧૧ ચારિત્ર જીવન માટે જરૂરીયાતો ૮૭-૮૮ ૧૨ ચમ-પથ ધપી રહેલ મુમુક્ષુને....!! ૧૭ સંયમની પ્રાથના માટે હિતકર સૂચનો ૯૧-૯૨ બીજે ખડ સમ્યગ જ્ઞાન વિભાગ ૪ થી ૨૧૭ * જ્ઞાનોની ફરજ * જ્ઞાનને પરમાર્થ જ સમ્યગ-જ્ઞાનની મહત્તા સંયમની સાધના માટે જરૂરી જાણવા લાયક પદાર્થો ૯૬ થી ર૧૭ ૧ શ્રમણ ધર્મ કે ८७-८ ૨ પાંચ મહાવ્રત ૧૦૦ ૩ પાંચ મહાવ્રતની પરીસ ભાવનાઓ ૧૦૧-૧૦૫ ૪ આઠ પ્રવચન-માતા ૧૦૬-૧૦૮ ૫ સંયમના ૧૭ પ્રકાર ૧૯-૧૧૧ ૬ સાધુના સત્તાવીશ ૩ ૧૧૨ ૭ દશ પ્રકારે શ્રમણ ૧૧૩-૧૧૪ ૮ દશ યતિધર્મનું રહસ્ય ૧૧૫-૧૧૭ ૯ ચરણસિત્તરી ૧૧૮-૧૧૯ ૧૦ કરણસિત્તરી ૧૨૦-૧૨૧ ૧૧ ગાગરીના બેતાલીય દેવ ૧૨૨-૧૨૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વિષય ૧૨ માંડવીના પાંચ દોષ ૧૨-૧૩૦ ૧૩ અઢાર પ્રતિક્ષા-સ્થાના ૧૧-૧ર ૧૪ જણની વ્યાખ્યા ૧૩૩-૧૩૫ ૧૫ ૧૮૦૦૦ શીલાંગ ૧૭૫-૧૬ ૧૬ શતિષ સામાચારી ૧૩૭–૧૩૮ ૧૭ દશવિર ચકવાર-ચામાચારી ૧૩૯-૧૪૨ ૧૮ સાત પિંડેષણ ૧૪ર-૧૪૩ ૧૯ નવ બ્રહ્મચર્ય—ગુપ્તિ ૧૪૪–૧૪૫ ૨૦ વૈરાગ્ય-વર્ધક બાર ભાવના ૧૪૯-૧૪૯ ૨૧ બાવીશ પરિષહે ૧૫-૧પ ૨૨ બાર પ્રકારનો તપ ૧૫૪-૧૫૯ ૨૩ તેર દિયાસ્થાનો ૧૬૦-૧૬૧ ૨૪ વીથ અસમાધિસ્થાને ૧૬૨-૧૬૪ ૨૫ એકવીશ શબલ-સ્થાને ૧૯પ-૬૭. ૨૬ ભાવ-સાધુના લક્ષણ ૧૬૮–૧૭૦ ૨૭ અનુષ્ઠાનના પાંચ પ્રકારો ૧૭૧–૧૭૩ ૨૮ મિયાના આઠ દો ૧૭૪–૧૭૭ ૨૯ ભવાહિનદીના આઠ લક્ષણે ૧૭૮–૧૮૦ ૩૦ પ્રમાદની વ્યાખ્યા ૧૮૧-૧૮૩ ૩૧ પાંચ ઈહિયાના વિષયો અને વિકા ૧૮૪-૧૮૬ ૧૨ તેર કાઠીયા ૧૮૭ ૧૩ શ્રી મહાનિશીથ-સંગની આદ્યમિત્રીમાં સૂચન '' ૧૮૮-૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ વિષય ૩૪ સંયમને દષ્ટિકોણ ૧૯૨ ૩૫ ત્રણ ચામાસી-વિચાર ૩૬ અણાહારી વસ્તુ વિચાર ૧૯૪-૧૯૬ ૩૭ સંયમી-જીવન માટે માર્મિક હિતશિક્ષા ૧૯૭–૨૦૧ ૩૮ ચૌદ સ્થાને ઉપજતા સંમમિ મનુષ્ય ૨૦૨–૨૦૩ ૩૯ પાંચ મહાવ્રતના ૨૭૦ ભાંગાએ २०४-२०६ ૪૦ અવાધ્યાય કાળ ૨૦૭-૨૧૦ ૪૧ અસ્વાધ્યાય કાળ (વિશેષ માહિતી) ૨૧૧-૨૧૭ ૪૨ આરાધનાના પ્રાણ * * * * ૨૧૮ ત્રીજો ખંડ સમ્યક્ ચારિત્ર વિભાગ ૨૧૯ થી ૪૦૩ ચેષ્ટા-કુશીલ કેણ ? કટ એક સંયમની નિળઆરાધનાને મુદ્રાલેખ ૨૨૦ જ સમ્યક-ચારિત્રની મહત્તા ' - ૨૨૧-૨૨૨ સમ્યકત્વચારિત્રના પિષક દશ અંગે ૨૨૨-૨૫૩ 8 પ્રતિક્રમણની મહત્તા ૨૨૩-૨૪ - ખમાસમણની. સત્તર પ્રમાજના ૨૨૪–૨૨૬ - ક વીણાના પચ્ચીશ આવશ્યક (૨૨-૨૩૧ મુહપત્તીના પચાશ બોલ જ પડિલેહણ , ૨૩૭–૨૩૮ - ૨૩૨–૨૩૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિષય * પડિલેહણના દેષા * સ્વાધ્યાય * દહેરાસરનું ચૈત્યવદન * ગાચી-મહાર ર૭ * સ્થ"ડિલ ભૂમિ ૨ વિહારની સામાચારી ૩ રસ્તા પૂછવાની વિધિ ૪ ગામમાં પેસવાની વિધિ ૫ એકાકી-વિહારના વન્ય કારણા ૬ ઉપશ્ચિ–સખ્યા ૭ ઉપધિનું પ્રમાણ ૮ સમય-પરીક્ષા * પ્રાતઃ–પારસી યંત્ર * પચ્ચખાણુ-છાયા મંત્ર * ચરમ-પારસી યંત્ર હું સમય જાણવાની ઉંચી ૧૦ પૂર્વાચાય ભગવ તાની સયમ મર્યાદા * સ. ૧૬૪૩ પાષ ૧૬૩ના પૂ આ. હીરસૂરીશ્વર મ. ના મર્યાદાપટ્ટ, पृष्ठ ૨૩૯૨૪૦ ૨૪૧-૨૪૩ ૨૪૪–૨૪૭ ૨૪૮-૨૪૯ ૨૫૦-૨૫૩ ૨૫૪-૨૫૫ ૨૫૫-૨૫૬ ૨૫૭ ૨૫૭૨૫૯ ૨૬૦-૨૬૪ ૨૬૫-૨૬૭ ૨૬૮-૨૦૧ ૨૬૮-૨૧૬૯ ૨૭૦ ૨૭૧ ૨૭૨ ૨૭૪ ૨૭૫૨૮૨ ૨૭૫-૨૭૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ | પૃષ્ઠ જ સં. ૧૬૭૭ વૈશાખ સુ. ૭ ૫૦ આ. વિજય વસરિનો પર્યાય પટ્ટક ૨૭૬-૨૭૯ a સં. ૧૭૧૧માં માહ સુ. ૩ પૂ. આ. શ્રી વિજયસિંહસૂરિ મ. ને મર્યાદા પદ ૨૮-૨૮૧ વક સં. ૧૭૭૩ માહ સુ ૨ ૫૦ આ. શ્રી વિજયણમાસૂરીશ્વરમાં મર્યાદા પટ્ટા ૨૮૨ ૧૧ શું કરવાથી પ્રાયશ્ચિત આવે ? ૨૮૨–૨૯૧ ૧૨ ઓગણત્રીસ પ્રકારના પાપકૃત ૨૯૨ ૧૭ ગીય માહનીયના સ્થાને ૨૨-૨૯૪ ૧૪ બત્રીસ-ચાગ સંગ્રહ ૨૯૫-૨૯૬ ૧૫ સંયમપાગી કાર્ય–વ્યવસ્થા-પત્રક ૨૯૭-૨૯૮ ૧૦ સાધુ-સાવીની રૂપરેખા ૨૯૯-૩૦૪ ૧૭ સાધુની નિચર્યા ૩૦૫-૩૦૭ ૧૮ સંવમ-પાલનની વિશિષ્ટ મતાઓ ૩૦૮-૨૧૨ ૧૯ સંયમ-સાધનાની પગદંડીઓ ૩૧૭–૩૨૦ ૨૦ પૂ. સાધુ-સાધ્વીજી મ. ને ઉપયોગી હિતશિક્ષા-શતક ૩૨૧-૩૪૩ ૨૧ સંયમી જીવનની નિબળતા માટે સચોટ નિયામાવલી ૩૪૪–૩૪૭ ૨૨ વમ-રમતા માટે જરૂરી આરાધના ૩૪૮-૨૫૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨-૩૬૨ ૩૬૩-૩૭૧ વિષય ૨૩ સપખ-શુદ્ધિ માટે જરૂરી સહરાની વિચાર-કંડિકાઓ ૨૪ સંયમને શિથિલ બનાવનાર સવા સો બાબતે ૨૫ સંયમી જીવનના વિકાસ માટે એકાવન બાબતો ૨૬ સંયમીને હિતકર સૂચનો ૨૭ સંયમપાગી સોનેરી બાબતે ૨૮ સાધુની અવરથ કરણ ૨૯ રાયપાગી જરૂરી હિતશિક્ષા ૩૦ સાધુ-હિતરિણા ૧ સાધુ-જીવનની સારમયતા ૩૨ ઉપસંહાર ૩૩ વિચારણીય સુભાષિત ૩૭૨-૩૭૭ ૩૭૮૩૮૧ ૩૮૨–૨૮૪ ૩૮૫ ૨૮૬-૩૯૮ ૨૯૯-૪૦૧ ૪૨-૪૦ ४०७ ૪૦૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ સો 0900 સુભાષિતાની નોંધ Specor occacc નામ ૧ સથમીને દીવાદંડી ૨ શ્રી નમસ્કાર-મહામત્રની ઉત્તમતા ૩ જાપના પ્રભાવ ૪ યાદ રાખવા જેવું ૫ હિતકર સુવાકયા ૬ ધર્મની આરાધના થાય ? ૭ અન્તઃકરણ-શૃદ્ધિના ઉપાય ૮ ચરમાવત્ત કાંતીન-લક્ષણા ૯ આચારાંગ-સૂત્રના સુવાકયા ૧૦ હિતશિક્ષા : ૧૧ સાનેરી શિખામણ ૧૨ સાધુપણું એટલે ? ૧૩ સાધુ એટલે ? ૧૪ વિવે-પ્રતિષ્ઠા ૧૫ ચેતવણી ૧૬ સયમ રથનાં ચક્ર ૧૭ સાધુતાની કસેાટી ૧૮ જીવનશુદ્ધિની ચાવી ૧૯ સાધુ કાણુ ? બીબી પાઈ ૧૯ ૧૯ ૨૩ ૪૧ ૪૪ s ૧૫ ૫૫ ૭૪ 9. ૮૧ ૮૨ ૮૮ ૯૦ ૯૨ ૯૫ ૧૦૫ ૧૧૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ પાનું ૧૧૭ ૧૧૯ ૧૨૧ ૧૨૪ નામ ૨૦ સાધુતાને દીપાવનાર સદગુર ૨૧ મેલને ટુંક ઉપાય ૨૨ આરાધનાની દિશા , ૨૩ તપધમની સફળતા કયા? ૨૪ પ્રદાન કર્તવ્ય ૨૫ સાધુતાના આધાર સ્તર * ર૬ વરાથી એટલે ? 1 - - ૨૭ વિનય–ગુણ-મહિમા ૨૮ સંયમીને પુરુષાર્થ ૨૯ સંયમીની જીવનદષ્ટિ ૩૦ આરાધનાની કુંચી ૩૧ જીવન-શુતિના સૂત્રો ‘રે સભ્ય જ્ઞાનની કૃચી ૩૩ સંયમીનો દૃષ્ટિકોણ ૩૪ વય–ફેરવણીની જરૂર ૩૫ સંયમીનું કર્તવ્ય ૩૬ ભાનું સામર્થ્ય - 39 જ્ઞાની કેણ? ૩૮ શુરવીર કોણ? ૩૯ આરાધનાનો પ્રાણ ૪. સંસારની વિચિત્ર આસ્થા ૪૧ જલ્દી શુ કરવું? ૧૩૨ ૧૪૩ ૧૪૫ ૧૪૯ ૧૫૩ ૧૪ ૧૮૩ ૧૬ ૧૯૧ ૧૯૪ २०३ २०६ ૨૧૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ નાસ ર ૪૨ મહત્ત્વની વાત ૪૩ મહત્ત્વની જિ ૪૪ આરાધનાની પ્રાથમિક ભૂમિકા ૪૫ યાદ રાખા !!! ૪૬ આાધનાનુ માપ ત્ર ૪૭ ધ્યાનમાં રાખવા જેવું? ૪૮ જીવનશુદ્ધિનું પ્રથમ સેાપાન ૪૯ ખાસ જરૂરી વાત ૫૦ તત્ત્વજ્ઞાન એટલે ૫૧ જીવનશુદ્ધિની ચાવી પર પ્રમાદી ક્રાણુ ? ૫૩ જ્ઞાનની સુલતા ૫૪ ધર્મોપદેશની ચાગ્યતા ૫૫ જીવનશુદ્ધિનું રહસ ૫૬ આરાધનાના મમ પણ ભાવનાનું કુલ શું ૫૮ યાદ રાખવા જેવું ૫૯ સંયમીમા મુદ્રાલેખ ૬૦ આરાધક-ભાવ કોટટલે? 编 卐5 સાત ૨૪૩ ૨૪૦ ૨૪૯ ૨૫૩ ૨૫૯ ૨૬૪ २१७ ૨૦૧ ૨૭૪ ૨૭૦ ૨૦૧ ૨૯૭ ૩૦૭ ૩૪૩ ૩૫૧ ૩૬૨ ૩૭૧ ૩૭૭ ૩૮૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ | નમઃ જિનશાસનાર . श्री वर्धमानस्वामिने नमः મકિતના પંથે સહિતકર સાધુતાના આચારની અત્યંત જરૂરી શાસ્ત્રીય બાબતોને ઉપયોગી સંગ્રહ ઉપક્રમ ઘર્શન-જ્ઞાન-વિજ્ઞાન ક્ષમા પરમાપકારી દશપૂર્વધર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા શ્રી જિનશાસનના સારભૂત આગમના તત્વ-રહસ્યને સંક્ષેપમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપકમ મુક્તિના સમજાવનાર શ્રી તત્વાર્થસૂત્રના પ્રારંભમાં આધ્યાત્મિકસાધનાના માર્ગને સરલ-રીતિએ સમજવાની ઈચ્છાવાળા મુમુક્ષુ આરાધક-આત્માઓના હિતાર્થે ફરમાવે છે કે – જગના તમામ દુખ-સંતાપના મૂલબીજ-કારણભૂત કર્મોના બંધનમાંથી મુક્તિ મેળવ્યા વિના જગતના પ્રાણુંઓને વાસ્તવિક સુખ-શાંતિ હસ્તગત નહિં થવાનું ચાક્કસ છે. તેથી આ સૂત્રમાં ત્રણ પદાર્થ મુખ્યતઃ એકસૂત્રતરૂપે જણાવેલ છે કે-જે ત્રણ પદાર્થ સ્થૂલ દૃષ્ટિએ ભિન્ન જણાય છે. પણ વસ્તુતઃ એક જ કાર્યને સાધવામાં સાંકળના અકડાની જેમ પરસ્પર સંકળાયેલા હોઈ ત્રણેમાં સાપેક્ષ એકત્વ રહેલું છે. કેમકે દરેક કાર્યની સિદ્ધિમાં તેના સાધક-કારણેની પ્રતીતિ, કારણેના સ્વરૂપનું જ્ઞાન અને તદનુકૂલ પ્રવૃત્તિ આ ત્રણ અંગ મુખ્ય હેાય છે, માટે કર્મોના બંધનથી મુક્તિ મેળવવામાં મુક્તિના કારણેની પ્રતીતિ, તેઓનું જ્ઞાન અને તદનુકૂળ વર્તન જરૂરી હોય છે. ત્રણેમાંથી એકની પણ નિર્બલતા કાર્યને મુખ્યત સાધી શકતી નથી.” વળી આ અર્થને પ્રધાનપણે સૂચવવા વ્યાકરણના ઉદ્દેશ્યવિધેયના સામાનાધિકરણ્યના સર્વપ્રતીત નિયમનું આભાસિક-ઉલ્લંઘન કરી વચનમાં ફેરફાર રાખ્યો છે, અન્યથા સામાન્યતઃ વિધેયની સમકક્ષાએ જ ઉદ્દેશ્યના વચનની વ્યવસ્થા હોય છે, Page #36 -------------------------------------------------------------------------- ________________ એટલે અહીં ઉદ્દેશ્ય-સમ્યગુલશન, જ્ઞાન, ચારિત્ર ત્રણ હાવાથી વિધેય-મોક્ષમાર્ગને એકવચનને બદલે બહુવચન સંગત હતું, છતાં આ રીતને શૈલીમાં વિપર્ધાસ શાસ્ત્રકાર-મહર્ષિના પવિત્ર અંતઃકરણમાં નિગૂઢ પરમ-રહસ્ય-ભૂત તને ઝાપક હાઈ આપાતતઃ અનુચિત પ્રતીત થવા છતાં– તેઓની પરમ-હિતકર બુદ્ધિને સૂચક થાય છે. એટલે આ સૂત્રધારા ફલિત થાય છે કે પ્રત્યેક આરાધક-મુમુક્ષુ આત્માએ કમના બંધનથી મુક્તિ રૂપે શાશ્વત, ચિદાનંદમય સવભાવ-પરિણતિ સ્થિરતારૂપ પરમારચદશા મેળવવા સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યકુચારિત્ર ત્રણનો પુનિત ત્રિવેણી સંગમ સાધ ઘટે.” ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન-પ્રભાવશાલી પરોપકારી શ્રી જિનેશ્વર-ભગવંતે એ પ્રરૂપેલ પરમેચ્ચ નિગૂઢ પરમ સત્યને સંક્ષિપ્ત-શબ્દોમાં પ્રકાશિત કરનારા બહુમૂલા આ સિદ્ધાંતના મૂલ સ્વરૂપમાં– દ્રવ્ય, ક્ષેત્ર, કાલ કે ભાવની વિષમતા કે વિચિત્રતાથી કોઈપણ જાતને ફેરફાર થતો નથી. કારણ કે આરાધક બનવા ઉત્સુક પ્રત્યેક વિવેકી–પ્રાણી ચોથા કે પાંચમા આરાના કાલભેદે ઓછી-વધતી આરાધના કરે! પણ તેને નામે આરાધકભાવની ન્યૂનતાને વ્યાજબી માનવાની ભૂલ કરે તે ઉચિત નથી; Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમ મુક્તિના માટે સંપૂર્ણ એકાગ્રતા અને દઢ-નિશ્ચયપૂર્વક આત્મ-કલ્યાણની સાધનામાં વિનરૂપ પ્રબલ-કર્મોના આવરણને ખસેડવા પર્વોક્ત ત્રિપુટીની નિમલ–સાધના માટે અહર્નિશ ઉઘત બનવું જરૂરી છે. પૂર્વોક્ત સાધનત્રિપુટીમાં પૂર્વના સાધનોના સહકારથી ઉત્તરોત્તરના ગુણોની વિશુદ્ધિ, નિર્મળતા અને ફલાધાયકતા વધુ ચોક્કસ થાય છે, જેમ કે સમ્યગદર્શનના બલે પૂર્વનું અજ્ઞાનમાં લેખાતું વ્યાવહારિક ચૌદ-વિદ્યાનું પ્રકાંડ પણ જ્ઞાન સમ્યગ જ્ઞાનરૂપે બની આત્માને વિવેકના માર્ગો ઉજજવલ-મુખે વિહરણ કરાવે છે–આગલ ધપાવે છે, તેમજ સમ્યગજ્ઞાનના પ્રતાપે અ–જયણા, અનુપયોગ આદિથી થતી મલિનત ને રેકી સર્વ-સંવરરૂપે મહત્તા સમજાવવાપૂર્વક ભાવચારિત્રની પ્રાપ્તિ કરાવે છે. અહીં એક વાત ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે કે – પૂર્વના ગુણોની પ્રાપ્તિ પણ ત્યારે સફલ લેખાય છે કે જયારે તે ગુણે આગળના ગુણેને મેળવવાની કે તે દ્વારા કલ્યાણ-સાધનાના પંચે વિહરવાની તત્પરતા પેદા કરે. જેમ કે – સમ્યગદશન પામેલ પ્રાણી તના અપૂર્વ રચનપૂર્વક શ્રદ્ધાનના અપૂર્વ અભ્યાસથી વાસ્તવિક જીવાદિતોના સ્વરૂપ-જ્ઞાન પ્રતિ પ્રવૃત્તિવાળે Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમ બની, તદનુકૂલ સાધનાના માર્ગે વધી શકતું નથી, ત્યાં સુધી તે મુક્તિપુરીનું પ્રવેશપત્ર મેળવ્યા છતાં તે સ્થાન મેળવે વવા કે તેના માર્ગ ઉપર પ્રવર્તવા સમર્થ થતો નથી. તેમજ સમ્યગજ્ઞાનના બળે શાસ્ત્રીય-પદાર્થો પ્રૌઢ ભાષામાં વિવેચાય, અનેક અજ્ઞાનાંધ–પ્રાણીઓના અંતરચક્ષુ ઉઘાડાય, પણ જ્ઞાનની પરિપફવ-અવસ્થારૂપ પરિણતિ મેળવી હેય-પદાર્થોને છોડવાની વૃત્તિનું અમલી સ્વરૂપ ન મેળવી શકાય, ત્યાં સુધી ભડભડતા દાવાનલમાં સપડાયેલ સાધન-વિહીન પંગુની જેમ વધુ માનસિક-વ્યાક્ષેપોના દુઃખદાયી વાતાવરણમાં ગુંગળાઈ મરવું પડે છે, એટલે તેને પણ “જ્ઞાના ૪ વતિ સૂત્ર મુજબ જ્ઞાનની પરમેશ્ચ ભૂમિકારૂપ સન્માર્ગ–પ્રવૃત્તિરૂપ ચારિત્રની ભૂમિકાએ આવ્યે જ્ઞાનની સફળતા હસ્તગત થાય છે. આ દૃષ્ટિએ આ સાધન–ત્રિપુટીમાં સર્વોચ્ચ કક્ષાએ જીવનની યથાર્થ પણે કૃતાર્થતા સયકુચારિત્રને વિશુદ્ધ રીતે મેળવવા અને પાળવામાં સમાયેલી છે. માટે વિશુદ્ધાશયવાળા મહાપુરુષોએ “ભારે મુવમ નું સૂત્ર પિકારી જીવનમાં ઉચ્ચતના શિક્ષણાત્મક જ્ઞાનને વધુ મેળવવાની ઝંખના કરતાં તેવા ઉચ્ચ પરમ-સુભગ તોથી જીવનનું સર્વશ્રેષ્ઠ ઘડતર કરવાનું જ શ્રેષ્ઠ ઠરાવ્યું–માન્યું છે. એટલે માદક અને સાન ભાન ભૂલાવે તેવી પગલિક મેહકતાથી ભરેલ જગતની પ્રચંડ મોહ-માયાના સર્વ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમ મુક્તિના સાધનાને કપડા પર લાગેલ તણખલાની જેમ ફગાવી, પરમસનેહી સગા—સંબંધીઓનાં છાતી ફાટ રુદનને પણ અવગણ, આત્મકલ્યાણની ઉચ્ચ-સાધનાના એકાંત- લક્ષ્યથી કાર્ય સિદ્ધિના દઢ નિર્ધારથી ભેખ ધારણ કરી સર્વવિરતિના ઉજજવલ-પંથે વિહરવાના દઢ સંક૯૫પૂર્વક. પરમ હિતકર પ્રભુ-શાસનની આરાધના દ્વારા જીવનની વિશુદ્ધ સાધનામાં રત પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોને ઉદ્દેશી, ધર્મનેહભર્યા સાધર્મિકના સંબંધથી પ્રેરાઈ તેવા પ્રકારના વિષમ વાતાવરણ કે ગ્ય સાધુ-જીવનના લયને સમજાવનાર ઘડતરના અભાવે શિથિલ થયેલી સંયમ ભાવનાને ઉત્તેજક અને વિવેકના દીપને પિષક ભાવનાઓ, હિતશિક્ષાએ પરમેચ્ચ-જીવન ઘડનારા આદશ સુત્રો વગેરે ઉપયોગી સામગ્રી- પૂજ્યતમ શ્રમણ-સંસ્થાની પુનિત સેવામાં આ લઘુ પુસ્તિકારૂપે ઉપસ્થિત કરું છું. આમાંથી સહુ હંસ-ક્ષીરન્યાયે પિતાના જીવનની નિર્મ. ળતા કરવાના ધ્યેયથી યંગ્ય સદુપયોગ કરી પિતાનું ચિરકાળ–સ્થાપિત છતાં હાલ મંદતેજ બનેલું ગૌરવ પુનઃ જાવલ્યમાન બનાવે. એ શુભેચ્છાથી આ પુનિત સંગ્રહ કરેલ છે. . વળી આ સંગ્રહ સમ્મચારિત્રની આદર્શ ભાવના અને આસેવનાને વૃદ્ધિગત કરવાની વિચારણાથી યોજેલ છે, Page #40 -------------------------------------------------------------------------- ________________ પંચે ઉપક્રમ છતાં તેમાં અવાંતર-કારણભૂત સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનનું પાષણુ જરૂરી હાઇ. આ સ‘ગ્રહને સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપ ત્રણ વિભાગમાં વહેં'ચી દીધેલ છે. એટલે પ્રથમ સમ્યગ્દર્શન-વિભાગમાં— આત્માના પ્રેાજ્જવલ ગુણ્ણાના પરિચયને કરાવનાર. જીવનને વિશુદ્ધ મનાવવાના અતિમ લક્ષ્યરૂપ સ'ચમ–ચારિત્રની નિમ લતર આરાધના માટે પ્રાત્સાહક, શુદ્ધાત્મસ્વરૂપની ઝાંખી કરાવે તેવા પ્રાચીન–મહર્ષિઓના સુંદર સુવચના, હિતશિક્ષાધાયક ઉપદેશ, તેમજ જીવનના ઘડતરમાં પ્રવીણ મહાપુરુષાએ સ્વાનુભવથી ઘડેલાં ટૂંકા પણુ ઉદાત્ત જીવનસૂત્રેા આદિના સમાવેશ કર્યા છે. બીજા સમ્યગજ્ઞાન વિભાગમાં— તથા પ્રવૃત્તિ–માત્રની સલતાનો માપક-યંત્રસ્વરૂપ આત્મસ્વરૂપાવગાહી લક્ષ્યને વધુ કેન્દ્રિત કરનાર. શાસ્રોના અવગાહનને પદ્ધતિસર સંગતિપૂર્વક સલ કરનાર અને, સાધુજીવનને અત્યાવશ્યક મુજ્ઞિાનના વિવેચક અને અને પ્રશસ્ત અનેક વિભિન્ન અંગેાના ટૂંકા પણ મુદ્દાસરના વિવેચનપૂર્વક ‘ સમાવેશ કર્યો છે. સાનના ત્રીજા સચ્ચારિત્ર વિભાગમાં— લડાઈના મેદાનમાં ભીષણુ શસ્ત્રોની સાઠમારીમાંથી પેાતાની જાતને સાવચેતીપૂર્વક મચાવી દુશ્મનને ઠાર કરવાની Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉપકમ મુક્તિના પ્રત્યેક વૈદ્ધાને મેળવવી જોઈતી તાલીમની જેમ. મેહરાજાના પ્રચંડ–સામ્રાજ્યમાં અનાદિકાલની સરકાર વાસનાઓના ભીષણ-ઘર્ષણમાં પિતાના અમૂલ્ય-ધનની પૂર્ણ સાવચેતી પૂર્વક અંતરંગ-શત્રુઓને સામને કરવા માટે યેગ્ય–જયણાપૂર્વકની પ્રત્યેક પ્રવૃત્તિ આચરવારૂપની તાલીમ લેવા માટેની વિધિ-પદ્ધતિપૂર્વકની યોગ્ય શિક્ષાઓને સમાવેશ કરેલ છે. ક . સંયમીને દીવાદાંડી । सुठ्ठ वि उजममाणं, पंचेव करिति रित्तय समणं । अप्पत्थुई परणि दा, जिब्भावस्था कसाया य ॥ ઉપદેશમાલા ગા. ૭૨ સમ્યફપ્રકારે શાસ્ત્રાનુસાર સંયમાદિમાં પ્રવર્તતા પણ મુમુક્ષુને જાયે-અજાણ્યે પણ નીચેની પાંચ ચીજો આરાધના માર્ગથી ભ્રષ્ટ કરી તેની પ્રવૃત્તિમાં શૂન્યતા-નિ સારતા લાવી મૂકે છે. ૧ આત્મપ્રશંસા ૪ ઉપસ્થ [ વેદોદય ] ૨ પરનિકા ૫ કષાય ૩ જિહૂવા માટે આ પાંચેના વિષમ (રસલાલસા, દુર્વચન) | પંજાથી સાવધ રહેવું. Page #42 -------------------------------------------------------------------------- ________________ *******99000 ›ë Òéé✪ ééééééééééé ॥ श्री शंखेश्वर - पार्श्वनाथाय नमः || ॥ सम्मद्दंसणं मूलं धम्मद्दुमरल || મુક્તિના પંથે (सम्यग-दर्शन विभाग) फ 5 5编 " अण्णे पुग्गलभाबा, अण्णा एगो य णाणमित्तोऽहं । सुद्धो एस वियप्पो, अवियप्पक्समाहिसंजणओ ॥ एयं परमं गाणं, परमेा धम्मा इमो चिय पसिद्धो । एयं परमरहस्सं णिच्छयसुद्धं जिणा बिंति ॥ " Wahm/ ઉપા॰ ( धर्मपरीक्षा ग्रंथ . १०३, १०४.) ** ****** 466666666666664 શ્રી શૈાવિજયજી મહારાજ 6666666666666००००० Page #43 -------------------------------------------------------------------------- ________________ @@@@@@@@@@ ભાવાર્થ-પગલિક-ભાના સ્વરૂપ કરતાં મારું જ્ઞાનમય-સ્વરૂપ ભિન્ન છે. મારે ને આ જગતના પદાર્થોને કશે છે. સંબંધ નથી.” આ નય-સાપેક્ષ વિચાર પરિણામે નિર્વિકલ્પ-સમાધિ ઉતપન કરે છે, આ શ્રેષ્ઠ જ્ઞાન છે, શ્રેષ્ઠ ધામ છે અને નિશ્ચય-નયની દૃષ્ટિથી શુદ્ધ રહસ્ય પણ જે તીર્થંકર-પ્રભુએ આ કહ્યું છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્-દર્શનની મહત્તા ** જગતમાં દેખાય છે કે-પ્રવૃત્તિનું લક્ષ્ય કે પ્રયાજન ચાક્કસ કર્યા વિના કાપણ પ્રાણી પ્રયત્તતા નથી, છતાં પ્રવૃત્તિની સફળતાના આધાર લક્ષ્યની સાચા સ્વરૂપમાં કરેલી ચાક્કસાઈ પર છે. તેથી જ્ઞાન-દન-ચારિત્રાદિ ગુણાના વિકાસ સ્વરૂપે આત્મકલ્યાણ સાધવા ઇચ્છતા મુમુક્ષુ આત્માએ પાતાની સયમાદિ પ્રવૃત્તિના ધ્યેયનુ સ્પષ્ટ દર્શન કરવું જરૂરી છે. માટે આ વિભાગમાં સયમની પ્રવૃત્તિમાં પ્રવત્તતા ભવ્યાત્માઓને આરાધકભાવને વધુ નિર્માલ કરવા જરૂરી આત્મા તથા તેના સ્વરૂપને આલખાવનારા, વિવેકજ્ઞાનદ્વારા અનાદિકાલીન પૌલિક– રમણતાને દૂર કરનારા અને વાસ્તવિક આરાધક-ભાવની જાગૃતિ કરનારા પ્રેરણાત્મક, સદુપદેશગર્ભિત વિવિધ ભાવનાઓ, મહાપુરુષાના અનુભવસત્ય સુવર્ચના, આત્મલક્ષી હિતકર શિક્ષાઓ—વગેરેના સંગ્રહ કર્યો છે. જે વાંચી-વિચારી વિવેકી-પુણ્યાત્માઓએ પાતાની સ`યમપ્રવૃત્તિમાં અધ્યવસાયાની નિલતા, દૃષ્ટિશુદ્ધિ અને લક્ષ્યની ચાક્કસાઈ પૂર્વક આગળ વધાય તેા પરિણામે-જ્ઞાની-ભગવ તાના વચનાનુસારી જીવનનું ઘડતર કરવા માટે જરૂરી ગુરૂનિયાસમર્પણ ભાવ સહજ રીતે કેળવી શકાય. Page #45 -------------------------------------------------------------------------- ________________ mor vn DEI નામે જાણી શકાઈ જાની, શ્રી નમસ્કાર મહામંત્ર સંયમ-માગે આન્તરિક-ભાલ્લાસ પૂર્વક વધવા ઈચ્છનાર સાધુ-સાધવી એ નિદ્રામાંથી જાગૃત થતાંજ ચૌદ-પૂર્વના સારરૂપ શ્રી નવકાર–મહામંત્રનું નિર્મલ ચિત્ત સ્મરણ કરવું. પછી ભાવશુદ્ધિ અને અધ્યવસાયેની નિર્મલતા વધુ સારી મેળવવા માટે નીચેના શ્લોકો અને ભાવનાઓનું એકાગ્ર ચિત્ત ચિંતન કરવું અને વ્યવસ્થિત જાપ કરી પંચ પરમેષ્ઠી પ્રતિ કૃતજ્ઞતા પૂર્ણ ભક્તિરાગ જગાવો. આરાધનામાં આગળ વધવા માટે પંચપરમેષ્ટીઓના નમન-મરણાદિથી થતા મેહનીય કમના હાસથી જરૂરી ભાવોલ્લાસ મેળવી શકાય, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૩: શ્રી નવકાર મહામંત્ર-મરણ મુક્તિના : શ્રી નમસ્કાર મહામંત્ર મહિમા ? हरइ दुहं कुणइ सुह, जणए जसं सोसए भवसमुहं । इहलोइय-पारलाइय-सुहाण मूलं णमुक्कारो ॥ १ ॥ શ્રી નમસ્કાર મહામંત્ર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવ–સમુદ્રને શોષવે છે, તથા આ નમસ્કાર મહામંત્ર આ લોક અને પરલોકના સઘળા સુખનું મૂળ છે. जिण-सासणस्स सारोः चउदस-पुन्वाण जो समुद्धारो । गवकारो जस्स मणे, संसारो तस्स किं कुणइ ? ॥२॥ શ્રી નવકાર મંત્ર એ જિનશાસનનો સાર છે, ચોદપૂર્વને સમ્યગ ઉદ્ધાર છે, તે શ્રી નવકારમંત્ર જેના મનને વિષે સ્થિર છે, તેને સંસાર શું કરે? અર્થાત્ કાંઈ પણ કરવા સમર્થ નથી! सेयाणं परं सेय, मंगल्लाणं च परम-मंगल्लं । पुण्णाणं परमपुण्णं, फलं फलाणं परमरम्मं ॥३॥ શ્રી નવકારમંત્ર એ સર્વ–શ્રેચોમાં પરમશ્રેય છે. સવ– માંગલિકને વિષે પરમ માંગલિક છે. સર્વ–પુને વિષે પરમપુણ્ય છે અને સવ–ફલોને વિષે પરમ રમ્ય ફળ છે, एसेो जणओ जणणी य, एस एसो अकारणो बंधू । एसो मित्तं एसो, परमुक्यारी णमुक्कारो ॥४॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ L૧૪ શ્રી નવકાર મહામંત્ર મરણ મુક્તિના આ નવકાર એ પિતા છે, આ નવકાર એ માતા છે, આ નવકાર એ અકારણ–બન્યું છે અને આ નવકાર એ પરોપકારી મિત્ર છે. धण्णाऽहं जेण मए, अणोरपारम्मि भवसमुद्दम्मि । पंचण्ह णमुक्कारो, अचिंत-चिंतामणी पत्तो ॥५॥ ધન્ય છું ! કે મને અનાદિ અનંત ભવસમુદ્રમાં અચિત્ય-ચિતામણિ જે પંચપરમેષ્ટિઓને નમસ્કાર પ્રાપ્ત થયો. थंमेह जलं जलणं, चितियमित्तो वि पंचणमुक्कारो । રિ--ર-નાક-ઘા-રણ ઘરે ! .. પંચ નવકાર ચિતવવા માત્રથી પણ જલ અને અગ્નિ ને થંભાવી દે છે, તથા શત્રુ, મરકી, ચોર અને રાજાઓના ઘર ઉપસર્ગોને અત્યંત નાશ કરે છે. णवकाराओ अण्णा, सारो मतो ण अस्थि तियलाए । तम्हा हु अणुदिणं चिय, पढियव्वो परम-भत्तीए ॥७॥ ત્રણ લેકમાં નવકારથી અન્ય કોઈ સારો મંત્ર નથી, માટે તેને પ્રતિદિન પરમ ભક્તિથી ભણવ જઈએ. णवकार इक्क अक्खर, पावं फेडेइ सत्त-अयराणं । पण्णासं च पएणं, सागर पणसय समग्गेणं ॥८॥ શ્રી નવકાર મંત્રનો એક અક્ષર સાત સાગરોપમના Page #48 -------------------------------------------------------------------------- ________________ પથે શ્રી નવકાર મહામંત્ર સ્મરણ : ૧૫ ! પાપ નાશ કરે છે. શ્રી નવકાર મંત્રના એક પદ વડે પચાસ સાગરોપમના પાપ નાશ પામે છે અને સમગ્ર નવકાર વડે પાંચસે સાગરોપમના પાપ નાશ પામે છે. इषकावि णमुक्कारो, परमेट्टिणं पगिठ-भावाओं। सयलं किलेसजालं, जलं व पवणा पणुल्लेइ ॥ ९ ॥ પ્રકૃષ્ટ–ભાવથી પરમેષ્ઠીઓને કરેલો એક પણ નમસ્કાર, પવન જેમ જલને શાષવી નાખે, તેમ સકલ ફલેશ-જાળને દૂર કરે છે. ताव ण जायह वित्तण, चितियं पस्थिअं च वायाए । कारण समाढत्ते, जाव ण सरियो णमुक्कारो ॥१०॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી 'પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કાર ને સ્મરવામાં નથી આવ્યા. जं किचि परमतत्त, परमपयकारणं च जं किंचि । તથ રિ ળવાશ, ઘરમ-ગાણિ િ શા. - જે કાંઈ પરમ તત્તવ છે અને જે કઈ પરમ–પદનું કારણ છે, તેમાં પણ આ નવકાર જ પરમ ભેગીઓ વડે વિચારાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ': ૧૬ ; શ્રી નવકાર મહામંત્ર સ્મરણ એક જ અક્ષર એકચિત્ત, સમય્ય' સપત્તિ થાય, સાગર સાતનાં, પાતિક દૂર પલાય. સૂચિત * સકલ મત્ર શિર મુકુટમણિ, સદ્ગુરુ ભાષિતસાર, સે। ભવિયાં મન–શુદ્ધિશુ, નિત્ય જપીચે નવકાર, શ્રી નવકાર સમા જગિ, વિદ્યા નહીં ઔષધ નહીં, રતન તણી જેમ પેટી, ચૌક પૂરવના સાર છે, સકલ સમય અભ્ય તર, મહસુખ-મધ તે જાણેા, કષ્ટ ઢળ્યાં બહુ એહુને, જાપે તુખ્ત કિદ્ધ, એહના બીજની વિદ્યા, નમિ વિનમિને સિદ્ધ મુક્તિના મંત્ર ન થત્ર ન અન્ય, એહ જપે તે અન્ય. * ભાર મંત્ર અલ્પ અહે મૂલ્ય, એ તેહને તુલ્ય. * એ પદ પંચ પ્રમાણુ, ચૂલા સહિત સુજાણ, પ'ચ નમસ્કાર એ સુ પ્રકાશ, એહથી હાયે સવિ પાપનાશ, સવ' મ‘ગલતણું એના મૂલ, સુજશ વિદ્યાં વિવેકાનુકૂલ, * અહિં તાર્દિક સુ નવ પદ, નિજ મન ધરે જી કાઈ, નિશ્ચય તસુ નર–સેહર, મણ-વ`ષ્ક્રિય ફૂલ હાઈ. Page #50 -------------------------------------------------------------------------- ________________ પ૧ શ્રી નવકાર મહામત્ર અરણ : ૧૭ છે અશુભ કરમ કે હરણ કુ, મંત્ર બડે નવકાર, વાણ દ્વાદશ અગ મેં, દેખ લીઓ તત્વ સાર, ૯ શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ તિ, નવદલ શ્રી નવકાર પય, કરી કમલાસન કેલિ. ૧૦ પાતક પકે પખાલીને, કરી સંવરની પાળ, પરમહંસ પાવી ભજે, છોડી સકલ જનરલ ૧૧ નમસ્કાર મહામંત્રને, રટતાં આતમ શુભરસ જાગે, હિનભરની શુભ કરણી માંહ, શિવસુખ કા લાગે. ૧૨ જ શ્રી નમસ્કાર-મહામંત્રની ઉત્તમતા છે , પરમેષ્ઠી નમસ્કાર એ ગુણાનુરાગનું પ્રતીક છે છે, એનાથી ગુણાનુરાગ ન હોય તે જાણે છે, અને જે હોય તે વધે છે. ૦ વળી અંતરાત્મ–ભાવને લાવનાર, તેને ટકાવનાર, વધારનાર અને છેવટે પરમાત્મ–ભાવ સુધી પહોંચાડ નાર પૂરમેષ્ઠી નમસ્કાર” છે. છે. ૦ માર્થાનુસારીની ભૂમિકાથી માંડી સમ્યગ્ર દષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર સર્વ જીવોનું “પરમેષ્ટી–નમસ્કાર” એ પરમ-આવક કર્તવ્ય થઈ પડે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧. ' સાયમાં મુક્તિના લાકાત્તર–ભાવના અનુપમ મૈત્રી જો શક્તિ મુજને મલે, (તા) આપું સહુને સુખ, ક્રમ ના ખંધન ટાળીને, કાપુ સહુનાં દુ:ખ, ક્ષમાપના મુજને દુ:ખ આપે ભલે, તા પણ હું ખરું તાસ, સુખ પીરસવા સને, છે મારા અભિલાષ, સર્વાત્મભાવ જગના પ્રાણીમાત્રને, વહાલા છે નિજ પ્રાણ, માટે મન-વચ-ક્રાયથી, સદા કરું' તસ ત્રાણુ પર-હિત-ચિંતા આશીર્વાદ મુજને મલા, ભવાભવ એડ મુજ ભાવ, ત્રસ-સ્થાવર જીવા બધા, દુ:ખિયા કા નવિ થાય. વાત્સલ્ય-ભાવ ભવાભવ એ મુજ ભાવના, જે મુજ ધાયું" થાય, શ્રી જિનશાસન વિષે, સ્થાપું જીવ અથાય. * સસસસસસ સસ એસએસએસ જાપના પ્રભાવ “ આ મહામંત્રના સ્મરણ (ચિંતનપૂર્વક જાય)ના ખલે સૂર્યથી અંધકાર દૂર ભાગે, તેમ સહજસિદ્ધ આત્મ શક્તિઓની ખીલવણીના પરિણામે જગતના નાનાવિધ સંકટ દૂર ભાગે છે.” હસો તો સારા સમાજમાં દાસ સવા Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાવના નિર્મલ-મેત્રી ભાવથી, ભરપૂર છે ભગવત છે, મુદિત ભાવ ઉદિત થયે, પૂર્ણ–કલાએ સંત ૧ નિર્મલ કરુણાને ઝર, ચૌદ રાજ રેલાય, તાસ પ્રભાવે હે પ્રભુ ?, જગજીવ દુઃખ દેવાય. ૨ મધ્યસ્થ દૃષ્ટિ છે આપની, પક્ષપાત નહીં લેશ, ધર્મ-બીજ છે હે પ્રભુ ! ચાગ-સ્વરૂપ–સવિશેષ. ૩ એવા શ્રી વીતરાગને, ત્રિકરણ – વેગે આજ, વંદન કરૂં હું ભાવથી, જય જય શ્રી જિનરાજ, ૪ સવ વિશ્વમાં શાતિ પ્રગટે ! થાઓ સી કેનું કલ્યાણ! સવલોકમાં સત્ય પ્રકાશ દિલમાં પ્રગટે શ્રી ભગવાન! ૧ શાનિત તુષ્ટિ પુષ્ટિ પામે! જ પામે મંગળ માળ! આત્મિક ઋદ્ધિ સિદ્ધિ પામો પામો સહુપદ નિરવાણ! ૨ વાdawuuuuuuuuuuuuuuuuuuN યાદ રાખવા જેવું !!! & ગુણાનુરાગ અને સ્વ-દેષ–દશન જીવનશુદ્ધિ-૨થના બે ચક્રે છે. –મના સંસ્કારોને નબળા પાડવા પંચ પરમેષ્ટીએની શરણાગતિ સ્વીકારી ભાવ-શુદ્ધિપૂર્વક શ્રી નવકાર જાપ કર, Page #53 -------------------------------------------------------------------------- ________________ : આદશ ભાવના :— પ્રત્યેક મુમુક્ષુ સાધુ–સાવીએ જીવનની સાધનાનું અપૂર્વ સાધન અને પરભવના અમૂલ્ય હિતસાધક ભાથા સમાન નીચેની ભાવના અવશ્ય ભાવવી જોઇએ. તુરબ : ચાકુલવિક્રીડિત છંદ. QU આમોદાવશ-દ્રાવ-અર્થ-નિનયાર્ડન મુદ્દે મમ | त्यक्ताऽऽरंभ - परिग्रहः सुविहिता वाचंयमः सद्गुरुः || મે મલ્ટિ-માષિતોત્ર-થઃ સ્થાણ હેતુઃ પુનઃ । अईत्-सिद्ध- सुसाधु- धर्मशरण भूयात् त्रिशुद्धयाऽऽभवम् ॥ ભાવાથ :- રાગ-દ્વેષાદિ અઢાર દાષાથી રહિત વીતરાગ અરિહંત પરમાત્મા એ મારા સુદેવ છે. આરભ, પરિગ્રહ અને માહ-માયાથી સથા વિમુક્ત, સાધુતાના આદશ પ્રતિમૂર્તિસ્વરૂપ સુવિહિત —સાધુઓ મારા સદ્ગુરુ છે, Page #54 -------------------------------------------------------------------------- ________________ પંથે છે આદશ ભાવના અને તીર્થંકર પ્રભુએ કેવલજ્ઞાનના બળે સ્વયં અનુભવીને જગતના પ્રાણુંઓના એકાંત-હિત માટે પ્રરૂપેલ જયણાપ્રધાન અહિંસામય મા સહમ છે. - હું ત્રિ-કરણ-શુદ્ધિએ સમગ્ર-ભવની પરંપરામાં પરમધારસ્વરૂપ અરહિંત, સિદ્ધ, સુસાધુ અને ધર્મનું શરણ ભાવપૂર્વક સ્વીકારું છું, સુરજ – શાર્દૂલવિક્રીડિત છંદ भूता-नागत-वर्तमानसमये यद् दुष्प्रयुक्तर्मनावाकायैः कृत-कारिता-नुमतिभिर्देवादितत्त्वत्रये ॥ सडधे प्राणिषु चाप्त-वाच्यनुचितं हि सादि पापास्पदम् । मोहान्धेन मया कृतं तदधुना गर्हामि निंदाम्यहम् ॥२॥ ભાવાર્થ ભૂત, વર્તમાન કે ભાવિકાસમાં મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓથી કરણ, કરાવણ અને અનુમોદન દ્વારા દેવ, ગુરુ, ધમ, શ્રીસંઘ, શ્રી તીર્થકર પ્રભુની વાણું કે કેઈપણ પ્રાણ વિષે મોહાંધ થઈ જે કંઈ અનુચિત આચર્યું હેય, હિંસાદિ પાપ આસેવ્યા હોય, તેની હું સાચા દિલથી પશ્ચાતાપ અને કરેલા પાપની સાચા એકરાર સાથે નિંદા-ગહ કરું છું. પુતગુમેહના- શાર્દૂલવિક્રીડિત છ ઉત-સિદ્ધ-જળ-પાઠ-પુનિશ્રાદ્ધ-ત્રવિ-ભાવમાંयहवादिक-भाव-तद्गतगुणान् मार्गानुसारीन् गुणान् ॥ : પની સા હ સાચા હય, હિત મહા Page #55 -------------------------------------------------------------------------- ________________ કે રર : આદર્શ ભાવના મુક્તિના શ્રીગટુ-વરનાનુરારિ-સુત-નુદાન- સનज्ञानादीननुमोदयामि सुहिताँगः प्रशंसाम्यहम् ॥ ३ ॥ ભાવાર્થ :- અરિહંત પરમાત્મા, શ્રસિદ્ધ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, અવિરત-શ્રાવક આદિમાં રહેલ અરિહંતપણું આદિગુણે તથા પ્રભુ-શાસનની મર્યાદાને અનુસરતા માર્ગોનુસારી ગુણ શુભ અનુષ્ઠાન અને સમ્યગૂજ્ઞાનાદિ વિશિષ્ટ–ગુણની પ્રશસ્ત ત્રિકરણ–ચાગથી પ્રશંસા કરૂં છું. ક્ષમાપના શાર્દૂલવિક્રીડિત છંદ संसारेऽत्र मया स्व-कर्म-वशगा जीवा भ्रमन्तोऽखिलाः । क्षाम्यन्ते क्षमिता क्षमन्तु मयि ते केनापि सार्घ मम ॥ वरं नास्ति च मैत्रीताऽस्ति सुखदा जीवेषु सर्वेषु मे । यद दुश्चितित-भाषित--प्रविहितं मिथ्याऽस्तु तद् दुष्कृतम् ॥ ભાવાર્થ – આ સંસારમાં પોતપોતાના શુભાશુભ કર્મના વિપાકવશ ભટકતા બધા અને ખમાવું છું ! ખમાવેલા તેઓ પણ મને માફ કરે, મારે કેની સાથે વિરભાવ નથી !!! સહુ જી સાથે સુંદર મૈત્રીભાવ ધારું છું ! અને જે કંઈ સંસારી-જી વિષે કમવશ અશુભ સંક૯પ, વચન, ચેષ્ટાદિ પ્રજ્યા હોય તે બધાયનું સાચા ભાવથી મિશ્યા દુષ્કૃત દઉં છું !! Page #56 -------------------------------------------------------------------------- ________________ પંથે " ભાવના સાયને . કે રે ? अपूर्व भावना શાર્દૂલવિક્રીડિત છંદ तचायास्यति ? मे कदा दिनमहं यत् पालयिष्येऽमलम् । चारित्रं जिनशासन-स्थित मुनेर्मार्ग--चरिष्याम्यहम् ॥ મુજ ગમે--કાગડરિ-વ-નિવહત સંવે--રિવૈતાतोक्ता-स्तिक्य--दयालुता--प्रशम धर्ता भविष्याम्यहम् ॥ ભાવાર્થ-તે દિવસ મારે ક્યારે આવશે ? કે જ્યારે હું નિર્મલ ચારિત્રને પાળીશ! અને પૂર્વના મહાપુરુષોએ આચરેલા માર્ગે ચાલવા ઉદ્યત થઈશ ! તથા જન્મ–જરા-મરણના દુખસમૂહથી મુક્ત બની ઉત્તમ સંવેગ, નિર્વેદ, જિનેક્ત વચન ઉપર અવિહડ શ્રદ્ધા, દયાલતા અને પ્રશમ–ભાવ આદિ ઉજજવળ ગુણને ધારક બનીશ !!! ક હિતકર સુવાક્યો કે મુમુક્ષુએ વિષની ઝંખના ન કરવી. સદાચાર સદ્વિચારની ફેંચી છે.' સદાચારની ફેંચી પવિત્ર વાતાવરણ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ એ ભાવના-રસ સંયમની વિશુદ્ધ આરાધના માટે ઉદ્યત બનવા છતાં અનાદિકાલના સંસ્કારોથી દઢમૂળ બનેલી વિષય-વાસના અને ઇન્દ્રિયોની લાલસાઓના આવેગને સંયમિત કરવા, અપૂર્વ રસાયણ-સમાન નીચેના અર્થગંભીર ભાવનાના કે નિરંતર વિચારવા ઘટે. આ લોકો શાંત–રસના અપૂર્વ અદ્દભુત વર્ણનાત્મક, અને વિષય-કષાયના ભડભડતા તાપથી સંતપ્ત આત્માઓને શ્રવણ-માત્રથી પરમશાંતિ આપનાર અને સાહિત્યિક દૃષ્ટિએ અત્યુત્તમ ગણાતા શ્રી જયદેવ-કવિરચિત શંગારગર્ભ ભક્તિપ્રધાન ગીતગોવિંદ (ગેય-કાવ્ય) ને પણ નિતેજ બનાવનાર, અત્યુત્તમ ગેય–કાવ્ય-ચૂડામણિરૂપ, પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી મ. રચિત શ્રી. શાંતસુધારસભાવના ગ્રંથમાંથી ઉપયોગી ધારીને અહીં મૂક્યા છે. મુ-કાળાદિમા- શાર્દૂલવિક્રીડિત છે. नीरन्ध्रे भव-कानने परिगलत-पञ्चाश्रवाम्भोघरे, નાના–મકતા-વિતાન–ાહને મોહાણાધુરે भ्रान्तानामिह देहिनां हित-कृते कारुण्य-पुण्यात्मभिस्वीर्थशः प्रथिताः सुधारसकिरो रम्या गिरः पान्तु वः ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયન : રેપ કે જ્યાં ચારે બાજુથી સંસારની વૃદ્ધિ કરનારા હિસાદિ પાંચે આશ્રવરૂપ મેઘ નિરંતર વરસી રહેલ છે. તથા જે વિવિધ પ્રકારના કર્મોરૂપ લતાઓના સમૂહથી જટિલસંચાર, અને મોહના ગાઢ અંધકારથી વ્યાપ્ત છે, આવા અતિભીષણ ગાઢ સંસારરૂપ જંગલમાં ભૂલા-ભટકેલા અજ્ઞાન-મૂઢ પ્રાણીઓને એકાંત-કરુણાની બુદ્ધિથી કહેવાયેલી અને તેઓના હિતને કરનારી અમૃત સમાન મધુર એવી શ્રી તીર્થંકર પ્રભુએની વાણું તમારું રક્ષણ કરે. !!! આ કાવ્યમાં– ભવરૂપ જંગલ, તે પણ ગાઢ, વળી તેના મૂળને વધુ સિંચી વૃદ્ધિ કરનાર પાંચ આશ્રવરૂપ મેઘન નિરંતર વરસાદ, તથા અનેક કર્મરૂપ વિચિત્ર જટિલ લતાઓના સમૂહથી દુ શક્ય સંચરણ, અને ગાઢ મહિનો અંધકાર, –વગેરે દર્શાવી-અતિ વિચિત્ર-પરિસ્થિતિમાં ભૂલા પડેલ પ્રાણીઓને અમૃતસમાન મધુર અને હિત સાધવાપૂર્વક સ્વસ્થતા પમાડનારી પ્રભુની વાણીનું મહત્ત્વ દર્શાવ્યું છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ | ૨૬ : ભાવના રસાયણ મુક્તિના એટલે પ્રભુની વાણીને કેટલો અતિશાયી મહિમા છે? તેનું સૂક્ષમ ચિંતન કરી, તે પ્રતિ અપૂર્વ આદર-બહુમાન કરવાનું આ લોક સૂચવે છે. દાશ માવના– -અનુષ્ટ્ર છંદ શનિવરવા–રાતે, મા-મેર-કન્યતા ! -માથાં વાતાનું ! સંવર પરમાર ! ૨ છે. कर्मणा निर्जरा धर्म-सूक्ततां लोकपद्धतिम् । વિધિમતા-મેતા, માવાનું મુખ્ય માર્ રૂ હે વિવેકી આત્મન્ ! અનિત્યત્વ, અશરણત્વ, સંસાર, એકત્વ, અશૌચ, આશ્રવ, સંવર, નિર્જરા, ધમસ્યાખ્યાતતા, લોકવ્યવસ્થા, અને બોધિદુર્લભતા આ બાર ભાવનાઓના યથાસ્થિત ભાવનથી તું આ સંસારના બંધનથી મુક્ત થઈશ માટે વિવેકી બની સતત ભાવનાશીલ બન !! વૈષ્ણ-મારના – શાર્દૂલવિક્રીડિત છંદ आयुर्वायुतरत्तरङ्गतरलं लग्नापदः संपदः । सर्वेऽपीन्द्रिय-गोचराश्च चटुलाः संध्या-भ्र-रागादिवत् ॥ मित्र-स्त्री-स्वजनादि-संगमसुखं स्वप्नेन्द्र जालोपमम् । तत् किं वस्तु ? भवे भवेदिह मुदामालम्बनं यत् सताम् ॥४॥ ખરેખર ! આ જગતમાં દીર્ઘજીવી હેવાની ભ્રામક માન્યતાને વશ થઈ અજ્ઞાનદશામાં વર્તતા આત્માને Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ * ૨૭ : જગતના પદાર્થોના સંચય માટે અહર્નિશ ઉદ્યત રહે છે, ત્યાં સમજવાની જરૂર છે કે આયુષ્ય તે પવનના કોરાથી ચંચલ અને તરંગની જેમ અસ્થિર છે. સંપદાઓ આપદાઓથી ઘેરાએલી જ હોય છે, ઈન્દ્રિયોના સુંદર લાગતા વિષયે પણ સંધ્યાકાલના રંગબેરંગી વાદળાંની જેમ અરિથર છે. અને મિત્ર-કુટુંબ પરિવારના સંગમનું સુખ સ્વપ્નસુષ્ટિ કે ઈન્દ્રજાળની જેમ માત્ર આભાસિક જ છે.” માટે હે મૂઢ! તું વિચાર તે કર ! કે જગતમાં એ ક્યો પદાર્થ છે? કે જે સજજન-વિવેકીઓને વાસ્તવિક આનંદ દેનારે હેય. ! संसारस्वरुप | (શિખરિણી છંદ) इतो लोमः क्षोभं जनयति दुरन्तो दव इवाल्लसँल्लाभाम्मोमिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाऽक्षाणां तुदति मृगतृष्णेव विफला । રથ વચ્ચે થેયં? વિવિય-મક-મીને મરવ | ૧ | સંસારની મેહમાયા કેવી વિચિત્ર છે! આ બાજુ સળગતા દાવાનલની જેમ વિષમ ભરૂપ અગ્નિ કથમપિ પુણ્યબળે મળી આવતા જગતના પદાર્થોના લાભરૂપ પાણીથી શાંત થતું નથી, પણ “મા છે ” ની કહેવત મુજબ વધતું જાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ મુક્તિના બીજી બાજુ મૃગતૃષ્ણાની જેમ વ્યર્થ આયાસ કરાવનાર ઈન્દ્રિયોની લાલસા-તૃષ્ણ નાહક સંતાપે છે. વિવિધ ભયાવહ– પ્રકારેથી ભરેલા આ સંસારરૂપ જંગલમાં કેવી રીતે સ્વસ્થતા અનુભવવી !!! गलत्येका चिन्ता भवति पुनरन्या तदपिका, मना-वाकायेहा विकृतिरतिरोषात्तरजसः । विपद्-गर्तावर्ते झटिति पतयालाः प्रतिपदम, न जन्तोः संसारे भवति कथमप्यति-विरतिः ॥ ६ ॥ આ સંસારમાં એક ચિતાનો અંત આવતો નથી, ત્યાં તે વાસના, વિકાર અને રાગ-દ્વેષની ફસામણના લીધે પૂર્વ કરતાં અધિક મોટી ચિંતા ઊભી થાય છે, ! આ મુજબ ખોના આવર્તમાં પડેલા જગતના પ્રાણીને ક્ષણવાર પણ અશાતિને વિરામ થતો નથી !! સદિલ્હી સંતવાણુરિ-જનની--, ततो जन्म प्राप्य प्रचुरतर-कष्ट-क्रमहतः । सुखाभागैर्यावतस्पृशति कथमप्यति-विरतिम् , जरा तावत् कायं कवलयति मृत्योः सहचरी ॥ ७ ॥ કર્મના વિષમ બંધનમાં બંધાયેલ પ્રાણુ માતાના ગર્ભાશયમાં અનેક ઉગ્ર દુખ-રાશિને સહન કરી અતિશય વેદનાપૂર્વક જન્મે છે, Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ બાદ સાંસારિક ક્ષણિક સુખાભાસ કરાવનાર પૌફગલિક પદાર્થોના સંગે જ્યાં કંઈક શાંતિ-તૃપ્તિ ભેગવે એવી સ્થિતિમાં આવે છે કે– -તરત જ મૃત્યુની સહચરી જરા, રાક્ષસી આવીને પિતાના પંજામાં તે પ્રાણને સપડાવી લે છે !! અહાહા ! જગતમાં સુખના માટે તલસતા પ્રાણીને સુખ મળવાની સંભાવના જ કયાં છે? एकत्व भावना (સ્વાગતા છે) gs | માવાનામા, જ્ઞાન-ન--સર... सर्वमन्यदुपकल्पितमेतद्, व्याकुलीकरणमेव ममत्वम् ॥ આ મારે આત્મા જ્ઞાન અને દર્શનના વિવિધ પર્યાથી શોભતે શુદ્ધ-ભવરૂપી એકલો જ છે! બાકી બધા આ જગતમાં જણાતા સુખના સાધનરૂપ મેહ-માયાના પદાર્થો ક૯૫ના માત્ર છે !! એમાં મમત્વ કરવું તે કેવલ ધુમાડાને બાચકા ભરવા જેવું છે !!! अन्यत्व भावना (અનુવ્રુપ છંદ) “ઘર ઘવિષ્ટ હો વિનાશ” સાષિા = કૃતિ મને ! निर्विश्य कर्माणुभिरस्थ कि किम् ? ज्ञानात्मना ना समपादि कष्टम ॥ ९ ॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ છે કે : ભાવના રસાયણ મુક્તિના જગતમાં કહેવાય છે કે-પારકે માણસ ઘરને ભેદ જાણું જાય તો છેવટે તે આપણે વિનાશ જ કરે.' આ વાત કંઈ બેટી નથી. જુઓને !! જ્ઞાનસ્વરૂપ-ચિદાનંદમય - આત્માને પર-પુદગલસ્વરૂપ કર્મના અણુઓએ શું શું કઈ નથી આપ્યું? જ્ઞાન-શન-રાત્રિ-તનાં ચેતનાં વિના / सर्वमन्यद् विनिश्चित्य, यतस्व स्व-हिताप्तये ॥ १० ॥ ચેતન્યમય આત્માનું જ્ઞાન, દર્શન અને ચારિત્રસ્વરૂપ ગુણે સિવાય કંઈ પિતાનું નથી, એમ નિશ્ચય કરી છે મુમુક્ષુ ! આતમ-હિતકારી પ્રવૃત્તિમાં ઉદ્યમવત થા ! | ( મંદાકતા ઈદ) स्नायं स्नायं पुनरपि पुनः स्नान्ति शुद्धामिद्धिवरिवारं बत स-मल-तनु चंदनैरर्चयन्ते । मृढात्माना वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते, नो बुद्धयन्ते कथमवकरः शक्यते ? शोद्धमेवम् ॥ ११ ॥ મહ-ગ્રસ્ત પ્રાણીઓ વારંવાર ન્હાવા-ધવાની પ્રવૃત્તિમાં પડી ચોખા પાણીથી શરીરની સાફસુફી કરે છે. તથા અંદરથી વિરૂપ-મલોના ખજાનારૂપ શરીરને બહારથી સુગધી-ચંદનાદિથી શોભાયુક્ત કરવા મથે છે અને માનસિક-માન્યતાઓના બળે પિતાને શુદ્ધ ચોખા થયેલા માને છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ભવિના રસાયણ પણ! મૂહાત્માઓ સમજતા નથી કે-પ્રતિક્ષણે નવા અનેક પ્રકારના મલેથી વ્યાપ્ત થતું ઉકરડા સ્વરૂપ આ શરીર સાફ કયાં થવાનું છે !!! यदीयसंसर्गमवाप्य सद्यो __ भवेच्छुचीनामशुचित्वमुचैः । अमेध्य-योनेर्वषुषोऽस्य शौच સ–મ ધ્યમ મણીયાર | ૨૨ . જે શરીરની સોબત પામીને સુંદર અને પવિત્ર લેખાતા જગતના ઉત્તમ કસ્તુરી, ચંદન, મિષ્ટાન્ન, નવા કપડાં, ઘરેણાં, કુલની માળા વગેરે પદાર્થો અપવિત્રઅસ્પૃશ્ય-જુગુણાજનક નિવડે છે. આવી અપવિત્રતાના ખજાનારૂપ શરીરની શુદ્ધિ કરવા-થવાને સંકલ્પ પણ ખરેખર ! પિતાની ભયંકર અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે !!! आश्रव स्वरूप ( ભુજગપ્રયાત છંદ) यथा सर्वतो निझरेरापतद्भिः , - प्रसूर्येत सद्यः पयोभिस्तटाकः । तथैवाश्रवैः कर्मभिः सम्भृतोऽङ्गी, દ્ પાડ્યા ક્રિશ્ચ ૫ ૧૪ છે. જેમ તલાવમાં ચારે બાજુ ઝરણાં ચાલુ હોય તે તુરત પાણીથી તલાવ ભરાઈ જાય છે, તેમ હિંસાદિ Page #65 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાય, મુક્તિના આશ્રવ દ્વારા કમરૂપ પાણથી જીવાત્મા વ્યાકુલ, ચંચલ અને મલિન થાય છે. आश्रवविवेक (શાર્દૂલવિડિત દ) यावत् किंचिदिवानुभूय बरसा कह निजीयते, तावञ्चाश्रव-शत्रवोऽनुसमयं सिञ्चन्ति भूयोऽपि तत् । હા! છું થાશવ-પ્રતિમા શરમા મા, संसारादति-भीषणात् मम हहा! मुक्तिः कथं भाविनी ॥१४॥ અરે રે! દુઃખની વાત છે કે-હું કંઈક કર્મોના ભારને ભોગવીને હળવો કરું છું, તેટલામાં તે આશ્રવરૂપ શત્રુઓ ભગવ્યા કરતાં કઈગણા કને માર મારા પર લાકે છે. મારે આશ્રવરૂપ દુશ્મનોને કથા ઉપાયથી પાકવા ? આમ જ જે ચાલ્યા કરે, એટલે ભેગનું તેના કરતાં કઇગણું બંધાય તો પછી આ ભીષણ-સંસારથી મારી મુક્તિ છૂટકારે શી રીતે થશે ? (પ્રષિણી ઈદ) fમથ્યાત્વા-વિરતિ પાય-ગાંજ્ઞા વાર સુતમિત્રવાર રવિ re कर्माणि प्रतिसमयं स्फुटरमीमिर्बघ्नन्तो પ્રવતિ પ્રતિ લીવાર છે ? | હિતેચ્છ–મહાપુરુષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર પ્રધાન આશ્રો જણાવ્યા છે Page #66 -------------------------------------------------------------------------- ________________ ५२ ભાવના રસાયણ કે જેનાથી પ્રતિસમયે પ્રાણીઓ ભ્રમ-અજ્ઞાનવશ કર્મો બાંધી भारमा म छे. संपरस्वरूप ( वागता ) संयमेन विषयाऽविरतत्वे, दर्शनेन वितथाऽमिनिवेशम् । ध्यानमासमय रौद्रमजलं, घेतसः स्थिरतया च निरुध्याः ॥ १६ ॥ સંયમથી વિષય-વાસના અને અવિરતિને. સમ્યક મહાનથી અસદાગ્રહને અને ચિત્તની સ્થિરતાથી આ तमा रोद्र ध्यानन वा प्रयत्न न !!! क्रोधं क्षान्त्या मार्दवेनामिमानम् , हन्या माया मार्जवेनोज्ज्वलेन । . लोभ वागंराशि गैद्रं निरुध्याः, संतोषेण प्रांशुना सेतुनेव ॥ १७ ॥ - क्षमाथी अधना, भृदुता-नम्रताथी माननी, सरसताथी માયાને અને વિપુલ–સ તેષથી લોભને નિગ્રહ કરવો श्रेष्ठ है. गुप्तिमिस्तिसृमिरेवमजल्यान्, श्रीन विजित्य तरसाधमयोगान् । साधु-संवरपथे प्रयतेथा, लप्स्यसे हितमनीहितमिद्धम् ॥ १८ ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ છે ૩૪ આદશ ભાવના મુક્તિના ત્રણ ગુપ્તિના શુભ આસેવનથી દુય પણ અશુભ મન-વચન-કાયાને રોકી સુંદર-સંવરના માર્ગે પ્રવૃત્તિ કરવા ઉદ્યત થા,! જેથી સુંદર હિત-કલ્યાણની સંપૂર્ણતા પ્રાપ્તિ થાય. !!! (મંદાક્રાન્તા છંદ) एवं रूद्धेष्वमलहृदयैराश्रवेष्वाप्तवाक्यઅરવરિટ સુવિgાનાણી शुद्धोंगै वनपवनैः प्रेरितो जीवातः, स्रोतस्ती| भवजलनिधेर्याति निर्वाणपुयाम् ॥१९॥ ઉપર મુજબ નિર્મલ હદયપૂર્વક સંપૂર્ણ આશ્રાને તે તે પ્રકારથી રોકી ફરકી રહેલ શ્રદ્ધારૂપ સઢવાળા, જિનકત તરવને અનુસરવારૂપ સુકાનથી શોભતા, અને મન, વચન, કાયાના રોગની શુદ્ધિરૂપ વેગશાળી પવનથી પ્રેરિત છવરૂપ વહાણ સંસાર–સમુદ્રને તરી મુક્તિપુરીમાં પહોંચી જાય છે. હિતશિક્ષા ( શાર્દૂલવિક્રીડિત છંદ) - यावदेहमिदं गदैर्न मृदितं ना वा जराजर्जरम् , यावत्वक्षकदम्वकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभंगुरं निनहिते तावद् बुधैर्यत्यताम् , कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ? ॥२०॥ જયાં સુધી આ શરીરમાં રોગને ઉપદ્રવ નથી થયો ! અગર જરા-વૃદ્ધાવસ્થાથી જીર્ણતા નથી આવી! Page #68 -------------------------------------------------------------------------- ________________ પી ભાવના રસાયણ 1 કપ ! - જ્યાં સુધી ઈન્દ્રિયો પોતપોતાના વિષયનું જ્ઞાન કરાવવામાં સમર્થ છે! તથા આયુષ્ય હજી ક્ષીણ થયું નથી ! ત્યાં સુધી આત્મ-હિતની સાધના માટે વિવેકી પુરુષોએ ઉધત થઈ રહેવું ઘટે ! તલાવ ફુટી જાશે! પાણી ચારે બાજુ ફેલાવા માંડશે ! તે વખતે પાળ કેમ બંધાશે !!! માટે ચેત ! ચેત !! જરા ચેત !! विविधोपद्रवं देह-मायुश्च क्षणभंगुरम् । कामालम्ब्य धृति मूढः, स्व-श्रेयसि विलब्धते ? ॥२१॥ આ શરીર વિવિધ ઉપદ્રવનું સ્થાન છે, અને આયુષ્ય ક્ષણ-વિનશ્વર છે, ખરેખર ! મૂઢ કે ક્યા વિશ્વાસેકેના ભરેસે પિતાની હિતની સાધનામાં છો સાધન-સંગે પ્રવૃત્ત નથી થતા ? બહુ વિચારશુંય વાત છે !!! बार भावना (ઉપજાતિ છંદ) मैत्री परेषां हितचितनं यद्, भवेत् प्रमोदो गुणपक्षपातः। कारुण्यमात्ताऽगिरजां जिहीर्षे-त्युपेक्षणं दुष्टधियामुपेक्षा । પ્રાણી માત્રના હિતનું ચિંતન કરવારૂપ મૈત્રીભાવના. ગુણે-ગુણીજને તરફ આદર-બુદ્ધિરૂપ અદભાવના, દુખથી પીડિત પ્રાણીઓના દુઃખને દૂર કરવાની પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપ કરુણુભાવના, Page #69 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ મુક્તિના ઉપદેશ હિતશિક્ષાદિથી ન સમજે તેવા દુબુદ્ધિ લોકો તરફ ઉપેક્ષારૂપ માધ્યચ્ય ભાવને. આ ચારે ભાવનાઓના સતત્ ચિંતનથી અનુપમ ધર્મરસાયન મેળવી જીવન-શુદ્ધિ કરવા પ્રયત્નશીલ થવું જરૂરી છે. अनुपम भावना | ( ઈદ વજા છ ) या रागरोषादिजेा जनानाम् , રામ્ય! વાયતા | सर्वेऽप्युदासीनरसं रसन्तु !! | સર્વત્ર પર્વે પુષિતો મા !! | ૨૩ / પ્રાણી માત્રની રાગ-દ્વેષાદિની ધાંધલ દર થાઓ ! મન, વચન, કાયાની અશુભ ધાંધલ-ધમાલ શાંત થાઓ ! ! ! બધાય પ્રાણીઓ મધ્યસ્થ ભાવરૂપ અમૃતના આસ્વાદને પામે !!! જગતના સહુ જી સર્વથા સુખી બને છે! अपूर्व भावना | ( સ્ત્રગ્ધરા ઈદ) धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः सहज यमुदितज्ञानजाग्रद्विगगाः । अध्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितान्त्यिलक्ष्मीम् ॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ ૩૭ : ક્ષપકશ્રેણિના ઉજજવલ માર્ગ પર ચાલી કર્મના કલંકને દૂર કરી નિર્મલ બનેલા, ત્રણે લેકમાં શ્રેષ્ઠ, સહજ સ્વાભાવિક જ્ઞાનની દીપ્તિથી ભતા, પ્રકૃષ્ટ વૈરાગ્યયુક્ત, ચંદ્રસમ ઉજજવલ ધ્યાનની નિમલ ધારાને અવલંબી મુક્તિની નજીક પહોંચેલા પ્રકૃષ્ટ અરિહંતપદની શોભાને ધારના અરિહંત પ્રભુ ખરેખર ધન્ય છે !!! तेषां कर्मक्षयोत्थै-रतनुगुणगणैर्निर्मलात्मस्वभाव यं गायं पुनीमः स्तवनपरिणतैरष्ट वर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतः स्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्यमाखर्यमग्नाम् ॥ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા નિર્મલ આમ-સ્વભાવવાળા સિદ્ધ પરમાત્માના પવિત્ર ગુણેનું કીર્તન કરી હું મારા જીવનને પવિત્ર કરું ! જગતમાં ખરેખર! પ્રભુ-વીતરાગના ગુણેનું ગાન કરનારી જીભ જ શ્રેષ્ઠ છે. બાકી જગતના પદાર્થોની બેટી ભ્રામક વાસનાને વશ થઈ નાહકની ખુશામદ કરનારી જીભ તે ધિક્કારને પાત્ર છે !!! निग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागह्वरान्तनिर्विष्टाः, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः, સારા સારા નિતાલ કાતિ વિના માણયત્તિ Page #71 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : ભાવના રસાયણ મુક્તિના - પર્વતની ગહન એકાંત ગુફાઓમાં વસી ધર્મધ્યાનમાં દત્ત-ચિત, સમભાવથી તરબળ થયેલા, પંદર કે મહિનાના ઉપવાસની તપસ્યા કરનારા અને પરમેચ્ચ સંયમી જીવનને સાધતા મુનિવરે ધન્ય છે !! બીજા પણ જે કઈ જ્ઞાની, શાસ્ત્રોના પારગામી, વિવિધ ધર્મોના ઉપદેશ દઈ જગતનું એકાંત ભલું કરવામાં ત૫૨ શાંત, દાંત, જિતેન્દ્રિય મુનિઓ પ્રભુના શાસનને ભાવે છે, તે સર્વ ધન્ય છે !! दान शील तपो ये विदधति गृहिणो भावनां भावयन्ति, ધ ધાતુ શ્રતમુતિયાાવયન્તિ ! તા: શ્રી ઘવ્યા મુતવિરાધિયા શીકુંટુમાવવાस्तान् सर्वान् मुक्तगर्वा प्रतिदिनमसद्भाग्यमाजास्तुवन्ति। તથા જે પુણ્યાત્મા ગૃહ નિર્મલ ભાવના પ્રેરક બલથી દાન શીલ-તપનું આચરણ કરે છે, વિપુલ ભાવનાઓ ભાવે છે અને જ્ઞાનના સતત શ્રવણ-મનનાદિથી પરિપુષ્ટ થયેલી શ્રદ્ધાપૂર્વક ધર્મને વિશુદ્ધિપૂર્વક આરાધે છે. તેમજ જે પુણ્યશાલિની સાધ્વીઓ – શ્રાવિકા સહજ નિર્મળ-બુદ્ધિપૂર્વક શીલની પ્રશંસાલાયક વિશુદ્ધ મર્યાદા દઢપણે પાળી જગતમાં શ્રેષ્ઠ જિનશાસનની પ્રભાવના કરે છે. તે બધાના જીવનને કૃત પુણ્ય-ધન્ય બનાવનાર સદગુણેને ઈછતા ભાગ્યશાળી સ્તુતિ કરી ખરેખર ! પોતાના જવાને ઉજાલ બનાવે છે !!! Page #72 -------------------------------------------------------------------------- ________________ પશે ભાવની રસાયને ત્યાણા (સધુરા છંદ ) जिहवे ! प्रवीभव त्वं सुकृतिसुचरिताचारणे सुप्रसन्ना, भूयास्तामन्यकीर्तिश्रतिरसिकतया मेऽद्य को सुको । वीक्ष्याऽन्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतं लोचने रोचनत्वम् , . संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ॥२८॥ હે જિ! તું પુણ્યશાળીઓના સદાચરણના પ્રશંસાત્મક ઉદ્દગારો વડે પવિત્ર થવા માટે ઉદ્યત થા! અને મારા કાને બીજાના ગુણનુવાદ કીર્તિ-પ્રશંસાના સોનેરી શબ્દો સાંભળવા સતત સાવધ બન્યા રહો !! તેમજ મારી આંખે બીજાની ચઢતી કલાને જોવા માટે રસિક બની સફળ થાઓ !!! ખરેખર ! અસાર એવા સંસારમાં મળેલી આ ઇન્દ્રિયની ખરી સાર્થકતા ઉપર મુજબ સદુપયોગથીજ નિવડે છે. aiારિ-વાળીની પૂજા– (માલિની ) પ્રથમ-માન-પાન-માપ્તિ-વાચ્છી-વિહાહતનુ વતન-માં- તિ-ઇ-રિ ! परिणयन-मपत्यावाप्ति-भिष्टेन्द्रियार्थान् , सततममिलषन्तः स्वस्थता क्वाश्नुवीरन् ? ॥ २९ ॥ જગતના પ્રાણ એ ક્ષણભર પણ સ્વસ્થતા કે સુખશાંતિ કયાંથી મેળવે? Page #73 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ મુક્તિના જમ્યા પછી તરત જ ખાવા-પીવાની ચિંતાની ગડ મથલમાં વ્યગ્ર બને છે, પછી પરણવાની, કપડાં–લતાની, ઘરબારની, ઘરેણુ–ગાંઠાની ચિંતાથી વ્યાકુલ બને છે, પછી બાલ-બરચાં પાળવાની ધમાલમાં તેમજ વિવિધ ઈન્દ્રિયોના પદાર્થો મેળવવાની ધાંધલિયા પ્રવૃત્તિમાં જીવન ગુમાવી દે છે. આમ જગતના પ્રાણીઓ ક્ષણવાર પણ જીવનની સાચી શાંતિનો અનુભવ કરી શકતા નથી. संसारनी विषमता- | ( શિખરિણી છંદ) उपायानां लक्षैः कथमपि समासाद्य विमवम् , મવાસવાણારત્ર પુમિતિ નિવદનાત હૃદય ! अथाकस्मादस्मिन् विकिरति रजः करहृदयोरिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युस्थवा ॥ ३० ॥ જગતના પદાર્થોને વિવિધ આયાસપૂર્ણ અનેક પ્રયત્નોના બલે યથાકથંચિત્ મેળવી અનાદિકાલીન અસત્-વાસનાના બલે તે પદાર્થોને શાશ્વત-સ્થાયી માનવાની ભ્રામક કલ્પના જયાં મૂઢ પ્રાણીઓ કરે છે. ત્યાં તે અકસ્માત્ તેના ઉપભોગમાં અંતરાયસ્વરૂપે દુમિનરૂપ, રોગ, જરા, મૃત્યુ અગર બીજા કેઈ એવા વિષમ ભયની ઉપસ્થિતિ થાય છે કે, જેથી મેળવેલા પદાર્થોથી અલ્પ પણ શાંતિ અનુભવવાને અવતાર હસ્તગત થતા નથી ! Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાવના રસાયણ मध्यस्थभाव | (શાલિની ઈદ) लोके लोका भिन्नभिन्नस्वरूपा, भिन्नभिन्नभिर्मर्म मिद्भिः । रम्यारम्यश्चेष्टितैः कस्य कस्य તત્ દ્વિત્રિક તૂથને ઘરે વા રૂ? | સંસારમાં સમસ્ત પ્રાણીઓ વિવિધ વિચિત્ર-કર્મોના વિપાકની પરાધીનતાએ વિવિધ સ્વભાવના હેઈ સારા-નરસા આચરણે આચરે છે, માટે વિવેકી માણસે કેવલ બાહ્ય આચારેને લક્ષ્યમાં રાખી કેઈની નિંદા કે સ્તુતિ કરવી નહિં !! કારણ કે જીવમાત્રને સ્વ-સ્વ-કર્માધીન માની તેઓના બાહા વર્તનથી રાગદ્વેષની પરિણતિ કરવી ઉચિત નથી !! તેમજ તેઓ પ્રતિ તિરસ્કાર-ઘણા પણ ઉચિત નથી. # ધર્મની આરાધના ક્યારે? આ આહાર-સંજ્ઞાની મંદતાથી કાયાની મમતા ઘટે ત્યારે તપ ધર્મ i ભય-સંજ્ઞાની મંદતાથી તે કુટુંબની મમતા ઘટે ત્યારે ભાવ ધામ મથુન-સંજ્ઞાની મંદતાથી કામિનીને મોહ જાય ત્યારે શીલ ધામ પરિગ્રહ-સંજ્ઞાની મંદતાથી કંચની મૂછો ઉતરે ત્યારે દાન ધર્મ Page #75 -------------------------------------------------------------------------- ________________ સયમ અને જીવનશુદ્ધિ માટે જરૂરી * આ મ નિ રી ક્ષ ણ્ ધા 4 * દીક્ષા-ચારિત્ર સ્વીકારતી વખતે જે ઉચ્ચ કૈાટિના ભાવ-પરિણામા હતા, તેમાં વધારા થયા ? સ્થિરતા થઈ કે ઘટાડા થયા ? વધારા પ્રશ'સવા ચેગ્ય છે, —સ્થિરતા અનુમાઇન પાત્ર છે, પણ~ ઘટાડા કેમ ? અને શા કારણથી ? તેના વિગતવાર વિચારદ્વારા —સુ'યમી જીવનની સાચી જવાબદારી અદા કરવા પ્રયત્નશીલ થવુ જરૂરી છે. * જેની નિશ્રાએ આરાધના કરાય છે, તેમની નિશ્રાની મહત્તા સમજાણી છે ? સમજાઈ હાય તા પશુ— આરાધનાના દષ્ટિકાણુથી ? કે આપણી વૃત્તિએચ્છિાને પંપાળનાર અનુકૂળ વાતાવરણતા ષ્ટિક્ષણથી ? Page #76 -------------------------------------------------------------------------- ________________ પર આત્મનિરીક્ષણ ખૂબ ગંભીરતા સાથે આ સંબંધી ઉંડું વિચારવું. * આરાધના આપણી સગવડે અને આપણું અનાદિકાલીન સંસ્કારની ઘેરી છાયા તલે થાય છે કે જ્ઞાની ગુરૂ અને શાસ્ત્રોની મર્યાદા અનુસાર થાય છે ? જ બીજા સંયમીઓના કાલ-સંજોગ-સાધનની વિષમતાને આભારી શિથિલાચારની ઢાલ-આડે આપણી કુવૃત્તિએને પોષવાની અક્ષમ્ય ભૂલ થાય છે ખરી ? અનતજ્ઞાનીઓએ દીક્ષાની પ્રાપ્તિ અને પ્રભુ શાસનની સંયમારાધના અતિદુર્લભ જણાવી ! તે કયી રીતે ? આપણે દીક્ષા તે સહજમાં મેળવી લીધી છે ! તે દુલભતા કયી રીતે ? જ આહાર-વિહાર-વસ્ત્ર-પાવની શાસ્ત્રીય રીતે જે હાલમાં વિસરાતી જાય છે, તેને ધ્યાનમાં રાખીને કેટલી આચરણ થઈ રહી છે ? * સંયમ શુદ્ધિ માટે જરૂરી અજ્ઞાત આહાર-પાણીની ગવેષણ અને અજ્ઞાત-વિહારની જરૂરીયાત સમજાય છે? શહેર, પરિચિત ગામ અને તીર્થ– ધામમાં વધુ પડતા નિષ્કારણવાસની ટેવથી પંચાચાર અને સમિતિ ગુણિના પાલનમાં શિથિલતા કે મલિનતા પ્રવેશે છે, એ વાત ધ્યાનમાં છે ખરી? Page #77 -------------------------------------------------------------------------- ________________ : ૪૪ : આત્મનિરીક્ષણ મુક્તિના * પૂર્વ પરિચિત-ગૃહસ્થા કે સાંસારિક- કુટુ'બીઆના નિષ્કારણ પરિચય સયમ શુદ્ધિમાં બાધક લાગે છે. ખરા? * સયમ અને શાસ્ત્ર-સાપેક્ષ જીવનશુદ્ધિનાધારણે વાહિની સ્વીકારવાના બદલે રાગભાવ— પાષક વસ્ત્રાદિના પરિગ્રહ ખૂંચે છે ખરા ? * જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયની સૌંયમ—પોષક પ્રવૃત્તિઓ સિવાયની વિકથા, છાપાં વાંચવાં આદિ પ્રવૃત્તિએ જીવન ને વિઘાતક સમજાઈ છે ? 00000000€☺☺☺☺☺66666660 અન્ત:કરણુ-શુદ્ધિના ઉપાચા * ખરાબ વાતાવરણથી દૂર રહેવું. * નિરર્થક વાતા કે વિચારશને ત્યાગ. * બીજાનું અહિત કરનારી પ્રવૃત્તિના સદ્દતર ત્યાગ, * બહુ દૂરના ભવિષ્યના વિચાર ન કરવા. આ કાઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સખ 'ધે આપણા ષ્ટિકાણુને વધુ મહત્ત્વ ન આપવું. * દરેક પ્રસ`ગેામાં હકીકત ઉપર પૂરતું લક્ષ્ય આપવું. “ બ્રિત હિલેન ? *********** €0 € અનેદિક ચેન નિત ! ! ! '' *********☺☺☺☺( Page #78 -------------------------------------------------------------------------- ________________ સાધક મુનિની અંતરંગ છે છે આમ-વિચારણા છે. છે (એકાંતમાં વાંચવા જેવી) છે == = = == == વર્તમાનનું મહારૂ જીવન અને શાસ્ત્રમાં બતાવેલા મુનિના આચાર-વિચારે આ બે સામે નજર નાખતાં સહેજ પણ પરિણત-સાધુપણું મારામાં જણાતું નથી ! હવે શાસ્ત્રોના મુનિ પણાના આચાર સાથે મારા જીવનને મેળ કઈ રીતે મેળવે ? વીતરાગ પરમાત્માના આશાના બંધારણમાં મારા આત્માને કઈ રીતે લાવ? સુખ–શીલીયા પણું વારંવાર આવી જાય છે? મનને સ્થિર રાખવાના પ્રયત્નોમાં સફળતા મળતી નથી ! કષાયો અને એની આડમાં થઈ રહેલ વૃત્તિઓનું પિષણ કાતીલ છૂરીઓની માફક મારા આરાધનાના મર્મને ભેદી રહી છે !!! સંઘયણ–બળની ખામીના નામે હારી નિબળતાએનું થતું પોષણ મને મુંઝવે છે શરીર વારંવાર આડાઈ કરીને રીસાઈ જાય છે. અનુકૂલતાની ઈચ્છા છાતી ઉપર વારંવાર ચઢી બેસે છે પ્રતિલતા તે સહેજ પણ ગમતી નથી. કર્મની નિર્જરામાં અને માર્ગની સ્થિરતામાં કલ્યાણ Page #79 -------------------------------------------------------------------------- ________________ : ૪ : આત્મવિચારણા મુક્તિના મિત્રનું' કામ કરનારા પરિષહેા આવતાં વ્હેલાં રાકી દેવાનું મન થાય છે. આખા સસાર આંખા કાઢી ડરાવે છે. શાસ્રીય-મર્યાદા સાથે જીવનના જોડાણમાં માતારાજા ફાવવા દેતા નથી વ્યવહાર–ધમ પશુ જેવા જોઇએ તેવા પળાતા નથી, ત્યાં નિશ્ચયની વાત જ શી કરવી ? આવી દશામાં— મ્હારા આત્મા આગળના ગુણઠાણે કે સચમની થથાત્તર-હિમાં શી રીતે ચઢે ? પશ્યુિગતિમાં નિમ લતા કયાંથી આવે ? અનુભવ મિત્રનું જોડાણ કર્યાંથી થાય ? શું લખું? કાને કહું ? ? શું વિચારૂં o o o ~મારે ઘણું દૂર જવાનુ` છે! પણ—હજી ડગલાંજ ભરાતાં નથી ! કયારે પહોંચાશે ! ! ! ગારવાના તાકાની ઘેાડાએ આત્માને વારવાર વિકારાની ગર્તામાં હડસેલી મુકે છે ! આયુષ્ય તા દિવસે દિવસે એાછું થાય છે ! સાધવાનું ઘણું' છે !!! સમય બહુ ટૂંકા છે !!! આરાધના શક્ય રીતે પણ બરાબર થતી નથી !!! માટે હવે મારે આ પ્રમાણે કરવું જોઈએ !! * પાતામાં રહેલી ત્રુટિઓને ખરાખર ઓળખી લેવી. Page #80 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશ્વાસણા પૂર્વના મહાપુરૂષોના દાતો ઉપર દૃષ્ટિ રાખી એ આદર્શ પહોંચવા માટે પલે પલે પિતાની શક્યતાને વિચાર કરો. * શાસ્ત્રોક્ત મર્યાદાનુસાર સાધુપણું મેળવવા માટે શ્રી આચારાંગ, શ્રી ઓધનિયુક્તિ આદિ ગ્રંથોનું વાંચન-મનન-પરિશીલન કરવું. * આખાય દિવસનું અને રાત્રિના છેલા-પહેલા પ્રહરનું સમય–પત્ર વ્યવસ્થિત કરવું. - એક રત્નત્રયીને પિષક હોય તેવું વાંચન-વિચારો અને વાતે કરવી. મોહજનક વાત સ્વયં બલવી નહિ અને સાંભળવી નહિ. શાત્રિએ સૂતાં-સૂતાં પણ એ વાતને વિચાર કરવો કે આજે શું કર્યું? શું બાકી રહ્યું? અલ્પનિદ્રા લેવી નિદ્રા સર્વઘાતી પ્રકૃતિ છે, માટે તેમાં એાછાશ થાય તેવો પ્રયત્ન કરે. શાસ્ત્રોનું વાંચન જ્ઞાન મેળવવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે. જે જે વાત જીવનમાં વણી લેવા જેવી લાગે તેની નેધ કરી લેવી અને અમલ કરવા પુરૂષાર્થ કરો દેશ-કાળ અને દેખાદેખીથી આવી ગયેલી શિથિલતા પણ નભાવી લેવી નહિ. # શક્ય દેખાતી શુભ ક્રિયાઓમાં વિલાસ ફોરવવો! જ જીવનને બગીચે બનાવવા માટે માળી જેવા Page #81 -------------------------------------------------------------------------- ________________ : Ye : આત્મવિચારણા મુક્તિના ખની જવું. માળી બગીચાના ઝાડા ઉપર પાણી નાખે છે. નકામા થઇ ગયેલા ભાગ કાપી નાખે છે....નવા નવા સુગધી છેડવાએ ખ્તારથી લઇ આવે છે. અને પાતાની બગીચાની શાભામાં વૃશ્રિ કરે છે. તેમ મ્હારે પણ મ્હારા જીવનને સુંદર બગીચા બનાવવા હાય તા શ્રદ્ધારૂપી પાણી નાંખતા જવું. અતિચાર રૂપ ખરાબ ભાગ કાઢી નાખવા. અને જીણુરૂપી છેડવાએ લાવી જીવનરૂપ બગીચાની શે।ભામાં વૃદ્ધિ કરવી જોઇએ. * વસતિ-વસ્ત્ર-અને આહાર પાણી આ ત્રણના ઉપયેાગ સતત ચાલુ છે, તેમાં જરૂર-સગવડ અને શાખ એમ દરેકના ત્રણ વિભાગ પડી જાય છે. જોકે મૂલ સ્વભાવે અમાને ત્રણપૈકી બેકેયની જરૂર નથી, પણ વર્તમાનમાં એ ત્રણેયની જરૂર રહેવાની છે, માટે જરૂરી કામ ચાલી શકે તેવી સાત્ત્વિકતા લાવવાના લક્ષ્ય સાથે સગવડ અને શાખથી બચી જવું. પણ આત્મા હજી તેટલે સાત્વિક નથી બન્યા. માટે અને ત્યાં સુધી જરૂરીયાત સાથે સ્વભાવિક મળી આવતી સગવડના સાક્ષેપ ઉપયાગ પણ બહુ મર્યાદિત કરવા— પણ એ તા નક્કી કરી લેવું કે નિરપેક્ષપણે સગવડોના અમર્યાદિત ઉપયાગ કે શાખના પ્રકારમાં ન ઉતરી જવાય. વસતિ આદિ ત્રણમાં જરૂ૨ અને સગવડથી આગળ ન વધવું. * સગવડને પણ ઘટાડવા પ્રયત્ન કરવા. * જરૂરી વસ્તુના ઉપયાગમાં અનાસક્તિ જરૂર કેળવવી. Page #82 -------------------------------------------------------------------------- ________________ आत्म-भाव- प्रबोधक अपूर्व हितशिक्षा જીવનની સાધનાના પ્રધાન અગભૂત સમ્યકૂચારિત્રની પ્રાપ્તિ થયા પછી તેમાં વિવિધ શુભ ભાવના-પરિણતિ આદિના ખલે વિશુદ્ધ-નિમલતાની જરૂર હ'મેશાં રહે છે. પણ ઘણીવાર અનાદિકાલીન અભ્યાસ મુજબ શેડુત કરીને ઘણું પામ્યાનુ માની લેવાની ખેાટી-વૃત્તિના કારણે આરાધના માટે ઊદ્યત ખનેલા પણ મુમુક્ષુ પ્રાણીમા વ્યવહા, થી ચારિત્રની પ્રાપ્તિથી આત્મકલ્યાણ થઇ ગયાની વૃત્તિને આધીન ખની મેળવવા લાયક વિશિષ્ટ ઉચ્ચ-ભાવના આદિ દ્વારા ચારિત્રના અમૂલ્ય-લાભને મેળવી શકતા નથી. માટે આરાધ-ભાવની વિશિષ્ટ કેળવણી માટે નીચે પૂર્વાચાય કૃત દ્વિતશિક્ષા આપી છે, જે પ્રત્યેક મુમુક્ષુએ સદાકાળ નિર'તર હૃદચપટમાં કાતરી રાખવી ઘટે. ( સ્ત્રગ્ધરા છંદ ) श्रुत्वा श्रद्धाय सम्यक् शुभगुरुवचनं वेश्मवासं निरस्य, प्रव्रज्याऽथे पठित्वा बहुविधतपसा शोषयित्वा शरीरम् । धर्मध्यानाय यावत् प्रभवति समयस्तावदाकस्मिकीयम्. प्राप्ता मोहस्य घाटी तडिदिव विषमा हा हताः ! कुत्र यामः ? ॥ સમ્યક્ પ્રકારે શાસકારાના હિતકારી વચનાને— ગુત્રમુખે સાંભળ્યા !!! ખૂબ શ્રદ્ધાપૂર્વક સાચા તરીકે સહૃદહ્યા !!! Page #83 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ હિતશિક્ષા અને પરિણામે વૈરાગ્યની ઉત્કટતા મેળવી, સ'સારના બંધના ગાવી દીક્ષા લીધી, શાસ્ત્રોનુ' અવગાહન કર્યું”, વિવિધ તપવડે શરીર સૂકવ્યું, * ૫ : મુક્તિના હવે આત્મકલ્યાણની સાધનાના અચૂક સાધનરૂપ ધર્મ ધ્યાન માટે અવસર આવ્યે જાણી તૈયારી કરી. તેટલામાં તે અચાનક આ માહુરાજની ધાડ પડી! માહની ઘેલછાએ મને ભ્રમિત કર્યાં ! અરેરે! મારા દુર્ભાગ્યની શી વાત કરું ? કર્યાં જઈને પાકાર કરું ( શાર્દૂલવિષ્રીડિત છંદ ) एकस्यापि महाव्रतस्य यतिनः खंडेन भइगेन वा. दुर्गत्यां पतता न सोऽपि भगवान् ईष्टे स्वयं रक्षितुम् । हत्वा तान्यखिलानि दुष्टमनसेो वर्त्तामहे ये वयम्, तेषां दण्डपदं भविष्यति कियत् ? जानाति तत् केवली ॥२॥ શાકારાના વચન મુજબ એક પણ મહાવ્રતની દેશથી કે સથી વિરાધના કરવાના પ્રતાપે દ્રુતિમાં જનારા મુનિને સ્વયં તીર્થંકર ભગવાન્ પણ મચાવવા સમર્થ થતા નથી. તા . પછી પાંચ મહાવ્રતાને વિરાધી નિષ્વસ-પરિણામવાળા જે અમા નિઃશંક થઇને ફરીએ છીએ તા ખરેખર ! અમારે કેટલી સજા—શિક્ષા સેાગવી પડશે ? તે કેવલી જાણે !!! Page #84 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ હિતશિક્ષા | ( શાર્દૂલવિક્રોહિત દ) कट्या चोलपटं तनौ सितपटं कृत्वा शिरोलुञ्चनम् , स्कंधे कम्बलिकां रजोहरणकं निक्षिप्य कक्षान्तरे । वको वस्त्रमथो निधाय ददतः श्रीधर्मलाभाशिषम् , वेषाडंबरिणः स्व-जीवनकृते विमो गति नात्मनः ॥३॥ કેડે ચાલપટ્ટો અને ઉપર સફેદ કપડા ઢી, માથાના વાળને લોન્ચ કરી, ખભે કાંબલ નાખી, એઘાને બગલમાં લઈ મુહપત્તિને માટે રાખી અન્ય મુગ્ધ પ્રાણીએને માટે ધર્મમૂર્તિના જેવો દેખાવ કરી ધર્મલાભ આશીવાંદ દેતા કેવલ વેષના આડંબરની વિડંબનાને ભજતા મારા આ આત્માની શી દશા થશે ? સમજણ પડતી નથી !! - ( શાર્દૂલવિક્રીડિત છદ). મિસા-પુત્તર-વઢ-પાત્ર-વત-વાવ-સુધા યથા, नित्यं मुग्ध-जन-प्रतारणकृते कष्टेन खिद्यामहे । आत्मारामतया तथा क्षणमपि प्रो-य प्रमादद्विषम् , स्वार्थाय प्रयतामहे यदि तदा सर्वार्थसिद्धिर्भवेत् ॥ ४॥ હે આત્મન ગોચરી, કપડાં, ચોપડી, મકાન સારી કાંબલ આદિ મેળવવા માટે મુશ્ય-શ્રાવક લોકોને વિશ્વાસુ બનાવી, ધર્મના નામે ઠગાઈના ધંધા માટે જેટલે તુ ઉદ્યત થાય છે !! અને જેટલી મહેનત કરે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ • પર ક અપુત્ર હિતશિક્ષા મુક્તિના તેવા તું ક્ષણવાર પશુ આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ કે જાણકારી માટે એકાગ્રતાપૂર્વક તૈયાર થાય તા તારૂક કલ્યાણ થઈ જાય !!! પણ હાય ! તેવી દશા આવતી નથી ! શું કરું... ? કયાં જઇને પાકાર કરું !!! ઝવેરીની દુકાને છૂટથી માલ લેવાની સમતિ મળવા છતાં પ્રમાદાધીન બનેલા જેવી મારી દુર્દશા છે !!! (શાર્દૂલવિક્રીડિત છંદ ) पाखण्डानि सहस्रशेो जगृहिरे ग्रन्था भृशं पेठिरे, लोभाऽज्ञानवशात्तपांसि बहुधा मूढैश्विरं तेपिरे । क्वापि क्वापि कथंचनाsपि गुरुभिर्भूत्वा मदो मेजिरे, મહેશ-વિનાશ-સમવયુવામ્યવાનિ નૈ હેમિરે ॥ ૧ ॥ અરેરે ! આ જગના જીવાને રાજી કરવા સારૂ હજારા પાખડ રચ્યા ! ઘણા ગ્રંથા ભણ્યા ! લાભ અને અજ્ઞાન-દશામાં મૂઢ બની વિવિધ તપસ્યાએ પણ કરી ! કયાંક કયાંક ઉજ્જડ–ગામમાં એર'ડાની પ્રધાનતા મુજબ ગુરુમહારાજ તરીકે મની મિથ્યા મ–અભિમાન કર્યુ” ! છતાં–હજી આ વિષમ-કર્મીના વિપાકના અધનમાંથી મુક્ત થઇ યથાસ્થિત સુખના ભાગી ન બન્યા !!! ( સ્રગ્ધરા છંદ ) ગ્નિ' માથી નાનમ્ ? મુિત વદુમવી ? મન્યેા ? ન મળ્ય ! किवाऽहं कृष्णपक्षी ? किमु चरम - गुणस्थानके ? कर्मदे । पात् । वह्निज्वाले शिक्षा, व्रतमपि विषवत् खगड्धारा तपस्था, स्वाध्यायः कर्णसूची, यम इव विषमः संयमे । यद् विभाति ॥ ६ ॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ હિતશિક્ષા પક : શું હું નરકમાં જનારો છું ? અનંતસંસારી છું કે દૂરભવ્ય છું કે ભવ્ય નથી ? અથવા શું હું કૃષ્ણપક્ષી છું? કે કર્મોના વિચિત્ર વિપાકવશ હું હજી મિથ્યાત્વી છું ? કે જેથી ઉપકારી-મહાપુરુષની હિતકારી શિખામણ અગ્નિજવાલાની માફક, વ્રત-પચ્ચખાણ ઝેર જેવા, તપસ્યા ખાંડાની ધાર સમાન, સ્વાધ્યાય કાનમાં સોય ભેંકવાની જેમ વિરસ અને સંયમ યમરાજની જેમ ભયંકર જણાય છે !!! અહાહા !!! શી કર્મોની વિષમતા છે ? (શાર્દૂલવિક્રીટિત ઈદ). वस्त्रं पात्रमुपाश्रयं बहुविधं भैक्ष चतुद्रौषधम् , अय्या-पुस्तक-पुस्तकापकरणं शिष्यं च शिक्षामपि । गृहणीमः परकीयमेव सुतरामाऽऽजन्मवृद्धा वयम् , यास्यामः कथमीदृशेन तपसा तेषां हहा ! निष्क्रयम् ॥ દીક્ષા લીધી ત્યારથી— કપડાં, પાતરાં, વિવિધ પ્રકારની ગોચરી, ઔષધોપચાર, મકાન, પુસ્તક, જ્ઞાનના ઉપકરણો, ચેલાએ તથા જ્ઞાન. આદિ આ બધું ધર્માદાને નામે પાકું લીધે જ જઈએ છીએ! અને ઘરડા થઈ જવા આવ્યા છતાં હજુ સુધી કંઈ તેને બદલે વળે તેવું આત્મ-કલ્યાણ કંઈ સાધ્યું નથી ! કે બીજાનું ભલું કર્યું નથી ! શી રીતે બધાને બદલે વળશે ? આમ ઋણમગ્ન થયેલા મારી પરભવમાં શી દશા થશે ? Page #87 -------------------------------------------------------------------------- ________________ કે પંજ: અપૂર્વ હિતશિક્ષા મુક્તિના (શાર્દૂલવિક્રીડિત છંદ) अंतर-मत्सरिणां बहिःशमवतां प्रच्छन्न-पापात्मनाम् , नद्यम्भःकृतशुद्धि-मद्यप-वणिग्-दुर्वासनाऽऽशात्मिनाम् । पाखंडव्रतधारिणां बकदृशां मिथ्यादृशामीदशाम् , बद्धोऽहं धुरि तावदेव चरितैस्तन्मे हहा ! का गतिः ? || ખરેખર ! મારા આચરણે અંદર ઈર્ષ્યા-દ્વેષની મહાન કાતીલ છુરી રાખી બહારના દેખાવે શાંતમુદ્રા ધારણ કરનાર તથા જગતુમાં ધમી તરીકેના લેબાશમાં માયા-પ્રપંચપૂર્વક પાપે આસેવનાર, નદીમાં સ્નાન કરી શુદ્ધ થયેલા લાગતા દારૂડિયા અને ગ્રાહકને વિશ્વાસમાં લેતા સદ્દવર્તન કરાવનારી વણિગ્રવૃત્તિવાળા અને પાખંડી–બકવૃત્તિવાળા ઢોંગી ધુતારાએના સરદાર જેવા છે ! અરે રે ! કર્મના કુટિલ બંધનેને તોડનારી આરાધનાના માર્ગે આવવા છતાં ભયંકર પાપ આસેવી પિતાના હાથે પોતાના વિનાશને નેતરનાર મારી શી દશા થશે ? | (શાર્દૂલવિક્રીડિત છંદ) ચેષ તન--પ્રામ-૨પ-લવિના, मुच्यते तमसा निशा इव सिते पक्षे प्रजास्तत्क्षणात् । રક્ષા શરે જેડ પુનતેષાં નમકહે, सविना वयमाऽऽत्मनिन्दनमिदं कुर्मः पुनधिये ॥९॥ ઉપર વર્ણવ્યા મુજબ મારી તે સંયમમાં બહુ શિથિલ (વિપરીત) પ્રવૃત્તિ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ અપૂર્વ હિતશિક્ષા છતાં પિતાના ચરણકમલથી ભૂમિતલને પાવન કરનારા એવા પણ મહામુનિઓ છે, કે જેઓના દર્શન, વન, નમસ્કાર, ચરણસ્પર્શ તથા પ્રશંસાદિ કરવાથી શુક્લપક્ષમાં થતી રાત્રિની નિર્મલતાની જેમ પ્રાણી માત્ર પાપથી મુક્ત માય છે. તેવા ઉત્તમ-મુનિઓને ભાવપૂર્વક હું વારંવાર નમસ્કાર કરું છું !!! અને સંવેગભાવની વૃદ્ધિપૂર્વક સંવિઝપાક્ષિક બની સમ્યકુવની નિમલતા માટે આમનિંદા પણ કરૂં છું ! @ @ મા અચરમાવર્ત કાલીન લક્ષણ જ દુઃખી જી ઉપર અત્યંત કરૂણું * ગુણુંજને ઉપર અદ્વેષ * સર્વ કામેામાં ઔચિત્ય પૂર્વક વર્ણન. –ગદષ્ટિ સમુચ્ચય લો. ૩૧ જે સંયમના અનુષ્ઠાનેથી કંટાળે નહિં ૧ તેજ ખરે વીર છે ? લોકેષણુને ત્યાગ આરાધક ભાવનું ચિન્હ છે જ ! –શ્રી આચારાંગ સૂત્ર , Page #89 -------------------------------------------------------------------------- ________________ સચમસાધક દેહનું મમત્વ ટાળવા હિત-શિક્ષા જગના પ્રાણીઓને પાપમાં અનિચ્છાએ પણ પ્રવર્તાવનાર *'ચન, કામિની, કુટુંબ અને કાચા છે. સ`સારને ત્યાગ કરી સાધુ બનેલા મુમુક્ષુને પ્રથમના ત્રણના તે લેાકલાજે ત્યાગ થઈ જ જાય છે, પણ કાયા તે સાધુપણામાં હાય છે, એટલે ગૃહસ્થાવસ્થામાં મમત્વ-વાસનાના ચાર વિભાગ પડતા અને “ચન-કામિની આક્રિની ઉપાધિમાં કાયાનું મમત્વ ઉદ્રેક પામતું' અટકતુ', પણ સાધુપણામાં અન્ય સાધના નહિ હૈાવાથીઉપાધિશુન્યજીવનના લીધે વિવેકના અભાવમાં કાયાનુ' મમત્વ સ'ચમી-જીવનના પ્રતાપે મળી આવતી અનુકૂળ સાધન-સામગ્રીના અળે પ્રાયશઃ વધી જાય છે. તેથી સહસાવધાની શ્રી સુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા રચિત શ્રી અધ્યાત્મકપદ્ગમ ગ્રંથના પાંચમા અધિકારમાં જણાવાયેલ યેાગ્યે હિતશિક્ષા અહીં આપી છે, જેથી મુમુક્ષુની વિવેકચક્ષુ જાગૃત રહે અને શરીરની મૂર્છા આસક્તિ ઘટતી રહે. જ ઉપતિ છંદ पुष्णासि यं देहमघान्य चितय taarपकारं कमयं विधास्यति ? | कर्माणि कुर्वन्निति चिंतयायति', जगत्ययं वञ्चयते हि धूर्त्तरा ॥ १ ॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ દેહમમહત્યાગ ક્ષા : ૫છે. કે હે આત્મન ! તું જે શરીરનું પોષણ પાપોના વિચાર વિના ગમે તે પ્રયત્ન કરવા મથે છે, તે સારું શું ભલું કરવાનું છે? તેને તું જરા વિચાર કર ! પ્રત્યેક કાર્ય કરતાં ભવિષ્યને તારે વિચાર કરવો ઘટે, નહિ તો આ શરીરરૂપ મહાઠગ ભલ–ભલાની આંખમાં ધૂળ નાંખી વિશ્વાસપૂર્વક ઠગાઈ કરી જાય છે. વંસતતિલકા છંદ कारागृहाद् बहुविधाऽशुचितादिदुःखा निर्गन्तुमिच्छति जडोऽपि हि तद्विमिद्य ॥ क्षिप्तस्ततोऽधिकतरे वपुषि स्वकर्म वातेन तद् दृढयितु यतसे किमात्मन् ! ॥२॥ હે આત્મન ! મૂર્ખશેખર પ્રાણી પણ કેદખાનામાંથી સળિયા તેડીને, ભીંત ફેડીને બહાર નિકળવા મળે છે, તે તું તેના કરતાં પણ અધિક મૂઢ છે કે અતિશય અશચિ પદાર્થોથી ભરેલ અતિ વિષમતર શરીરરૂપ ભયંકર કેદખાનામાં તને તારા કર્મોએ નાંખ્યો છે ! તે તે કેદખાનાને મમત્વપૂર્વક સારું ખવડાવી, સાફસુફ કરવાની ધમાલ મચાવી વધુ દઢ બનાવવા માગે છે ! ' ધિક્કાર છે તારી અજ્ઞાનદશાને! જરા ચેત ! સમજણપૂર્વક વિચાર કર !! | ઉપજાતિ બંધ वेद्वान्सीदमवितु परलोकदुःख भीत्या ततो न करुषे किस पुण्यमेव । Page #91 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ : દેહમમત્વત્યાગ શિક્ષા મુક્તિના शक्यं न रक्षितुमिदं हि न दुःखभीतिः, पुण्यं विना क्षयमुपैति वज्रिणोऽपि च ॥३॥ પરલેાકના દુઃખની ણીતિથી જો તુ શરીરના રક્ષળને ઈચ્છતા હાય તા તુ' પુણ્ય કેમ વધારતા નથી ? કારણ કે પુણ્ય વિના કાઇનું પણું દુઃખ ટળતુ' નથી ! અને આ શરીર ચિરસ્થાયી રહેતુ નથી, શક્તિશાલી ઈન્દ્ર પણ આ હકીકતમાં ફેરફાર કરવા અસમથ નિવડે છે !!! વસ'ત્તતિલકા છંદ देहे विमुह्य कुरुषे किमयं न वेन्सि ?, देहस्थ एव भजसे भवदुःखजालम् । लोहाश्रितेा हि सहते घनघातमग्नि afar न तेऽस्य च नमोवदनाश्रयत्वे ||४॥ હે વિવેકી પ્રાણી ! જરા વિચાર તા કર ! તુ શરીરને પાળવા-પાષવા જ વિવિધ પાપા કરે છે ૫ તને ખબર નથી કે આ શરીરને આશ્રય લીષાથી જ તુ અનેક દુઃખાને ભાગવે છે! વ્યવહારમાં અગ્નિ લેાઢાના આશ્રય લે છે ત્યારે જેમ તેને ઘણુના માર ખાવા પડે છે, તેમ અરૂપી નિર'જન નિરાકાર તને શરીરરૂપ બાહ્ય ઉપાધિમાં લપટાયેલ હાવાથી વિવિધ દુ;ખા ભાગવવા પડે છે, માટે તે શરીરની, સેાબત છેડી Page #92 -------------------------------------------------------------------------- ________________ દેહમમત્વત્યાગ શિક્ષા • પર તા પછી આકાશની જેમ નિલેપ બનેલા એટલા તને અગ્નિની જેમ કાઈપણ જાતનું દુઃખ ભાગવવું નહિ પડે !!! ( શા વિક્રોડિત છંદ ) કુદઃ જર્મ-નિવા-મૂત્તિવસાયાન્નુથ: મત, યુદ્ધ મ-મુળે - પીતત્રમાવાસવમ્ । कृत्वा नारक - चारकापदुचितं त्वां प्राप्य चाशु च्छलम्, गन्तेति स्व- हिताय संयम - भरं तं वाहयाल्पं ददत् ॥५॥ હે મૂઢ પ્રાણી ! તું કાના ફંદામાં ફસાયા છે ? કાના પર માહ કરે છે? આ શરીર તા ક-વિપાકરૂપ રાજાના દુષ્ટ નાકર છે, તે તને ઇન્દ્રિયારૂપ પ્યાલીએથી પ્રમાદરૂપ મદિરા પીવડાવી તને વિવેકશૂન્ય-ઉન્મત્ત બનાવી કરૂપ દોરડાઓથી બાંધી, નરકરૂપ ખાનાની પીડા માટે લાયક કરી જરાક છળ મેળવી છટકી જશે ! અને તને અનેક ભવા સુધી દુ:ખાનું ભાજન મનાવશે !!! માટે તું આ નાકરને સંયમ આરાધવારૂપ તારું કામ કઢાવવા પૂરતું થેાડુ તેના નિર્વાહ માટે આપી તારા પેાતાના હિત માટે સદા ઉદ્યત રહે! આ દગાખાર મિત્રની ભ્રામક માહ-જાળમાં ફસાતા નહિ !!!! ઉપજાતિ છ’દ यतः शुचीन्यप्यशुचीभवति, ધ્રુમ્યાશાર્વાધ-શુનાદિ “મક્ષાત । Page #93 -------------------------------------------------------------------------- ________________ : દેહમમત્વત્યાગ શિક્ષા મુક્તિના द्राग्भाविना भस्मतया ततोऽगात्, માતપિત હિત મૃાા || ૨ | હે મુમુક્ષુ ! જે શરીરની સબત માત્રથી પવિત્ર ઉત્તમ ગણાતા પણ સારા પદાર્થો અપવિત્ર-વિરૂપ બની જાય છે, તેવા-કીડાઓથી ખદબદતા-અધિષ્ઠાતા આત્માની ગેરહાજરીમાં કાગઠાં-કૂતરાઓની ઉજાણીમાં કામ આવે તેવા-હાડ-માંસના સંચયરૂપ અને પરિણામે ભસ્મવિશેષ બનનાર-અપવિત્રતાના ખજાના સ્વરૂપ ક્ષણભંગુર, અશુચિ આ શરીરથી બને તેટલું તારું આત્મહિત સાધી લે! નાહકની આની સારસંભાળમાં તારું હિત જ ન કરે !! ચેતી જા ! મેળવેલી સામગ્રીને સદુપયોગ કરવા તૈયાર થા !! | ઉપજાતિ છંદ परोपकारोऽस्ति तपो जपो वा, विनश्वरायस्य फलं न देहात् । હ-માવા -વિનાત-ઉં વહિપૂઢા પરમનુ ?િ | ૭ | હે આત્મન ! અણધાર્યા પ્રસંગે ક્ષણવારમાં નાશ પામનાર આ ક્ષણિક–શરીરદ્વારા પરોપકાર, તપ, જપ આદિ ઉત્તમ કાર્ય જે ન સાધી શકીશ! તે ચેડા દિવસ માટે ભાડે લીધેલા ઘરના બાહા રૂપ-રંગમાં ફસાઈ તેનાથી વ્યાવહારિક ફલ નહિ મેળવનારની Page #94 -------------------------------------------------------------------------- ________________ પ દેહમમત્વત્યાગ શિક્ષા : ૬૧ : જેમ પરિણામે પેાતાની મૂઢતા પર તને અનહદ પશ્ચાત્તાપ થશે !!! ઉપજાતિ છે કે मृत्पिंडरूपेण विनश्वरेण. जुगुप्सनीयेन गदालयेन । देहेन चेदात्महितं सुसाधम्, ધર્માંત્ર ચિતવતરેત્ર મૂઢ ! ॥ ૮॥ હું મહાનુભાવ ! ક્ષણભ‘ગુર દુગ ધથી પરિપૂર્ણ, એકેક રામે પેાણાખએ રાગના સ્થાનરૂપ, અંતે માટીમાં મળી જનાર આ શરીરથી જો આત્માનુ અપૂર્વ કલ્યાણ કાઈપણ ચાનિમાં ને સાધી શકાય તેવુ સધાય તેમ છે, તેા હૈ મૂઢ ! શા માટે આ સાનેરી સમય હાથમાંથી ગુમાવે છે ? તુરત વિશિષ્ટ-ધની આરાધના કરી અસાર આ શરીરના સાર ગ્રહણ કરી લે !!! નિહ તા છેવટે આ શરીર ભસ્મરૂપ થઇ તને ચૌરાશીના ચૌટામાં રઝળતા કરી દેશે; માટે ચેત ! અને મિત્રરૂપે માનેલા તાંરા આંતર-દુશ્મનરૂપ આના માયાવી વનથી તારું પેાતાનું બગડવા ન દે !!! સમાધિ એટલે ? સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા અર્થાત્-માક્ષ માની આરાધનામાં સ્થિરતા. ધર્મ સ‘ગ્રહ ભા, ૨ પૃ. ૮૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ કામરાભાઈ સોલેનોઇ અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથમાં વણુ વેલા શ્રમણ-ધમની સફલતાના સલ-ઉપાયા સસસસ કેટલાક મુમુક્ષુએ અજ્ઞાનવશ આરાધના માટે વિષમ કાલમાં પૂર્વના પુણ્યમલની હાનિના કારણે દુખ લ–સ'હનન ધૃતિવાળા શરીરની પ્રાપ્તિ થવાના ખેાટા હાના કાઢી કરવા લાયક યત્નસાધ્ય પણ પ્રવૃત્તિ નથી કરતા, તેવાઓને ચાગ્ય હિતશિક્ષા આપી વીય ફેારવવા માટે ઉપયાગી નીચેની શિક્ષા શ્રી અધ્યાત્મ-કલ્પદ્રુમના પરમાં અધિકારમાંથી અથ સાથે આપી છે, જે વાંચી વિચારી યથાશક્તિ આરાધના કરી કલ્યાણુ–માર્ગે આગળ વધવા પ્રયત્ન કરવા. ઉપજાતિ છ ૪ आवश्यकेष्वातनु ! यत्नमाप्तदितेषु शुद्धेषु तमेोऽपहेषु । नहन्त्यमुक्त हि न चाप्यशुद्धं. वैद्यो क्तमप्यौषधमामयान्यत् ॥ १ ॥ હું મહાનુભાવ ! સાધુ આચારને લગતી, ક્ર-મલને દૂર કરનારી તમામ આવક ક્રિયાઓમાં વિધિ-વિધાનની શુદ્ધિપૂર્વક તત્પર ખન ! કારણ કે ધન્વંતરી જેવા સારા વશ્વની પણ મતાવેલી દવાનુ વિધિપૂર્વક સેવન કર્યા વિના રાગોના નાશ થતા નથી !!! Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ધમની સફેલતા : ૩ : પ્રથમ શિક્ષા-તમામ સાધુક્રિયા શુદ્ધ વિધિપૂર્વક કરવી. ઉપજાતિ છંદ तपांसि तन्या द्विविधानि नित्यं, मुखे कटुन्यायतिसुंदराणि । निघ्नंति तान्येव कुकर्म - राशि, रसायनानीव दुरामयान् यत् ॥ २ ॥ વિવિધ પ્રકારના બાહ્ય અને અભ્યતર તપાનુ નિર તર ગ્રંથાશક્તિ નીચે લાસપૂર્વક આસેવન કર ! કે જે પ્રારંભમાં શરીર-ઇન્દ્રિયાને સતાપ કરનાર છે, પણ અશુભ-કમની નિર્જરા કરાવીને ભવિષ્યમાં સુંદર હિતકારી નિવડે છે, વળી રસાયણે જેમ વિધિપૂર્વક સેવ્યાથી જીણુ-વ્યાધિના પણ મૂલથી નાશ કરે છે, તેમ આવી વિશુદ્ધ તપસ્યા અનેક-જન્મ-સ`ચિત પાપકર્મોના ક્ષય કરે છે. બીજી શિક્ષા-વીૉલ્લાસપૂર્વક નિરાશ સભાવે વિવિધ તપના સેવનમાં રત રહેવું. ઉપજાતિ છે દ વિશુદ્ધ-શીહાંગ—સહસ્ત્ર-ધારી, માનિય નિમિત-ય-સિટ્ટિ | સદ્દોવાળ'સ્તનુ-નિમમ સર્ मजस्व गुप्तीः समितीश्व सम्यक् ॥ ३ ॥ જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધ આચરણારૂપ ચાગની સિદ્ધિ મેળવીને અઢાર હજાર શીલાંગના નિમ`લ વિધિપૂર્વક Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૪: શ્રમણ ધર્મની સફલતા મુક્તિના આચરણ માટે હંમેશા ઉદ્યત બન ! તથા શરીરની મમતાન છાંડી આવી પડતા પરિષહ-ઉપસર્ગો સમભાવે સહન કર ! તેમજ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિને ઉપગ પૂર્વક પાળવા માટે દત્તચિત્ત-સાવધાન થા ! ત્રીજી શિક્ષા–અઢાર હજાર શીલાંગના પાલનમાં ઉઘત બનવું. ચેથી શિક્ષા-પરીષહ-ઉપસર્ગો-સમભાવે સહવા. પાંચમી શિક્ષા-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને નિરતિચાર પાળવી. | ઉપજાતિ છદ स्वाध्याय-योगेषु दधस्व यत्नं, मध्यस्थ-वृत्याऽनुसराऽऽगमा-र्थान् । अ-गारवा भैक्षमटाऽविषादी, हेरौ विशुद्ध वशितेन्द्रियोषः ॥ ४ ॥ જ્ઞાનસ્થાન, સ્વાધ્યાય અને સંયમના શુભ વ્યાપારામાં જયણાપૂર્વક પ્રયત્ન કર ! શાસ્ત્રોક્ત પદાર્થોને મધ્યસ્થભાવે સ્વીકાર કર! લાલુપતા આદિ પરિહરી, શાસ્ત્રોકત વિશુદ્ધ કારણે ઈન્દ્રિના સંયમપૂર્વક ભિક્ષા-ગોચરીમાં પ્રયત્નવાળો થા ! છકી શિક્ષા-જ્ઞાન-દયાન-સ્વાધ્યાયાદિ શુભ વ્યાપા રની પ્રવૃત્તિ રાખવી ! સાતમી શિક્ષા–સર્વજ્ઞાત – પદાર્થોમાં સ્વ-બુદ્ધિનું પ્રાધાન્ય ન આપવું ! Page #98 -------------------------------------------------------------------------- ________________ વર્ચ શ્રમણ-ધર્મની શલતા An.m આઠમી શિક્ષા-સ-ગારવાદિ છેાડી શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગાચરીમાં અપ્રમત્ત બનવુ'! ઉપજાતિ છ - ૬પ ! ददस्व धर्मार्थतयैव धर्म्यान सदेोपदेशान् स्त्र- परादिसाम्यात् । जगद्धितैषी नवमिश्र कल्पै - જ ग्रमे कुले वा विहराsप्रमसः || ५ || સ્વ અને પરના ભેદ છેડી એકાંત-હિત-બુદ્ધિએ ધમ પાણી પમાડી આત્મકલ્યાણ સાધવા-સધાવવાની શુા વિચારણાપૃ ધાર્મિક એધને વધારનાર આત્મ-હિતકર ઉપદેશ આપવાની પ્રવૃત્તિમાં સતત ઉદ્યમી બન ! તથા જગત્-માત્રને સન્માર્ગ પર લાવી તેના હિતને સાધવાના શુભ આશયપૂર્વક પ્રતિબધ મમત્વભાવ વિના ગ્રામ કે નગરમાં યથાાગ્ય નવ૪૯૫ી વિહારની મર્યાદા પૂર્વક વિહાર કર ! નવમી શિક્ષા-સવને હિતકર ધમના ઉપદેશની પ્રવૃત્તિ-સ્વકલ્યાણ સાથે પર-કલ્યાણુ સધાવવાની એકાંત શુભ-નિષ્ઠાપૂર્વક કરવી. દશમી શિક્ષા-દ્રવ્ય-ક્ષેત્રાદિના મને ત્યાગ કરી સ‘યમી-જીવનની સુવાસ જગતના તમામ પ્રાણીઓને પહોંચતી કરવા નવકલ્પી મર્યાદા સાચવી વિહાર કરવા. Page #99 -------------------------------------------------------------------------- ________________ + ૬૬ ૫ શ્રમપુનમની સફલતા મુક્તિના ઉપજાતિ છે कृताकृतं स्वस्य तपो-जपादि, शक्तिरशक्तिः सुकृतेतरे च । સવા સમીક્ષા હાથ સાથે, यतस्व हेयं त्यज चाव्ययार्थी ॥ ६ ॥ પ્રતિદિન કરાતી ધર્મકિયાનો મેળ મેળવવા માટે કેટલું મેં કર્યું છે ? કેટલું કરવા જેવું બાકી છે ? મારી શક્તિ કેટલી છે ? શું કરી શકવા અસમર્થ છું ? સારું કેટલું કરું છું ? બેટું કેટલું કર્યું ? આદિ આંતર-નિરીક્ષણ હેવું જરૂરી છે, તે કર્યો પછી શક્ય શુભ-પ્રવૃત્તિમાં ઉદ્યત થા ! હેય-પદાર્થોને યથાશક્ય પરિહાર કર ! અગ્યારમી શિક્ષા–જીવનમાં ધમ કેટલે સધાય છે! તેના માપક-યંત્રરૂપ પોતાના કર્તવ્યો -આચરણેનું વિહંગાવલોકન-સિહાયલોકનરૂપ આંતર-નિરીક્ષણ પ્રતિદિન કરવું બારમી શિક્ષા-શય શુભ-પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્તિ અને પાપકાને શકય-પરિહાર કરો, | ઉપજાતિ છેદ परस्य पीडापरिवर्जनात्ते, त्रिधा त्रियोग्यप्यमला सदाऽस्तु । साम्यैकलीनं गतदुर्विकल्पं, मनो वश्वाऽनघप्रवृत्ति Page #100 -------------------------------------------------------------------------- ________________ પથ' શ્રમણ-ધમની સફલતા ! ૬૭. કોઈ પણ પ્રાણીને સૂકમ-માનસિક પણ પીડા ન થવા લેવાની કાળજીપૂર્વકની પ્રવૃત્તિ રાખવાથી તારા ત્રણ પેગને તું નિમલ બનાવ ! અને સમતા-રસમાં તરબોળ થઈને દુર્વિક દૂર હટાવી મન અને વચનની શુભ પ્રવૃત્તિને વધાર! તેમી શિક્ષા-સૂમ પણ પ્રાણીને માનસિક-પીડા ન થવા દેવાની જયણામય-પ્રવૃત્તિથી નિર્મલ-ચોગવાળા બનવું ચૌદમી શિક્ષા-મન-વચનને સમભાવમાં લીન બનાવી શુભ-પ્રવૃત્તિવાળા બનાવવા. | ઉપજાતિ છk मंत्री प्रमेदिं करुणां च सम्यग, मध्यस्थतां चानय साम्यमात्मन् ! । सद्भावनास्वात्मलयं प्रयत्नात, શનિવાબ સમય વેતર ૮ || મિત્રી, પ્રમેહ, કરૂણા અને માધ્યશ્ય ભાવનાઓથી તારા અંતઃકરણને નિર્મલબનાવ! તથા આત્માની સદ્દવિચારણાઓમાં નિરંતર મનને પરેવી મને લયના અપૂર્વ–સુખને અનુભવ ! પંદરમી શિક્ષા-મંત્રી આદિ ચાર ભાવનાએ નિરંતર ભાવવી. સેમી શિક્ષા-આતમસ્વરૂપના સતત ચિંતનથી મનની નિર્વિકપ દશાને અનુભવ કરો. -- ---- --- --- Page #101 -------------------------------------------------------------------------- ________________ ? ૬૮ ૪ શ્રમણ ધમની સફલતા મુક્તિના આ ઉપજાતિ છંદ ... कुन कुत्रापि ममत्वमावं, ' ૨ મા રાતી પાયાના इहापि सौख्यं लभसेऽप्यनीहो, હતુરામ વામનરકન ! ! ! ! સતી શિક્ષા જગના કેઈપણ પદાર્થના કારણે જીવનને મમત્વ, રાગ-દ્વેષ-કવાના કલંકેથી મલિન ન બનાવ ! ઉપર મુજબની શિક્ષાઓના આધારે જીવનનું ઘડતર કરનારે પ્રાણી સદેહે અનુત્તરવિમાનવાસી દેવતાઓના સુખનો સાક્ષાત અનુભવ કરે છે. इति यतिवरशिक्षा योऽधार्य वस्थि શr#uથે નૈત્તિ શ્રત | सपदि भवमहाब्धिं क्लेशराशि स तीवो, विलसति शिवसौख्यानंत्यसायुज्यमाप्य ॥१०॥ ઉપર મુજબની સાધુતાના અપૂર્વ આદર્શને પમાડનારી હિતશિક્ષા યથાવત્ સાંભળી, સમજી, વિચારી યથાશક્તિ ચરણ-કરણના અનુષ્ઠાનેને એકાગ્રપણે આવનાર પ્રાણી અનંત-દુખના રાશિ સમાન સંસારરૂપ મહાસમુદ્રને પાર પામી અનત સુખના સ્થાનરૂપ મેક્ષ લક્ષ્મીને મેળવે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ અસ કલ્યાણકારી હિતશિક્ષા સોસસસસસ જીવનમાં જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે આરાધનાના મહત્ત્વની સુવ્યવસ્થિત ગાઠવણી માટે જરૂરી ભૂમિકાનું ધત્તર નીચે જણાવાતા અનુભવસત્ય નક્કર જીવન-સિદ્ધાંતાના સક્રિય પાલનથી થાય છે. સસસસસસસસસ સસ માટે દરેક વિવેકીએ મનન પૂર્ણાંક વાંચી અમલ કરવા જરૂરી છે. ૧. પ્રતિદિન પાતાની જરૂરીયાતાને એછી કરવી. ૨, જે સમયે જેવી પરિસ્થિતિમાં હાઈએ કે આવી પડીએ તે સમયે સ્વય' પ્રચ`ડ મહાવાતના ઝંકારાથી નસી જતા તૃણુની જેમ સમજ વિવેક-પૂર્ણાંક તે પરિસ્થિતિને અનુકુળ ખની વર્તવું, પણ પરિસ્થિતિને અનુકુળ મનાવવાની નાહક ગડમથલ ન કરવી. ૩. કાઈ પણ વસ્તુ પર માહ–ાગષ્ટિ ન કેળવવી. ૪. જે કંઈ આપણી પાસે હાય તેમાંથી બીજાને ભાગીદાર બનાવવા એટલે તેમાંથી ઘેાડુ’-ઘણું પણ નિરાશ'સભાવે ત્યાગ કરવાની બુદ્ધિ કેળવવી. ૫. કાઇની પણ સેવા કરવા માટે સદા લાલાયિત તત્પર રહેવું, પણ તેમાં આત્મભાવ કે ગુણાનુરાગના લક્ષ્ય સિવાય, Page #103 -------------------------------------------------------------------------- ________________ | ઉ૦ કલ્યાણકારી હિતશિક્ષા મુક્તિના સ્વાર્થ, કીર્તિ, લાલસા કે કોઈ જાતની આશંસાનું લક્ષ્ય રાખવું નહિ. ૬. શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિને આપેક્ષિક-અહયાસ કરી આત્માના અકર્તુત્વ અને સાક્ષિભાવરૂપ સ્વભાવને જાગૃત રાખવા અહર્નિશ પ્રયત્ન કરે. ૭. પરિમિત, મધુર, સ્વ-પર-હિતકર અને સમચિત બેલવાને અભ્યાસ રાખ. ( ૮. આધ્યાત્મિક માર્ગ ખાંડાની ધારની જે વિષમ છે, માટે તેમાં ગ્ય સદ્દગુરુની નિશ્રાની ખાસ જરૂર છે. ભૂલેચૂકે પણ ગ્ય-નિશ્રાને અવગણવાની ધૃષ્ટતા કરવી નહિ. ૯. દરેક કામમાં ધૈર્ય અને ગાંભીયની સીમા જાળવી રાખવી. ૧૦. સારા કામને શરૂ કર્યા પછી એક દિવસ પણ તેને બંધ ન રાખવું, મંદ-ઉત્સાહે પણ ચાલુ રાખવું ૧૧. જીવન શૈડું છે, મૃત્યુ અણધાર્યું કયારે અને કેવા સંજોગમાં આવી ઝડપશે ? તે નિશ્ચિત નથી, માટે ર્યોગ્ય આરાધનાની તૈયારી માટે જરા પણ પ્રમાદશીલ ન રહેવું ૧૨. આધ્યાત્મિક-જીવનની પ્રગતિ અને વિશુદ્ધિ માટે હંમેશા સારા કે ખોટા દરેક કાર્યોની નેધ જેવી એક રોજનિશી રાખવી. તેમાં મનની પવિત્રતા જાળવી સારા કે બેટા વર્તન, ઉચ્ચાર કે આચારની સાચી ને રાખી વિવેક દથિી સમાલોચના કરવી. Page #104 -------------------------------------------------------------------------- ________________ પંથે શ્રમણ ધર્મની સફલતા ૧ ૭છે ; ૧૩. શુદ્ધાત્મદશાની નિરંતર વિચારણાના દઢ સંસ્કારોના બળે સાંસારિક-મોહ-માયાના વિચારને દૂર કરતાં શીખવું. ૧૪. પિતાની આત્મશક્તિઓની આપમેળે બડાઈ મારવાની કુટેવને તિલાંજલિ આપવી. હંમેશાં સાદા ને નમ્ર રહે. ૧૫. પિતાને અનાવશ્યક પદાર્થો પ્રતિ ઉપેક્ષાભાવ કેળવ, તે માટે સંચયવૃત્તિ પર કાબૂ મેળવ, નિસ્પૃહ-દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. ૧૬. સમૂહ–સંગઠન, ચર્ચા તેમજ નકામી વાતે વિકથા આદિથી દૂર રહેવું. ૧૭. વિવેક દષ્ટિ અને પ્રકૃ–વૈરાગ્ય દ્વારા ચિત્તવૃત્તિ ઉપર નિયંત્રણ રાખી દરેક સમ કે વિષમ સાગમાં મનનું સમતોલપણું રાખવું. ૧૮. યથાશક્ય પ્રયતને બોલવાનું બહુ જ ઓછું રાખવું, બેલતાં પહેલાં પરિણામને ખૂબ વિચાર કર. ૧૯ ઈર્ષ્યા, પરદ્રોહ, પરનિંદા, ચાડી ખાવી, અસૂયા, આદિ ભયંકર બદીઓથી બચવા બિનજરૂરી કામોમાં માથું મારવાનું છેડી દેવું. ૨૦. ગુણાનુરાગની દષ્ટિ કેળવી બીજાના સદવર્તન પર જ લય કેન્દ્રિત કરવું, બીજાના કરેલ છેટા વર્તનને ભૂલી જવા ઉદાર-ક્ષમાશીલ બનવા પ્રયત્ન કરો. ૨૧. આત્મહિતની સાધના માટે દત્તલક્ય બની સર્વ મને તેની સાધના માટે સાકાંક્ષા રહેવું તેમજ અણછાજતું Page #105 -------------------------------------------------------------------------- ________________ : ૭૨ કલ્યાણકારી હિતશિક્ષા મુક્તિના કંઈ પણ વિચાર કે વર્તન ન થઈ જાય, તેની પૂર્ણ સાવચેતી રાખવી.. ૨૨. વૈરાગ્ય-ભાવની દઢતા અને આત્મ-કલ્યાણના ધ્યેયની એકસાઈ માટે પૂર્વના મહાપુરુષોના સારભૂત ઉપદેશામૃતનું નિરંતર નિરીક્ષણ પૂર્વક અવગાહન કરવું, તેમજ પોતાની વ્યક્તિગત-ક્ષતિઓનું ભાન કેળવવું, તે દૂર કરવા સજાગ રહેવું. ૨૩. સંસારના પદાર્થોની આપાત-રમણીયતાનું સાહજિક સંવેદન મેળવી ધિષ્ઠા-મૂત્રાદિનો જેમ તેઓને ત્યાજ્ય સમજી તેનાથી લેશ માત્ર પણ સુખ-શાંતિ મેળવવાની ઘેલછા દૂર ફગાવી દેવી. - ૨૪. વિષય-વિકારની વાસના મનોભૂમિકામાં અલ્પ પણ પેિદા ન થવા પામે, તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું, અતિક્રમની કથાથી જ તેના મૂલને સર્વથા નષ્ટ કરવા ઉદ્ધત બનવું. ૨૫. છતી શક્તિએ છતે સાધને આત્મકલ્યાણના હિતકર માર્ગમાં નહિં પ્રવર્તનારા તેમજ અજ્ઞાનાદિ દોષથી ભયંકર પાપાચરણ કરનારાઓ પ્રતિ ઉપેક્ષાભાવ કેળવ, તેઓની કર્માધીન વિચિત્રદશા વિચારી તેઓ પ્રતિ કરુણ-રસ–પ્લાવિત હૃદયવાળા બનવું. - ૨૬. ગુણ અને ગુણ બંને તરફ બહુમાન-આદર-ભાવ કેળવ, પણ દે તરફ ધૃણા અને તિરસ્કાર વૃત્તિ જ રાખવી ઘટે, દેજવાળી વ્યક્તિ પ્રતિ ધુણાભાવ કે તિરસકારભર્યું વર્તન કદાપિ ઉચિત નથી, Page #106 -------------------------------------------------------------------------- ________________ પણ કલ્યાણકારી હિતશિક્ષા : છે ? ૨૭. વાસનાઓની તૃપ્તિ બળતણના સમૂહથી કે ઘાસલેટના છટકાવથી આગ બુઝાવવાની જેમ સાવ અશક્ય-દુર્ઘટ છે, ઉલટું પરિણામે અનેકાનેક દુઃખની વૃદ્ધિજ થાય છે, માટે સદા સંતેષી રહેવું ૨૮. વિચારો ઉપર ધીરે ધીરે એ કાબૂ મેળ કે તમારી પિતાની ઈચ્છા કે પ્રેરણા વિના સંક૯૫ જ પેદા ન થાય આ અવસ્થાએ પહોંચતાં સુધી આટલી તો સાવચેતી અવશ્ય રાખવી કે જેથી કઈ દુવિચાર તે પેદા ન જ થાય, આ માટે સદા જાગરૂક-સાવધ રહેવું. ૨૯ કોઈ અપમાન કરે, ટેણું મારે કે અપશબ્દો સંભળાવે તો તેથી ઉત્તેજિત ન બનવું પણ વિચારવું કે-આ બધી શબ્દલીલા છે, મિથ્યાજ્ઞાનને વિલાસ છે. - ૩૦. ઈન્દ્રિયો અને ચિત્તવૃત્તિને કાર્યશૂન્ય ન થવા દેવી, કેઈપણ શુભ પ્રવૃત્તિમાં રોકી રાખવી, છેવટે શ્રી નવકારમહામંત્રના સ્મરણને અભ્યાસ વધુપડતે રાખી કાર્યશૂન્ય દશામાં તેનું રટણ ચાલુ રાખવું. ૩૧. સ્પર્શ, દષ્ટિ, આચાર અને વિચાર–આ ચાર વિકાર-વાસનાના ઉત્પત્તિસ્થાને છે, માટે તે ચારેને સંયમિત રાખી શુભમાં પ્રવર્તાવવા ઉદ્યમી થવું હિતકર માની તેના માટે સતત સાવધ રહેવું. ૩૨. “બોલે ઓછું કરે વધારે ના સૂત્રને જીવનમાં વણી નાંખવા તેલી-માપીને બેલવાને ઉપયોગ રાખો, આવી રીતે બેલેલા વચનને પ્રાણુતે પણ નભાવવા માટે કટિબદ્ધ બન્યા રહેવું. Page #107 -------------------------------------------------------------------------- ________________ કે કલ્યાણકારી હિતશિક્ષા મુક્તિના ૩૩. આચાર, વિચાર અને ઉચ્ચાર ત્રણેની એકતા જ જીવનના પરમનિગૂઢ રહસ્યભૂત-તવને પમાડી શકે છે, માટે બનતા પ્રયને આ ત્રિપુટીને વિસંવાદિત ન બનવા દેવી. ૩૪. બહુધા જગતના પ્રાણીઓએ કરેલી પ્રશંસા એટલે ટાપટીપ-પલીશ-સફાઈ કરેલ જૂઠાણુને જ એક પ્રકાર હોય છે, માટે ભરતપુરી-લેટાની જેમ અનિયત લેકપ્રશંસાને પિતાના કર્તવ્યોનું માપયંત્ર માની લેવાની રખે ! ભૂલ ન થાય, તે માટે સદા જાગૃત રહેવું. ૨૫. જગતુમાં હજી કદાચ વિચારાનુસાર ઉચ્ચાર કરવાની શક્યતા છે, છતાં ઉચ્ચારાનુસાર આચાર-વર્તન બહુ દુશકય છે, માટે વિચારાનુસાર વર્તન કેળવવા પ્રયત્નશીલ બનવું. ૩૬. જીવનને આદર્શ બનાવવા માટે વધુ પ્રગતિ કદાચ ન સધાય તે તે માટે શક્ય પસ્તાવો રાખ પણ કોઈ જાતનું કલંક જીવનની સાધનાને દૂષિત ન બનાવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે. હિતશિક્ષા तावाउ सावसेल, जाव थेोवावि अस्थि ववसाओ। ताव करेज्ज अप्पहियं, मा तल्पिह ! हा! पुणो पज्छा ॥ શ્રી મહાનિશીથ સૂત્ર (અધ્ય, ૬, ગા. ૪૧૧) હે ભવ્યાત્માઓ ! આયુની અવિધ પર્ણ નથી, અને ડી-ઘણી પ્રવૃત્તિ કરવાનું સામર્થ્ય ખૂટયું નથી ત્યાં સુધીમાં આત્મહિત સાધી લે !!! પાછળથી વ્યર્થ પશ્ચાત્તાપ ન કરતા WW Page #108 -------------------------------------------------------------------------- ________________ : છે લાલસા ઉપર કાબૂ મેળવવા તથા છે 8 તપ-ધર્મના સફલ આસેવન માટે છે છે – કલ્યાણકાર–સૂચના : अक्खाण रसणी कम्माण मोहणी, वयाण तह चेव बंभवयं । गुत्तीण मणगुत्ती य, चउरो दुक्खेहि जिप्पन्ति ॥ १ ॥ પાંચે ઈદ્રિયમાં રસનેન્દ્રિય, આઠે કર્મોમાં મોહનીય કમર, પચે મહાવતેમાં બ્રહ્મચર્ય વ્રત અને ત્રણે ગુપ્તિમાં માગુપ્તિ અતિ સુજય છે. ખરેખર વ્યવહાર-દષ્ટિએ જગતના વ્યવહારોથી અલગ થયેલા મુનિને કલજજાદિ કારણે પણ અન્ય ઈન્દ્રિયાના વિષયે છોડવા પડે છે, પણ રસનેન્દ્રિયને ભોગ લેથી પ્રચ્છન્નપણે થઈ શકે છે, તેમજ પૂર્વના મહાપુરુષેએ ઉગ્નસાધનાના બળે મેળવેલી મુનિપણાની છાપના એઠાતને રસનાને પિષક સર્વ સામગ્રીઓ મળવી સુલભ બનતી હોવાથી રસનેન્દ્રિયને પિષક ઉપગ સામગ્રી વચ્છેદપણે મેળવી ભોગવી શકાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ : ૭ : કલ્યાણકર સૂચના મુક્તિના આ કારણે જ જેએ આ વિષયમાં દુર્લક્ષ્ય રાખે છે, તેઓનું મુનિપણું નિ:સાર બની જાય છે, તેથી મુનિપણામાં સાધવા લાયક સ્વભાવ-પરિણતિદશાના આસ્વાદ પણ મેળવી શકાતા નથી. માટે નીચે મુજમ જણાવેલ ઉપાયેાથી તે રસનાના સ યમને મેળવી શાસ્ત્રોક્ત મુનિપણાના આનંદના અનુભવ મેળવવા જોઇએ. ૧. સયમ અને તપના અનન્ય સાધનભૂત શરીરના પાષણ વખતે રસના-વાસનાને પેાષણ ન મળી જાય તેનું સતત લક્ષ્ય રાખવુ. જોઇએ. ૨. આગાઢ-કારણે શરીરાદિના ઉપબૃંહણ માટે લેવાતા પદાથ પણ સ્વાદ કે રસમયતાવડે ઇન્દ્રિયાના વિકારા પેદા કરે તે રીતે તે ન જ લેવા, પણુ પ્રકારાંતરે તેના મૂલ સ-સ્વરૂપને બદલી પાષણનું તત્ત્વ મળી રહે અને લાલસા-વૃત્તિ ન પાષાય તે માટે જયણાશીલ પ્રવૃત્તિ રાખવી. ૩. તથા સચાજિત કરેલા રસનું અગર એક સાથે બીજા રસનુ* આસ્વાદન ન થાય, તેનું પશુ પુણ ધ્યાન રાખવું. ૪. વળી નીચે જણાવેલ ભેાજનના પ્રકારા તથા તેના હૈયાપાદેય વિભાગ લક્ષ્યમાં રાખવા. Page #110 -------------------------------------------------------------------------- ________________ પંચ કલ્યાણકર સૂચના ૧ મેન—એક જ ખાજુથી વાપરવુ' તે. ૨ પ્રસમેટાન—જેવુ' લીધુ તેવું વાપરવુ* તે. રૂ સિમેત્રિન—ઉપેક્ષાભાવથી વાપરવુ' તે. ? દાળમેઝન—ચૂ'થીને વાપરવુ' તે. ૯ શૈામેઝન—જયાં ત્યાંથી વાપરવું તે. આ પ્રકારામાં પ્રથમના ત્રણ ઉપાદેય છે; બાકીના હેય છે, અર્થાત હાથીની જેમ ઉપેક્ષાભાવે કે સિહની જેમ એક બાજુથી જ લેાજન કરવું તે રસનાને જીતવાના પ્રમલ ઉપાય છે. : ૭૭ . AA ટૂંકામાં-જે રીતે રાગ-દ્વેષ ન થાય તે રીતે વાપરવુ' શ્રેષ્ઠ છે. વળી ઇન્દ્રિયાની વાસના-લાલસા ઘટાડવા પ્રત્યેક વસ્તુને ઉપભાગ કરતી વેળાએ તેના ઉપયાગ કરવાના હેતુઓની સમીક્ષા કરા. જરૂરીયાત છે ! સગવડના લાભ લેવા છે! કે શાખ છે! પ્રત્યેકમાં આ ત્રણ વિકલ્પા ઘટી શકે છે. હવે આમાં નીચે મુજબ વિવેક કરવા. ** જો જરૂરીઆતવાળી ચીન્તેથી નભી શકતુ. હાય તા સગવડ ખાતર કે શેખ માટે વપરાતી ચીજોના ત્યાગ કરવા. તે છતાં કદાચ જરૂરીઆત ઉપરાંત સ્હેજે મળી આવેલ સગવડના લાભ લેવા મન લલચાય જાય તે પણ શાખને Page #111 -------------------------------------------------------------------------- ________________ ખરે. એક્તિને પર જ ક૯યાણકર સૂચના મુકિતના ખાતર તે ઉપભોગની પ્રવૃત્તિ ન જ કરવી. આનો દઢ નિશ્ચય જરૂર રાખો. ઉપર મુજબની હિતશિક્ષા ધ્યાનમાં રાખી પ્રત્યેક મુમુક્ષુપ્રાણીઓ બનતા પ્રયત્ન ઈદ્રિયોની દઢમૂળ બનેલી વાસનાને જડમૂળથી ઉખેડી નાંખનારા તપના આસેવનમાં વધુ પ્રયન કરવાની જરૂર છે. તપનું આસેવન ન થવામાં શરીર-મૂચ્છ, સુખ શીલતા, આળસ, પ્રમાદ અને વીર્યની ફેરવીને અભાવ મુખ્યત કારણરૂપ હોય છે, પણ વિવેકી આત્માએ નીચે સુવર્ણ વાક્ય હૃદયપટમાં કોતરી રાખવું ઘટે, જેથી શક્ય પ્રયને મળી શકતા તપના અપૂર્વ લાભે મેળવવામાં આપણે કમનસીબ ન નિવડીએ. તપમાં વીયર છુપાવવાથી વીર્યતરાય– સુખશીલતાથી અસાતવેદનીય આલસ-પ્રમાદથી ચારિત્રમેહનીય દેહમૂચ્છથી પરિગ્રહનું પાપ અને શક્તિ-સામગ્રી છતાં તપ ન કરવાથી માયા-પ્રયોગાદિ– --અનેક દેશે અને કર્મોનું બંધન થાય છે. તપધર્મના યથાશક્ય આદરપૂર્વક આસેવનથી પૂર્વોક્ત સવ અનર્થો દૂર થઈ ઉત્તમોત્તમ કમનિર્જરાદિ લાભ થાય છે. આવા વિવેકપૂર્વક આસેવેલા તધિર્મની આરાધનાથી –ચિંતાઓ ઘટે છે. : -વિહ શમે છે, Page #112 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણકર સૂચના ૪ ૭૯ ! –દેહાધ્યાસ મટે છે, -વિકારે ઘટે છે, –વાસનાઓ નાશ પામે છે, –સંજ્ઞાઓ પર કાબુ મેળવાય છે, –કષાયે કૃશ થાય છે. –ભાવનાઓ નિમલ થાય છે, –પરિણતિ શુદ્ધ થાય છે. –વિચારે ઉપર કાબૂ આવે છે. – અનાદિકાલના સંસ્કારોથી સુદઢમૂળ બનેલી વાસનાઓના પણ પાયા હચમચી ઉઠે છે. પરિણામે કર્મ-નિરાના ઉત્તમ ફલ મેળવી પરમ નિધાન મક્ષ હથેલીમાં આવી રહે છે. @@@@@@@ ) છ છછૂ@@@@@@@@@@ સેનેરી શિખામણ છે . આવી પડતા દુઃખ પરિષહ કે પ્રતિકૂલ સગાને છે હસતે મુખે સ્વેચ્છાથી સહન કરવાની તત્પરતામાં જ સંયમનું સાચું રહસ્ય છે. ૦ જે સાધુને અનુકૂલતા ગમી તે સાધુતાને પાયે હચમચવા લાગ્યા છે, એમ જાણવું. આપત્તિ અને અગવડને સહવાની ભાવના ન હોય છે. તેનું સંયમ ટકે નહિં, ટકે તે દીપે નહિ. Page #113 -------------------------------------------------------------------------- ________________ મુક્તિના આત્મકલ્યાણના માર્ગને સરલ બનાવવા ઉપચાગી સૂચના red આત્મકલ્યાણ-સાધનાના પુનિત પથે વિહરી શ્રેષ્ઠ આશ સચમી જીવનની સાર્થક સિદ્ધિ મેળવવા ઇચ્છનાર મુમુક્ષુ પ્રાણીએ મુખ્યતા પેાતાના જીવનના બન્ને પાસાને તપાસી નીચે જણાવેલ દે.ષામાંથી જણાતા કાઈ પણ દોષને પહેલી તર્ક દૂર કરવા ઉજમાલ થવું ઘટે. ૧૭. નિ યતા ૧૮. કદાચહ ૧૯. અશ્રદ્ધા ૨૦. પરનિંદા ૨૧. પરચર્યાં ૧. આહારની લાલસા ૨. ચિત્તની ચ'ચલતા ૩. આલસ્ય-સુસ્તી ૪. પ્રમાદ ૫. પુરુષાર્થ હીનતા ૬, અશ્રદ્ધા ૭, કુતર્ક ૮. ઉતાવળિયાપણું ૯. વહેમીપણું ૧૦. અસયમ આત્મકલ્યાણ ૧૧. અસહિષ્ણુતા ૧૨. અસવત્તન પ્રતિ ઘૃણાના અભાવ ૧૩. પ્રખ્યાતિની ઈચ્છા ૧૪. માન–સત્કારેશ્ ૨૨. આહ્વાહ ખર ૨૩ વાદ-વિવાદ ૨૪, બીજાને ઉતારી પાડવાની ઈચ્છા ૨૫ શરીર સુકુમાāતા ૨૬. વિલાસિતા ૨૭. બીજા ૫ સે કામ કરાવવું ૨૮. લેાકર જન ૨૯. ખરાબ સેખત Page #114 -------------------------------------------------------------------------- ________________ પી આત્મકલ્યાણ માટેના સચને ! ૮૧ : ૩૧. આત્મ-કલ્યાણની ૪૧. પ્રતિકૂલ સગોમાં સાધનાથી વિરુદ્ધ | દીનભાવ . સાહિત્યનું વાંચન કર. અનુકૂલ સગામાં ૩૨. ગુરુજન–તિરસ્કાર છકી જવું ૩૩. મહાપુરુષ પર ૪૩. સ્થાન કે વસ્તુવિશેષ અવિશ્વાસ પર મહત્વ ૩૪. ધાંધલિયાવૃત્તિ જ નામ અમર કરવાની ૫. લોભ-સંચયવૃત્તિ ઘેલછા . લોહ-અપકાર વૃત્તિ ૪૫. જુગુપ્સા-દુગરૂછા ૩૭. ચીડિયાપણ ૪૬. શ્રેષ ૫૮. ઉત્કટ કપાય ૪૭. અનુપયોગી પ્રવૃત્તિ ૩૦. પમી તરીકે અભિમાન ૪૦. બ્રહ્મચર્યખંડન આ દેશે નાના સ્વરૂપમાંથી અણધારી રીતે વિરાટ સ્વરૂપ પકડી સમર્થ-જ્ઞાની આરાધકને પણ આત્મકલ્યાણની સાધનાના માર્ગથી બલાત્કારે ભ્રષ્ટ કરે છે, માટે જીવનશુદ્ધિ કરી સંયમનું પ્રજજવલ ફિલ મેળવવા માટે ઉપરોક્ત દેને સમૂલ દૂર કરવા પ્રયત્નશીલ બનવું. - સાધુપણું એટલે શરીરના સુખને ભૂલી જવું. * સંયમનું ઉપકરણ મહોત્પાદક ન હોવું જોઈએ, નહીં તે સંયમના બદલે મોહનું ઉપકરણ થવા સંભવ છે. - - - Page #115 -------------------------------------------------------------------------- ________________ : હે પાય-વિભાગ વિવેક દિવ્ય-સાધનાના સાધક એક મહાપુરુષે નક્કી કરેલા નીચેના હાપાદેય-વિભાગને લક્ષ્યમાં રાખી તદનુસાર આચરણ કરવાથી કલ્યાણ-સાધનાને પંથ બહુ સરલ અને શુભાવહ નિવડે છે. ઉપાય આત્મશ્લાઘા આત્મનિંદા પનિંદા પર-સ્તુતિ અનૌચિત્ય ઔચિત્ય અવિવેક અવિનય વિનય પરોપકાર પરોપકાર કાર્પણય ઔદાર્ય તુરછતા ગાંભીર્ય માત્સર્ય માધ્યશ્ય અસંબદ્ધ-પ્રલાપ પ્રિય-હિતકારી વાક્ય ઉપર મુજબના વિભાગને ખ્યાલમાં રાખી યોગ્ય જીવનલક્ષી પ્રવૃત્તિ કરવાથી આત્મ-કલ્યાણની સાધના સરલ થાય છે. નક સાધુ જે આવતા દુખોને સ્વેચ્છાથી સહે અગર ઉદીરણા કરીને પણ યથાશક્ય સહન કરે તે કર્મની પરાધીનતા જલ્દી દૂર થાય. Page #116 -------------------------------------------------------------------------- ________________ છે ચારિત્રગ્રહણ પછી યાદ રાખવા જેવા છે હિતકર સૂચને છે. જે આ સાર છે. જે ૧. સંસારનો ત્યાગ એટલે વાસ્તવિક રીતે વિષય અને કષાયનો ત્યાગ કર્યો છે, એમ સમજવું કારણ કે વિષય કષાયની પ્રબલતા જ સંસાર છે. , સાધુ-જીવન આત્મકલ્યાણ માટે લીધું છે, એ વાત હરઘડી યાદ રહેવી જોઈએ. ૩. સાધુતા આત્મસાત્ થયા વિના પરદેશમાં પડવાથી પિતાનું ગુમાવવાનું થાય છે. સાધુતા પ્રાપ્ત કરવા માટે પાંચ મહાવ્રતો અને તેની પચીશ ભાવનાઓ અe પ્રવચન માતા, દેશવિધ સામાચારી, પ્રતિલેખના શુદ્ધિ આદિ - સાધુ–ક્રિયાનું સચોટ જ્ઞાન પ્રાપ્ત કરી એના આધારે જીવનનું ઘડતર કરવું જોઈએ. | ૪. વિનય એ જૈન શાસનને મૂળ પાયે છે, ગુરૂ આદિ વડિલને બહુમાન પૂર્વક વિનય કરો અને એના માટે દશવૈકાલિકનું નવમું અને ઉતરાધ્યયનનું પહેલું અધ્યયન જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. - ૪, અનાદિકાલથી પ્રમાદનું જોર બળવાન હોવાથી જીવનમાં ડગલે ને પગલે ભૂલ થવાનો સંભવ છે. આવી Page #117 -------------------------------------------------------------------------- ________________ i e ! હિતર સૂચનો મુક્તિના સ્થિતિમાં પેાતાના ઉપકારી ગુરૂમહારાજશ્રી તરફથી વાર વાર શિખામણ મેળવવાની ઈચ્છા રાખવી. એમના ઉપાલ‘ભ સાંભળતાં હર્ષ પામવા કે કેવા ઉપકારી ? જગતમાં મીઠું' સ‘ભળાવનારા તેા ઘડ્ડા છે, પશુ ભૂત તરફ ધ્યાન દારનાર અને ભૂલ માટે ઠપકા દેનાર તા કાઈક જ હિતેચ્છુ મળે !!! ૫. વ્યાકરણુ-ન્યાય આદિના અભ્યાસ આપણા શાસ્રો માંચવા-વિચારવા માટે જરૂરી છે, પણ કગ્રન્થાદિ પ્રકરણા અને દશવૈકાલિક સૂત્રના અભ્યાસ ઘણા જરૂરી છે. એથી એના ઉપર ખૂબ ધ્યાન રાખવું. ન્યાય—વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ દ્વારા દુનિયામાં ઉપદેશક તરીકે બહાર આવવાની મનેાવૃત્તિ ઊછાળા મારે એ આત્માને લુંટાવવાના ધારી રસ્તા છે. આવી અનુચિત મહત્વાકાંક્ષામાંથી ધીમે ધીમે પતન સાકાર બને છે. ૬, તપની આચરણામાં પશુ ખાદ્ય તપ તેમાંય પશુ અણુસણુ ઉપર જ વધુ જોર અપાય છે, પણ વિશ્વ ત્યાગ, ઉનાદરી, વિનય આદિ ઉપર આછુ વજન અપાય છે. * ચાગેાહન એ આત્માને સાચા યાગી બનાવવાના રાજમા હતા, તે આજે વિકૃત થતા જાય છે, તે સ`બધી ગીતાની નિશ્રાએ ઘટતુ કરવુ જોઇએ. * પાતાના કોઇપણ તપ ગૃહસ્થથી અજ્ઞાત રહે, એની ખૂબ સાવચેતી રાખવી, પારણાનેા દિવસ પરિચિત-ગૃહસ્થા જાણે તેા લુટાઈ જવાય એમ માનવું, Page #118 -------------------------------------------------------------------------- ________________ હિતકર સુચનો પારણામાં પણ ભાવથી તપ ચાલુ રહે, એની કાળજી રાખવી. લાલસા વધતી જતી હોય તે પહેલાં મનોબળને અનુકૂળ અ-સ્વાદ તપને અનુભવ થાય તે હલ ત૫ પસંદ કરે. દેહની મમતા, વિગઈની આસક્તિ, જીભની લોલુપતા અને કેવાય જેટલે અંશે કાબુમાં આવે તેટલી છત સમજવી. ૭. શ્રી આવશ્યક –દશવૈકાલિક –ઉત્તરાધ્યયન –આચારાંગ સૂત્ર –ાઘ-નિર્યુક્તિ –પિંડ નિર્યુક્તિ –અનુયાગદ્વાર આ સાત ગ્રન્થ ગહન દ્વારા વેચતા પ્રાપ્ત કરી ગુરૂ મ પાસેથી વાંચી લેવા કે સાંભળી લેવા. ૮. કર્મ–સાહિત્યને ઝીણવટથી અભ્યાસ કરવાથી આત્માની જાગૃતિમાં ઘણું રાહત મળશે. અધ્યવસાયે નિર્મળ બનશે. ૯ આરાધ્ય અનુષ્ઠાનમાં છતી શક્તિએ પ્રમાદ ન કરવો. અશક્ય લગતી આરાધનામાં પણ પુરૂષાર્થ તે કરો જ ! શુદ્ધાશયથી પુરૂષાર્થ કરવા છતાં ફલ ન મળે તે કર્મ જોરદાર છે ! એમ માની પ્રયત્ન ચાલુ રાખવા ! પણ ફળની ઉત્સુકતા ન રાખવી. યતા Page #119 -------------------------------------------------------------------------- ________________ : ૮ : હિતકર સૂચન મુક્તિના महान्तं कार्यमुद्दिश्य, यो विधत्ते परिश्रमम् । તસિઢ્ઢો તત્ત્વ છેાવઃ, સ્વાસિદ્ઘો નીચેષ્ટિતમ્ || o || ૧૦. સ્વાધ્યાય અને તપ એ સયમીની બે ચક્ષુ છે, ૧૧ આવશ્યક અને સાધુક્રિયાના સૂત્રાનુ' અથ પૂર્ણાંક ખૂબ ચિંતન-મનન કરવું', . ૧૨. સમિતિ-ગુપ્તિ અને સામાચારીના જ્ઞાનને સમ્ય આચરણોદ્રારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા. ૧૩. કોઇપણુ જ્ઞાનાભ્યાસ અને તપ ક્ષયાપશ્ચમ ન હેાવાના કારણે ન થઇ શકે તે। એની ચીવટ અવશ્ય રાખવી ! પણ ખેદ ન કરવા!!! ૧૪. ચાર દુ:ખ શય્યા. ૧. વીતરાગના વચનમાં અશ્રદ્ધા. ૨. બીજાને મળતા લાભની ચાહના. ૩. સુદર શબ્દાદિ–વિષયની અભિલાષા. ૪. સ્નાન, શરીર મન, અને ધાવાની આકાંક્ષા. આ ચારને આધીન અનેલેા સચમી પરિણામે લક્ષ્યહીન અની દુઃખી જ થાય છે. ૧૫. ચાર સુખશય્યા— ૧. વીતરાગના વચનાની શ્રદ્ધા. ૨. મીનને મળતા લાભની ઈચ્છાના ત્યાગ. ૩. સારા વિષયેાની સ્પૃહાના ત્યાગ, ૪. શરીર-વિષાના ત્યાગ. આ ચારનું' પાલન કરનારા સયમી પેાતાનુ લક્ષ્ય જલ્દી સિદ્ધ કરી શકે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ છે ચારિત્ર જીવન જીવી જાણવા જે | માટે જરૂરીયાત ૧. અનંત જ્ઞાનીઓની આજ્ઞા માન્યતાના ઘેરાણ મુજબ ચાલવાનું મુખ્ય આદર્શ—દયેય રાખવું. ૨. સ્વચ્છદી ઈન્દ્રિયોના ગુલામ નહિ બનવાનું પણ તેની સામે મોરચો માંડવાના. ૩. આપણે શા માટે નિકળ્યા છીએ? અને શું કરવાનું છે ? તેને નિરંતર ગુરૂનિશ્રાએ વિચાર કરવો. ૪. કષાયની પકડમાંથી છુટવાને માટે હૈયાને કોમળ અને નમ્ર બનાવવું. ૫. વિજાતીય સામે ઊંચી દષ્ટિથી જેવું નહીં, તેની સાથે વાત પણ ન કરવી. ૬. ગુરૂના ચરણે પોતાને આત્મા એકાકાર કરે. એમની આજ્ઞા એજ આપણું જીવન ! અને એમની ઈચ્છા એ આપણું મન ! કદી પણ સ્વતંત્ર બનવા ઈચ્છવું નહિં, | ૭. ગુરૂની ભક્તિ-વિનયાદિ બહુ જ વિનીત અને નમ્ર ભાવે કેવલ આત્મ-કલ્યાણ માટે કરવા તત્પર રહેવું. Page #121 -------------------------------------------------------------------------- ________________ : ટેટ : ચારિત્ર જીવન માટે મુક્તિના ૮. જાણ્યે-અજાણ્યે પણ વિરાધના ન થાય તેની જાગૃતિ રાખવી. * મનને મારવાનુ’, વાણી પર ઘણા જ સયમ લાવવાના અને કાયાને તપસ્યા વડે લુખી અને ભૂખી બનાવવાની! પછી કોઈપણુ ખીજી વસ્તુની તાકાત નથી કે તે તમારા આદર્શોમાંથી તમાને ચલાયમાન કરી શકે ? * ચારિત્રમાં દિન-પ્રતિદિન વધવા માટે આત્માને સ'વેગ વેરાગ્યમાં ઝીલતા બનાવવા. ૯. ગમે તેવી ભુલ થઈ હાય તા પણુ ગુરૂદેવ ને નિવેદન કરી દેવી. 昕 વિવેકની પ્રતિષ્ઠા. * જીવનમાં અખંડપણે સયમ અને તપની જોડી કાયશીલ બની રહે તેમાં સાધુપણાની સફળતા છે. * દરેક પદાર્થ અને આહારના સાધનાના ઉપયેાગ વખતે આપણા શરીરથી થતી ધર્મ-સાધના અને મનથી થતી આધ્યાત્મિક સાધના નિરામાધ રહે તે જ ખાસ જોવાનું છે, આવી વિવેકની પ્રતિષ્ઠા સયસીએ કરવી ઘટે. Page #122 -------------------------------------------------------------------------- ________________ સચમ-૫૨ ધપી રહેલા મુમુક્ષુને કલ્યાણકારી પ્રેમાળ ઉદ્બોધન !!! ભાગ્યશાલી !!! સયમના પંથે આગળ પાવાના ઉત્સાહને માહની અટપટી કેડીએ સમી વૃત્તિએના ગૂચવાડામાં ગુમાવી ન ઈશ હૈાં !!! જો !!! તારી પાસે ગુરૂ-સમણુ અને નૈષ્ઠિક પ્રાચય રૂપ અણુમાલ શક્તિના જત્થા છે ! —પછી કાણુ તારૂ' શુ કરી શકે તેમ છે ! —આ મને વણમાંગી-અણુમાલ સહાયક ચીજો મેાક્ષના પથે આગેકૂચ કરવામાં તને અત્યંત ઉપયેાગી સમજાઈ જાય તા બિચારા માહને ઉભી પુછડીએ ભાગ્યે જ છૂટા ! આપુ ! આ ખન્ને ચીજોના ઉપયાગ સુસાધ્ય છે તેમજ સાધ્ય પણ છે. સુસાધ્ય ત્યારે જ્યારે કે ગુરૂસેવા-શાસ્ર-સ્વાધ્યાય, ધ્યાન અને તપમાં તારી વૃત્તિએાને અવાર નવાર જોડી રાખે તા— મા....વાંચીને ખરાબર ઊંડુ મનન કરજે ! Page #123 -------------------------------------------------------------------------- ________________ : ૯૦ : સયમ પથૈ મુમુક્ષુને મુક્તિના સૂક્ષ્મ-વિચારની સેાયથી મનમાં કે 'સ્કારાની અટપટી ગૂચમાં ઊંડે પડી રહેલા શલ્યને તથા વિચાર- દોષના કાંટાને બહાર કાઢશે !!! —તા આના ખરા ભાવ તને સમજાશે અને તેના મમ સુધી તું પહેાંચી શકીશ !!! છેલ્લે આટલું જરૂર યાદ રાખજે. પ્રવૃત્તૌ વિરામ્યસૂત્ર:' ખનવા પ્રયત્ન કરજે !!! અને બાળાપ ધમ્મા ” સુત્રને લક્ષ્યમાં રાખી જેની નિશ્રાએ સયમ પથે સ ચરવા તૈયાર થયા છે, તે ગુરૂદેવની આજ્ઞાને જીવન સવસ્વ માનીને ચાલજે !!! આ વાત જરા પણ વિસરીશ નહીં !!! 卐 સઃ ચેતવણી !!! જે સંયમમાં અનાદિકાલીન સ`સ્કારી અને ઈન્દ્રિયાના વિષયાને જીતવાનું મહત્વ છેતે સ'યમના નામે મળતા ખાન—પાન આદિથી. પૌદ્ગલિક-વાસનાએને પાષવાની બાલિશ પ્રવૃત્તિ ખરેખર જીવનશક્તિનું સદંતર દેવાળુ કાઢવા જેવી છે. માટે સ'યમ લીધા પછી સવેળા ચેતી જઈ ગુરુ નિશ્રાએ વૃત્તિઓના નિગ્રહ માટે ઉદ્યમ કરવા જોઈએ !!! સેલવાસાણ Page #124 -------------------------------------------------------------------------- ________________ 0000-00000000000000000 સંયમની સાધનામાં ઉપયોગી છે હિતકર સૂચને. (૧) કલ્યાણ મિત્રને સંસર્ગ રાખવે. (૨) જિનવચન શ્રવણ કરવું. (૩) સાંબળેલા વચનને સમગ્ર પ્રકારે ધારી રાખવા. (૪) પરોપકાર કર. [ પરમાર્થવૃત્તિ] (૫) પર–પીડાને પરિહાર કર. (૬) વિષય પ્રવૃત્તિના ત્યાગ માટે પ્રયતન કરે. (૭) ભવનું સ્વરૂપ નિરંતર ભાવવું. (૮) પૂજ્ય-વડીલ-ગુણવાન મહાપુરૂષેની પૂજાસેવા આદર બહુમાન માટે તત્પર રહેવું. (૯) કેઈની સાચી કે ખાટી નિંદા ન કરવી કે ન સાંભળવી. (૧૦) આપણા નિમિત્તે લોકો અધર્મ ન પામે તેનું પુરૂ ધ્યાન રાખવું. (૧૧) ગુણાનુરાગ કેળવવો. (૧૨) બીજાના દોષ પ્રતિ મધ્યભાવ કેળવવો. (૧૩) કુશલશિથિલાચારીને સંસર્ગ વજ. . (૧૪) પ્રયત્ન પૂર્વક પ્રમાદ છોડવા પ્રયત્ન કરે. (૧૫) અશુભ વિકલને દૂર કરવા માટે ક્રોધાદિન્કવાયના ત્યાગ પૂર્વક આમ-વરૂપનું અવસર-અવસરે ચિંતવન કરવું, Page #125 -------------------------------------------------------------------------- ________________ છે કે ? હિતકર સુચને જના સક્તિના (૧૬) “શરીર, ઘર, ઘન, સવજન, મિત્ર, પુત્ર વિગેરે બધા પર દ્રવ્ય મારાથી આત્માથી ભિન્ન છે. હું એનાથી ભિન્ન છું” આવી ભાવના પૌગલિક પદાર્થોના મોત વખતે કેળવવી. (૧૭) નિત્ય, શાશ્વત, નિષ્કલંક, શુદ્ધ અને જ્ઞાનદશનથી સમૃદ્ધ આત્માનું સ્વરૂપ છે. (૧૮) શુદ્ધ અને શાશ્વત જે મોક્ષરૂપ આત્માનું સ્થાન છે. તેજ ખરેખર ઉપાદેય છે. (૧) વધુ શું કહેવું? જેમ જેમ રાગ અને દ્વેષ નાશ પામે-ઘટે તે રીતે વિવેક પૂર્વક ગુરૂ નિશ્રામાં શાસ્ત્રજ્ઞા અને ગીતાર્થોની મર્યાદા પ્રમાણે પ્રવર્તવું. (શ્રીયુત પૂ ઉપા. યશોવિ. મ. પ્રણીત | શ્રી ઉપદેશ રહસ્ય ગા. ૧૯૪ થી ૨૦૧ ના આધારે) સંયમ-રથના ચક્રો. નિર્ભયતા સ્વતંત્રતા અપરોપજીવીપણું અનિશ્રિતપણું મુક્તિપુરીમાં પહોંચાડનારા સંયમ રથના ચક્રો છે. જ્ઞાનથી નિર્ભયતા અને અભ્યાસથી શાસ્ત્રીય તે સાચું સવાશ્રયી પણ મેળવી શકાય છે, Page #126 -------------------------------------------------------------------------- ________________ श्री वर्धमान स्वामिने नमः ' णाणं सव्वत्थगं चक्खू' મુક્તિના પંથે સમ્યગ—જ્ઞાન-વિભાગ ✪✪✪✪�✪✪✪✪✪✪✪✪✪é�✪✪�* अणुसोअ-पट्ठिअ - बहुजणम्मि, क पडिसीअ - लद्धलक्खेणं । पडिसोअमेव अप्पा, दायव्वी हाउ-कामेण ॥ अणुसोज - सुहो लोए । पडिसोओ आसवो सुविहियाणं । अणुसोओ संसारा, पडिसोओ तस्स उत्तारो ॥ શ્રી દશવે॰ ચૂલિકા ૨ જી ગાયા || ज्ञानं निःश्रेयसकरम् ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ' જ ' જ્ઞાનનાં પશ્માથ GGGGGGG8998 જ્ઞાનના પરમા મુક્તિના AAAAA વાસનાની પૂર્તિ માટે મથી રહેલ આખા સંસારની વચ્ચે વાસના- વિજયનું લક્ષ્ય રાખીને આરાધક પુણ્યાત્માએ સુમુક્ષુ ભાવ ટકાવી રાખવા વાસના વિજય માટે જ પ્રયત્ન કરવા. આખા સ'સાર વાસનાની પૂર્તિમાં ય માને છે, પણ વાસનાના સામે--પૂર જઈ જાતને જ્ઞાન-વૈરાગ્ય વડે ટકાવી રાખવી તે જ્ઞાનના પરમાથ છે. - કેમકે :— અનાદિકાલીન અશુભ-સકારાના વાડે ચઢેલ જીવનનું નામ સંસાર અને તેનાથી વિપરીત--રીતે જીવન જીવવા માટે જ્ઞાનીએની આજ્ઞા મુજમ વવું તે સ'સારથી છૂટવાના ઉપાય છે. – શ્રી દશવૈત્ર વિષય-કષાયની વાસનાને અનુરૂપ પ્રવૃત્તિ ખાલવાને અનાદિકાલના 'સ્કારાથી સુલભ છે, પણ સમ્યજ્ઞાનખળે આત્મસ્વરૂપના સવેદન થયા પછી વાસનાએની સામે ચાલવાની હિ‘મતભેર પ્રવૃત્તિ જ ખરેખર જીવન–શુદ્ધિનું પ્રધાન કારણ બને છે. અને આ પ્રવૃત્તિ જ્ઞાનીઓને ઉત્કૃષ્ટ-તપરૂપ બની જાય છે, Page #128 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ જ્ઞાનની મહત્તા ૪ ૫ ! સમ્યગૂ-જ્ઞાનની મહત્તા મોક્ષમાર્ગની આરાધનાની યથાર્થતા માટે અન્ય સવ સાધન કરતાં જ્ઞાનની મહત્તા વધુ છે, કારણ કે પ્રત્યેક પ્રવૃત્તિની સારમયતાનો આધારસ્તંભ જ્ઞાન છે. જ્ઞાન સાધ્યસાધનને યથાર્થ વિવેક કરાવી સાધક-બાધકના વિવેચનમાં સહકારી થઈ ચોગ્ય માર્ગે દોરી શકે છે, અન્યથા સાધનસામગ્રી-સંપન્ન દશામાં પણ યથાચિત જન કરવાના જ્ઞાનના અભાવે છતી–સામગ્રીએ ભૂખે મરવાની જેમ આત્મકલ્યાણસાધનાની યથાર્થતા સાધી જીવનને ઉજજવલ બનાવનાર પણ ઉત્તમ માનવભવાદિની પ્રાપ્તિ લગભગ નિરર્થક નિવડે છે. ' માટે આ વિભાગમાં સંયમની આરાધનાના ચોક્કસ લક્ષ્ય કેન્દ્રરૂપ સમ્યગદર્શનની દઢતા મેળવ્યા પછી કેન્દ્રિત-લક્ષ્યને પહોંચી વળવા થતી ઉત્સાહભેર પ્રવૃત્તિને ફલવતી બનાવવા પ્રત્યેક આદર્શ-આરાધક પ્રાણીને યાચિત મેળવવા લાયક મુષ્ટિજ્ઞાનરૂપ ટૂંકા પણ આદર્શ જ્ઞાનરૂપ પ્રકારને વિવિધ રીતે આ જીને મુદ્દાસર વર્ણવેલ છે. સાધુતાની કેસેટી * પારકા દોષ અને આપણું ગુણ સ્વપ્ન પણ યાદ ન આવે તે ખરી સાધુતા છે. જ આપણું જાતને ભૂલી જ્ઞાનીઓની આજ્ઞા-નિશ્રાની - તત્પરતા ખરી સાધુતા છે, Page #129 -------------------------------------------------------------------------- ________________ સચમની હું કાળું ન સાધનાને સફલ બનાવનાર મુષ્ટિજ્ઞાનરૂપે જરૂરી જાણવા લાયક કેટલાક પદાર્થો --- આદર્શ-સાધુતાને સૂત્ત સ્વરૂપ આપવા તથા જીવનની પરમાÁ વિશુદ્ધિની ભૂમિકાએ પહેચવા પ્રત્યેક આરાષા મુમુક્ષુ પ્રાણીએ દીક્ષા-સયમના સ્વીકારની સાથે જ આ જણાવતા સયમની સાધનાને સફળ બનાવનાર કેટલાક પદાર્થોનું જ્ઞાન મુષ્ટિજ્ઞાનરૂપે અવશ્ય મેળવી લેવુ' ઘટે. પ્રતિક્ષણ તન ચેાગ્ય વિચારણા કરી ખનતે પ્રયાસે સ યમની મહત્તાને સમજાવ નારા આ પદાર્થોને જીવનમાં વણી લેવા ઉદ્યત રહેવું જરૂરી છે. શાસ્ત્રીય મર્યાદા પુક સ`ચમી જીવન જીવવા માટે સચમના પાયાના મહત્ત્વના પદાર્થોનું જ્ઞાન વ્યવસ્થિત રીતે મેળવવાની ખાસ જરૂર છે. તેથી આ વિભાગમાં સચમી-જીત્રન“ચારિત્ર શુદ્ધિ અને જીવન-શુદ્ધિ માટે જરૂરી પદાર્થાનુ' વ્યવસ્થિત જ્ઞાન આપનાર ચૂંટેલી કેટલીક બાબતને સક્ષિસ ગ્રહ કરવામાં આવ્યા છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ થે મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો - (૧) શ્રમણ ધમ કેવો ? પ્રત્યેક આરાધક આત્માએ સૌ પ્રથમ મોક્ષમાર્ગની સાધના માટે સ્વીકારેલ શ્રમણ ધર્મની સારમયતા જાણવી જોઈએ, તે માટે શ્રી પાક્ષિક-સૂત્રના પાંચ મહાવ્રતના આલાવામાં આવતા કેટલાક પદે અહીં ઉદ્ધર્યા છે. ઢિ-guળા=વીતરાગ — સર્વજ્ઞ પ્રભુએ નિષ્કામ - વત્સલતાથી ઉપદેશેલ છે. આ બહિષા-સારણ-કઈ પણ જીવની માનસિક પણ વિશ્વના ન થવા દેવાનું જેમાં આદર્શ વિધાન છે. વારિરિણ-ત્રિકાલાબાધિત આમ-જવરૂપાવગાહી વિશુદ્ધ-સત્યના અવલંબને પ્રતિષિત છે.' વિના-મૂહાણ જેના પ્રત્યેક અનુષાનોના મૂલમાં માનકષાયનું મન કરનારી નમ્રતા-વિનયશીલતા રહેલ છે. સિવાળva ધ-કષાયનું દમન કરનારી ક્ષતિ-ક્ષમાભાવનું - જેમાં પ્રાધાન્ય છે. *-ઢિા -વળ-જેના પાલન કરનારની પાસે સોનું ચાંદી અગર કઈ પણ ધાતુની વસ્તુને સંચય કે સદભાવ હેત નથી. વાહન-જમવ૫ ઘેર અપરાધીને પણ માફ કરી દેવારૂપ ' ઉપશમ–ભાવની અજબ કેળવણી આપનાર નવ-મ-જુત્તરા-વિશુદ્ધ સાત્વિક બ્રહ્મચર્યના પાલન માટે જેમાં નવ પ્રકારની આદર્શ ગુપ્તિ-મર્યાદા જેલ છે, Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પુષ્ટિ શાનરૂપ પદાર્થ વિના -જયનારણ-કોઈ પણ પ્રકારની રાઈ કરવાની ધાંધલ હિંસામય પ્રવૃત્તિ જેમાં નથી. મિત્તા વિત્તિવરણ-કોઈને સૂક્ષ્મ પણ માનસિક પીડા ન થાય તેવા વિશુદ્ધ આશયને સાધનારી એષણાશુદ્ધિપૂર્વક ભિક્ષાવૃત્તિ દ્વારા જેમાં યાચિત જીવન-નિર્વાહની વ્યવસ્થા છે. જિદ-વાણ-જીવનયાત્રાના નિર્વાહ પૂરતે રાક મેળવી સંયમયાત્રાની જ સિદ્ધિના દેયેયથી શરીરના ટકાવ પૂરતી જેમાં વ્યવસ્થા છે, સંચય કે પરિગ્રહવૃત્તિનું જેમાં સ્થાન નથી. બિાિ સરળ-કોઈ પણ સંજોગોમાં ઠંડી આદિ દૂર કરવા અગર રાંધવા આદિ માટે અગ્નિનો આશરો જેમાં લેવાનું નથી. વિજ્ઞાસ્ટિારણ-બાહ્ય શારીરિક – મલને દૂર કરવાની અનાદિકાલીન ટેવને છેડી બાહ્ય-મલને પેદા કરનાર–વધારનાર આત્યંતરમલ રાગાદિ-દોના વિકારોને નિર્મલ થવાનું જેમાં વિધાન છે. મા-રણ-જે આત્મ-કલ્યાણની સાધનામાં વિનરૂપ સર્વ પ્રકારના દેશોને પરિહાર કરાવનાર છે. ગુણાત્રિીજાના સુક્ષ્મ પણ ગુણનું અનુમોદન પ્રદપૂર્ણ ભાવપૂર્વક ગ્રહણ કરવાનું જે શીખવે છે, Page #132 -------------------------------------------------------------------------- ________________ જય મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : હા Tળવિવારણ-જે મેહજન્ય ઘેલછાભર્યા રાગાદિના વિકારોથી રહિત છે. નિટિત્તિ સલાસણ-જન્મ-મરણને કેશ વધારનારી આધિભૌતિક–સાંસારિક, તમામ ઉપાધિમય, જંજાળી અશુભ-પ્રવૃત્તિઓના પરિહાર-સ્વરૂપ નિવૃત્તિની જેમાં પ્રધાનતા છે. - મન્ના - -આદશ- સાધુતાના નિયામક મહામૂલા-મહાવભર્યા પાંચ મહાવ્રતનું. સુભગ પાલન જેમાં નિશાયેલું છે જ-વિહંગાજર-જેની આરાધનાથી ચક્કસપણે આત્મસ્વરૂપની વિશુદ્ધિરૂપ મુક્તિનું ફળ મળે જ છે લંકા-કાન-મિઝરણ-જેની નિમલતર આવનાથી વિષમ પણ સંસાર-સમુદ્રને પાર પમાય છે. ળિકાળ-જન-ઘાઘરાન-પરસ=જે આરાધના કર્યા પછી અંતિમ ફલ તરીકે તમામ કર્મોના બંધનમાંથી મુક્ત બની શાશ્વત-સુખના ધામમાં વિશુદ્ધ આત્મસ્વરૂપાનંદની પ્રાપ્તિરૂપ સિદ્ધિગતિ પ્રાપ્ત થાય છે. આવા અપૂર્વ ઉત્તમોત્તમ જીવનની પ્રકૃષ્ટ-સાધનાના પથે આગળ વધવા સુખદ સાધનસમા શ્રમણધર્મની દીક્ષા સ્વીકાર્યા પછી યથાત ફલ મેળવવા કેમિક-પ્રયની શુભ પરંપરાની સાધના માટે સદા ઉઘત રહેવું ઘટે. Page #133 -------------------------------------------------------------------------- ________________ (૨) પાંચ મહાવ્રત १ सव्वाओ पाणाइवायाओ बेरमण, २ सयाओ मुलावायाओ घेरमाण', ३ सव्वाओ अविण्णादाणाओ वेरमण', ४ सध्वाओ मेहुणाओ बेरमणं, ५ सव्याओ परिग्गहाओ रमण, ભાવાર્થ–સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત-કેઈપણ સૂમ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવની જાયે અજાયે થતી-થનારી હિંસાથી સર્વથા વિવિધ અટકવું તે. ર સર્વથા મૃષાવાદ-વિરમણ વ્રત કેધ, લોભ, ભય કે હાસ્યથી અસત્ય બોલવાથી સર્વથા અટકવું તે. ૩. સર્વથા અદત્તાદાન-વિરમણ વ્રત–નાની કે મેય કઈ પણ ચીજ પુછયા વગર લેવારૂપ ચેરીથી સર્વથા અટકવું તે. ૪. સર્વથા મૈથુન-વિરમણ વ્રત-વિષયભેગાત્મક મિથુન સંબંધી ક્રિીડાથી સર્વથા અટકવું તે. ૫. સર્વથા પરિગ્રહ-વિરમણવ્રત મૂચ્છ–આસક્તિપૂર્વક સાંસારિક પદાર્થો અને ધર્મના પણ ઉપકરણે વધુ પડતા ભેગા કરવાની વૃત્તિથી સર્વથા અટકવું તે. Page #134 -------------------------------------------------------------------------- ________________ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : {{ (૩) પાંચ મહાવ્રતની પચ્ચીશ ભાવના भावनामिर्भावितानि पञ्चभिः पञ्चभिः क्रमात् । महावतानि नौ कस्य, साधयन्त्यव्यंय पदम ॥ ( શ્રી ચેાગશાસ્ત્ર પ્ર. ૧, શ્લા॰ ૨૭) પાંચ મહાવ્રતા પાંચ-પાંચ ભાવનાઓથી ભાવિત થયેલા કાને અવ્યય–માક્ષપદ સાધનારા થતા નથી ? અર્થાત્ એકેક મહાત્રતનું નિર્માલ પાલન કરવા સારુ-પાંચ ભાવનાના નિરતર ધ્યાનમાં રાખવી ઘટે. પહેલા મહાવ્રતની પાંચ ભાવના मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । नपानग्रहणेनाहिंसां भावयेत् सुधीः ॥ ( શ્રી ચેાગશાસ્ત્ર પ્ર. ૧, શ્લેા. ૨૬) ૧ અનગુપ્તિ—મનમાં અશુભ સ`કલ્પ- વિકલ્પ થાય ત શમાવી દેવા, પણ ગતિમાન ન કરવા, વચનકાયાદ્વારા મનને વધુ પ્રવૃત્તિશીલ ન થવા દેવુ. ૨ હર્યા-સમિતિ-યુગપ્રમાણુ (સાડાચાર હાથ ) ભૂમિને નિરીક્ષવાપૂર્વક જીવ-યતનાના ઉપયેાગ રાખી ચાલતું. ૩ આદાન-સમિતિ-વસ્તુ માત્રને લેતાં મૂકતાં ચક્ષુથી પડિલેહી રજોહરણાદિથી પ્રમાજ વાની જયણા કરવી. ૪ એષણા-સમિતિ—સયમયાત્રાના સાધનરૂપ દેહના સુખ-નિર્વાહ અર્થે હિંસા-સ‘કપાદિ કાઈ પણ ઉદ્દેશ્યથી થતા આધાકર્દિ બેતાલીશ ઢાષાથી રહિત ગેાચરીની ગવેષણાહિની વિશુદ્ધ-પ્રવૃત્તિ રાખવી. Page #135 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૨ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુકિતનાં ૫ દષ્ટાન્નપાન-ગ્રહણ-વહેરાવનાર અને વહારવા લાયકની વસ્તુ લાવવા લઈ જવાની ચેષ્ટા દેખી શકાતી હેય તે રીતે વહોરવી અથવા જઈ તપાસીને ગ્રહણ કરવી. " બીજા મહાવ્રતની પાંચ ભાવના પાથ-સોમ-મ-જોધાયાથાનેતર आलोच्य भाषणेनापि, भावयेत् सनृतव्रतम् ॥ | (શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧ ૦ ૨૭) ૧-૨-૩-૪, હાસ્ય-લભ-ભય-ક્રોધને ત્યાગ -હાસ્ય, લોભ, ભય, તથા ક્રોધથી સર્વદા દૂર રહેવું, તે પેદા ન થાય તેવા સંજોગોમાં રહેવું. - કારણ કે આ ચાર કારણથી જ પ્રાયઃ ' મૃષાવાદને પ્રસંગ સાંપડે છે. પ. વિચારીને બોલવું-જરૂર પડે ત્યારે ભાવી પરિણામને મધ્યસ્થપણે સમતોલપણું જાળવી સંપૂર્ણ વિચાર કર્યો પછી બોલવું. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના છાણોથાવગ્રહવાસામાSિapયારામ | एतन्मात्रमेवैत-दित्यवग्रहधारणम् ॥ समानधामिकेभ्यश्व, तथावग्रहयाचनम् । માનુજ્ઞાતિપાનાના-શરમોદમાવના છે (શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, સે. ૨૮-૨૯) ૧. વિચારીને અવગ્રહનું યાચન-પિતાને જ્યારે જરૂર ન પડે ત્યારે સંપૂર્ણ વિચાર કરીને જેટલી જરૂર હોય, Page #136 -------------------------------------------------------------------------- ________________ પર મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : ૧ રોજ પ્રત્યુપેક્ષણ-પ્રમાર્જના થઈ શકે તેટલા અવગ્રહની યાચના કરવી. ૨. વારંવાર અવગ્રહાનુજ્ઞાની જયણુ-એક વાર વસતિના માલિકે સમુચ્ચયથી આખી વસતિ ઉતરવા આપી હેય છતાં જ્યારે જે જે અવગ્રહની જરૂર પડે ત્યારે પુનઃ માલિકની અનુજ્ઞા મેળવવા ઉચિત જાણ કરવી. ૩. અવગ્રહનું અવધારણુ-વસતિ ગ્રહણ કર્યા પછી ચેકસપણે પ્રત્યુપેક્ષણ-પ્રમાર્જના કરી યાચિત ઉપયોગ માટે-મારે આટલો અવગ્રહ અનુજ્ઞાત કરેલો વાપર”—એ સ્પષ્ટ અવધારણ્યાત્મકપણે અવગ્રહને ચેકસ કરે. ક, સમાન-ધાર્મિક પાસે અવગ્રહ-વાચન-વસતિના માલિકે અનુજ્ઞા આપ્યા પછી પણ તે વસતિમાં પ્રથમથી રહેલા સાધર્મિક-સાંગિક કે અસાંગિક- સાધુ સાધી પાસેથી પુનઃ વસતિ આદિની યાચનાની જાણ કરવી. ૫. આપેલાં જ ગેચી-પાણી વાપરવા–ગૃહસ્થ વહરાવેલ જ ગોચરી. પાણી વાપરવાનો ઉપયોગ રાખવે, ગૃહસ્થ પાસેથી વાપરવા માટે અજ્ઞાત નહિ કરાયેલ કંઈ પણ ચીજ ન વાપરવી. ચાથા મહાવતની પાંચ ભાવના સી-પર-રમત-ન-દયાત્તાવાર સાથીયા-રાજા, વાત-તિવનાર છે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના mmmmmm ધો- નેલ-વાંકા-દામરિવાવાતા प्रणीता-त्यशन-त्यागाद्, ब्रह्मचर्य तु भावयेत् ॥ (શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, લો. ૩૦-૩૧) ૧. શુદ્ધ વસતિ આદિની જયણ-સ્ત્રી, નપુંસક, પશુવાળા સ્થાને રહેવું, બેસવું કે ભીંત આંતરથી તેવાઓને અનુભવાતે સહવાસ-આ બધાનો ત્યાગ કરે. ૨. રાગમય સ્થાને ત્યાગ કામવિકારને વધારનારી સ્ત્રી સંબંધી વિષય-વાસનાને ઉત્તેજક કથા-વાત સરખી પણ ન કરવી. ૩. પૂર્વાનુભૂતસ્મરણ-ત્યાગ-કામ-વાસનાદિની આભિ. . માનિક તૃપ્તિ અર્થે પૂર્વે આસેલ સુરત -મિથુનાદિ સંબંધી ચેષ્ટાઓનું સ્મરણ પણ ન કરવું. ૪. સ્ત્રીના અંગે પાંગ જોવાને તથા શરીર વિભૂ પાને ત્યાગ-રાગમય દષ્ટિથી કામ-વાસનાને તૃપ્ત કરવાના * . ઈરાદે સ્ત્રીના સુરમ્ય અંગે પાંગે ધારીને જેવા નહિં, - તેમજ સારા દેખાવડા લાગવાના મેહમાં શરીરની સાફસૂફી-ટાપટીપ આદિ વિભૂષા કરવી નહિં.. ૫. પાષ્ટિક તથા માત્રાધિક આહારને ત્યાગ ઈન્દ્રિયોના વિકારેને પિષક સ્વાદિષ્ટ ઉત્તેજક પદાર્થોને ત્યાગ કરે, તથા શરીરના નભાવ થવા ઉપરાંત સવાદાદિની દૃષ્ટિએ વધુ પ્રમાણમાં આહાર ન કરે. Page #138 -------------------------------------------------------------------------- ________________ પ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : ૧૫ ! પાંચમા મહાવ્રતની પાંચ ભાવના છે , स्पर्श रसे च गंधे च, रूपे शब्दे च हारिणि । पंचस्वितीन्द्रियार्थेषु, गाढं गाद्धर्यस्य वर्जनम् ॥ एतेष्वेवामनाज्ञेषु, सर्वथा द्वेषवर्जनम् । आर्कि'चन्यव्रतस्यैवं, भावनाः पंच कीर्तिताः ॥ (શ્રી ગશાસ્ત્ર, પ્ર. ૭, કલે૩૨-૩૩) સુંદર-અનુકૂલ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ન કરવી, તેમજ અશુભ-પ્રતિકૂલ પાંચે ઈન્દ્રિયોના વિષયમાં ધૃણા--હુગંછા-દ્વેષ ન કરે. ઉપર પ્રમાણે દરેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ જણાવી છે તે ખ્યાલમાં રાખી તે તે મહાવ્રતને જાળવવાથી અને યથોચિત મર્યાદામાં રહી વિશુદ્ધપણે સંયમી જીવનની શ્રેષ્ઠ સિદ્ધિ મેળવવા અહર્નિશ સંયમની ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાથી આત્મ-કલ્યાણની સાધના અતિ-સુલભ બને છે. - જીવન-શુદ્ધિની ચાવી છે. * હું શું છું કે અને મારામાં શું છે? 6 એ વિચારના બદલે મારામાં શું નથી? એને વારંવાર વિચાર કરવાથી જીવન-શુદ્ધિને માર્ગ છે. જહદી હસ્તગત થાય છે, Page #139 -------------------------------------------------------------------------- ________________ mmmmmm કે ૧૦ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના (૪) આઠ પ્રવચનમાતા-પાંચસમિતિ ત્રણ ગુપ્તિ, -શાળા-કાન-નિક્ષેપ-રણવારા પચ મિતરિત, ગુલીનિરિક્ષા , gણાયાત્રિાત્રદય, સનના રવાના संशोधनाच साधूनां, मातरोष्टौ प्रकीर्तिताः ॥ ( શ્રી ચામશાસ્ત્ર, પ્ર. ૧, ૦ ૩૫-૪૫ ) - આશયશુદ્ધિ અને જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવારૂપ પાંચ સમિતિ અને અશુભ ગેના નિગ્રહ સ્વરૂપ ત્રણ ગુપ્તિ ચારિત્રરૂપ બાલકને ઉત્પન્ન કરનાર, પાળી-પષી વૃદ્ધિ પમાડનાર અને આવી પડતા દેશેનું નિરાકરણ કરનાર છે, માટે શાસ્ત્રકારે આ આઠને પ્રવચનમાતાના સુમધુર વિશેષણથી સંબંધે છે, આનું યથાસ્થિત ઉપયાગપૂર્વક પાલન કરનારે સમ્યકૃપણે આખા પ્રભુશાસનની સારમય આરાધના કરી જાણે છે. પાંચ સમિતિ સમિતિ=ણ-સમ્યફપ્રકારે આત્માના કલ્યાણની સાધનાના માર્ગે રૂતિ ચેષ્ટા-પ્રવૃત્ત કરવી, ઇસમિતિ–ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે બાદર પ્રાણી માત્રને અભયદાન આપી જીવન-વિશુદ્ધિના ઉજજવલ પંથે વિહરનાર સાધુ-સાધ્વીએ ચાલતી વખતે યુગ (સાડાચાર હાથ) પ્રમાણ ભૂમિનું દષ્ટિ પડિલેહણ કરવા સતત ઉપયુકત રહેવું, અનુપયોગના કારણે કેઈ પણ જીવની વિરાધના ન થઈ જાય તેનું સંપૂર્ણ તકેદારીભર્યું ધ્યાન રાખવું, Page #140 -------------------------------------------------------------------------- ________________ પ સુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થ : ૧૦૭ : ભાષાસમિતિ-હિતકારી, પાપ-વ્યાપારમય પ્રવૃત્તિને જાણ્યે અજાણ્યે પણ નહિ' પાષનારું', નિરવદ્ય, મિત, અને મૃષાવાદની જયણા પૂર્વક ખેલવું. એષણાસમિતિ-ફક્ત સ’યમ-યાત્રાના નિર્વાહના જ ઉદ્દેશ્યથી રસનેન્દ્રિયને પાષણ, વિકારવાસનાના ઉત્તેજક પદાર્થોની લાલસાથી લાગતા આશ્વાકર્માદ્ધિ બેતાલીશ ઢાષાથી રહિત ગાચરીની ગુરુ-લઘુભાવે તારતમ્યવાળી જણાપૂર્વક ગવેષણા કરવી. માદાન-નિક્ષેપ સમિતિ કાઇપણ વસ્તુને લેતાં મૂકતાં જીવ-વિરાધનાના પાપમાંથી બચવા ચક્ષુપડિલેહણ કરી રજોહરણાદિથી ઉપયાગ રાખવા. પુ‘જવા-પ્રમા વાના પારિષ્ઠાપનિકા (ઉત્સર્ગ) સમિતિ સયમમાં અનુપયેાગી વસ્તુમાત્રને અગર ક-મૂત્ર-મલાદિને ચગ્ય સ્થ’ડિલ ભૂમિએ થાઓક્ત રીતિનીતિ મુજબ વિધિપૂર્વક પરઢવી. ગુપ્તિ--સયમના લક્ષ્યથી મન--વચન અને કાયાના વ્યાપારાને રાકવા. મન, વચન, કાયાના અશુભ વ્યાપારીને યથાશકય પ્રયત્ને ગેાપવી--રાકી રાખવા સદા-સદા બને તેટલી આછી-પ્રવૃત્તિવાળા થવુ તે ગુપ્તિના પરમાથ' છે. મનેાગૃતિ-આત્ત કે રૌદ્રાદિ સબ'ધી સ`૫-વિકલ્પાની પર'પરાને ઉપજાવનાર તમામ સામગ્રીથી કુર રહી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ : સુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થ મુક્તિના રાગ-દ્વેષની જંજાળમાં ન ફસાય તેવા વાતાવરણમાં રહી મનને અશુભ સકલ્પાથી દૂર રાખી કે આત્મ-સ્વરૂપાવગાહી બનાવવા પ્રયત્નશીલ થવુ. વચનગુપ્તિ ઇશારા આદિ પણ કર્યા વિના સ'પૂર્ણપણે વચનાચ્ચારની સાવધ પ્રવૃત્તિથી અટકવું. કાયગુપ્તિ--ગમે તેવા ઘાર પરીષહ-ઉપસર્ગાદિ પ્રસ`ગે પણ શરીરને પાપમય-પ્રવૃત્તિ તરફ પ્રવર્તાવા ન દેવુ', અથવા સ ́યમના અનુષ્ઠાના અગર શરીરધર્મની ચેષ્ટાઓમાં નિયમિત રહેવુ', ચ'ચઢતા દાષના પરિહાર કરવા. .. આ સમિતિ ગુપ્તિનું યથાસ્થિત પાલન સ`યમી-આત્માને ક્રમિક આત્મ-વિકાસ સાધનાના પંથે આગલ ધપાવી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પુનિત સમવાયસ્વરૂપ વિશુદ્ધ આરાધકભાવને કેળવી અત્યુત્તમ મુક્તિપદની પ્રાપ્તિ શીઘ્ર કરાવે છે. . .. આમાં મુનિએ લક્ષ્ય તરીકે ગુપ્તિને રાખવાની જરૂર છે, જેમ બને તેમ મન વચન કાયાની પ્રવૃત્તિ માત્ર અલ્પ બનતી જાય અને જ્ઞાનાદિ ગુણેાની શુભ વિચારણા એવ' તદનુકૂલ શુભ પ્રવૃત્તિ વધે તે રીતે વર્તવાની જરૂર છે. ગુપ્તિમાં વધુ સમય ન ટકાય અને પ્રવૃત્તિ કરવાના અવસર આવે ત્યારે સમિતિના પરિપાલન માટે સાવધ બની પ્રવ્રુત્તિ કરવી. Page #142 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિ જ્ઞાનરૂપ પદાથી l આમ ગુપ્તિ સમિતિના પરમાથ' સમજી સૈન્ય પ્રવૃત્તિ કરનારા વાસ્તવિક સાધનાના પરમાચ ફૂલને મેળવી શકે છે. (૫) સયમના સત્તર પ્રકાર પુનિત્ર-કાળિ-માહ -- ગળK-વિ-નિ-ત્રણ-ળિ'વિ-અઝીયો । બે-પ્લે-માળ-परिवण मणो-वई - काए ॥ ? ॥ ( શ્રી એધનિયુક્તિ ગા) ચારિત્ર-સર્વ વિરતિ સ્વીકાર્યાં બાદ તેના માણુસ્વરૂપ અશુભ-વ્યાપારના પરિહારને ટકાવવા જાણ્યે અજાણ્યે પણ પાપ-પ્રવૃત્તિથી વિકૃતિના અણુધાર્યો પણ ભંગ થઈ જવા ન પામે, તે માટે શાસ્ત્રકારે એ સયમના સત્તર પ્રકાર વણુથી તેના પાલન માટે ઉપયુક્ત બનવા ભારપૂર્વક સમન કર્યુ છે. ૧ થી ૫. પૃથ્વીકાય--અકાય-તેઉકાય-વાયુકાય વનસ્પતિકાય-સયમ, પૃથ્વીક્રાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયની સૂક્ષ્મ કે આદર વિરાધના થઈ જાય તેવી પ્રવૃત્તિ ન કરની, ૬ થી ૯. એઇન્દ્રિય – તેન્દ્રિય — ચરિન્દ્રિય - App પ'ચેન્દ્રિય-સયમ, D Page #143 -------------------------------------------------------------------------- ________________ : ૧૧. મુષ્ટિ જ્ઞાનરૂપ પદાથી મુકિતને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પદ્રિય જીમ પરિતાપના, દિલામણા કે વિરાધના થાય તેવી પ્રવૃત્તિ ન કરવી. ૧૦. અજીવાય-સંયમ-સુંદર, દેખાવડા, મોહક પદા ર્થોનો ઉપયોગ સંયમના સાધન તરીકે પણ ન કરવો તે. અગર ઠેકર વાગવા આદિના પ્રસંગે અજ્ઞાન–વશ તે પત્થર આદિ પર શ્વાનવૃત્તિને પ્રદર્શિત કરનાર થતા રેષાદિને સંયમ કરો. ૧૧. પ્રેક્ષા-સંયમ–પ્રત્યેક કાર્ય કરતાં પહેલાં વિચારપૂર્વક - ચક્ષુ-પડિલેહણ આદિને ઉપયોગ રાખવો. ૧૨. ઉપેક્ષાસંયમ-સમજાવવાના વિવિધ પ્રયત્ન કરવા છતાં સંયમની સાધનામાં છતું પણ વીર્ય નહિ ફોરવનાર તરફ, અગર સાવધ-વ્યાપારમાં પ્રવર્તતા ગૃહસ્થો તરફ ઉપેક્ષાભાવ કેળવવો અને નિરવદ્ય-વ્યાપારમાં તથા જ્ઞાનાદિની સાધનામાં અહર્નિશ ઉદ્યત રહેવા શુભાવહ પ્રેરણા કરવી. ૧૩. પ્રમાજના-સંયમ-કઈ પણ વસ્તુને લેતાં મૂકતાં અગર બેસવા-ઉઠવા આદિ કાયચેષ્ટા કરતાં, અને અંધારામાં કઈ પણ પ્રવૃત્તિ કરતી વેળાએ રજોહરણ-ડાસણ આદિથી પુજવાને ઉપગ રાખ, Page #144 -------------------------------------------------------------------------- ________________ થી મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો ૧૧૧ : ૧૪. પરિઝાપના-સંમય-સંયમની સાધનામાં અનુપયોગી અગર દોષાવહ વસ-પાત્ર-અશનાદિનું જીવની વિરાધના ન થવા પામે તેમ વિધિપૂર્વક પરઠવવાને ઉપગ રાખ. તેને કોઈપણ હિંસાદિના સાધન તરીકે દુરુપયોગ ન થવા પામે તેની તકેદારી રાખવી. ૧૫ થી ૧૭. મન–વચન-કાયા-સંયમ-મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને યથાશકર્ષ રોકવા પ્રયત્નશીલ થવું, શુભ પ્રવૃત્તિ અને સદનુણાના આસેવન દ્વારા અશુભ-ગેની પ્રવૃત્તિ અટકાવવા ઉપયુક્ત થવું. F સાધુ કેશુ? ઉપકારીના ઉપકારને ન ભૂલે તે, - પારકી નિંદા કદી બેલે નહિં અને સાંભળે નહિ તે. આ જ પિતાના નજર સામે રાખી ગુરૂનિશ્રાએ સંયમના છે પંથે ચાલે તે. Page #145 -------------------------------------------------------------------------- ________________ 1 ૧૨ : મુષ્ટિ જ્ઞાનપ પદાર્થો મુક્તિના . (૬) સાધુના સત્તાવીશ ગુણ छन्वय छकायरक्खा पंचि दिय-लोहणिग्गही खंती । मावविसुद्धी पडिलेहणा य करणे विसुद्धी य ॥ १ ॥ * * सीयाइपीडसहणं, मरणतिय-उवसग्गसहणं च ॥ २॥ (શ્રી સંધસિત્તરી પ્રકરણ, ગા ૨૮–૨૯) ૧ થી ૬, છ તેનું પાલન ૧ પ્રાણાતિપાત વિરમણ | ૪ મિથુનવિરમણ ૨ મૃષાવાદ 5 | ૫ પરિગ્રહ છે, ૩ અદત્તાદાન છે | ૬ રાત્રિજન, ૭ થી ૧૨, છ કાયની વિરાધનાને ત્યાગ ૧ પૃથ્વીકાયવિરાધના ત્યાગ | ૪ વાયુકાય વિરાધનાત્યાગ ૨ અપકાય છે | ૫ વનસ્પતિકાય છે ૩ તેઉકાય છે ! ૬ ત્રસકાય ૧૩ થી ૧૭. પાંચ ઇન્દ્રિયને જય૧ સ્પર્શનેન્દ્રિય જય | ૪ ચક્ષુરિન્દ્રિય ૨ રસનેન્દ્રિય ! એ શ્રોત્રેન્દ્રિય છે ૩ ઘાણેન્દ્રિય ૧૮. લેભ-નિગ્રહ ૨૩. અશુભ મનને સંયમ ૧૯. ક્ષમા ૨૪. , વચનને ,, ૨૦. પરિણામ વિશુદ્ધિ ૨૫. ; કાયાને , ૨૧. પડિલેહણા પ્રમાનામાં ૨૬. શીતાદિ પરિષહ સહન કે ઉપયુક્તતા ૨૨, સંયમના અનુષ્ઠાનમાં [ ૨૭ મારણાંતિક રક્તતા ઉપસર્ગસહન Page #146 -------------------------------------------------------------------------- ________________ પી મુષ્ટિ–ફાનરૂપ પદાર્થો (૭) દશ પ્રકારને શ્રમણ ધમ खती मद्दव अअव, मुती तब संजमे यबोदव्ये । संध सेअं आकिवणं च, बभं च जइधम्मो ॥ १ ॥ (શ્રી નવતત્તવ પ્રકરણ ગા૨૯) ૨ ક્ષત્તિ ક્ષમા કે ધને કાબૂમાં રાખવે, હડહડતા અન્યાય અપરાધ કરનાર ઉપર પણ માનસિક-અહિતની ઇચ્છા સરખી પેદા ન થવા દેવી, સ્વ.પર હિતકારક સહનશીલતાને સુદઢ અભ્યાસ કર, ૨ રા-નમ્રતા મદઅભિમાનનો ત્યાગ કરે, ગુણ અને ગુણ ઉપર અનુરાગ-બુદ્ધિ કેળવી ગ્ય વિનય મર્યાદાના અભ્યાસી બનવું, કુલ, જાતિ, આદિ અય મદને સવ-પર-હાનિકારક સમજી વર્જવા, ૨ કાર્સ સરલતા-સર્વ પ્રકારના માયાભ, છલ, પ્રપંચ કપટાદિને ત્યાગ કરે, નિષ્કપટભાવે કથનવતનની એકવાયતા સાધી આદર્શ માનસિક પવિત્રતા જાળવવી. કે મુ િનિર્લોભતા--સંતેષ ઈચ્છા-માત્ર નિગ્રહ કરી પરમ શાંતિ-સુધારસનો આસ્વાદ કરો, વિષયસુખની તૃષ્ણાને વધારનારા સાંસારિક-પદાર્થોની મોહમાયાથી અલગ થઈ સાહજિક સ્વસંવેદ્ય સુખને અનુભવ કરો. જ ઈન્દ્રિયાના વિકારો અને માનસિક અશુભ-ભાવોના નિરાધપૂર્વક પૂર્વકને ક્ષય કરનારી બાહ્ય અત્યંતર ભેદવાળી વિવિઘ તપસ્યા આસેવી આત્મિક Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મુરિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ ઉત્તમ લાભ મેળવવાના ધ્યેયને પહોંચી વળવું. કથા -અનાદિકાળના સાહજિક થઈ પડેલા અશુભ સંસ્કારને આધીન થઈ પ્રમાદાદિ-અશુભ-આચરણમાં વતવા જતા આત્માને સંયમિત રાખ.વિષય-કષાયાદિની પ્રવૃત્તિથી સાવચેત રહેવું. • લક્ષ્ય-તશ્ય-પશ્ય-મિત–હિતકારી અને વીતરાગ-પ્રભુની આજ્ઞા-મર્યાદાને નહિં ઓળંગના અવસરચિત બેલવું, ૮ શાર-બાહ્ય પ્રતિભાસિક શરીરાદિની પવિત્રતા કરતાં વધુ મહત્વવાળી અને આદર્શ-કરણીયરૂપ આંતરિક પ્રવૃત્તિઓની પવિત્રતા માટે જાગરૂક રહેવું. મિત્રી આદિ ભાવનાઓથી વિશુદ્ધ અંત:કરણવાળા બનવું. ૧ -નિપરિગ્રહતા, મૂછ–મમત્વભાવ ઉત્પન્ન થાય તેવા માહિક પદાર્થોનું ગ્રહણ ન કરવું, ધર્મના ઉપકરણને પણ વધુ પડતો (જરૂરિયાત સિવાય) સંચય ન કરે. ૨૦ ત્રાર્થ–વ્યાવહારિક સીપુરુષ-સંગરૂપ મિથુનને સર્વથા ત્યાગ કરી આત્માની ચિરવિશુદ્ધ સાહજિક જ્ઞાનાદિ ગુણેના આસેવનરૂપ દશામાં રમણતા મેળવવા પ્રયત્નશીલ થવું. ઉપર મુજબ આદશ સાધુતાના મૂલસ્તંભરૂપ દશ પ્રધાનગુણાને લક્ષ્યમાં રાખી યથાશય પ્રયત્ન જીવનમાં તેઓને ઉતારવા પ્રયત્નશીલ થવા માટેની Page #148 -------------------------------------------------------------------------- ________________ છ છ છ છછ . જે હરિ હરિહર હર છે. (૮) સદ્ધર્મ યાને દશ યતિ-ધર્મનું છે માર્મિક રહસ્ય છે ૧, ક્ષમા - હું ક્ષમાશ્રમણ છું તે માર ધ ન કરતાં ક્ષમા રાખવી જોઈએ જિનવચનની ભાવનાથી ક્રોધને ઉઠવા દે નહિ, અથવા જાગેલા ધને નિષ્ફળ કરે તે ક્ષમા કહેવાય છે, ૨, નમ્રતાપૂર્વક પુરૂષ-સિંહોના ગુણ, શક્તિ-સાધનાને વિચાર કરી પિતે ગમે તે જ્ઞાની કે તપસ્વી હોય તો પણ અભિમાન ન કરતાં નમ્રતા રાખવી જોઈએ.. ૩. સરળતા:-હું સાધુ છું તે મારે શિયાળની જેમ માયા કપટ ન કરાય જેવું “હેયામાં હોય તેવો દેખાવ રાખ જોઈએ.” આત્મશુદ્ધિ સરળ આત્માની જ થાય છે. સરળતા છે ત્યાં આત્મસાધના છે ૪. સંતેષ-આગમ-નીતિ મુજબ શુદ્ધ ગષણ (ધ) કરતાં જે કઈ સુરૂપ–કુરૂપ, સારી-નરસી વસ્તુની પ્રાપ્તિ થાય તેમાં સંતેષ રાખી સંયમ-નિર્વાહ કરે જોઈએ. અ-ગ્ય તૃષ્ણા ત્યાગ તે સંતેષ, Page #149 -------------------------------------------------------------------------- ________________ - | મુષ્ટિજ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના ૫. તપ-સાધુ તે તપસ્વી કહેવાય, તેથી દેહની અસ્થિરતા અને સકામ-નિર્જરાને મહાન લાભ જાણી ગુરુ આજ્ઞા મુજબ શક્તિ ગેપડ્યા વિના બાહ્ય અભ્યતર તપ કરે તે. ૬. સંયમ-સાધુ પિતાની ઇન્દ્રિયોને ગૃહસ્થની જેમ ગમે ત્યાં છૂટી ન મૂકે, પણ કાબુમાં રાખે. ઈન્દ્રિયોને અસંયમ ચારિત્રને નિસાર બનાવી દે છે, માટે ચારિત્રને નિર્મળ રાખવા ઈન્દ્રિયોને સંયમ ખાસ જરૂરી છે. ૭. સત્યા-સત્યવ્રતધારી સાધુ બન્યા પછી હવે સાધુથી મનમાં પણ જૂઠ ન આવવું જોઈએ, તે બેલવાની તે એ વાત જ શી ? સત્ય બેલનારની વાણે કદી નિષ્ફળ જતી નથી. અરે! એકવાર પણ જૂઠું બોલવાથી લાંબા કાળનું તપ-સંયમ બળી જાય છે અને આત્મા વસુરાજાની જેમ દુર્ગતિમાં જાય છે. ૮, શૌચા-મનને સારા વિચારોથી પવિત્ર રાખવું તે અશુભ વિચારને રોકવા માટે સતુશાસ્ત્રોના અભ્યાસમાં ખૂબ - ચિત્ત લગાડવું જોઈએ, સાથે સત્સંગ પણ મનની આ પવિત્રતા માટે ખૂબ જરૂરી છે. ૯. આકિંચન્ય:-(અપરિગ્રહ) સંયમના પિષક ઉપકરણો સિવાય અધિક મમતાથી એકપણ ચીજ સંઘરવી તે સાધુ માટે પાપ છે. જરૂરી રાખેલા ઉપકરણ ઉપર મૂચ્છ કરવી તે પણ પાપ છે. સંયમબળ ઉપર જીવતા નિસ્પૃહી સાધુએ “ભવિષ્યમાં અમુક વસ્તુ નહિ મળે એવો કાયર નિસત્વ વિચાર કર વ્યાજબી નથી, Page #150 -------------------------------------------------------------------------- ________________ પથે મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો ! ૧૧૭ ? ૧૦. બ્રહ્મચર્ય: આ ગુણ તે સાધુને પ્રાણ છે. સર્વ સાધનાને આધાર આ ગુણની નિમળતા ઉપર છે. દષ્ટિ કે મન, સી જઈને બગડવા ન દેવું. વીર્યનું સારી રીતે રક્ષણ કરવું. આના નિર્મળ પાલન માટે નવ વાડાનું સુંદર પાલન કરવું જોઇએ. આ દશ યતિ-ધર્મનું જે પાલન કરે તે સાચે (ભાવ) સાધુ છે, અને તેને જલદી મિક્ષ થાય છે. સાધુ-જીવનના સમસ્ત આચારનું પાલન આ દશ યતિધર્મની સિદ્ધિ અર્થે છે. સાધુતાને દીપાવનાર – સગુણ – * ટૂંકું મુદ્દાસરનું જરૂર પડે ત્યારે જ પિતાના અધિકાર પ્રમાણે બોલવું. એ શકય-પ્રયત્ન ગષણપૂર્વક શુદ્ધ-નિર્દોષ આહાર સંયમ આત્માના શુદ્ધ ધ્યેયથી વાપર. મૂક ઔષધની જેમ પ્રમાણસર જરૂર પડે ત્યારે જ વિગઈઓ વાપરવી. * મિષ્ટ પદાર્થો, રસ લાલસાને પિષક પદાર્થો અને અતિ-આહારથી સદા દૂર રહેવું. જ કષાય કે વિષયના આવેશમાં ભાનભૂલા બનવાના પ્રસંગે હિતશિક્ષા કે અનુવર્તના દ્વારા યોગ્ય નિયંત્રણ કરનાર કલ્યાણમિત્ર કે સદ્દગુરુના માર્ગ દર્શનને વફાદાર રહેવું. Page #151 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૮. મુરિ-જ્ઞાનરૂપ પદાર્થો યુતિના (૯) ચરણસિત્તરી चय-समणधम्म-संजम-वेयावञ्च च बंभ-गुत्तीओ। બાળાર-તિ તવ-૪-ળા રામેશં . ( શ્રી ઘનિર્યુક્તિ ભાષ્ય ગા. ૨) ૧ થી ૫. પાંચ મહાવતે ૬ થી ૧૫. દશ પ્રકારને શ્રમણ ધર્મ ૧૬ થી કરે સત્તર પ્રકારનો સંયમ ૩૩ થી ૪ર. દશ પ્રકારનું વૈયાવૃજ્ય ૧ આચાર્ય વૈયાવૃજ્ય યતિસમુદાય) વૈયાવૃજ્ય ર ઉપાધ્યાય 5, ૭ કુલ ( એક આચાર્યની ૩ તપસ્વી , . ૮ સંઘ પરંપરા) ૪ શિક્ષક (નવદીક્ષિત), ૯ સાધુ ૫ ગ્લાન છે, ૧૦ સમગ્ર ૬ ગણુ (એક વાચનાવાળે (સમાન-સામાચારીવાળા) ૪૩ થી ૫૧, નવ બ્રહ્મચર્યની ગતિ ૧ -પશુ, કે નપુંસકવાળી વસતિમાં ન રહેઠું ૨ સ્ત્રી-પશુ, નપુંસકની સંબંધી કામકથા ન કરવી 8 સ્ત્રીના આસને બે ઘડી સુધી બેસવું નહિ ૪ સ્ત્રીના સુરમ્ય-અંગે પાગો ધારીને રાગ-દષ્ટિથી જોવા નહિ. ૫ વિષયકથા ભીંત-અતરેથી સાંભળવી નહિ ૬ ગૃહસ્થદશામાં કરેલ કામક્રીડાને સંભારવી નહિ. ૭ પૌષ્ટિક, ઉત્તેજક, કામ-વાસનાવર્ધક અિધ આહાર વાપર નહિ Page #152 -------------------------------------------------------------------------- ________________ થે મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો : ૧૧૯ ૮ વિગઈ--રહિત શુષ્કપ્રાય વિરસ આહાર પણ માત્રાધિકપણે લે નહિ. ૯ સારા દેખાવાના ચાહમાં પડી શરીર, કપડાંની સાફસૂફી કે ટાપટીપ કરવી નહિ. પર થી પ૪. જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરવી. ૫૫ થી પ૬ બાર પ્રકારને તપ. છ પ્રકારને બાહ્ય-તપ ૧ અનશન ૪ રસ (વિગઈ) ત્યાગ ૫ કાયફલેશ ૨ ઉનેદરિકા ૬ સંલીનતા (અપગ૩ વૃત્તિ (દ્રવ્ય) સંક્ષેપ 1 સંયમ) છ પ્રકારને અત્યંતર–તપ ૧ પ્રાયશ્ચિત્ત ૪ કાર્યોત્સર્ગ ૨ વિનય ૫ સ્વાધ્યાય ૩ વૈયાવૃત્ય ૬ ધ્યાન ૬૭ થી ૭૦. ક્રોધ માન માયા લોભ આ ચારે અતંરંગ-રિપુ છે. તેઓને નિગ્રહ કરવો. ઉપર મુજબ વર્ણવેલ ચરણસિત્તરીના ભેદને પ્રત્યેક આરાધક–આમાએ ધ્યાનમાં રાખી તદનુસાર જીવનમાં તે ગુણેની પ્રાપ્તિ માટે સદા તૈયાર રહી સંયમારાધનનું મુખ્ય ફલ મેળવવું જોઈએ, छंदणिराहेण उवेइ मुक्खं સ્વછંદબુદ્ધિને ત્યાગ કરે તે કમાંથી મુક્ત થાય છે. – શ્રી ઉત્તરાધ્યયન સત્ર Page #153 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થ (૧૦) કરણ-સિત્તરી વિવિnાદી-તમિડ-માવળ-હિમા ય વિચ-નિર્દેશ । पंडिलेहणं गुत्तीओ अभिग्गहा चेव करणं तु ॥ (શ્રી એધનિયુક્તિ ભાષ્ય ગા॰ ૩) ૧ થી ૪ ચાર પ્રકારની પિ'ડવિશુદ્ધિ— વસ્ત્ર, પાત્ર, વસતિ અને આહારની નિર્દોષ ગવેષણા કરવી. ૫ થી ૯ પાંચ સમિતિ ૧૨૦ : ૧ ઇયોંસમિતિ ૨ ભાષા સમિતિ ૩ એષણા સમિતિ ૧૦ ની ૨૧ બાર ભાવના— ૧ અનિત્ય ભાવના ,, ૨ અશરણુ ૩ સસાર ૪ એકત્વ ,, 99 | ૪ આદાન–નિક્ષેપ સમિતિ પ પારિકાપનિકા સમિતિ મુક્તિના ૭ આશ્રવ ભાવના ,, ૮ સવર ૯ નિર્જરા ૧૦ લાક 99 99 ૧૧ ધમ –સ્વામ્યાત ૧૨ એષિ-કુર્લભ 15 ,, ૫ અન્યત્વ 19 ૬ અશુચિ ૨૨ થી ૩૩ બાર પ્રતિમાઓ સાધુને વિશિષ્ટ પ્રકારે સયમની ઉજ્જવલતા અને નિલતા મેળવવા આસેવા લાયક તપવિશેષ, જેના બાર પ્રકાર (ભેદ) છે. ૩૪ થી ૩૮ પાંચ ઇન્દ્રિયાના નિગ્રહ ૧ સ્પર્શનેન્દ્રિય નિગ્રહ રરસનેન્દ્રિય ।। ૩ પ્રાણેન્દ્રિય નિગ્રહ ૪ ચક્ષુરિન્દ્રિય ., ૧ શ્રેત્રન્દ્રિય , Page #154 -------------------------------------------------------------------------- ________________ પળે મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : ૧૨૧ : આ પચિ ઈન્દ્રિયોના વિષયભૂત સારા કે ખોટા સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ ઉપર રાગ-દ્વેષને ત્યાગ કરવો અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સમભાવે કેળવવા પ્રયત્નશીલ થવું ૩૮ થી ૬૩ પચ્ચીસ પ્રકારની પડિલેહણ–વસ્ત્ર કે મુહપત્તિની પ્રતિલેખનાના ધ્યાનમાં રાખવા લાયક પચ્ચીસ પ્રકારો (જે આગલા ત્રીજા સમ્યફચારિત્ર વિભાગમાં પડિલેહણ-અધિકારમાં કહેવાશે.) ૬૪ થી ૬૬ ત્રણ ગુપ્તિ—મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ કરવી, ૬૭ થી ૭૦ ચાર પ્રકારના અભિગ્રહ–આદર્શ—સાધુતાને પ્રકૃષ્ટ ભાવને મેળવવા તથા શરીરાદિદ્વારા ઉત્કૃષ્ટ પરિષહ-સહનાદિ કરવાની સમર્થતા કેળવવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અભિગ્રહ ધારવા, ઉપર મુજબ ચારિત્ર લીધા પછી તેમાં દઢતા મેળવવા તદુપયોગી માનસિક વિચારોની શુદ્ધિ અને દઢતા મેળવવા ઉપયોગી કરણસિત્તરીના સીત્તેર ભેદ સ્મૃતિપથમાં રાખી વિશુદ્ધિપૂર્વક આદર્શ—સંયમનું આસેવન કરવા તત્પર થવું. આરાધનાની દિશા છે ક વીતરાગ-પ્રભુની આજ્ઞા-ગુરૂ નિશ્રા અને શાસ્ત્રીય-મર્યાદા છે. આ મુજબ આરાધનાની તત્પરતા આરાધનાની સાચી દિશા છે. આ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨. મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથે મુક્તિના . (૧૧) ગોચરીના બેંતાલીશ અને માંડલીના પોચ દોષ. सोलस उग्गमदासा, सोलस उपायणाय दासा उ । । दस एसणाय दोसा, संजायमाइ पंचेव ॥ (શ્રી મહાનિશીથ સૂત્ર,) ૧૬ ઉગમ-દ-આહારાદિ બનાવતાં શ્રાવકથી લાગતા દો. ૧૬ ઉપાધના-દે-આહારાદિ વહરતાં સાધુથી થનારા દો. ૧૦ એષણ-દે-સાધુ-શ્રાવક બંને દ્વારા લાગતા દેશે. ૫ માંડલીના દે–દેષ-હિત પણ ગોચરી વાપરતાં રાગ-દ્વેષથી લાગતા દે. - ૧૬ ઉદ્દગમ દેશે. વાલમુસિ–પૂરા ૨ મીરવાઈ જા. -કુહિકા, પારા-મિજે ? .. mપિટ્ટિા-મહે–મિ - કાકો સૂયા. ઇચ્છિક-fણ-ગોવા રણમે છે ૨ | (શ્રી મહાનિશીથ સૂત્ર.) સ ઃ આ ગાથાઓ શ્રી મહાનિશીસૂત્રના આધારે અહીં આપી છે, પણ “નિત્યસ્વાધ્યાય-પ્રકરણાદિ સંગ્રહ” આદિ પ્રચલિત પડીમાં આ પ્રમાણે છે. "परियट्टिए अभिहडुभिण्ण मालोहडे य अच्छिज्जे । સબિલિદેશો૫, સા વિ રાખે છે તેમ ' Page #156 -------------------------------------------------------------------------- ________________ પળ મુર્ણિ-જ્ઞાનરૂપ પદાર્થો પકે : ૧. આધાકર્મ×સર્વદર્શની કે લિંગી (મુનિ) એને ઉદેશી બનાવેલ આહારપાણે, અથવા સાધુ માટે સ્પેશ્યલ બનાવવું. ૨. ઓશિક–પૂર્વે તૈયાર કરેલ ભાત-લાડુ આદિને મુનિના ઉદ્દેશથી પુનઃ રસમય સ્વાદિષ્ટ કરવા. ૩. પૂતિકર્મશુદ્ધ-આહારદિનું આધાકમદિષવાળા આહાર સાથે મિશ્રણ કરવું. ૪. મિશ્ર–પિતા માટે તથા સાધુ માટે અપેક્ષા કરી બનાવેલ આહારાદિ. ૫. સ્થાપના–શુદ્ધ પણ આહારાદિને સાધુ-સાવીને વહરાવવા રાખી મૂકો. ૬. પ્રાતિકા-પિતાને ત્યાં આવતા વ્યાવહારિક વિવાહાદિ. પ્રસંગને સાધુ-સાધ્વીને વહેરાવવાનો લાભ લેવાની અપેક્ષાએ વહેલા-મોડો રાખવે. ૭. પ્રાદુકરણ–સાધુને હરાવવા માટેની વસ્તુને અંધારામાંથી તપાસી લાવવા માટે દીપકદિને પ્રકાશ કરો. ૮ કીત—સાધુને વહેરાવવા માટે ખાસ વેચાણ લઈને લાવેલ ચીજ. ૯. ગામિત્ય–સાધુને વહેરાવવા માટે કઈ ચીજ કોઈ પાસેથી ઉધારે-ઉછીની લાવવી. ૧૦. પરિવર્તિત– સાધુને વહેરાવવા માટે ચીજને અદલા-બદલે કર. Page #157 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૪ : સુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના ૧૧. અભ્યાહત—સાધુને વહેારાવવા લાયકની ચીજ સામે લાવવી. ૧૨. ઉભિન્ન—સાધુને વહેારાવવા માટે સીલ-પેકેટ તેાડી, અગર માટી વિ. થી માઢું. બંધ હાય તે ઉખેડીને વહેારાવવી. ૧૩. માલાહત—ઉપરના માળ કે શીંકા આદિપરથી જીવ જયણા જેમાં ન સચવાય તે રીતે લઇ વહેારાવવુ.. ૧૪. આચ્છેદ્ય કાઈ નાકરાદિ પાસેથી બલાત્કારે ઝુટવીને સાધુને વહેારાવવું. ૧૫. અ-નિસૃષ્ટ—જે પદાર્થાંના ઘણા માલિક હોય તેમાં સહુએ અનુમતિ ન આપી હાય, પણ એકાદ’ની ઈચ્છા—સ મતિ ન હેાય તેવી ચીજ વહેારાવવી પણ ૧૬. અયવપુરક—પાતા માટે બનતી રસાઇમાં સાધુ આવેલા જાણી તેમને વ્હારાવવાના લાભ લેવાની દૃષ્ટિએ વધારા કરવા. ઉપર મુજબ ગૃહસ્થદ્વારા જાણ્યે-અજાણ્યે શ્રદ્ધા-ભક્તિ શ્રાદિના કારણે સેાળ દેાષા લાગે છે, વિવેકી-સાધુએ ઉપચેગ પૂર્ણાંક આ દોષાના પરિહાર યથાશકય પ્રયત્ન કરવા ઘટે. તત્ર ધર્મની સફલતા કચારે ? તપ કરતાં વધુ સ્વાધ્યાય, તેથી વધુ જાપ, તેથી વધુ આત્મ-નિરીક્ષણ અને ધ્યાન-પ્રવૃત્તિ કરવાથી ક્રમ નિજ શને લાભ સહેલાઇથી મળે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો સળ ઉત્પાદન દેશે. વાદ-જિમિ જાનીવ-arળે તિરિષ્ઠ | - જામે વંતિ રસ ઇg I ? // પુત્ર–છાયા-વિષા-તે- ગુu–ા- ૩Mાયના સેના, સોનમે મૂરવાજે ૧ | ૨ | (શ્રી મહાનિશીથ સૂત્ર.) ૧. ધાત્રીપિંડ-ગૃહસ્થના બાલકને રમાડવા આદિ= ધાપણાનું કામ કરી ગૃહસ્થને પ્રસન્ન કરી મનપસંદ ગોચરી મેળવવી. - ર. દૂતીપિંડ-ગૃહસ્થના સંદેશા લાવવા-લઈ જવાના કામવડે ગૃહસ્થને સતેષી યથેચ્છ ગોચરી મેળવવી. ૩. નિમિત્તપિંડ – તિષ્ય – નિમિત્તશાસ્ત્રના બલે ગૃહસ્થોને લાભાલાભ–સુખદુઃખાદિની આગાહી કરી તેઓના મનને ખુશ કરી ગોચરી મેળવવી. ૪. આજીવપિંડ-પિતાની જાતિ, શિલ્પ, કુલ આદિની ઉત્તમતાના વખાણ કરી ગેચરી મેળવવી. ૫. વનપકપિંડ–ગૃહસ્થ પાસેથી દીનભાવપૂર્વક યાચના દ્વારા ગોચરી મેળવવી ૬. ચિકિત્સાપિડ-રોગોની દવા-ઉપચાર પદ્ધતિ આદિ બતાવી યથેચ્છ ગોચરી મેળવવી. ૧૭. કોપિંડ-શાપ આદિ દેવાની ધમકીથી ફેધપૂર્વક ગોચરી મેળવવી. Page #159 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના ૮. માનપિંડ-હું કેવા લબ્ધિધારી ? આદિ અભિમાનને પાષવા અનેક પ્રકારના માલવા ચાલવાનો પ્રપચાથી ગેાચરી મેળવવી. ૯. માયાપિડ–રસનેન્દ્રિયની લાલસા સ‘તેાષવા વિવિધ માયા-કપટ કેળવી ગેાચરી મેળવવી. ૧૦. લાપિડ–વિવિધ પ્રકારના રસમય આહારના પદાર્થી મેળવવા ઘણું ભટકી ગેાચરી મેળવવી. ૧૧. પૂર્વ-‘સ્તન-પિડ-પેાતાના માતા, પિતા આદિ સ‘બધ ગૃહસ્થ સાથે જણાવી ઓળખાણ-મલે ગેાચરી મેળવવી. ૧૧. પશ્ચાત્-સ‘સ્તવ-પિ`ડે–સાસુ - સસરાના સગપણુના સબધેા કાઢી ગાચરી મેળવવી. ૧૨ થી ૧૫ વિધા, મત્ર, ચૂ, ચેાગપિ‘ડ – વિદ્યા, મ`ત્ર, ચમત્કારી ચણુ અને પાદ વૈપાદિ સિદ્ધિબલે ગેાચરી મેળવવી. ૧૬. મૂલકમપિ'ડ—ગભ ગાળવા, ગભ પાડવા આદિમલિન કામદ્વારા ગેાચરી મેળવવી. સયમના સાધનભૂત શરીરના નિભાવ માટે જરૂરી આહારને મેળવવા મુમુક્ષુ સયમીએ નિવદ્ય ગેાચરીની પ્રવૃત્તિમાં વિષય-કષાયેની અનાદિકાલીન વાસના અને ઇન્દ્રિયના વિકારા વૃદ્ધિંગત થવા ન પામે, તે માટે ગેાચરી વહારતાં લાગતા ઉપરના દ્વાષાના પરિહાર માટે ધૃત થવું ઘટે. Page #160 -------------------------------------------------------------------------- ________________ મુષ્ટિજ્ઞાનરૂપ પદાથી momnom nnanananananannnnnnnnnnnnnnnnns એષણના દશ દશે संकिय-मक्खिय-णिक्खित्ते, .. વિહિ-સાહિ-વાપુની fણય-ત્તિ-રિ, ઘણા-રાણા ૨૩ વંતિ ? || ૧. શકિતદોષ-આધાકદિ–ષની શંકાવાળી ગોચરી ૨, પ્રતિષ-સચિત્ત અગર અભક્ષ્ય-અચિત્ત પદાર્થના સંઘટ્ટાવાળી ગોચરી ૩. નિક્ષિસષ-સચિત્ત-વસ્તુની વચ્ચે રહેલી ગોચરી ૪ પિહિતદોષ-સચિત્ત-ફલાદિથી ઢાંકેલ ગોચરી ૫. સંહૃતદેષ-વાસણમાં રહેલી ચીજને બીજામાં ખાલી કરી વહેરાવાતી ગોચરી ૬. દાયકાષ-બાલક, વૃદ્ધ, નપુસક, પૂજતા શરીરવાળો, આંધળ, મદોન્મત્ત, હાથ પગ વિનાને, બેડીવાળે, પાદુકાવાળે, ઉધરસવાળ, ખાંડનાર, તેડનાર, ફાડનાર, અનાજ વગેરે દળનાર, ભુજનાર, કાંતનાર; પિંજનાર, વગેરે છકાયના વિરાધક તથા ગર્ભિણી, તેડેલ છોકરાવાળી કે ધાવતા છોકરાવાળી સ્ત્રી વગેરેના હાથની ગોચરી. ૭ ઉત્મિશ્રદેષ–દેવાની શુદ્ધ વસ્તુને અશુદ્ધ સાથે મિશ્ર કરી વહેરાવાતી ગેચરી ૮ અપરિણતદેષ-અચિત્તપણે પૂર્ણરૂપે પરિણમી ન હોય તેવી ગેચરી. Page #161 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાર્થ મુક્તિના ૯ લિદેષ-વાસણ કે હાથ ખરડાય તે રીતે વહેારાવાતી ગાચરો. ૧૪ ૧૦ છર્દિતદાષ-શ્રી આદિના જમીન પર છાંટા પડે તેવી ગાચરી. ઉપર મુજબ મુમુક્ષુ સાધુએ જ્ઞાન-ધ્યાનની સાધનામાં સહાયક શરીરના ટકાવના ઉદ્દેશથી આહારને વહારતાં ગૃહસ્થ અને સાધુ બને તરફથી થનારા દાષાના પરિહાર માટે ઉપયેગન'ત રહેવુ ઘટે. પાંચ માંડલીના દોષ संजेायणा - पमाणे इंगाल- धूमकारणे તંત્ર માહીર સોને મયંતિ ( શ્રી મહાનિશીથસૂત્ર ) ૧. સચેાજના દોષ-રસ-ગૃદ્ધિના કારણે પદાર્થોનું' ચર્ચાચિત સંચાજન-મિશ્રણ કરી વિશિષ્ટ ખાનદ માણવાની વૃત્તિ. तत्थ संजोयणा उबगरण-भक्त- पाण-सब्भिंतर बहि मेएणं ॥ ( શ્રી મહાનિશીથસૂત્ર ) સચેાજના બે પ્રકારની ઉપકરણ-સચેાજના-બહાર અને ઉપાશ્રયમાં કપડાને ફેરફાર ૨ાખી અગર સારા દેખાવ માટે કપડાની ટાપટીપ કરવી. ભક્ત-પાન-સયાજના—વિશિષ્ટ—રસના આસ્વાદની લાલસાએ અનુકૂલ રસાનું પાતરામાં કે મુખમાં યથેાચિત મિશ્રણ કરવું, Page #162 -------------------------------------------------------------------------- ________________ પણે મુરિ-જ્ઞાનરૂપ પદાર્થો ૨. પ્રમાણતિરિકતતા દોષ पमाणं किर बत्तीस कवले आहारो कुच्छीपूरगो भणिो । (શ્રી મહાનિશીથસૂત્ર) પુરૂષને બત્રીશ અને સ્ત્રીને અઠાવીશ કોળિયાને આહાર વિશેષએ પ્રમાણિત કર્યો છે, અગર તે જેટલાથી ઉદરવિકાર થવા ન પામે અને સુધાની સહજ-શાન્તિ થઈ જાય તેટલે આહાર પ્રમાણયુક્ત કહેવાય. લાલસાથી પ્રમાણ ઉપરાંત આહાર વાપરવાની વૃત્તિ આ દેાષ ઉપજાવે છે, ૩. અંગારદેષ (શ્રી મહાનિશીથસત્ર) સુંદર-વદિવાળી સ્વાદપૂર્ણ વસ્તુ કે તેના દાતાની પ્રશંસા-અનુમોદના પૂર્વક વાપરવું. આ દેશવડે આત્માએ મહા-પ્રય ઉપાર્જેલ સંયમ રૂપ ચંદન-કાછ રાગરૂપ અથિી બળીને અંગારસ્વરૂપ-નિઃસાર બની જાય છે. ૪. ધૂમ્રદેશ. दोसेण स-धूमगंति णायव्यं । (શ્રી મહાનિશીથસૂત્ર) વિરસ કે સ્વાદ–શૂન્યના–પસંદ વરતુની અગર તે વહેરાવનારની દુર્ગછા કે નિંદાપૂર્વક વાપરવું. આ દોષવડે ચારિત્રરૂપ ચિત્રશાલા નિદા-અવહેલનારૂપ ધૂમાડાથી ચિત્ર-વિચિત્ર (વિરૂ૫) બને છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ + ૧૦ : સુષ્ટિ જ્ઞાનરૂપ પધાર્થી મુક્તિના ૫, કારણુભાવદોષ છ કાણામાંથી કોઈપણ કારણ ન હોય, પણ કેવલ વાદ-લાલસા તૃપ્ત કરવા જ આહાર વાપો. બાળ-ગણ-વેરાવ, પરિવાર માર | તો પાન-વત્તિયાણ, gઇ ઘામ-ચિંતાણ . | (શ્રી મહાનિશીથસત્ર) સંયમારાધના માટે તત્પર થયેલ મહામુનિઓ નીચેના છે કા આહાર વાપરે. ૧ વેદના-સુધા-વેદનીયની પીડા સહન ન થતી હોય. ૨ વિયાગ્રંથ-સાધુ-ધર્મના પ્રાણરૂપ વિનયક્ષમના આસેવનરૂપ આહારાદિ દ્વારા સાધુઓની ભક્તિ ન થઈ શકતી હેય. ૩ ઇસમિતિ- સુધાની વિહલતાએ ઇ-સમિતિ બરાબર પાલન ન થઈ શકતું હોય. ૪ સંયમ-સુધા-વેદનીયના કારમા ઉદયથી ઈદ્રિય અપાંગાને શિથિલતા થઈ જવાના કાણે સંયમની આચરણ અગર જયણાપૂર્વક પ્રવૃત્તિ યથાર્થ પણે ન થઈ શકતી હાય. ૫ પ્રાણવૃત્તિ–આહારના પિષણ વિના દ્રવ્ય-પ્રાણે ટકી ન શકે તેમ હોય. ૬ ધર્મચિંતા-અનાદિકાલીન આહાર-વાસનાના કારણે થતી સંકલ્પ-વિકલાની પરંપરા અટકાવી શુભ વિચારણામાં ટકી શકાય તેમ ન હોય, Page #164 -------------------------------------------------------------------------- ________________ પથ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : ૧૩૧ છે ananananana ૧૨. અઢાર પ્રતિજ્ઞા-રથાને વય- કાયા, -જો શહિ-સાથળ | पलियंक णिसेज्जा य, सिणाण सोम-बज्जणं ॥ (શ્રી દશ૦ સૂત્ર અધ્ય. ૬ ગા૮) ૬ વ્રત (પાંચ મહાવ્રત અને રાત્રિભેજન વિરમણવ્રત)નું મન, વચન, કાયાથી બરાબર પાલન કરવું. ૬ કાચ (પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ, ત્રસ) ની જાણ્યે-અજાણે પણ થતી વિરાધનાથી બચવું. ૧ અકય (સંયમને અનુપયોગી અગર બાધાકર) પદાર્થોને ત્યાગ. ૧ ગૃહસ્થ-ભાજન (થાલી, વાટક, લેટે આદિ ધાતુના વાસણ ) ને ત્યાગ. ૧ પલંગ (ખાટલે, પથારી, તલાઈ આદિ ગુહસ્થાપિત સામગ્રી) ને ત્યાગ. ૧ નિષધા (ગૃહસ્થને ત્યાં બેસવું)નો ત્યાગ. ૧ સ્નાન (સર્વથી કે દેશથી શરીર શુદ્ધિ કરવી)ને ત્યાગ. ૧ ભા (સારા દેખાવડા થવા માટે શરીર, વા, વાળ વગેરેની ટાપટીપ કરવી)ને ત્યાગ. ઉપર મુજબની અઢાર પ્રતિજ્ઞાઓ વિવિધ-વિવિધ તમામ સાધુએ ઉપયોગવંત થઈ નભાવવાની ભલામણ શાસ્ત્રકારો Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૩૨ પુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થ | મુનિના શ્રી દશવૈકાલિક-સત્રમાં આ સંબધી જણાવ્યું છે કે“d--વિકરાળ, વાહિશાળ જ છે પુ ! અર્વદ-હિબા , તે હું કહી રહ્યા છે दस अह य ठाणाई, जाई बालोऽवरज्झइ । तत्थ अण्णयरे ठाणे, णिग्गंथत्ताउ भस्सइ ॥" ( શ્રી દશ. સૂવ અધ્ય ૬ ગા. ૬-૭) ભાવાર્થ-લઘુ-સાધુ કે રેગી–સાધુથી માંડીને તમામ સાધુઓએ જે પ્રતિજ્ઞાઓને અખંડપણે નભાવવા ભરચક પ્રયત્નશીલ થવા જરૂર છે, તે પ્રતિજ્ઞાઓ તમે સાંભળો !!! કે જેમાંની એક પણ પ્રતિજ્ઞાનું ખંડન અજ્ઞાન કે મેહ-મૂઢ દશાવાળો પ્રાણી કરી બેસે તે વસ્તુતઃ સાધુપણુના માગથી તે ભ્રષ્ટ થાય છે, માટે દરેક મુમુક્ષુ આત્માએ આત્મ-હિતકર સંયમના માર્ગની આરાધના માટે ઉદ્યત થયા પછી પ્રમાદવશ ઉપરની બાબતેમાં ક્ષતિ ન થવા પામે, તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે. પ્રધાન કર્તવ્ય આ શિવિર વીરે ગામેળ તથા વિકાસ મુમુક્ષુએ ભાલાસપૂર્વક શાસ્ત્રજ્ઞા સામે રાખી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક આગળ વધવું જોઈએ. –આચારાંગ સૂત્ર Page #166 -------------------------------------------------------------------------- ________________ પછે મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો १38 mmmmmmmmmmmmmmmmmmmmmmm ૧૩ જયણાની વિશદ વ્યાખ્યા સંયમની વિશુદ્ધિને આધાર જયણા ઉપર છે, પણ જયણાને મુખ્ય અર્થ સમજ્યા વિના જયણાનું પાલન શી રીતે થાય? સામાન્યતઃ જયને વ્યવહારૂ અર્થ ઉપગપૂર્વક પ્રવૃત્તિને થાય છે. પણ અહીં શ્રીમહાનિશીથ સુત્રના આધારે સંયમના તમામ વ્યાપારા-અનુષ્કાનમાં જયણા કેવી અનુગત છે! તે સમજવા જયણાને સ્પષ્ટ અર્થ મૂલ-પાઠ સાથે આપે છે, તે ખાસ ધ્યાનમાં લેવા જેવે છે. गोयमा! जयणा गामअट्ठारसण्हं सलंग-सहस्साणं सत्तरसविहस्स णं संजमस्स चोददसण्हं भूय-गामाणं तेरसण्हं किरिया-ठाणण ___ दुवालसण्हं मिकखु-पडिमाणं दसविहस्स णं समण-धम्मस्स णवण्हं चेव बंभ-गुत्तीर्ण अट्टण्हं तु पवयण-माईणं ..... सत्तण्हं चेव पाण-मिडेसणाणं छण्हं तु जीवनिकायाण पंचहं तु महन्वयाणं । विण्हं तु व गुचीण Page #167 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાથી મુક્તિના –વિશ્વમેવ સર્મલા-જા-રિત્તાमिक्खू कंतार-दुब्मिक्खा-यंकाईसु णं सु-महा-समुप्पण्योसु अंतमुहुत्तावसेस-कंठगय-पाणेसु पिणं मणसावि उ खंडणं ण करेजा, ण कारवेज्जा, ण समणुजाणेज्जा, जाव ण णारभेज्जा, ण समारंभेज्जा जावज्जीवाएत्ति." (શ્રી મહાનિશીથસુત્ર અધ્ય. ૭ સૂ. ૨૨). ભાવાર્થ-હે ગૌતમ ! જયણ એટલેઅઢાર હજાર શીલાંગ, સત્તર પ્રકારને સંયમ, ચૌદ જવસ્થાનો, તેર ક્રિયાસ્થાને, બાર પ્રકારની ભિક્ષુપ્રતિમા, દશ પ્રકારને શ્રમણ ધર્મ, નવ બ્રહ્મચર્ય-ગુપ્તિ, આઠ પ્રવચનમાતા, સાત પિડેષણ, છ જવનિકાય, પાંચ મહાવ્રત અને ત્રણ ગુણિ યાવતું-- સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રની તમામ આસેવના ભયંકર વિષમ અટવી, હડહડતે દુકાળ કે અસાધ્ય પ્રાણાંત કષ્ટદાયી બિમારીના ભયાવહ પ્રસંગે ઘડી-બેઘડીમાં પ્રાણુ ચાલ્યા જવાની કપરી કસોટી ટાણે પણ મનથી ખંડન-વિરાધના થવા દીધા વિના ભાવવિશુદ્ધિપણે નભાવવી તેમજ કરણ, કરાવણ કે અનુમોદનાને સૂક્ષમ પણ ભાંગે લગાડયા વિના પ્રાણુના ભેગે પણ આરાધકભાવની દઢતા કેળવવી. * શ્રી મહાનિશીથ જેવા પરમાગમમાં વર્ણવ્યા મુજબને જયણાને આ વિસ્તૃત અર્થ દરેક મુમુક્ષુ-આત્માએ ધ્યાનમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ પંથે મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થી ૪ ૧૩૫ : - ઈ સામાન્યતઃ દ્રવ્ય પ્રાણાની હિંસા નિમિત્તે થનારા કર્મ બધને અટકાવવા પૂરતા કરાતા જયાના ઉપયાગવત-સાવચેત રહેવાના અને મર્યાદિત સમજી ભાવઆરાધનાની યથાર્થતા પ્રાસ કરાવનાર ભાવ.-પ્રાણાની હિંસા ન થાય તે માટે પૃથ્વી જાગૃતિ રાખવી જોઈએ. ૧૪ ૧૮૦૦૦ શીવાંગ થ અન ત-ઉપકારી તીથ'કર–પરમાત્માએ સયમની સર્વાંગશુદ્ધ આરાધના કરવા માટે ઉપયુક્ત રહેવા નાના પ્રકારે રૂપકષ્ટાંતા દ્વારા પણ સદ્ધાન્તિક અહુન-વિષયા સમજાવ્યા છે, તેથી સર્વ-સાધના ત્યાગપુર્વક વિરતિભાવની પ્રાપ્તિ થયા પછી તેના ટકાવ માટે શીલ-ચારિત્રના અઢાર હજાર ભેદાને શીલાંગ-રેથની ઉપમા આપી શાસ્ત્રકારાશે સચમની આરાધનાના માર્ગે ચાલનાર મુમુક્ષુને મચમના વિશુદ્ધ અધ્યવસાયેાની પ્રાપ્તિ સુગમ કરી છે. -પોસા, વિય-મીમા સમળાશે જ ! सीलिंगसहस्साणं अट्ठारसगस्स णिफत्ती ॥ ( શ્રી ધર્મરત્ન પ્રકરણ ) દશ પ્રકારના શ્રમણધમાં સ્થિત રહી, ચાર સત્તાના ત્યાગ કરી અને પાંચે ઇન્દ્રિયાના નિગ્રહ કરી પૃથ્વીકાય ગાહિ શની વિશ્વધનાના ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરવા તેનું નામ ખરી વિરતિ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૬ મુષ્ટિજ્ઞાનરૂપ પદાથે મુક્તિના આ અઢારહજાર ભેદેની સમજુતી આ પ્રમાણે – દશ પ્રકારના શ્રમણ-ધર્મને દશ પ્રકારના પૃથ્વીકાયાદિથી ગુણતાં ૧૦x૧૦=૧૦૦. ફરી તેને પાંચ ઈદ્રિય સાથે ગુણતાં ૧૦૦૪૫=૫૦૦ ફરી તેને ચાર સંજ્ઞાથી ગુણતાં ૫૦૦૮૪=૧૦૦૦ ફરી તેને મન-વચન-કાયાથી ગુણતાં ૨૦૦૦/૩=૬૦૦૦ ફરી તેને કરણ કરાવણ-અનુમોદનથી ગુણતાં ૬૦૦૦૪૩=૧૮૦૦૦ ' એટલે ક્ષમાધર્મનું સેવન કરવા પૂર્વક આહાર સંજ્ઞા અને પદ્રિયને સંયમ રાખી, મનથી પૃથ્વીકાયની હિંસા-વિરાધના કરવી નહિ, આ એક ભેદ થયો. આ પ્રમાણે અઢારહજાર ભેદ સમજવા. આ ભેદે કેવલ વિગત જણાવવાપૂર્વક સૂક્ષ્મ પણ અનુપયોગથી વિરતિધર્મની વિરાધના ન થવા પામે તેના ઉપયોગની જાગૃતિ રાખવા જણાવેલ છે, પણ આ ઉપરથી કોઈ એમ ન સમજે કે “અઢાર હજારમાંથી જેટલા પાળશું તેટલા લાભકારી, કારણ કે અઢાર-હજાર ભેદમાં વિરતિ ભાવ જ પ્રધાન છે, એક પણ ભેદની વિરાધનાના પરિણામથી વિરતિનું ખંડન થવાથી તમામ ભેદ વિરાધ્યા ગણાય છે, માટે અહર્નિશ ઉપાગવત રહી તમામ ભેદેના યથાસ્થિત પાલન માટે યોગ્ય વિરતિભાવના પરિણામને ટકાવી રાખવા પ્રયત્નશીલ થવું ઘટે. * પૃથ્વીકાયાદિ દશ-૧ પૃથ્વી, ૨ અપૂ, ૩ તેઉ, ૪ વાયુ, ૫ વનસ્પતિ, ૬ બેઇદ્રિય, ૭ તેદ્રિય ૮ ચઉરિદ્રિય, ૯ પંચેતિય, ૧૦ અજીવ, Page #170 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિ—જ્ઞાનરૂપ પદાર્થ ૧૫ દશવધ સામાચારી સાધુપણાની આદર્શ —સ્થિતિ પ્રાપ્ત કરવા આચરવા લાયકની દશ બાબતાને શાસ્ત્રકારોએ સામાચારી શબ્દથી નિર્દેશી છે, તેના યથાસ્થિત સ`પૂર્ણ ખ્યાલ પ્રત્યેક સાધુને હાવા જોઇએ. : ૧૩૭ : છા-મિચ્છા-તારા, આસિયા બિસીરિયા | आपुच्छणा य पडिपुच्छा, छंदणा य णिमतणा || उवसंपया य काले, सामायारी भवे दसहा उ ॥ શ્રી સ્થાનાંગસૂત્ર સ્થાન ૧૦, ઉ. ૩. ૧. ઇચ્છાકાર--સામાચારી-દીક્ષાપર્યાયમાં નાના સાધુ પાસે કાઈપણ કામ કરાવવાના પ્રસ`ગે તેના હાર્દિક અભિપ્રાયઈચ્છા તપાસવાના ખ્યાલ રાખવા, ૨. મિથ્યાકાર-સામાચારી-પ્રમાદ્યા-દિકારણે જ્ઞાન દશ ન ચારિત્રને હિતકારી પ્રવૃત્તિથી વિપરીત કઈપણ આચરણ થઇ જાય, તેની હાર્દિક-શુદ્ધિપૂર્વક ફરીથી તેનું ન થવાની ચાકસાઇ પૂર્ણાંકની મિચ્છા મિતુડ' શબ્દના પ્રયાગપુર્વક માફી માંગવી. ૩. તથાકાર--સામાચારી-અજ્ઞાન-માહાદિથી સાનભાન ભૂલેલા અંતરાત્માને નિષ્કારણુ પરમવત્સલતાપૂર્વક હિતાવહ ધર્મના ઉપદેશદ્વારા સુખી મનાવનાર ગુરુદેવના વચનને શ્રદ્ધાપૂર્વક સઁસ્કૃત્તિ શબ્દના પ્રયાગપૂર્વક સ્વીકારો લેવું. ૪. આવરિયકી-સમાચારી-સ’યમના પાષણને અનુકૂલ આહાર-નિહારઆદિની પ્રવૃત્તિ માટે ઉપાશ્રયમાંથી નિકળતાં Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ : સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના તેમજ દહેરાસરમાંથી બહાર નિકળતાં આવસરી ખેલવું, જેથી કે સાધુ-જીવનની તમામ ચર્ચા સયમાનુકૂલ હેાવાના ખ્યાલ જાગૃત રહે. ૫. નૈષધિકી—સામાચારી-હેરાસર કે ઉપાશ્રયમાં પેસતાં મન, વચન, કાયાના ચેાગને આરાધનાના માર્ગ પર કેન્દ્રિત કરવા બિનિંદ્દો શબ્દના પ્રયાગપૂર્વક ચાલુ ક્રિયા કે સચમ-જીવન સિવાય બીજા તમામ વ્યાપારાના ત્યાગના ખ્યાલ રાખવા. ૬. આપૃચ્છના-સામાચારી—કોઈપણ પ્રવૃત્તિ માટે ગુરુદેવની કે વડિલની સમિતિ માટે ઉપયેાગવંત રહેવું. ૭. પ્રતિસ્પૃચ્છના સામાચારી—સામાન્યતઃ પ્રવૃત્તિ કરવા માટે આજ્ઞા લીધા છતાં પણુ કાર્ય-પ્રારભ વખતે પુનઃ ગુરુદેવની કે વડિલની આજ્ઞા માંગવા ઉપયાગ રાખવા. ૮. છંદના-સામાચારી—પાતા માટે લાવેલ આહાર પાણી આદિમાંથી ખીજા સાધુએને ભક્તિ માટે થોડું-ઘણું લેવા પ્રાના કરવી. ૯. નિમ`ત્રણા--સામાચારી-પેાતાના આત્માને કૃતાય કરવાની શુભ-કામનાથી નાના-માટા તમામ સાધુને આહારપાણી આદિ દ્વારા સેવા-ભક્તિ કરવા નમ્રભાવે પ્રાથના કરવી. ૧૦. ઉપસ‘પદા-સામાચારી-જ્ઞાન દશ ન, ચારિત્રની વૃદ્ધિ-નિમ હતા-સ્થિરતા આદિ માટે સ્વચ્છ છેડી અન્યગૃચ્છમાં જઈને વિધિપૂર્વક અન્ય-ગુરુની નિશ્રા સ્વીકારવી. Page #172 -------------------------------------------------------------------------- ________________ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો : ૧૩૮ ? ૧૬ દશવિધ ચકવાલ-સામાચારી સાધુ-જીવનમાં કરણીય બાબતોનો નિર્દેશ જ્ઞાનીઓએ અનેક સ્થાને કર્યો છે. તેમાં પાક્ષિક–પ્રતિક્રમણના સાધુ અતિચારમાં ચકવાલ–સામાચારી જણાવી છે. પણ તેની સ્પષ્ટ માહિતી ગ્ય-જ્ઞાની-નિશ્રાએ મળતી હે સાધારણતા સાધુ–અતિચારના છેલ્લા “કાવારી વફા” ગાથાવાળા આલાવામાં છેલ્લે “ફરજી-મિચ્છારિ–વિધવરગાર--કાવારી પાછી નહીં” શબ્દને “ઈચ્છા- મિચ્છા આદિ દશ પ્રકારની ચક્રવાલ સમૂહરૂપ સામાચારીનું પાલન ન કર્યું ?? એ અર્થ સહજભાવે થાય છે. પણ ત્યાં બે જાતની સામાચારી નિર્દોશી છે. (૧) ઈચ્છામિચ્છાદિ (૨) ચકવાલ. બંને દશ-દશ પ્રકારની છે. સાધુ-જીવનમાં ઇચ્છામિચ્છાદિક અને ચકવાલ બંને સામાચારીનું મહત્ત્વ છે. માટે અહીં સંયમના ખપી આત્માથી છને હિતકારી અપ્રસિદ્ધ-પ્રાય ચકવાલ-સામાચારીનું સ્વરૂપ જણાવાય છે. પરિણા () પન્ના (૨) મિવિવ (રૂ) રિયા (૪) ગાયો (૧) યુવMા (૬) જેવા વરાછળ (૭) વિહાર (૮) ચંદિર (૧) વાવસવાયા (૨૦) છે. શ્રી પ્રવચનસારોદ્ધાર દ્વારા ૧૦૧ ગા–૭૬૮ (૧) પ્રતિલેખના :- સવાર-સાંજ યથાસમયે વિધિપૂર્વક વઅપાત્ર વગેરેનું પડિલેહણ કરવું Page #173 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૦ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના (૨) પ્રમાજન:- સવાર–સાંજ વિધિપૂર્વક વસતિની પ્રમાર્જના કરવી. (૩) શિક્ષાચર્યા - શાસ્ત્રીય-મર્યાદા પ્રમાણે સંઘાટક સાથે ગોચરચર્યાની રીતે કર દેને ટાળવાપૂર્વક. વ-પાત્ર–આહાર-પાણી આદિની ગવેષણ પ્રયન, (૪) ઈયસમિતિ –ગોચરી લઈને ઉપાશ્રયમાં આવ્યા પછી શ્રી દશવૈકાલિક સૂત્ર (અધ્ય. ૫.) માં જણાવેલ વિધિપ્રમાણે ગૌચરીની આલોચના પ ઈરિયાવહી આદિ કરવી. (૫) આલોચના-ઉપાશ્રયથી નિકળ્યા પછી જે કમથી ગોચરી વહારી હોય તે રીતે કે શાનિર્દિષ્ટ-કમ પ્રમાણે પૂ. ગુરુદેવ આગળ ગોચરી આવવી. (૬) ગોચરી વાપરવી - ગુરુ-આજ્ઞાથી માંડલીમાં સવ સાધુઓની ભક્તિ, છેદના નિમંત્રણા આદિ કરી નવકાર ગણી રાગ-દ્વેષ રહિતપણે માંડલીના પાંચ દેષ ટાળવા પૂર્વક શરીરને ભાડું દેવારૂપે આહારનો ઉપયોગ કર. (૭) પાત્ર છેવા - વાપર્યો પછી વિરાધને ન થવા પામે તેવો ઉપગ રાખી પાણી-વસ્ત્ર આદિથી પાત્રોને સ્વચ્છ કરવા, રાત્રિભેજન દેવ ન Page #174 -------------------------------------------------------------------------- ________________ ચે મુષ્ટિ–જ્ઞાનરૂપ પદાર્થોં ૪ ૧૪૧૪ અને તે રીતે પાત્રાં ધાવાની આદશ શાસ્ત્રાકત-વિધિનું પાલન કરવું. ૮ વિહારભૂમિ :- વાપર્યો પછી શરીર-ધમ પ્રમાણે ખહિભૂમિ જવાની જરૂર ઉભી થાય, એટલે શ્રી એઘનિયુકિત આદિ ગ્રંથામાં જણાવેલા વિધિ પ્રમાણે સ્થ'ડિલ--ભૂમિએ જઈ ૧૦૨૩ વ ૧૦૨૪ મા શુદ્ધભાંગે મળત્યાગની આન્દ્રેશ—આચરણાનું પાલન કરવું. ૯ સ્થ'ડિલ :-રાત્રે શરીર-ખાષા ટાળવા લઘુનીતિ કે વડીનીતિના પ્રસ'ગને જયણા પૂ પતાવવ. સૂર્યાસ્ત સમયે અવગ્રહના છેડે, અવગ્રહની 'દર, ઉપાશ્રયના દ્વાર પાસે અને સુથારા પાસે.એમ ૪ સ્થાને પણ અત્યારે જીતકલ્પની સામાચારીથી પુર્વાદિ ચારે દિશાઓમાં લઘુનીતિના ત્રણ અને વડીનીતિના ત્રણ મળી છ છ મંડલ ભૂમિનુ પ્રમાર્જન ( ષ્ટિ પડિલેહણ રૂપે) કુલ ૨૪ માંડલાભૂમિનુ' ષ્ટિ પડિલેહણ કરવું. ૧૦ પ્રતિક્રમણ :-સવાર કે સાંજ અણસમજ, અનુપયેાગ ફે પ્રમાદ આદિથી થતા કે થઈ જતા દાષાની Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૪૨ ૧ મુર્ણિ-જ્ઞાનના પદાર્થો મુક્તિના ગુરુસમક્ષ આલેચના માટે જરૂરી દેવસિક આદિ પાંચ પ્રતિક્રમણે શ્રી આવશ્યકસૂત્ર, શ્રી ઘનિર્યુક્તિ આદિમાં બતાવેલ સામાચારી પ્રમાણે કરવા. અહી ગાથામાં છેલ્લે કારિ પદ , તેથી સાધુજીવનમાં ઉપયોગી કાલગ્રહણ, સ્વાધ્યાય ક્ષેત્ર પ્રતિલેખના, પ્રતિભાવહન વિકલ્પની અનેક સામાચારીઓ વગેરે ગુરુગમથી સમજવી. ૧૭ સાત પિડેષણા સંયમારાધનાની તમામ પ્રવૃત્તિ માટે ઉપયેાગવત મુમુક્ષુ મુનિવરે ગોચરી વહારવા પ્રસંગે પૂર્વ-મુનિઓએ આચરેલી પદ્ધતિનું ધ્યાન રાખી વિવિધ પ્રકારે માનસિક-ભાવનાની નિર્મલતા કેળવવી જોઈએ. શાસ્ત્રકારોએ આ વિષા શબ્દથી નિશેલ છે. તેને સાત પ્રકાર નીચે મુજબ છે. संसट्ठमसंसट्ठा उद्धड, तह चेव अप्पलेवाय । उग्गहिया पगहिया, उज्झियधम्मा य सत्तमिया ॥ ૧, સંસૃષ્ટા–સહજ રીતે હાથ અને વાસણ ખરડાયા હોય તેવી ગોચરી વરવી. એટલે ખરડાએલ હાથ-વાસણથી ગોચરી વહેરવી. ૨. અસંસૃષ્ટ-હાથ અને વાસણ ન ખરડાય તેવી ગોચરી વહેરવી. - ૩, ઉદ્ધતા-ગૃહસ્થ પિતા માટે રસેઇના વાસણમાંથી કાઢી રાખેલ હોય, તેમાંથી બહારવું. Page #176 -------------------------------------------------------------------------- ________________ પથ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો : ૧૪૩ ! ૪. અલપ-લેપા–જે ચીજ વહરતાં હાથ અને વાસણ ન ખરડાય અગર થોડા ખરડાય તે રીતે ગોચરી વહેરવી. ૫. અવગૃહિતા-ગૃહસ્થ પિતાના ખાવા માટે થાલીમાં લેવા વાટકી આદિમાં કાઢી રાખેલ રઈ વહોરવી. ૬. પ્રગૃહિતા- થાલીમાં પીસી જમવાના પ્રસંગે હાથમાં કેળિયે લઈ મોઢામાં મૂકવાની તૈયારી પ્રસંગની તૈયાર ચીજ વહેરવી. ૭. ઉજિત-ધર્મિકા–ગૃહસ્થની દષ્ટિએ નિરુપયેગી છાંડવા લાયકની ગોચરી વહેરવી. ઉપર મુજબની ગોચરી વહા૨વાની પદ્ધતિ પ્યાલામાં રાખી પ્રસંગે પ્રસંગે વિવિધ અભિગ્રહ-ધારણા આદિદ્વારા માનસિક અશુભ વિચારધારા-અનાદિકાલીન વાસનાને નિગ્રહ કરવો જોઈએ. - સાધુતાના આધાર સ્તો છે ? ગુરૂ વિનય-વાધ્યાય અને યથાશક્તિ વાસનાના છે છે. નિગ્રહની સતત પ્રવૃત્તિ. જ વિકારી ભાવે ન ઉપજે તેવા વાતાવરણમાં અધ્યયનાદિ માટેની તત્પરતા, છે અહમમના વિષચક્રમાંથી નિકળવા પંચ-પરમેષ્ઠીઓની છે ભક્તિ દ્વારા સાચા આત્મ-સમર્પણની ભાવના કેળવવી. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નવ-બ્રહ્મચર્ય–ગુપ્તિ એટલે (બ્રહ્મચર્યરૂપી નગરનું રક્ષણ કરનાર નવ કિલા) ૧. સ્ત્રી, પશુ, નપુસક કે હલકા (પાપી) લેકો જ્યાં રહેતા હોય તેવી વસ્તીમાં (ઉપાશ્રયમાં) ન રહેવું. ૨. સ્ત્રી સાથે વાતચીત કરવી નહિ કે એની સાથે હસવું નહિં. ૩. સ્ત્રી જે જગ્યા ઉપર બેઠી હોય તે જગ્યા ઉપર ૪૮ મિનિટ સુધી બેસવું નહિ. ૪. સ્ત્રીને કે એનાં અંગોપાગને જાણ જેવા નહિં. ૫. સ્ત્રી-પુરુષની (પતિની) પ્રેમની વાતો ભીંતના એઠે રહી સાંભળવી નહિં. ૬. સંસારીપણામાં સ્ત્રી જોડે કરેલા મહના ચાળા યાદ કરવા નહિ. ૭. દૂધ, દહીં, ઘી વગેરે વિગઈએ વિકારને કરનારી હોવાથી તે બહુ વાપરવી (ખાવી) નહિ. (પ્રણીત ધીથી નીતરતા વધુ રસવાળા આહારને ત્યાગ કરવો તે) ૮. અતિ આહાર કરવો નહિ. અકરાંતીયા થઈ વાપરવું નહિ ( ખેરાક પણ અતિ વાપરવાથી વિકારનું કારણ બને છે.) ૯. શરીરની શોભા–ટાપટીપ કરવી નહિ, Page #178 -------------------------------------------------------------------------- ________________ | મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો ! ૧૪૫ છે આ નવ બ્રહ્મચર્યની વાડેનું પાલન સાધુ કર તો નિર્મળ બ્રહ્મચર્ય પાળી શકે. અર્થાત આ નવ વાડોનું નિર્મળ પાલન તે બ્રહ્મચર્ય છે. વધુમાં આ અંગે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. જે સ્ત્રી તે સાધુના જીવનમાંથી ભૂલાઈ જ જવી જોઈએ. * જીવતી સ્ત્રી તે ન જ જવાય. પણ સ્ત્રીને ફેટે કે ચિત્ર પણ ન જવાય. તે જેવાથી પાપ-બુદ્ધિ જાગે છે. ગોચરી-પાનું જનાર સાધુએ ગોચરી-પાણી લેતાં શ્રી સામે ન જોતાં વહોરવાની વસ્તુઓ સામે જ જેવું. * સ્ત્રી રસ્તામાં પચ્ચખાણ માગે તે ન અપાય. કાંઇ Vછે તે ત્યાં ઉભા ન રહેવું કે જવાબ પણ ન આપવો. - સાધવી મહારાજ રસ્તામાં મળે અને “મથએણુ વંદામિ” કહે તો પણ સાધુથી સામે જોવાય નહિ, તેમ જ સામે જોઇને “મસ્થએ વંદામિ” બોલાય નહિ. આપણી કેઈ નોટ કે પુસ્તક વગેરે ગુરુ-મહાશાજને પુછડ્યા વગર કોઈપણ સ્ત્રીને કે સાધ્વી-મહારાજને અપાય નહિ. કેમકે મર્યાદા સદાચારનું રક્ષણ કરનારી છે. * સ્ત્રીને પચ્ચખાણ આપવું પડે તો પણ નીચું મુખ રાખીને આપવું. સામું જોવાની જરૂર નહિ. વૈરાગ્ય એટલે? દોષદર્શન-જનિત વૈરાગ્ય કરતાં આત્માનુભવથી ૪ થતી વિષયોની વિરક્તિ તાત્વિક–વૈરાગ્ય ! ! ! Page #179 -------------------------------------------------------------------------- ________________ સાધુએ પોતાના વૈરાગ્યને વધુ સ્થિર કરવા જ ચિતવવા જેવી : ૧૯ બાર ભાવનાઓ ૧. અ-નિત્ય-ભાવના : હે જીવ! જગતના સર્વ સંયોગ અનિય છે, તે વિચાર કર ! કે જગતમાં કઈ વસ્તુ સ્થિર છે? કે તે તેને હાર માની રાગ કરે છે ! તેની ખાતર અનેક પ્રકારના ફલેશ અને પાપે કરે છે! જગતમાં એક આત્મા સ્થિર છે, માટે તેના જ કલ્યાણની ચિંતા કર ! અશરણ-ભાવના હે જીવ! આ જગતમાં જીવને ધન-કુટુંબ વગેરે કોઈ રક્ષણ આપતું નથી! તને રોગના દુઃખથી, ઘડપણના ત્રાસથી, મૃત્યુના આક્રમણથી સાચું રક્ષણ કરનાર કોણ છે? સર્વજ્ઞના ધર્મ સિવાય આ જીવને પરલોક જતાં કોઈ શરણું નથી! ૩. સંસાર ભાવના –હે જીવ! આ સંસાર વિચિત્ર છે, માતા મરીને પત્ની થાય છે, મિત્ર મરીને શત્રુ થાય છે વળી હે જીવ! જે સંસાર જન્મ જરા-મરણ, અનેક રોગો સ્વાર્થ અને પ્રપંચના દુઃખાથી ભરેલો છે, એવું તું તારી નજરે જેવા છતાં તે સંસાર ઉપર તને માહ શાને છે વિરાગ્ય કેમ થતું નથી? Page #180 -------------------------------------------------------------------------- ________________ | મુર્ણિ-જ્ઞાનરૂપ પછીથી ૧૪૭ માં ૪. એકવ-ભાવના :- હે જીવ! તું એકલો જ છે અમે એકલો મરવાને છે. એટલે કર્મ કરે છે, એટલે જ ભગવે છે. તારૂ આ જગતમાં કઈ સાચું સગું નથી, છતાં શા સારૂ મારૂં મારૂં કરી કલેશ પામે છે? અન્ય-વભાવના –હે જીવ! તું આ દેહથી, તારા મા-બાપથી, ધનથી, બગલાએથી તદ્દન જુદે છે. તારે અને એને કોઈ સંબંધ નથી ! તારૂં એનાથી કાંઈ હિત નથી, છતાં તે તેને તારાં શા માટે માને છે? તને તે પરલોકમાં શું કામ લાગવાના છે? તેનો વિચાર કર ! ૬. અશુચિ-ભાવના -હે જીવ! તુ જે શરીર ઉપર મોહ કરી રહ્યો છે, રાત દિ' તુ જેની ચિંતા કરે છે, તે શરીર શામાંથી ઉત્પન્ન થયું છે? તેની અંદર કેવા ગંદા પદાર્થો ભરેલા છે? તેની અંદર કેટલા રોગોને વાસ છે? અને તે કેટલો વખત ટકવાનું છે? આ બધાનો તું બરાબર સ્થિરપણે વિચાર કરીશ તે તને તે શરીર ઉપર વૈરાગ્ય થયા વગર નહિ રહે! ૭. આશ્રય-ભાવના – હે જીવ ! મિથ્યાત્વ, અવિરતિ કષાય અને દુયોગ આ ચાર આશ્ર તારા સંસારનું મૂળ છે. તેથી તુ અનાદિકાળથી આ સંસારમાં ભટકે છે. માટે તેને દૂર કરવા પુરુષાર્થ કર ! Page #181 -------------------------------------------------------------------------- ________________ ક ૧૪૮ મુષ્ટિ જ્ઞાનરૂપ પાણે મુક્તિના ૮. સવાર–ભાવના – હે જીવ! તને આ ભયંકર સંસાર કારાગારમાંથી છોડાવનાર સમ્યકત્વ, વિરાતિધર્મ, કષાયને નિગ્રહ અને સમિતિ-ગુપ્તિનું નિર્મળ પાલન, આ ચાર સંવર–ધમ છે. તે તારા આત્માનું કલ્યાણ કરનારા પરમ-મિત્રો છે. માટે અવસર પામી તારા જીવનમાં તેને ખૂબ આદર કર! ૯. નિજ રા ભાવના – હે જીવ! સકામ નિજા કરવાને અનુપમ અવસર પામ્યું છે, તે તું સુખ–શીલતાને ત્યાગ કરી બાર પ્રકારના ત૫માં ઉદ્યમશીલ બન! જેથી તારા બધા કર્મો બળીને ભસ્મીભૂત બની જાય અને તું શુદ્ધ સુવર્ણની જેમ નિર્મળ બની જાય ! ૧૦. લોક-સ્વરૂપ-ભાવના –હે જીવ! તુ ચૌદ રાજ લોકના સ્વરૂપને વિચાર કર ! તેમાં આવેલા અનંત છો અને પુદગલોને વિચાર કર ! તેમના સંસ્થાન, આયુષ્ય, સ્થિતિ વગેરેનો વિચાર કર ! જેથી તારું ચપળ મન સ્થિર બને ! ૧૧, બોધિ-દલભ-ભાવના – હે જીવ! આ જગતમાં મેટું રાજ્ય મળવું, સુંદર સ્ત્રીઓ મળવી, બંગલા મળવા, ખૂબ ધન મળવું, માન-સન્માન મળવા વગેરે ખૂબ સહેલું છે. ભૂતકાળમાં આપણા જીવને તે વસ્તુઓ તે અનંતીવાર મલી ને ચાલી ગઈ પણ એક માત્ર જૈન ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે! Page #182 -------------------------------------------------------------------------- ________________ પી - મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : ૧૪૯ કે ~ તવાતત્ત્વના નિર્ણયમાં નિપુણ એવી બાધિ દુર્લભ છે. તે તને આજે તારા મહાન પુણ્યના ઉદયે મલી છે, તે તું તેનું તારા પ્રાણની માફક રક્ષણ કર, અને તેને સત્કાર્યોથી સફળ કર ! ૧૨, ધમ–સ્વાખ્યાત ભાવના– અહે ! રાગ-દ્વેષને જીતનારા એવા અનંત-ઉપકારી જિનેશ્વરદેવોએ ભવને ઉછેદ કરનારે કે સુંદર ક્ષમાદિ દશ પ્રકારને ધર્મ બતાવ્યો છે? કે પૂર્વાપર-વિરોધ વગરને નવ-તત્વને પ્રકાશ કર્યો છે? કયાં જિન-મત અને ક્યાં અસંબદ્ધ-પ્રલાપ કરનારા અન્ય મત? @ @@@@ @@@@@@ @@@@ p@ O વિનય-ગુણમહિમા વિનયથી શ્રુતજ્ઞાન નિજ રા વિરતિ કર્મક્ષય સંવર મેક્ષ. આ રીતે ગુરુ-વિનય પરંપરાએ મેક્ષનું કારણ બને છે, તેથી આત્મ-કલ્યાણકામી મુમુક્ષુએ આત્મ છે છે સમર્પણ કેળવી ઉપકારી-ગુરુદેવના વિનય માટે પ્રયત્નજ શીલ રહેવું. Page #183 -------------------------------------------------------------------------- ________________ 02600C03080000600&000 છે. ૨૦ સાધુએ સહવાના રર પરિષહ છે @ @ @ @ @ – © @@@@@@ પ્ર. પરિષહ શા માટે સાધુએ સહન કરવા જોઈએ ? જ. સંયમ–માર્ગ માંથી આપણે આત્મા ડગે નહિ અને કર્મની નિર્જરા થાય માટે પરિષહે સાધુએ સહન કરવાના છે. ૧. સુધા–પરિષહ–ગમે તેવી ભૂખ લાગે તે પણ દેષિત-આહારની ઈચ્છા ન કરતાં સમતાભાવે ભૂખ સહન કરવી તે. ૨. પિપાસા-પરિષહ–ગમે તેવી તરસ લાગે તે પણ કાચા-પાણીની ઇચ્છા ન કરતાં સમતાભાવે તૃષ્ણાની પીડા સહન કરવી તે. ૩. શીત–પરિષહ – ગમે તેવી ઠંડી લાગે તે પણ - અગ્નિ વગેરેની ઈરછા ન કરવી પણ સમતાભાવે સહન કરવી તે. ૪. ઉષ્ણુ પરિષહ–ગમે તેવી ગરમી પડે તે પણ પંખાની કે નહાવાની ઈચ્છા ન કરવી, પણ તેને સમતા-ભાવે સહન કરવી તે. ૫. દશમરાક-પરિષહ – ઉપાશ્રય વગેરે વસતિમાં મચ્છર, માંકડ વગેરે હોય અને કરડે તો પણ તેને ઉડાવવા નહિં પણ તેના ડંશ સમતાભાવે સહન કરવા તે, Page #184 -------------------------------------------------------------------------- ________________ પથે મુરિ-જ્ઞાનરૂપ પદાર્થો : પેજ ૬. અલક-પરિવહ–ગમે તેવા જીર્ણ વસ્ત્રો હેય, તો પણ મનમાં ખેદ ધારણ ન કરતાં સમભાવે રહેવું તે. ૭, અરતિ–પરિષહ–સંયમમાં પ્રતિકૂળતાના કારણે કંટાળો આવે ત્યારે અધીરાઈ ધારણ ન કરતાં તેને સારી ભાવનાઓથી, ભાવમાં થનારા કર્મ-વિપાકને વિચારી, વર્તમાન-પ્રતિકૂળતાઓને સહવાના મહાન લાભને જાણીને અરતિને દૂર કરવી તે. ૮. સ્ત્રી-પરિવહ–રૂપવાન સ્ત્રોને જોઈને જરાયે મન ચલાયમાન ન કરતાં બ્રહ્મચર્યમાંથી સ્થિર રહેવું તે. ૯. ચર્યા-પરિષહ-ગ્રામાનુગ્રામ વિહાર કરતાં રસ્તામાં કાંટા, કાંકરા, ખાડા આવે તો પણ આકુળ-વ્યાકુળ ન થતાં સમ્યભાવે સહન કરવું તે. ૧૦. નિષઘા-પરિષહ-સ્મશાન કે શૂન્ય-ઘરમાં કાઉસ્સગ કરી ઉભા હોઈએ અને ત્યાં કઈ વ્યંતર કે દુષ્ટ માણસે ઉપદ્રવ કરવા આવે તે પણ ન ગભરાતાં કાઉસ્સગમાં સ્થિર રહેવું તે અથવા સ્વાધ્યાય માટે ત્યાં બેઠા હોય અને ઉપદ્રવ થાય તે સમ્યગ્ર સહન કરવું તે. ૧૧, શાપરિષહ–ગમે તે ખાડા-ખાંચાવાળો, ધૂળવાળો, પવન વગરનો કે પવનવાળો ઉપાશ્રય કે વસતિ મળે તો પણ મનમાં દુઃખ લાવવું નહિ તે. ૧૨, આક્રોશ-પરિષહ-કઈ સાધુને તિરસ્કાર કરે કે - કડવું શબ્દ સંભળાવે તે પણ સાધુ તેના ઉપર પોષ ન કરે છે, Page #185 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૨ : મુષ્ટિ--જ્ઞાનરૂપ પદાથો મુક્તિના ૧૩. વધ-પરિષહ—સાધુ પર કોઇ પ્રહાર કરવા આવે તા પણ તેના ઉપર દ્વેષ-વેર ન રાખતાં મારા પૂર્વીકૃત-કમ'ના વિપાક છે,' એમ સમજી સમતાભાવે સહન કરવું તે. ૧૪. યાચના-પરિષહુ— સ યમને - કાઈપણ ઉપયાગી વસ્તુની–જરૂર હોય તેા ગૃહસ્થની પાસે યાચના માંગણી કરતાં શરમ ન આણુવી તે. ૧૫. અલાભ-પરિષહુ—માંગવા છતાં ગૃહસ્થ ન આપે તા પણ મનમાં શાક કે ગૃહસ્થ ઉપર રાષ ન કરવા તે. ૧૬. રાગ-પરિષહ રાગ આવે તા રાવુ નહિ, તેમજ હાયવાય ન કરતાં સમતા-ભાવે અશાતા.કમના વિપાક સમજી સહન કરવું તે. ૧૭. તૃણુ-સ્પર્શ પરિષહ–સ'થારા માટે લાવેલા તૃણાદિની અણી શરીરને લાગે તા પણુ દુઃખ ન ધરતાં સમ્યગ્ સહન કરવું તે. ૧૮. મલ-પરિષહ—શરીર ઉપર મેલ ચઢવા જોઇ ખેદ ન કરવા, તેમજ તેને ઘસીને કે ધાઈને કાઢવે પશુ નહિ, પણ તે મલ સાધુ-જીવનના અલંકાર સમજી સમ્યક્ સહન કરવું તે. ૧૯. સત્કાર-પરિષહ—સાધુને કોઇ સત્કાર-સન્માન કરે તા ફુલાઈ ન જવુ* અને સત્કાર ન થાય તે ખેદ ન કરવા તે. Page #186 -------------------------------------------------------------------------- ________________ પથે મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો : ૧૫૩ ૬ ૨૦. પ્રજ્ઞા-પરિષહ- સાધુ પિતાની તીવ્ર-બુદ્ધિને ગર્વ ન કરે, પણ “મારા કરતાં ઘણુ બુદ્ધિશાળી જગતમાં છે એમ વિચારી નમ્રતા રાખવી તે. અજ્ઞાન-પરિષહ જ્ઞાનાવરણના તીવ્ર ઊદયે કદાચ જ્ઞાન ભણવા છતાં ન ચઢે તો પણ ખેદ ન કરતાં જ્ઞાનાવરણ તડવા માટે અધિક-જ્ઞાની વગેરેનો વિનય કરવો તે. રર, સમ્યક્ત્વ-પરિષહ-બીજા ધર્મોના ચમત્કારો વગેરે દેખી પિતાના ધર્મથી ચલાયમાન ન થતાં સ્થિર રહેવું તે. આ ૨૨ પરિષહોને સમ્યફ સહન કરનાર સાધુ શીવ્ર ભવસાગર તરી જાય છે. સંયમીને પુરુષાર્થ હ ગુરુનિશ્રાએ– જીવન–શુદ્ધિ માટે પ્રયત્નશીલ છે છે વિવેકી–સંયમીએ ત્રણ ચીજ માટે સતત પુરુષાર્થ છે જ કરે જોઈએ. * સંયમની મર્યાદાઓનું પાલન ૯ ગુરુનિશ્રાની વફાદારી જ્ઞાનીઓ પ્રતિ કૃતજ્ઞતા આ ત્રણ દિશાએ પુરુષાર્થ પ્રવર્તાવવાથી છે જીવનg સત્વ વધુ ખીલી ઉઠે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ છે. ૨૧ બાર પ્રકારનો તપ dew worluy Da AMMORRINH પાક પાણlliuw !llips ૧. અનશન-ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે કરવું તે. ૨. ઊણાદરી દ્રવ્યથી–પિતાની ભૂખ કરતાં ૨-૫-૭ કેળીયા ઓછું ખાવું તે. ઉણાદરી-ભાવથી-જિન-વચનની ભાવનાથી ધાદિને પ્રતિદિન ત્યાગ કરવો. આ બંને પ્રકારને ઉદરી-તપ સરવસાધ્ય છે. ૩. વૃત્તિ-સંક્ષેપ –(દ્રવ્ય સંક્ષેપ) ખાવાની ચીજોનું અભિગ્રહપૂર્વક નિયમન કરવું તે. દા. ત. “આજે મારે પ-૭–૧૦ ચીથી વધુ ન ખાવી. આવી પ્રતિજ્ઞા કરવી તે. " આમાં ઈચ્છા-નિરોધ હોવાથી મહાન કર્મ– નિજાને લાભ થાય છે. ૪. સત્યાગ:-(વિગઈ-ત્યાગ) વિકારના કારણભૂત એવા ઘી, દૂધ, મિઠાઈ વગેરે વિગઈઓને યથાશક્તિ રોજ ૧-૨-૩-૪-૫ ને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર તે. Page #188 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો : ૧૫૫ આ રસત્યાગરૂપ તપથી બ્રહ્મચય સહેલાઈથી પાળી શકાય છે. ૫. કાયલેશઃ શાસ્ર-નીતિ મુજબ લેાચ કરાવવા. શરીર શુશ્રાને ત્યાગ કરવા, કાય-કષ્ટકારી-ગીરાસનાદિ આસના કરવાં વગેરે. આ કાયલેશ તપ સ'સારમાં નિવેદનુ કારણ છે. આ તપથી કાય-નિરોધ, જીવયા, પરલેાકદે-ષ્ટિ અને અન્યાનું બહુમાન એ ગુણ્ણા છે. લેાચમાં દેહ-મૂર્છાના ત્યાગ, સુખ-શીલતાને ત્યાગ અને સહિષ્ણુતાના ગુણ કેળવાય છે. ૬. સલીનતાઃ-(1)ઇન્દ્રિય-સ‘લીનતા-સારા-નરસા-વિષચેામાં રાગ-દ્વેષ ન કરવા તે. (૨) કષાય--સ લીનતા—ઉદ્દયમાં આવેલ કષાયાને નિષ્ફળ કરવા તે. દા. ત., આંખ લાલ ન કરવી, જીભને કાણુમાં રાખવી, હાથ-પગથી કાઈને મારવા નહિં, મન ખગાડવું નહિ વગેરે. જે કષાયા સત્તામાં પડવા છે તેને જાગવા દેવા નહિ, (૩) ચૈાગ-સ‘લીનતા અશુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિ રેકી શુભમાં પ્રવૃત્તિ કરવી તે. (૪) વિવિક્ત-સ‘લીનતા-સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત સ્થાનમાં રહેવું તે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ : મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના ઉપરોક્ત છ પ્રકારના તપને બાહ્યતપ કહેવાય છે. પ્રશ્ન :- આ છ ને બાહ્યતમ કેમ કહેવાય છે? ઉત્તર -૧. બાહા એવા દેહને તપાવતે હેવાથી. ૨. બાહ્ય જૈનતરમાં પણ તપ તરીકે પ્રસિદ્ધ હેવાથી. ૩. અન્ય-ધર્મવાળાઓએ પણ સ્વ–કલ્પનાથી સેવેલ હેવાથી. ૭. પ્રાયશ્ચિત્ત-તપઃ- મૂળગુણ(પાંચ મહાવ્રત, અણુવ્રત) ઉત્તરગુણ(પિંડવિશુદ્ધિ, શિક્ષાત્રતે વગેરે)માં લાગેલા અતિચાર-દેને ગીતાર્થ–ગુરુ મહારાજ આગળ સરળ– હૃદયે પ્રગટ કરી જે પ્રાયશ્ચિત્ત આપે ગુરુ મ. તે કરવું તે. ૮. વિનય-તપઃ–આચાર્ય, ઉપાધ્યાય, રત્નાધિક, જ્ઞાની તપસ્વી વગેરેને વિનય કરવો તે. દા. ત. ૧. તે આવે ત્યારે ઉભા થવું. ૨. બેસવા આસન પાથરવું. ૩. બહારથી આવતા હોય તે સામેલેવા જવું. ૪. બહાર જતા હોય તો સાથે જવું. ૫. તેમની સામે જેમ તેમ બેસવું નહિ. ૬. તેમની ઈચ્છા મુજબ વર્તવું. આ વિનય-તપથી આઠે પ્રકારના કર્મને ક્ષય થાય છે. વિજપૂછો છો” ધર્મનું મૂળ પણ વિનય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથી * ૧૫૭ : ૯. વૈયાવચ્ચ—ધના-સથમના આરાધકની મન્નાદ્ધિથી ભક્તિ કરવી તે. આચાય, ઉપાધ્યાય, ગુરુમહારાજ, તપસ્વી, નવ. દીક્ષિત, બિમાર સાધુ, ખાળસાધુ વગેરેની સેવા– ભક્તિ કરવી તે દા. ત. ૧. ગેાચરી પાણી લાવી આપવાં. ૨. તેમનુ' પડિલેહણ કરવું'. ૩ તેમનુ' આસન, સથારા પાથરવા. ૪. તેમનુ માત્રુ' વગેરે પરાવવુ. ૫. તેમના કપડાંના કાપ કાઢવા ૬. વિહારમાં ઉપધિ વગેરે ઉપાડવી. ૭. શ્રમિત ગુરુમહારાજ ઇત્યાદિના હાથપગ વગેરે દુખાવવા. આ ભક્તિ, વિધિ અને બુદ્ધિની નિપુણૢતાપૂવ ક કરવાની છે. ૧૦. સ્વાધ્યાયઃ—ગુરુ મહારાજની આજ્ઞા મુજખ અને કાળવેળાના ત્યાગપૂર્વક સશાસ્ત્રાનું અધ્યયન-ભણત ભણાવવું અ ચિંતન અનુપેક્ષા આદિ કરવું' તે પવિષ. > ' सज्झायसमो तवेो णत्थि સ્વાધ્યાય સમાન બીજે શ્રેષ્ઠ તપ નથી. માટે સ્વાધ્યાયમાં આળસ ન કરવી. Page #191 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૮ : સુષ્ટિ-જ્ઞાનરૂપ પદા મુક્તિના ૧૧. યાન:-ચિત્તને અન્તર્મુહૂત કાળ સુધી એક વસ્તુમાં એકાગ્ર કરવું તે, ધ્યાનના ૪ પ્રકાર છે: (૧) આત્તધ્યાન-દુઃખના નિમિત્ત થાય તે. (૨) રૌદ્રધ્યાન-પ્રાણી-વધાદિમાં ક્રૂર ચિત્તની પરિણતિ તે. (૩) ધર્મધ્યાનમાર ભાવના આદિના ચિંતનથી મને જિનાજ્ઞાની ભાવનાથી શુત્ર-પરિણતિની કેળવણી, - પ્રધાન (૪) શુક્લધ્યાન – કમ નિર્જરાના કારણભૂત આત્મસ્વરૂપના નયશુદ્ધ રીતે સૂક્ષ્મ રીતે વિચાર કરવા. આ ચાર ધ્યાનમાંથી પ્રથમનાં એ તિય‘ચગતિ અને નરકગતિને આપનારાં હાવાથી છેાડવાનાં છે. બાકીનાં એ સાતિને આપનારાં હાવાથી તે આદરવાનાં છે. ધર્મધ્યાન ૪ પ્રકારે છે : ૧. જિનેશ્વરદેવની આજ્ઞાના વાર'વાર વિચાર કરવા તે. ૨. કષાયની પરવશતા અને ઈન્દ્રિયાની પરવશતાથી થતા નુકશાનને વિચાર કરવા તે. ૩. પાપ-પુણ્યના ઉદયના વિચાર કરવા તે. Page #192 -------------------------------------------------------------------------- ________________ મી સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાથી * ૧૫ ૪ ૪. જગતના સ્વરૂપને વિચાર કરવા તે. મધ્યાન અને શુકલધ્યાન એ એ સદૃગતિ અને નિરાના હેતુ હોવાથી તપ છે. જ્યારે આ ધ્યાન અને રૌદ્રધ્યાન એ એ ખ'ધના હેતુ હાવાથી તપ નથી. ૧૨ કાચાત્મગ':—જિનમુદ્રાએ ઉભા રહી કાયાની સ્થિરતા, વાણીથી મૌન અને મનથી ધ્યાન દ્વારા કાઉસ્સગ્ગના ૧૯ દોષના ત્યાગ કરી કાઉસગ્ગ કરવા તે. કાયાના ત્યાગ અને મૃત્યુકાળે શરીરના પશુ ત્યાગ કરવા તે અન્ય તર કાર્યસમ છે. કાયાત્સગના સીધા અથ કાયા ઉપરની મૂર્છાના ત્યાગ કરવા તે છે, કાચાલ્સગ એ ત્રિવિધ ચેાગાને સ્થિર અને વિશુદ્ધ બનાવવા માટેનુ અમાધ સાધન છે. બધા તામાં આ કાર્યાત્સગ તપની પ્રધાનતા ને. પ્રશ્ન : અભ્યતર તપને અભ્ય ́તર ( આંતરિક ) તપ શા માટે કહેવાય છે? ઉત્તર-પ્રાયશ્ચિત્તથી માંડી કાચાત્સગ સુધીના તપથી જૈનેતા અજાણ છે. ૨. અન્ય-ધમ વાળાએથી ભાવથી અનાસેવિત છે. ( આરાધેલા નથી. ) ૩. માક્ષપ્રાપ્તિના અંતરંગ હેતુ છે. ૪. ૫. ચેાગ્ય ) છે. અભ્યતર કમ ના તાપક (નાશક) છે. 'તર્મુખ એવા મહાત્માઓ વડે જ્ઞેય (જાણવા Page #193 -------------------------------------------------------------------------- ________________ કે ૨૨ તેર ક્રિયા-સ્થાને છે જ્યાં સુધી આત્મા આશ્રોની સમજણપૂર્વક કમબધ રાકવા સંવર–માગે પ્રવર્તે નહિં ત્યાં સુધી વાસ્તવિકઆરાધનાનું ફલ હસ્તગત થઈ શકતું નથી, માટે સંયમની આરાધના કરનારે જ્ઞાનાદિ રત્નત્રયની સાધના માટે અચૂક ઉપગની સાથે અનાદિકાલના અભ્યાસથી સાહજિક વિપરીત પ્રવૃત્તિ ન થઈ જાય તે માટે નીચેના તેર કિયાસ્થાને ધ્યાનમાં રાખવા ઘટે. ૧. અથકિયા-પૌગલિક પદાર્થોની જરૂરિયાત પૂર્ણ કરવા કરાતી આરભાદિકિયા ૨, અનWકિયાં-લાલસા ખાતર, અગર પ્રોજન વગર અજ્ઞાનાદિથી કરાતી આરભાદિ ક્રિયા. ૩ હિંસાક્રિયા–આગળપાછળના વૈરભાવથી કરાતી ક્રિયા. ૪, અકસ્માતક્રિયા-એક અશુભાચરણ કરતાં સહસા જાણબહાર બીજુ અશુભાચરણ થઈ જાય, જેમકે એકને મારવા જતાં વચમાં બીજે. અડફેટમાં આવી જાય. ૫, દષ્ટિવિપર્યાસકિયા-મિત્રને શત્રુ અગર શત્રુને મિત્ર માની રાગ-દ્વેષાદિની થતી પ્રવૃત્તિ. ૬. મૃષાક્રિયા-ક્ષણિક–તુરછ પદગલિક લાભ ખાતર અસત્ય બાલવું. Page #194 -------------------------------------------------------------------------- ________________ પથે ૧૨ પ્રકારને તપ ! ૧૧ ૭. અદત્તાદાન-કિયા-માલિકની સંમતિ વિના બીજાની ચીજ લેવી. ૮. આધ્યાત્મિકી-ક્રિયા-નિમિત્ત કારણ ન હોય છતાં માત્ર મનના દુષ્ટ-સંકથી માનસિક સંતાપ અનુભવો. ૯. માન-ક્રિયા-વ્યાવહારિક ચઢીયાતાપણાની ભાવનાથી ઘમંડી બની બીજા પ્રતિ તુચ્છ-વૃત્તિ દાખવવી. ૧૦. અમિસ્ત્રક્રિયા સત્તા અધિકાર જમાવવાની દુષ્ટ-વૃત્તિને તાબે થઈ થોડા– અપરાધે વધુ સજા કરી રૂઆબ દાખવો. ૧૧, માયા-કિયા-માનસિક-વાસનાઓ પૂર્ણ કરવા નાના પ્રકારના વિસંવાદી વત્તનો ચેષ્ટાઓ કરી બીજાને દાવ-પેચમાં લેવા. ૧૨. લાભકિયા-પીગલિક-પદ છૅની આસક્તિ વધુ રાખવી, અગર પોતાના સ્વાર્થ માં આડે આવનારનું બુરું કરવાની ચેષ્ટા. ૧૩. સ્થપથિકી–કિયા–મન, વચન અને કાયાના સૂરમ પણ સ્પંદન થતાં સુધી કમબંધનનું કારણભૂત યોગેની પ્રવૃત્તિ. ઉપર મુજબના તેર ક્રિયા સ્થાનકે વાંચી-વિચારી મુમુક્ષુ આરાધક-આત્માએ પ્રમાદાદિ–કારણે પણ અશુભ વર્તન ન થઈ જાય તેનું પૂરતું ધ્યાન રાખવું Page #195 -------------------------------------------------------------------------- ________________ # ૨૩. વીશ અસમાધિસ્થાને છે. # # @ @ @ @ @ @ @ @ @ @ જે રાગ-દ્વેષના અનાદિકાલીન સંસ્કારોને જાગૃત કરી આત્માને અસમાધિ-આર્તધ્યાન દ્વારા વિષમ કર્મો બંધાવનારા વીશ અસમાધિસ્થાનનું સ્વરૂપ પ્રત્યેક મુમુક્ષુએ વિચારણીય હાઈ તેનું ટૂંક-વરૂપ અહીં આપ્યું છે. ૧ ઉતાવળથી ચાલવું. (ઈર્યાસમિતિની જયણ ન પાળવવાના કારણે કર્મો બધી પરિણામે આત્માને અસમાધિ કરાવનારું છે.) ૨ પુજવા-પ્રમાજવાના ઉપયોગ વિના અ–જયણાએ બેસવું. ૩ વિધિપૂર્વક જયણા પાલવાના ઉપયોગ વિના જેમ તેમ પૂછ-પ્રમાઈને બેસવું. ૪ આગંતુક-સાધુઓ સાથે કલહ-ઝગડો કરે. પ સંયમના ઉપકરણ વિના ભેગ-સુખાથે વધુ પડતા આસન, શયન, પીઠ-ફલક વગેરે રાખવા, અગર શેષકાલમાં પણ પાટ, પીઠ ફલક આદિને નિષ્કારણ ઉપયોગ કર. ૬ રત્નાધિક (દીક્ષા પર્યાયમાં વડીલ)/ ગુણીજનની સામે અવિનયથી બેલવું. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૨ પ્રકારને તપ ! ૭ જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ આદિને ઉપઘાત કરો. ૮ અજયણાએ પ્રવર્તી જેની વિરાધના કરવી, ૯ ચીડચીડીયે સ્વભાવ રાખી વાત વાતમાં કેદ કરો. ૧૦ વ્યાવહારિક-નિમિત્તના કારણે થઈ ગયેલ ક્રોધની પરંપરા ચલાવવી. ૧૧ માનસિક-સુદ્રતાને કારણે કેઈની પીઠ પાછળ નિંદા કરવી. ૧૨ “પલ પછી શું થવાનું છે?” તેનું જ્ઞાન ન હોવા છતાં અજ્ઞાનવશ થઈ વારવાર “આ આમ જ છે કે આમ જ થશે આવું નિશ્ચયાત્મક બોલવું. ૧૩ શ્રુતજ્ઞાનની ભક્તિ-બહુમાનની લાગણી જાગૃત ન હોવાના કારણે અકાલે સ્વાધ્યાય કરવો. ૧૪. ભૂતકાળમાં થઈ ગયેલ ક્ષતિઓ કે બનાવે યાદ કરી કષાયાની ઉદીરણ કરવી. ૧૫ અસ્થડિલ (લોકોને સંચાર વિનાની ભૂમિ કે જે ચિત્ત હેવાને સંભવ છે) ભૂમિમાંથી સ્થડિલ-ભૂમિમાં આવતાં પગ પંજવાની જયણું ન કરવી અગર સચિત્ત–રજવાળા હાથે ગોચરી હેવી, અથવા અશુદ્ધ- પૃથ્વી પર બેસવું, ઉઠવું વગેરે કરવું. ૧૬ વિકાલે (રાત્રે) ઊંચા સવારે બેસવું કે જેથી અસંયત ગૃહસ્થ સંસાર-કાર્યમાં પ્રવર્તે અગર હિંસક (ગરની વગેરે) જંતુ જાગૃત થઈ જાય, અથવા સાવદ્ય ભાષા બાલવી, અજયણાએ બેસવું. Page #197 -------------------------------------------------------------------------- ________________ • ૧૪ : સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થી મુક્તિના ૧૭ સ્વભાવની વિચિત્રતાના કારણે જેની તેની સાથે ક્ષુદ્ર ખમતામાં પણ કષાયાધીન થવુ'. ૧૮ સ્વાર્થ કે ઇર્ષ્યા આદિ કારણે સમુદાયમાં એક-બીજાને આડું-અવળુ' સમજાવી ભેદ ફૂટ-કુસ'પ કરાવવા ૧૯ ઘણું લેાજન કરવુ', કે જેથી અનેષણા, અસયમ આદિ અનેક દોષ ઉત્પન્ન થાય, સવારથી સાંજ સુધી ઢારની જેમ માકળે-માંઢ ખાવું અથવા પ્રમાદાદિકથી દેવદ્રવ્યાંત્રિકનુ ભક્ષણ કરવુ. ૨૦ ગેાચરીમાં લાગતા ઢાષાના ધ્યાનપૂર્વક પરિહાર કરવા પ્રયત્નશીલ ન થવુ, ગેાચરીના દાષાની જયણા ન કરવી. ઉપર મુજબના અ-સમાધિસ્થાના વાંચી વિચારી સજમની મારાધનામાં પ્રવતેલા પ્રાણીને અનાદિકાલના વિષય-કષાયના સસ્કારીને જાગૃત કરનારા નિમિત્તો આરાધનાના માર્ગ પરથી આત્માને ભ્રષ્ટ ન કરી નાંખે તેવુ પૂર્ણ તકેદારીભયું” ધ્યાન રાખી હિતકારી સયમારાધનાને સલ બનાવવી. સયમીની જીવન-દૃષ્ટિ વિષયના રાગી જાને સુમધુર રસાસ્વાદની લાલસાથી સુંદર સુવાસિત પદાર્થોને જોઇ દાઢ ગળે અને મ્હોંમાં પાણી છૂટે પણ વિવેકી સયમીને તા તેના ક્ષણિક ભાગના પરિણામે ખંધાતા કટુ-વિપાક દાયી કર્માંના પરિણામના વિચારથી હૈયું ગળે અને આંખામાંથી પાણી છૂટે ! ! ! -અધ્યાત્મસાર ગ્રંથ. - Page #198 -------------------------------------------------------------------------- ________________ છ©©©©©©©©©©©©©©©©©©©e છે ૨૪. એકવીશ શબલસ્થાને અનંત પુણ્ય-રાશિના બળે પ્રભુ-સંયમની પ્રાપ્તિ થયા પછી પણ આત્માને અજ્ઞાનાદિથી વિપરીત આચરણે પ્રતિ પ્રવર્તવાનું સહજ મન થઈ જાય છે, અને શૂકરની વિઝામાં મગ્નતાની જેમ વારંવાર સંયમ-વિરુદ્ધ પ્રવૃત્તિમાં મન ફરતે હોય છે, આમ થવાથી સંયમ ચારિત્રની આરાધના કેવી કલુષિત થઈ જાય છે? તે જાણવા એકવીશ શબલસ્થાને (કલંકસ્થાને ) પ્રત્યેક આરાધક આત્માએ ધ્યાનમાં રાખવા જોઈએ, ૧ હસ્તમૈથુન કરવું. ૨ સાલંબન એટલે કે અતિક્રમ, તિકમ કે અતિચારથી મિથુન સેવવું કે બ્રહ્મચર્યમાં દોષ લગાડ. શત્રિભેજન એટલે કે રાત્રે વહેલું દિવસે અગર દિવસે વહેરેલું રાત્રે (વિકાલવેલાલગભગ સમયે) વાપરવું. Page #199 -------------------------------------------------------------------------- ________________ * ૧૬૬૪ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના - ૪ આધાકર્મ-દેલવાળી (સાધુને માટે ખાસ ઉદ્દેશીને બનાવેલ) ગોચરી નિષ્કારણ વાપરવી. અથવા સ્વાદ-લાલસાની તૃપ્તિ માટે દિવસમાં એક વારથી વધુ વાર વાપરવું. ૫ રાજ-પિંડ વહોર. ૬ કીત-દેશ–વાળી (સાધુ માટે ખાસ વેચાતી લીધેલી) ચીજ વહેરવી. - ૭ પ્રામિત્ય-દેજવાળી (સાધુ માટે ખાસ ઉધારે લવાયેલી) ચીજ વહેરવી. અભ્યાહૂત-દેશવાળી (સાધુ માટે ખાસ સામે લવાયેલી) ચીજ વહેરવી. ૯ આધ-દોષવાળી (સાધુ માટે ખાસ બીજા પાસેથી ઝુંટવી લાવેલી) ચીજ વહેરવી. ૧૦ ત્યાગ કરેલી ચીજ વહેરવી-વાપરવી. ૧૧ છ માસની અંદર એક ગચ્છમાંથી બીજા ગરછમાં જવું. ૧૨ એક માસની અંદર ત્રણ વાર નદી વગેરે ઉતરવું. ૧૩ એક માસની અંદર ત્રણ વાર માતૃસ્થાન=માયા કપટ સેવવું Page #200 -------------------------------------------------------------------------- ________________ પળે ૧૨ પ્રકારનો તપ ૧ ૧૬૭ કે ૧૪ જાણું જોઈને પૃથ્યાદિક-જીવોની હિંસા કરવી. ૧૫ જાણી જોઈને મૃષાવાદ એલ. ૧૬ જાણી જોઈને અદત્તાદાન સેવવું. ૧૭ સચિત્તાદિ દેજવાળી પૃથ્વી ઉપર બેસવું વગેરે. ૧૮ જાણ્યા પછી પણ (ગોચરીમાં સહસા અપ ગથી આવી ગયેલ) કંદમૂલ-અભય આદિ ચીજો લાલસાથી વાપરવી. ૧૯ એક વરસમાં દશ વાર ઉકલેપ (એટલે કે નાભિથી વધારે પાણીવાળી નદી ઉતરવી) કર. ૨૦ એક વરસમાં દશ વાર માતૃસ્થાન=માયા કપટ સેવવું. ૨૧ કાચા પાણીવાળા હાથે વહેરાવાતી ગોચરી વગેરે લેવી. ઉપર પ્રમાણેના ૨૧ કાર્યો ચારિત્રને શબલ એટલે ડાઘ–કલંકથી કાબરચીતરું કરનારા હોઈ બલસ્થાને કહેવાય છે, માટે દરેક વિવેકી-આરાધકે સંયમની યથાશક્ય–શુદ્ધિ માટે ઉપરના કાર્યો અને તેટલા પરિહરવા ઉચિત છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ - ૨૫. ભાવસાધુના લક્ષણ મોક્ષમાર્ગની હિતાવહ સાધના કરવા ઈચ્છતા મુમુક્ષુએ કેવા ગુણે પ્રાપ્ત કરવા જોઈએ? તેનું નિરૂપણ ઉપકારીમહાપુરુષેએ ભાવસાધુતા મેળવવા પ્રાપ્ત કરવા લાયક લક્ષાના વર્ણનમાં સુંદર રીતે કર્યું છે. તે વાંચી-વિચારી પોતાની વ્યક્તિગત ત્રુટિ-ક્ષતિના પરિમાર્જનપૂર્વક તેવી ગ્યતા પ્રાપ્ત કરવા પ્રત્યેક મુમુક્ષુએ ઉદ્યત થવું ઘટે. કિરિયા મારગ-અનુસાર, શ્રદ્ધા પ્રવર અવિવાદ. જુભાવે પન્નવણિજજતા, *કિરિઆમાં હે અપ્રમાદ–સાહેબજી. "નિજ-શક્તિ સારુ કાજને, આરંભ ગુણ—અનુરાગ; આરાધના ગુરુ-આણુની, જેહથી લઇએ હો ભવજલતાગ, સાહેબજી! સાચી તાહરી વાણું. (ઉપાડ યશેવિ. મ. કૃત ૩૫૦ ગાથા સ્તવન, ઢા, ૧૪, ગા. ૨-૩) ૧. માર્ગાનુસારિણી ક્રિયા–શાસન-માન્ય અવિચ્છિન્નપરંપરાઓ અને પંચવિધ-વ્યવહારને અનુકૂલ જિનેશ્વર-પ્રભુએ માપેલ તમામ પ્રતિલેખનાદિ ક્રિયામાં આદરપૂર્વક પ્રવૃત્તિ. Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાવસાધુના લક્ષણ ૨ ઉત્કૃષ્ટ-અહા-કૃત-ધર્મ અને ચારિત્ર-ધર્મની દરેક બાબત પર માનસિક-સંવેદનાપૂર્વક અવિહડ શ્રદ્ધા. આ લક્ષણનું યથાર્થ સ્વરૂપ નીચેના ચાર પ્રકારોથી યથાર્થ રીતે ભાસે છે. (અ) વિધિસેવા-સ્વાદિષ્ટ-જનને અભ્યાસને આપકાલે વિરસ-અન્નના ઉપગવેળાએ પણ સ્વાદિષ્ટ પદાર્થ તરફ જે આંતરિક રસ રહે છે, તેવા રસપૂર્વક યથાશય અવિધિના પરિહાર સાથે વિધિપૂર્વક અનુષ્ઠાનનું આસેવન. (ગા) અવિતૃપ્તિ-નિર્ભાગ્ય-શેખરને અચાનક રનનો ખજાનો મળી જાય તે તેને જેમ રત્ન લેતાં તૃપ્તિ જ ન થાય, તેવી માનસિક–વૃત્તિથી વિધિપૂર્વક અનુષ્ઠાને આસેવન. () શુભ-દેશના – પિતે જે વીતરાગપ્રભુ-પ્રરૂપિતા શુભાનુકાને આસ્વાદ લઈ કૃતાર્થતા અનુભવી રહ્યો છે, તેનો અનુભવ યેગ્ય–જીને શુભાવહ પ્રેરણા કરી તે અનુષ્ઠાનમાં પ્રવર્તાવવા. () સખલિત-શુદ્ધિ-પ્રમાદાદિ કારણે શુભાતુકાના આવનમાં થઈ જનારી ક્ષતિઓનું ગુરુ પાસે નિશલ્યભાવે આચન કરી શુદ્ધ થવું. આ ચાર લક્ષણે વડે ભાવસાધુપણાની યોગ્યતા સૂચવનારા સાત લક્ષણેમાંનું બીજુ લક્ષણ એાળખી શકાય છે. ૩. પ્રજ્ઞાપનીય-વભાવ-આગમનના વચનની યથાર્થ વફાદારી કાયમ રાખી આગમાક્ત–વુતિઓથી પ્રતીયમાન સત્ય-વસ્તુને અંગીકાર કરવાની સ્વભાવગત જુતાસરલતા પ્રાપ્ત થવી. Page #203 -------------------------------------------------------------------------- ________________ કે ૧૭૦ : મુષ્ટિ–ાનરૂપ પદાર્થો મુક્તિના - ૪, ક્રિયામાં-અ-પ્રમાદ શુભ-અનુષ્ઠાનની યથાર્થતાહિતાવહતા ભાસ્યા પછી તેમાં યથાશય પ્રવર્તાવા માટે પ્રમાદાદિથી પીછેહઠ ન કરવી, અગર ચાલુ-ક્રિયામાં ઉપયોગશૂન્ય ન થવું. એકાગ્રતા-તન્મયતા કેળવવી. ૫. શક્ય-અનુષ્ઠાન-પ્રારંભ–કેદખાનામાંથી છટકી જવા મથતા કેદીની મદશા કરતાં વધુ ઉત્સુકતા-લાગણપૂર્વક યથાશક્ય શુભાનુકાના આસેવનામાં સંયમ-શરીરાદિની અનુકૂલતાપૂર્વક વધુ પ્રવૃત્તિ. ૬. ગુણાનુરાગ– ગુણવાન મહાપુરુષો ગુણોની હાર્દિક પ્રતિપત્તિપૂર્વકની અનુમોદના સાથે પોતાનાં તેવા ગુણ પ્રગટ થવાની તમન્ના અને તેના માટે યથાયોગ્ય ઉચિત પ્રવૃત્તિ, તેમજ પોતાના અવગુણેનું યથાર્થ ભાનપૂર્વક દૂર કરવા ઉત્કટ માનસિક મથામણ ૭, ગુરુ-આજ્ઞાની પૂર્ણ આરાધના–વિષમ-અરયમાં ભૂલા પડેલ મુસાફરની ભોમિયા પરની શ્રદ્ધા કરતાં પણ વધુ ભાવયુક્ત સમ્ય-શ્રદ્ધાપૂર્વક આત્મકલ્યાણના માર્ગના એકેક અંગની યથાર્થ આરાધના સદ્દગુરુદેવના ચરણમાં નિષ્કામ, આત્મસમર્પણભાવપૂર્વક કરવી. ઉપર મુજબના મુક્તિમાર્ગના યથાર્થ આવનમાં જરૂરી યેગ્યતા મેળવવા ઉપયોગી સાત બાબતે દરેક વિવેકી મુમુક્ષ આત્માએ પહેલી તકે પ્રાપ્ત કરી સંયમાદિની આરાધનાનું યથાર્થ ફલ હસ્તગત કરી લેવું ઘટે. Page #204 -------------------------------------------------------------------------- ________________ શું ર૬. અનુષ્ઠાનના પાંચ પ્રકાર છું પરમ-કારુણિક વિતરાગ-પરમાત્માઓએ આત્મા ઉપરના અનાદિકાલીન કર્મોના બંધને દૂર કરવા વિવિધ-અનુષ્ઠાને આજેલ છે, પણ તે અનુષ્કાને વિવિધ આસેવન-પ્રકારથી ચિત્ર-વિચિત્ર કુલ દેનારા થાય છે. ઘણીવાર ક્રિયાના મૂલ આશયથી સાવ વિરુદ્ધ પણ ફલ આવીને ઊભું રહે છે, માટે અનુષ્ઠાનના આસેવનમાં રાખવી જોઈતી આશયશુદ્ધિ માટે નીચેના પ્રકારે ધ્યાનમાં રાખવા લાયક છે. ૧. વિષાનુષ્ઠાન "विषं लब्ध्याद्यपेक्षात, इदं सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं, लघुत्वापादनात्तथा ॥१॥" શ્રી ગબિંદુ આત્મ-કલ્યાણના ઉત્તમ ફલને પ્રાપ્ત કરનારી ધર્મક્રિયા આરાધવાના પ્રસગે અહલૌકિક-માનપૂજા, કીતિ, પ્રશંસા આદિ-લાભની અપેક્ષા રાખવી. આ અનુષ્ઠાનથી હલાહલ ઝેરથી તત્કાલ પ્રાણેના નાશની જેમ સત્ (સુંદર) ચિત્તનું મારણ થાય છે, અને કર્મનિર્જરાના વિપુલ લાભની અપેક્ષા Page #205 -------------------------------------------------------------------------- ________________ • ૧૦૨ : મુ-િજ્ઞાનરૂપ પદાર્થો યુતિના કીર્તિ-પ્રશંસાદિ તુચ્છ-લાભની સ્પૃહા કરવાથી ઉત્તમોત્તમ ધર્મક્રિયાની લઘુતા થાય છે. ૨. ગારલાનુષ્ઠાન "दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । एतद्विहितनीत्यैव, कालान्तरनिपातनात् ॥१॥" | (શ્રી યોગનિંદ) કર્મ-નિર્જરાના આદર્શ ધ્યેયને સંપાદિત કરવા કરવી જોઈતી ધર્મક્રિયાની આરાધના કરી પારલૌકિક દેવ-દેવેંદ્રચક્રવર્તી આદિની ભેગ-સંપદા મેળવવાનું ધ્યેય રાખવું, આનાથી કાલાંતરે પાપાનુબંધી પુણ્યના ઉદયે મળતી સંપદાઓના ઉપભેગાદિથી ધીમા ઝેરની માફક આત્મસ્વરૂપને વધુ વ્યાઘાત થાય છે. ૩. અનુષ્ઠાન “અનામો વચૈત-ગુનશુરત | संप्रमुग्धं मनाऽस्येति, ततश्चैतद्यथोदितम् ॥ १॥" (શ્રી ગબિંદુ) આત્મ-કલ્યાણની સાધનાના અચૂક ધ્યેયને પહોંચી વળવા, ધર્મની આરાધનામાં હવે જોઈતો સતત જાગૃત ઉપયોગ ન છે તે અનનુષ્ઠાન કહેવાય. આનાથી મનમાં વ્યામાહ વધુ હેવાના કારણે ધર્મક્રિયાનું આસેવન ગ&િાપ્રવાહ તય ઘરડરૂપ થઈ જાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનના પાંચ પ્રકાશ . ૧૭૬ ૧ ૪. તહેતુ અનુષ્ઠાન “કાળાદિ દે, શો વિશે વિ. सदनुष्ठानमावस्य, शुभ-भावशियोगतः ॥ १ ॥" " (શ્રી ચોગબિંદુ) કરાતી ધર્મક્રિયા પ્રત્યે આંતરિક-બહુમાનપૂર્વક વિશુદ્ધ ભાવ-પરિણામની પ્રાપ્તિ થાય તે રીતે વિશુદ્ધ ધર્મક્રિયાનું આસેવન કરવું, આમાં શુભભાવનું પ્રાધાન્ય હોય છે. ૫અમૃતાનુષ્ઠાન “વિજેલિતિવાદ-વારા પુરા | કિંજ-ર્મધારત-અમૃત gિવાર છે ? ” | (શ્રી ગદુ) પ્રત્યેક ધર્મ-દિયાના આસેવન પ્રસંગે નિષ્કારણ–બધુ વિતરાગ-પરમાત્માની નિતાંત-કલ્યાણકર ઉપકારબુદ્ધિના સ્મરણપૂર્વક વિશુદ્ધભાવની પ્રધાનતા અને સંવેગ રગની વૃદ્ધિ સાથે અત્યુત્કટ પ્રમોદ-હર્ષને અનુભવ કરે. આના આસે વનથી ધર્મક્રિયાઓનું યથાર્થ ફલ સંપૂર્ણપણે પ્રાપ્ત થાય છે. આ અતુકાનમાં પ્રથમના ત્રણ અપ્રશસ્ત–ખરાબ (વજવા લાયક) છે, તેમાં પણ પ્રથમના બે વધુ અનર્થ કરનારા છે. ચોથું અનુષ્ઠાન ભાવની શુભતાના કારણે કઈક સારું છે, અને પાંચમું અનુષ્ઠાન વાસ્તવિકપણે આત્માને આરાધકભાવ પ્રાપ્ત કરાવી ક્રિયાઓનું મુખ્ય ફલ આપનારું હઈ સર્વશ્રેષ્ઠ ઉપાદેય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ કે કિયાના આઠ દોષ છે આત્મ-કલ્યાણની સાધના કરાવનારી ઘમની ક્રિયા કરવાના પ્રસંગે હાદિક-પરિણામોની વિશુદ્ધિ-ચેકસાઈના આધારે વિશિષ્ટ-ફલની પ્રાપ્તિ શાસ્ત્રકારોએ નિદેશી છે, તેથી અહીં ક્રિયા વખતે રહેનારા મને-માલિત્યના કારણે લાગતા દે જણાવ્યા છે, તે ધ્યાનમાં લઈ યથાશક પ્રયને તેને પરિહાર કરી ધર્મક્રિયાની આસેવન કરવી ઘટે. હે--ક્ષેપ-સ્થાન-સારા-મુ-કુવા- | युक्तानि हि चित्तानि, प्रपञ्चता वर्जयेन्मतिमान् ॥१॥ ખેર, ઉદ્વેગ, ક્ષેપ, ઉથાન, બ્રાન્તિ અન્યમુદ્દ, રોગ અને આસંગથી થતા ચિત્તના દુષ્ટ અધ્યવસાય વિવેકી-બુદ્ધિશાલી પ્રાણુએ સદંતર વજેવા ઘટે. ૧. ખેદ-કિરિયામાં બેદે કરી રે; દઢતા મનની નાહિ રે, મુખ્ય હેતુ તે ધમને રે; જેમ પાણી કૃષિમાંહિ રે. પ્રભ૦ ૧૨ ધર્મના અનુષ્ઠાને આચરતાં થાક-પરિશ્રમ અનુભવ, મનની દઢતા ન રહેવી. જેમ પાણી વિના ખેતી સફલ નથી થતી, તેમ આ દેષથી ધર્મની આરાધના વસ્તુતઃ થઈ શકતી નથી. ૨. ઉગ–બેઠા પણ જે ઉપજે; કિરિયામાં ઉદ્વેગ રે, Page #208 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાના આઠ દે : ૧૭૫ યોગદ્વેષથી તે ક્રિયા પ રાજઠ સમ વેગ રે પ્રભુ, ૧૩ સમાગસાધક ક્રિયા પ્રત્યે માનસિક અણગમે-કાળો થ. માનસિક –અરુચિના પરિચાયક આ દેષના કારણે કલ્યાણ-સાધના કરાવનારી વિશિષ્ટ પણ ધર્મક્રિયા કરવાના પ્રસંગે વેઠ ઉતારવાની જેમ ઝપાટાબંધ કરી લેવા પૂરતું જ દયાન રહે છે. ૩. ક્ષેપ–વિશે વિચે બીજા કાજમાં રે; જાયે મન તે એપ રે, ઉખાણતાં જિમ શાલિનું છે ફલ નહિ તિહાં નિલેપ છે. પ્રભુ. ૧૬ - ક્રિયા કરતી વખતે મનની ડામાડોળ વૃત્તિ, એક ક્રિયા કરતાં વચ્ચે-વચ્ચે બીજી–બીજી ક્રિયામાં મનનું ચાલ્યા આ દેશના કારણે જેમ શાલિનું બીજ વારંવાર ઉખાડી વાવવાથી ફલતું નથી. તેમ ધર્મક્રિયાનું ચોકકસ ફલ પણ મળી શકતું નથી. - ૪, ઉત્થાન–શાંતવાહિતા વિણ હવે રે, જે ગે ઉત્થાન રે, ત્યાગગ છે તેહથી રે, અણછેડાતું ધ્યાન રે. પ્રભુ પા Page #209 -------------------------------------------------------------------------- ________________ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો | મુક્તિના સન્મામાંથી કે મોક્ષસાધક-ચોગમાર્ગની ક્રિયામાંથી ચિત્તનું ઉઠી જવું, ચિત્તના ઠરેલપણાના અભાવે આ રાષ પ્રબલ થાય છે. • આ દેષના બલે હૃદયમાં ધર્મક્રિયાનું મહત્વ વિસરાઈ લોકલાજ કે મમત્વાદિ કઈ કારણે કરવારૂપે કેવલ બાહા આચરણ રહી જાય છે. ૫. બ્રાનિત-ભ્રમથી જેહ ન સાંભરે રે, કઈ અકૃત–કૃત કાજ રે, તેહથી શુભકિરિયાથકી રે, અર્થ-વિરાધી અકાજ રે–પ્રભુ ! ૧૪ છે પ્રસ્તુત યોગક્રિયાના મુખ્ય ધ્યેય-કેબ્રીભૂત આશયને છેડી બીજા વિચારોમાં ચિત્તનું ખમવું, અગર છીપમાં રૂપા-ચાંદીની ભ્રમણાની જેમ તસ્વાતત્વ વિચારણામાં બ્રાન્તિવાળા થવું. આ દેષના કારણે ક્રિયાનું યથાર્થ ફલ સિદ્ધ થવામાં વ્યાક્ષેપ ઊભો થાય છે. ૬. અન્યમુદ્દ-માંડી કિરિયા અવગણ રે, બીજે ઠામે હર્ષ રે; ઈષ્ટ અર્થમાં જાણીએ રે, અંગારાનો વર્ષ -પ્રભુત્વ છે ૧૮ | ચાલુ ક્રિયા કરતાં તેના વિશુદ્ધ-પરિણામેના અવલંબને છેડી અન્ય બાબતોના કારણે હર્ષ ધારણ કરે. આ દેષથી ચાલુ ક્રિયાની આસવના મુખ્ય ફલની સાધના માટે વ્યર્થપ્રાય બની જાય છે, જ જીત ગિપિ વિરોધી Page #210 -------------------------------------------------------------------------- ________________ | દિવાના આઠ દોષ ૧૭૭ ! ૭. રાયશગ હોયે સમજણ વિના રે, પીડા ભોગ સુરૂપ રે. શુદ્ધ ક્રિયા–ઉછેદથી રે, તહ વધ્ય ફલ રૂ૫ રે–પ્રભુ છે ૧૯ | રાગ, દ્વેષ અને મેહરૂપ ત્રિદોષથી અનેક ભાગો પેદા થાય છે, તેથી ક્રિયા કરતી વખતે શુદ્ધ આશય-વિશિષ્ટ સમજણ ન હોવાના કારણે ક્રિયાથી ભાવગના ક્ષયનું ફલ સિદ્ધ થતું નથી, તેથી તે ક્રિયા લગભગ વાંઝણી જ રહે છે, ૮, આસંગ–એક જ કામે રંગથી રે, કિરિઆમાં આસંગ છે, તેમજ ગુણઠાણે સ્થિતિ છે તેહથી ફલ નહિં અંગ -પ્રભુ ! ૧૭ ગુણસ્થાનકવાર ક્રિયાઓની આસેવનાની ગૌણ-મુખ્યતા ભૂલી જઈ કાક એક જ ક્રિયા પર માનસિક રંગ લાગી જવાથી ગુજરિયા થઈને તેમાં જ ચૂંટી રહેવું, ગુણસ્થાનકના કમ ઉપર આગળ વધવાના પ્રસંગે પૂર્વની ક્રિયાની આસક્તિના કારણે અટક્યા રહેવું. આ દેષથી ક્રિયાઓના યથા–આસેવનના બલે પ્રાપ્ત કરાતી ગુણસ્થાનક શ્રેણિને લાભ મેળવી શકાતો નથી. (ઉપા. યશો વિ મ. કૃત ૩૫૦ ગા નું સ્તવન ઢા, ૧૦) ઉપર મુજબના આઠે દે મનનપૂર્વક વાંચી-વિચારી અનેક-ભવના અનંતાનંત પુણ્યસંચયે પ્રાપ્ત ધર્મારાધનાની સામગ્રીની સફલતા ધર્મક્રિયાની યથાર્થ આસેવના સાથે કરવા દરેક વિવેકી પ્રાણીએ જાગૃત રહેવું ઘટે. Page #211 -------------------------------------------------------------------------- ________________ હું ભવાભિનંદીનાં લક્ષણ છે :: . યમની ક્રિયાનું આસેવન કરી સંસારના ક્ષણભંગુર પગલિક-પદાર્થો પરની આસક્તિની હીનતા કરવાનું લક્ષ્ય દરેક મુમુક્ષુને હોવું જરૂરી છે, તેથી ભવ-સંસારનું અભિનંદીપણું માનસમાંથી ઘટયું છે કે કેમ? તેનું નિરીક્ષણ આરાણક-મુમુક્ષુએ નિરંતર રાખવું ઘટે. આ માટે નીચેના લક્ષણો ધ્યાનપૂર્વક વિચારવા જોઈએ. શુદો રામરહિને, મારી મથવાનું શટર | ... अज्ञो भवामिनंदी स्यानिष्फलारम्भसंगतः ॥ | (શ્રી ગદષ્ટિસમુચ્ચય ૦ ૭૬) ૧. મુદ્ર-તુચ્છ સ્વભાવવાળા હેવું, સંસારના ક્ષણભંગુર તુચ્છ પદાર્થોની પ્રાપ્તિથી મલકાઈ જવું, આદર્શો– વિચારણાઓ પણ તુચ્છ, પામર અને શુદ્ર હેવી ૨. લાભારતિ–લોભી – સંસારના મોહક-પદાર્થોની મમતાના ઘેનમાં ભાનભૂલો બની પૌગલિક–પદાર્થોની ઉત્તરોત્તર વધનારી તૃષ્ણાની પ્રબળતાથી ધાંધળિયું જીવન ગુજરવું. Page #212 -------------------------------------------------------------------------- ________________ પથ અષાભિનઢીનાં લક્ષણુ * ૧૦ ૩. દીન—સાંસારિક પદાર્થોની મેળવણી-સાચવણી માહિ માટે હંમેશાં માનસિક દીનતા દર્શાવવારૂપે પરસુખપ્રેક્ષી મન્યા રહેવુ.. ૪. મત્સરી ~ વિષયાના ઉપભાગમાં જ જીન્નુનની કુવાથતા હૈાવાની માન્યતાના કારણે બીજા પાસે વધુ વિષયપભાગની સામગ્રી નિહાળી અદેખાઇ કરવી, બીજાની આખાદી કે ચઢતી દશા સાંખી ન શકવી, પુણ્યકર્માંની વિચિત્ર લીલા વિસરી જઈ પાતા કરતાં બીજે કેમ વધુ આખાદી ભાગવે' ઇત્યાદિ હલકટ-વિચારો પેદા થયા. ૫. ભયવાન્ – સાંસારિક જડ પદાર્થ પરની વધુ મમતાના કારણે ‘રખેને કાઇ આ લઈ ન જાય! કાઈ લૂટી ન લઈ જાય.' આદિ વ્યાકુલતાથી નિત્યંત ભવિવલ દશા અનુભવવી તથા શુભાશુભ-કર્મના વિપાકાનુસાર જગના પદાર્થોની પરિણતિ થવાનુ ભાન ન હેાવાના કારણે મળેલા જગના પદાર્થોને આત્માધીન રાખવા નિરંતર વ્યાકુલતા થવી. ૬. શ—કર્માના ખધનાની વિષમતા ભૂલી જઈ ગમે તેમ જગના પદાર્થો વધુ પ્રમાણમાં મેળવવા વિચાર, ઉચ્ચાર અને આચારમાં વિસવાદી વર્તન રાખી ઠગબાજી-દુંભપ્રપ્રચ-માયા આદિ સેવી માહ-વાસનાને પૂર્ણ કરવા ધૂની પ્રવૃત્તિ કરવી, તથા જગતમાં ખાદ્ય—ષ્ટિએ અધર્મી-પાપી તરીકે નહિ ઓળખાવવા સદ્ગુણુંાને ફાળ-દેખાવ રાખવા, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૮૦ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથે મુક્તિના ૭. અર–અનાદિકાલીન મોહ-વાસનાને આધીન બની સુખ-શાંતિ પ્રાપ્ત કરવા અર્થે તનતોડ પ્રયત્ન, હાડમારી અને દોડધામ કરવા છતાં પરિણામે નિતાંત દુઃખદાયી કર્મોના બંધનમાં પિતે ફસાઈ જવું, આ જાતની પરિસ્થિતિ અજ્ઞાનદશા-સદુપાયની જાણકારી ન હોવી-ના કારણે જ ઊભી થાય છે, અને પિતાની જ પ્રવૃત્તિઓ પિતાને દુઃખી બનાવનારી નિવડે છે. ૮. નિફલ–આરંભી–તવાતવ-હે પાદેયને વિવેક નહિ હેવાના કારણે શુભાનુકાને કે વ્યાવહારિક પ્રવૃત્તિઓ તમામ લગભગ “આંધળે દળે ને કુતરું ચાટે”—ની જેમ નિષ્ફળ જેવી કરવી કે બનાવી દેવી, કારણ કે સન્માર્ગ કે અપાયની જાણકારીના બદલે મિથ્યા-ઉપામાં સદુપાયની બુદ્ધિ હોવાથી ફરતા તમામ પ્રવૃત્તિ કેવલ શ્રમ-ખેદ ઉપજાવનારી થાય છે. શુદ્ધ શ્રદ્ધાન-વિનાની ક્રિયા “છાર પર લીંપણ જેવી હોઈ આશય-શુદ્ધિના અભાવે સુંદર પ્રવૃત્તિ પણ આભાસરૂપ જ નિવઢે છે. ઉપર મુજબના ભવાભિનંદી–જીની માનસિક-દશાને આ છે ખ્યાલ આપનારા લક્ષણે વાંચી-વિચારી પ્રત્યેક આરાધક-આત્માએ યથાશક્ય–પ્રય ને મને– ભૂમિકામાંથી આમાંના કેઈપણ દૂષણને પહેલી તકે દૂર કરવા પ્રયત્નશીલ થવું જોઈએ. Page #214 -------------------------------------------------------------------------- ________________ જ પ્રમાદની વ્યાખ્યા અનંત પુણ્ય-રાશિએ મળેલી ધમરાધન-સામગ્રીને સદુપયોગ કરી જીવન સફલ બનાવવાની સેનેરી પળ ઘણું વાર આરાધક-આત્માઓ ગુમાવી બેસે છે, તેમાં મુખ્યતઃ પ્રમાદ જ કારણભૂત હોય છે, પણ અહીં પ્રમાદ કયા સ્વરૂપમાં ધર્માભિમુખ થતા આપણા માનસને પાછું પાડવા આવી ઊભો રહે? તે જાણ્યા વિના વિવેકી-પ્રાણુ યાચિતપ્રવૃત્તિમાં ઉદ્યત થઈ શકતો નથી, માટે અહીં પ્રમાદને મુખ્યાર્થ જણાવી સામાન્યતઃ સુસ્તી-આળસ કરવારૂપના પ્રચલિત અને ધર્મારાધનામાં અપ્રસ્તુત જણાવેલ છે. મારો જ્ઞાન-ઈરા–વિચ-પાન-પ-રત--- दुप्पणिधान--धर्मानादरभेदाष्टविधः" (શ્રીગશાસ્ત્ર સ્વપsવૃત્તિ પ્ર. ૧૦ ગ્લો, ૨, ૫, ૩૯) પ્રમાદ એટલે જ્ઞાન, દર્શન ચારિત્ર સિવાયની પ્રવૃત્તિમાં તત્પરતા દાખવવી. તેના આઠ ભેદ છે – ૧ અજ્ઞાન–હિતાહિત-વિવેચનશક્તિને અભાવ. ૨ સંશય–શુભ – પ્રવૃત્તિના આખરી પરિણામમાં Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથે મુતિના ૩ વિપર્યય-ધ્યેય–ઉદ્દેશ્યનું વિસ્મરણ. ૪ રાગ-અનામ–પદાર્થો ઉપર આસક્તિ. ૫ શ્રેષ–પદગલિક-પદાર્થોના કારણે મને વ્યાક્ષેપ. ૬ સ્મૃતિભ્રંશ-માનસિક-ધારણાનો અભાવ. ૭ ચગ-દુપ્રણિધાન-મન-વચન-કાયાની અશુભ આ પ્રવૃત્તિ. ૮ ધર્માનાદર–સાધવા લાયક હિતકારી પ્રવૃત્તિ તરફ બેદરકારી. ઉપર મુજબના પ્રમાદના પ્રકારે ધ્યાનમાં રાખી આત્મકયાણની સાધના કે સંયમ જ્ઞાન-ધ્યાન-પ્રવૃત્તિમાં શારીરિકમાનસિક સુસ્તી ઉપરાંત બતાવ્યા મુજબના વ્યાક્ષેપથી પ્રવૃત્તિમાં શિથિલતા ન આવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું. આ સિવાય પ્રમાદના બીજા પણ પાંચ પ્રકાર ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. “માં વિલથાણયા, णिद्दा विगहा य पंचमी भणिया । एए पंच पमाया, પાઉતિ ઘરે ” (સંબોધસિરી) ૧ મધ-કોઈપણ પદાર્થનું વ્યસનરૂપે (તેના વિના ચાલે જ નહિ) ગાઢ-આસક્તિપૂર્વક સેવન. Page #216 -------------------------------------------------------------------------- ________________ પથ ' પ્રમાદની વ્યાખ્યા ૧૮૩ (માદક પદાર્થોને સમાવેશ તે આમાં છે જ, પણ તે ઉપરાંત-ઈદ્રિય-વાસના–પિષક પૌગલિક-પદાર્થોનો પણ આસેવન-પ્રકારના આધારે સમાવેશ થાય છે.) ૨ વિષય— ઇન્દ્રિયની વૃત્તિને પિષણ કરવાની વૃત્તિ. ૩ કષાય-કર્મોના બંધનને ગાઢ કરનારી મોહ-ઘેલછાભરી પ્રવૃત્તિ. ૪ નિદ્રા- ઈદ્રિય-મનની પ્રવૃત્તિઓની સુસ્તીકાવિરતિ. ૫ વિસ્થા–જ્ઞાન-ધ્યાનાદિ સિવાયની (કલ્યાણમાગમ બાધક) તમામ પ્રવૃત્તિ. આ પંચવિધ પ્રમાદ અવિવેકી-પ્રાણીને વધુ કર્મોના બંધનમાં ફસાવી સંસારમાં રૂલાવે છે. આ પ્રમાણે પ્રમાદના આઠ અને પાંચ પ્રકારે ઉપયોગપૂર્વક જાણું ધર્માનુષ્ઠાનેમાં યાચિત શકય પ્રવૃત્તિ કરવાથી યથાર્થ આરાધકભાવ પ્રાપ્ત કરી શકાય છે. આરાધનાની ચી - જેમ જેમ જ્ઞાનીઓના વચને અને ગીતાર્યોની આ મર્યાદાને વફાદાર રહી મન-વચન-કાયાને પ્રવર્તા. આ છે વવામાં આવે તેમ તેમ આપણી પ્રવૃત્તિઓ છે આરાધનારૂપ બનતી જાય છે. રીએ છીએ Page #217 -------------------------------------------------------------------------- ________________ જ ઇંદ્રિયના વિષયો અને વિકારે છે - આત્માને ભોગવવી પડતી કર્મોની વિટંબનાનું પ્રધાન કારણ પાંચ ઇંદ્રિયોની રાગ-દ્વેષમય પ્રવૃત્તિ છે, કેમકે અજ્ઞાની પ્રાણી સત્તાસ્વરૂપે પિતે ચિદઘનાનંદમય છતાં મોહનીય–કર્મના ઉદયથી ભાન ભૂલો બની જગતના બાહ્ય-પદાર્થોના ભોગાદિદ્વારા ઈદ્ધિની ક્ષણિક-તૃપ્તિ માટે વ્યર્થ પ્રેય દોડધામ-પ્રવૃત્તિ કરી વિષમ કર્મોના બંધનમાં અનિચ્છાએ પણ જકડાઈ જાય છે. તે માટે પાંચ ઈન્દ્રિયોના વિષયે કયા કયા છે? અને તેઓના વિકારે આત્માને કેવી રીતે સાન--સધ ભુલાવી દીન-હીન બનાવી મૂકે છે? તે જાણવું જરૂરી હોઈ અહીં પાંચ ઈન્દ્રિયોના તેવીશ વિષયો અને બસે બાવન વિકારો જણાવ્યા છે. પાંચ ઈન્દ્રિયોના ર૩ વિષય. ૧. સ્પશનેન્દ્રિયના આઠ વિષય(૧) ગુરુ (ભારે) ૩ શીત (6) '* ૨ લઘુ (હલકે) ૪ ઉણ (ઉ) : Page #218 -------------------------------------------------------------------------- ________________ ૫ મૃદુ ( પાચા ) ૬ કઠિન ( ૪ઠ! ) ઇંદ્રિયાના વિષયા ૨. રસનેન્દ્રિયના પાંચ ૧ તિક્ત ( કડવા ) ૨૪દ્રુક ( તીખા ) ૩ કષાય ( કષાયલેા ) * ૧૮૫ ૭ સ્નિગ્ધ ( ચાપડયો ) ૮ રૂક્ષ ( લૂખા ) વિષય— ૪ આમ્લ (ખાટા) ૫ મધુર ( મીઠા ) ૩. ઘ્રાણેન્દ્રિયના એ વિષય— ૧ સુરભિ ( સુગધ ) ૨ દુરભિ ( દુગ્ ધ ) ૪. ચક્ષુરિન્દ્રિયના પાંચ વિષય— ૧ શ્વેત ( સફેદ ) ૨ રક્ત (લાલ) ૐ પીત ( પીળા ) ૪ હરિત ( લીલે। ) ૫ કૃષ્ણ ( કાળા ) ૫. શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષય— ૧ સચિત્ત, ૨ અચિત્ત, ૩ મિશ્ર શબ્દો, ઉપર મુજબના તેવીશ વિષયેામાંથી શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયાને બાદ કરતાં બાકીના વીથ વિષયાને સચિત્તાિ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૮૬ મુર્ણિ-જ્ઞાનરૂપ પદ મુનિના ત્રણથી ગુણતાં સાઠ, ફરી શુભ-અશુભથી ગુણતાં એક વીશ, અને રાગ-દ્વેષથી ગુણતાં બસે ચાલીશ થાય. શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયોને શુભ-અશુભથી ગુણતાં છ થાય, ફરી રાગ-દ્વેષથી ગુણતાં બાર થાય આ બાર ભેદને ઉપરના બસે ચાલીશમાં ઉમેરતાં પાંચ ઈન્દ્રિયાના તેવીશ વિષયોના બસે બાવન વિકારો થાય. આ વિકારને ગુરુગમથી જાણુ–સમજી યથાશક્ય-પ્રયત્ન વૃત્તિઓને વિકારાભિમુખ થતી અટકાવવા પ્રયત્નશીલ થઇ સંયમારાધનનું મધુર ફલ આસ્વાદી જીવન કૃતાર્થ કરવું ઘટે. 000000000000000000000 જીવન-શુદ્ધિનાં સૂત્ર ગુણગ્રાસ્ક દષ્ટિ કેળા * પિતાની સુક્ષમ પણ ભૂલને મહત્વ આપે. જ બોલો એછું ! કરે વધારે !!! જ પવિત્ર વાતાવરણમાં રહે !!! @@@@@@@ @ @ @@@@@ Page #220 -------------------------------------------------------------------------- ________________ - તેર કાઠિયા ધમની આરાધનાના પ્રસંગે અનાદિકાલીન સંસ્કારાના બલે જગલમાંથી ઝવેરાત લઈને જનારને લૂંટારુઓ મળવાની જેમ વિવિધ અંતરાયે સહેજ ઊભા થાય છે, પણ આરાનાની મહત્તા સમજનાર મુમુક્ષુ અપૂર્વ વિદ્યાસથી તે તમામ અંતરાયોને દૂર હઠાવી અચૂકપણે ધર્મારાધન કરે છે. તે અંતરાયોને શાસ્ત્રકારોએ કાઠિયા શબ્દથી નિયા છે, તેના તેર પ્રકાર છે. સારા-ને-anળા, ચલા- વાય-વિધાતા | માન-અowાળા, ઘર-ફગ-રમવા | ૧ આલસ્ય-શુભ પ્રવૃત્તિમાં | ૮ ભય-પૌગલિક-પદાર્થોના સુસ્તી વિગની ધાસ્તી ૨ મોહ–ફલ વિષે સંભ્રમ૯ શેક-ક્ષણિક પદાર્થોનો ૩ અવજ્ઞા–અનાદર, વ્યામાહ, ૪ સ્તંભ–અભિમાન, | ૧૦ અજ્ઞાન – હિતાહિતનું ૫ ફોધ-માનસિક-વ્યાક્ષેપ " ભાન ન હોવું એક પ્રકાર, ૧૧વ્યાક્ષેપ-માનસિક એકા૬ પ્રમાદ-વિષયકષાય ગ્રતાને અભાવ, નિદ્રા- વિકથા-મદ્યરૂપ, | ૧૨ કુતુહલ-માનસિક ૭ કૃપતા-પૌગલિક ચંચલતા, પદાર્થોને આસક્તિના ! ૧૩ રમણુ- રતિ-જગતના કારણે સદુપગ ન શુદ્ધ પદાર્થો પરની કાર , આસક્તિ, ' ' Page #221 -------------------------------------------------------------------------- ________________ સામાજી♠મસાઈલો સામા શ્રીમહાનિશીથ સુત્રની આધ ત્રિસૂત્રીમાં સૂચવાયેલ સુંદર હિતશિક્ષા સાસારામ સી પરમાપકારી શાસ્ત્રકાર-ભગવતાએ સયમની સાધના કરરાને જરૂરી અવસાયેાના પાણ માટે શ્રી મહાનિશીથ જેવા પવિત્ર-આગમની શરૂઆતમાં સુંદર હિતકર વચના ફરમાવ્યાં છે, જેના ઉપરથી યાજિત ટ્રેક સાર અહીં આપવામાં આવે છે. પ્રથમ સૂત્રની સાર-યાજના ૧ આત્મ-હિત-સાધનાની વિશુદ્ધ-બુદ્ધિથી યથાશક્તિ અત્યંત ઘાર, કમના નાશ કરવામાં સમ, ઉગ્ર, તેમજ શરીર, ઇંદ્રિય–વાસના—ને શાષનાર તપશ્ચર્યા અને સ'યમના અનુષ્ઠાનામાં ઉચિત પ્રવૃત્તિ કરવી. ૨ સવ પ્રમાદ અને આલમના (દ્રવ્ય ક્ષેત્ર-કાણ અને ભાવના અસદાલમના)ના ત્યાગ કરવા. ૩ પ્રતિક્ષણ–અહર્નિશ મન-વચન-કાયાથી શુભ પ્રવૃત્તિમાં ઉદ્યત રહેવું, આળસુ–સુસ્ત ખની ઇંદ્રિયાદિને પ્રવૃત્તિશૂન્ય ન રાખવી. Page #222 -------------------------------------------------------------------------- ________________ પN અનુષ્ઠાનના પાંચ પ્રકાર : ૧૮૯ : ૪ સંયમની આત્મ–હિતસાધક પ્રવૃત્તિમાં કંટાળો ન લાવ, ઉત્સાહ કાયમ રાખવો. ૫ અપૂર્વ આત્મકલ્યાણને માધી લેવાની પરમ શહા તથા ભાવ-વૈરાગ્યને ઉપજાવનારી પરમોચ્ચ-ભાવનાઓના માર્ગમાં સદા દઢપણે સ્થિત રહેવું. ૬ પૌગલિક–પદાર્થોને આ ભવમાં કે પરભવમાં ધર્મારાધનાના ફલસ્વરૂપે મેળવવાની આશંસા ન કરવી. ૭ સંયમારાધનાને અનુકૂલ પહોંચતા બલ-વીર્ય– પુરુષકાર-પરાક્રમને ગોપવવાં નહિં. ૮ સંયમની સાધનામાં કર્મવશ આવી પડતા દુખેથી ગ્લાનિ-દીનભાવ ન લાવે. ૯ શરીર પરની મૂચ્છ-મમતા-આસક્તિને સર્વથા ત્યાગ કરવા પ્રયત્નશીલ રહેવું. ૧૦ સંસારના કોઈ પણ પ્રલોભનોથી ન લોભાતાં મુક્તિના ધ્યેયમાં અખંડપણે ચોક્કસ રહેવું. ૧૧ ગમે તેટલા પરીષહ-ઉપસર્ગો આવી પડે તો પણ ચિત્તનું સમતલપણું (સમતા) ગુમાવ્યા વિના સાધનામાં એકાગ્રપણે આગેકૂચ કરવી. તે ઉપરની હિતશિક્ષાના આધારે યથાશકય જીવનનું ઘડતર કરવા મથનાર સંયમની વિશુદ્ધ આરાધના કરી શકે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૦ સુષ્ટિ-પાનરૂપ પદાર્થો શનિના ammamano દ્વિતીય-સૂત્રની સાર-ચેજના ૧ સંયમની શબ્દ સાધના કરવા ઇચ્છનારે નીચે મુજબના કે જીવનમાંથી ધીમે-ધીમે ઓછા થાય તેનું પણ ધ્યાન શખવું ઘટે. ૧ રાગ ૭ પ્રમાદ ૧૩ વિકથા ૧૯ પશુન્ય ૨ ઠેષ ૮ ઋદ્ધિ– ૧૪ મિથ્યાત્વ ૨૦ અભ્યાખ્યાન ક માહ ગારવ ૧૫ અવિરતિ ૨૧ કલહ ૪ વિષય ૯ રસગારવ ૧૬ અશુભ- ૨૨ જાતિ પ કષાય ૧૦ માતા- વેગ આદિને મદ ૬ નાના પ્રકા-1 ગારવ ૧૭ અનાચાર ૨૩ મસર રની અસ-T૧૧ આd ૧૮ કશીલા. ૨૪ અમર્ષ દાલંબને ધ્યાન દિને ૨૫ મમત્વ ૧૨ હૈદ્રધ્યાન સંસર્ગ ૨૬ અહકાર ઉપરના છવીશ મલાલાયક (જીવનને કલુષિત કરનાર) પ્રકારે સેવી હૃદય કલુષિત ન કરવું. ૨. હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહ અને આરબ સમારંભના સંક-અધ્યવસાય ન કરવા. ૩. ઘોર, પ્રચંડ, મહારૌદ્ર, ઘન અને ચીકણાં પાપકમરના મલથી મલિન ન થવાય તેનું નિરંતર ધ્યાન રાખવું. : ૪. કર્મોના સતત પ્રવાહને ચાલુ રાખનાર આશ્રવના કારોને બધ કરવા પ્રયત્નશીલ થવું. Page #224 -------------------------------------------------------------------------- ________________ પથ ૧ર પ્રકારના તપ : ૧૧ : તૃતીય સત્રની સાર-ચજના “સંયમની વિશુદ્ધ સાધના માટે અનાદિકાલીન સંસ્કારોના કારણે થઈ જતી પાપ-પ્રવૃત્તિરૂપ શલ્યની તાણ આલેચના-પ્રતિકમણાદિ દ્વારા શુદ્ધિ કરવી ઘટે. ઘડીભર કે ક્ષણે-લવ જેટલા ટાઈમ પુરતું પણ સશય જીવન જીવવું હિતાવહ નથી.” આ ઉપરથી સંયમની સાધના કરતાં થઈ જતી ભૂલોનું પરિમાર્જન કરી લેવાની શ્રેષ્ઠતા, તથા સેવાઈ ગયેલ દોષને થાબડવા-ઢાંકવાની અસદુવૃત્તિથી કરાતી સારી પણ આરાધનાની નિસ્સારતા સૂચિત થાય છે. | માટે વિવેકી સંયમારાધક–પ્રાણીએ ત્રિવિધે–ત્રિવિધે સરલ બની યથાશક્ય સ્વ-દોષનું નિરીક્ષણ કરી, દેશે દૂર કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે. @ @ @ @ @ @ @ @ @@@@@ સમ્યક્જ્ઞાનની દંચી છેગુરુ—નિશ્રાએ મર્યાદાપૂર્વક મેળવેલ સમ્યફ છે છે જ્ઞાનના પરિણામે ત્યાગ વૈરાગ્યના શુભ અધ્યવસાયના છે બલે અનાદિકાલીન સંસ્કારે ઉપર મૌલિક નિગ્રહ છે મેળવાય છે, તેથી જ્ઞાન પ્રાપ્તિમાં ગુરુનિશ્રા અને મર્યાદાનું પાલન બરાબર કરવું ઘટે. Page #225 -------------------------------------------------------------------------- ________________ સંયમીને દષ્ટિકોણ છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ અનાદિકાલીન 1 સંસ્કારના બલે જ્ઞાનને દુરૂપયોગ-ભૂલને ઢાંકવારૂપે કે વાસનાઓની પૂર્તિના સાધન તરીકે ન થઈ જાય તે માટે જ્ઞાનને સંયમિત રાખવા માટે મોહનીયકર્મને T ઘટાડનાર વિવિધ પ્રકારના બાહ્ય અને આત્યંતર તપના વિવિધ આસેવનમાં જ્ઞાની ગુરુની નિશ્રાએ યથાશક્તિ આગળ વધવા પ્રયત્નશીલ થવું. મક છંદ, સગવડનું પોષણ, હઠાગ્રહ, વ્યક્તિ ગત સ્વતંત્રતા આદિ રૂપે મોહ જ આપણા જીવન છે શ્યની ગતિને કબજો જમાવતે હોય છે. તેથી જ્ઞાનગુરુની નિશ્રાને સ્વીકાર અને ગુણાનુરાગ દષ્ટિને ત્રિકાલ જીવન શુદ્ધિ માટે જરૂરી બતાવેલ છે. " આ સંયમીએ– ભાવમાં–સમતા વિચારમાં–વિવેક વર્તનમાં ઔચિત્ય –સદા જાળવવું જોઈએ. - - - - - Page #226 -------------------------------------------------------------------------- ________________ છ૭૭૭૭૭૭૪૭૭૭૭૭૭૭ હું ત્રણ ચામાસીને વિચાર છે ૦૭૭ ૦ ૯૭૦૦ | કળ કા. સુ. ૧૫ થી મુ. ૧૫ થી મસાડણ શપથ પાણી | ૪ પ્રહર | ૫ પ્રહર | ૩ પ્રહાર | સુખડી | ૧ માસ | ૨૦ દિન | ૧૫ દિન કાંબળી | ૪ ઘડી | ૨ વડી | ૬ ઘડી | પલ્લા | ૪ | ૩ | પ (૧) ફાગણ સુદ ૧૫ થી ભાજીપાલે, નવું પીલેલ તલનું તેલ, બદામ વિના મે, ખજુર, ખારેક, ટોપરાની કાચલીઓ (ફેડેલ ગેળો બીજે દિને અભય) આઠ માસ બંધ. (૨) આદ્રાથી કેરી અને કાચી ખાંડ કાર્તક સુદ ૧૪ સુધી બંધ. (3) અસાડ સુદ ૧૫ થી બદામ ચાર માસ બંધ. (આખી ફેડેલી બીજે દિને અભય) Page #227 -------------------------------------------------------------------------- ________________ અણાહારી વસ્તુ વિચાર ૧. અગર ૨. અફીણ 8 નિબપંચાંગ ૪. આસત ૫. તગરગઠોડ ૬ એળીએ, (ઘણા દિન ન વાપર) ૭. હળદર ૮, અંબર ૯ પાનની જડ ૧૦. અતિવિષ કળી ૧૧. ગેસૂત્ર ૧૨. ઉપલે ૧૩. જવખાર ૧૪. કરીયા, ૧૫. ગળ ૧૬. કસ્તુરી ૧૭. ગુગળ ૧૮. કડુ ૧૯. દાડમછાલ ૨૦. તમાકુ ૨૧. ચિત્રમૂળ ૨૨. કાશે અથવા એરસાર ૨૩. ત્રિફળા ૨૪. ફટકડી ૨૫. કુવારનાં મૂળ ૨૬. બહેઠાંની છાલ ૨૭. બુચકણ ૨૮. બીયો ૨૯ હીરાબેલ ૩૦. રીંગણ ૩૧. હીમજ અને હરડે ૩૨. સાજીખાર ૩૩. સુખડ Page #228 -------------------------------------------------------------------------- ________________ પર્વ - અણાહારી વસ્તુ વિચાર ! ૧૫ ૩૪. સુરોખાર , ૪૪. ગોમૂત્રની ત્રિફળા ગાળી, ૩૫. અફીણ અને કેસરનો લેપ ] ૪૫. ધમાસે ૩૬ લાખાન ૪૬. મજીઠ ૩૭. દમૂળ ૪૭. અગર ૩૮. વખમો ૪૮. અગરલેપ ૩૯. રક્ષા (૨ખ્યા-રાખ). ૪૯. ટંકણખાર ૪૦. પુવાડીયાના બીજ ૫૦. આકડાને ક્ષાર ૪૧. કસ્તુરી સાથે અંબર ૫૧. ફટકડીને ભૂકો ૪૨. કરચૂળ પર સુખડ - લાકડીયો ૪૩. બાવળછાલ ગધઇલેપ (ઉપરની ઔષધિ કયા રોગ ઉપર કામ આવે તેને નબર) પેશાબ બંધ કરે, ૨ | ભેઠક ૧૮ ક્ષીણતા નાશક, | મુખ શોધક ૨૨ કંપવાયુ છે મસા નાશક ૧૩,૧૫,૪૭,૪૬ અજીર્ણ છે. રક્તદેષ , ૩, ૧૧, ૨૨, ૪, તરોગ , મસ્તક દુઃખ ૫, ૨, ૭, ૩૫, મુખગરમી , ઝાડા બંધ કરે ૨, ૧૦, ૪૦, બળ છે આંખને હિતકારી ૨૩, ૩૧, ઉંઘ લાવે , પરસેવો લાવે ૨, ૪, ૨૪, ૪૮ દમનાશક ફૂર્તિદાયક ૪, ૮, ૧૬, ૨૩ ઠંડક માટે ૧,૩,૨૨,૨૫ ૩૩ વરોગ નાશક કઢનાશક ૩,૭,૧૧,૧૫,૧૮, આંચકી છે. પાચક ૧૧,૧૯,૨૧૪૩૦,૩૮ શ્વાસ , Page #229 -------------------------------------------------------------------------- ________________ મુ—શાનરૂપ પદાર્થો મુક્તિના ગળોનાશક ૨૫ ] મલશોધક ૬, ૧૧, ૧૩, ૧૮, તપિત્ત , ૨૮] ૨૩, ૨૫, ૪૪, ૪૯, મૂચ્છ , વાયુનાશક ૪, ૫, ૯, ૧૧, ૧૨ સૂતિકાદોષ નાશક ૧૩, ૧૫, ૧૬, ૧૭, ૨૦, પવનની છૂટ કરે છે ૨૩, ૩૬, ૪૨, ૪૯, ગેસ નાશક કફનાશક ૭, ૯, ૧૧, ૧૩, થી કોલેરા , ૧૬, ૨૦, ૨૩, ૨૫, ૨૬, આવશુદ્ધિ કરે ૮ ૨૮, ૩૦, ૩૨.૪૯, ૫૦૦ વધુ આર્તવ બંધક. ૨૯ મગજને હીતકારી ૩૧ સેજા નાશક ૭, ૧૧. ધાતુલેહી અટકાવે પ૧ પેટ દુખાવો ૩૮. બેભાનપણું દૂર કરે ૮, ૪૭. શૂળનાશક ૧૩, ૨૧, ૨૯. અતિસાર ૧૯, ૨૧, ૨૯. ચળ નાશક ૧૩, ૩૯ પ્રમેહ, ૭,૧૫, ૧૮ અરૂચિ , ૭, ૧૪, મુખરોગ , કર, તૃષાનાશક ૭,૧૨,૧૪,૨૭,૪૫ અસ્થિસંધાનક ૧૭ વૃદ્ધત્વ , ૧૫, ૧૬, ૧૭, ૨૩, ૩૧. વાઈનાશક ૨, ૨૦, ૪૭ ગાળો ખાંસી , ૧૯, ૨૨, ૨૩, ૨૬, ૧૧, ૧૩, ૩૨. ૪૨, ૪૩ દાદર ૩, ૭, ૪૦, પર. પિત્ત નાશક ૩, ૯, ૧૪, ૧૫, | દાહ ૧૪, ૧૫ ૪૫. ૧૮. ૨૩, ૨૫, ૩૩ | કમળો ૧૫, ૧૮, ૩૧. શક્તિદાયક ૪, ૮, ૧૫, ૧૬, 1 પ્રદર ૧૪, ૧૫, ૩૭. - ૧૭, ૨૩, ૩૭, I ચર્ચરાગ , ૨૫, ૪૬, Page #230 -------------------------------------------------------------------------- ________________ છે જ સંયમી જીવનની નિમલતા માટે જરૂરી ભાવશુદ્ધિ કેળવનાર. માર્મિક-હિતશિક્ષા (પૂ. શ્રી ગેલેક્સસાગરજી મ. ગણી સંકલિત સ્વાધ્યાય સાગર [વિભાગ ૨ પા. ૬૬ થી ૬૮] માંથી આ સામગ્રી સાભાર ઉધૂત કરી છે.) (?) અa-gora गीयऽत्थ-अबारियति मज्झस्था । आययरणा वि हु आण त्ति बिणयओ सुबहु मणंति ॥ દંભ-વિનાના–પુરુષોએ આચરેલું તથા શાસ્ત્ર-સાપેક્ષ તેમજ ગીતાર્થ–પુરુષોએ નિષેધ નહિ કરેલ એવી પ્રણાલિકાઓને પણ ભગવાનની આજ્ઞાતુલ્ય માની મધ્યસ્થ પુરુષે વિનયપૂર્વક તેનું બહુમાન કરે છે. –શ્રી ચૈત્યવંદભાષ્ય (૨) સૂવ ચૂર્ણિ, નિર્યુક્તિ, ભાગ, વૃત્તિ, પરંપરા અને મતલવ, Page #231 -------------------------------------------------------------------------- ________________ * ૧૯૮ : મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથી મુક્તિના શાસ્ત્રના આ સાત અંગ કહ્યાં છે. માટે આ સાતથી સત્ય અર્થ પ્રાપ્ત થાય, આ સાતથી અવિરુદ્ધ માગ તે જિનાજ્ઞા. શ્રી સ્થાનાંગસૂત્ર (३) आणाई तवो आणाई संजमा, तहा दाणमाणाए । आणारहि भो धम्मो, पलाल-पुलब पडिहाइ ॥ જિનેશ્વરની આજ્ઞાપૂર્વક જે કંઈ કરવું તે-તપ, તે-સંયમ અને તે-દાન જાણવું. જિનેશ્વરની આજ્ઞા-રહિત પોતાની બુદ્ધિથી સારામાં સારું કરવામાં આવે તે પણ તે સર્વ ઘાસની જેમ નિરર્થક છે. સંબંધસત્તરી (૪) વીરાજ! સાત વાજ્ઞાવાન પર .. માણારદ્વા વિરા , શિવાય ર મવાર ૧ | કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંત વીતરાગ સ્તેત્રમાં ફરમાવે છે કે – હે વિતરાગ ! તારી દ્રવ્યપૂજાથી પણ તારી આજ્ઞાનું પાલન કરવું તે વધારે શ્રેષ્ઠ છે. કારણ કે આજ્ઞાનું પાલન કરવાથી સર્વદુખથી મુક્ત થવાય છે. અને આજ્ઞાનું ખંડન કરવાથી સંસારમાં રખડપટ્ટી વધારાય છે. –શ્રી વીતરાગસ્તોત્ર પ્ર, ૧૯ Page #232 -------------------------------------------------------------------------- ________________ મામિક હિતશિક્ષા : ૧૯૯૫ (५) आणाखंडणकारी, जई वि तिकालं महाविभूइए । पूएइ वीयरायं, सव्वं पि णिरत्ययं तस्स ॥ ભગવાનની આજ્ઞાને ખંડન કરનારે સવાર બપોર અને સાંજ ત્રણે ટાઈમ ઘણા ધનને ખર્ચ કરીને ભગવાનની પૂજા કરે, તે પણ તેને સર્વ નિષ્ફળ થાય છે. અથવા સરવાળે આજ્ઞાખંડનનું પાપ વધી જતું હોવાથી દુર્ગતિમાં જઈ અનેક પ્રકારે દુખે ગવે છે. –સંબંધસિત્તરી - (ક) વિMાળા ઉતા, જિલ્લામાં છે सुदरं पि स-बुद्धीए, सव्वं भव-णिबंधणं ॥ ભગવાનની આજ્ઞાપૂર્વક જે કંઈ પણ કરવામાં આવે તે મિક્ષનું કારણ બને છે. અને ભગવાનની આજ્ઞા વિના પિતાની બુદ્ધિથી સારામાં સારૂં કરે તો પણ, તે સર્વ સંસારની વૃદ્ધિ કરનાર છે. (૧) પાપ નહિ કેઈ ઉત્સત્ર ભાષણ જિસ્ય, ધર્મ નહિ કઈ જગ સૂવ સરિ. સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે; તેહને શુદ્ધ ચારિત્ર પરખો-ધાર૦ દિ અધ્યાત્મજ્ઞાની શ્રી આનંદઘનજી મહારાજ સાહેબે અનંતનાથ ભગવાનના સ્તવન (ગા. ૬)માં જણાવ્યું છે કે આજ્ઞા વિરુદ્ધ જે કંઈ બેલવું, તે મોટામાં મોટું પાપ છે. અને શાસ્ત્રને અનુસાર જે કંઈ કરવું, તે મોટામાં ભાટે ધર્મ છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૦ : મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થ! મુક્તિના માટે શાસ્ત્રને અનુસારે જે આત્માએ ક્રિયા કરે છે, તેમનુ' જ શુદ્ધચારિત્ર છે એમ જાવુ.. (૮) વચન-નિરપેક્ષ વ્યવહાર જુડો કહ્યો, વચન-સાપેક્ષ વ્યવહાર સાથેા. વચન-નિરપેક્ષ વ્યવહાર સંસાર-ફળ, સાંભળી આદરી કાંઇ રાચેા-ધાર॰ ૫૪૫ – તે જ મહા પુરુષ ચેાથી ગાથામાં જણાવે છે કે: પ્રભુની આજ્ઞાને ઠોકરે મારીને જે કઈ વ્યવહાર કરવા તે સવ જૂડા વ્યવહાર છે. અને ભગવાનની આજ્ઞાને લક્ષ્યમાં રાખીને તેમની આજ્ઞાને અનુસરીને જે કઈ વ્યવહાર કરવા તે સવ સાચા વ્યવહાર છે. પ્રભુની આજ્ઞાની અપેક્ષા વિનાના સવ વ્યવહાર સહસારની વૃદ્ધિ કરનાર છે. માટે ભગવાનની આજ્ઞાની અપેક્ષા રાખ્યા વિના જે ઈ. વ્યવહાર થાય છે, તેમાં પ્રીતિ ધારણ કરવી નહીં. (૧) માટે માસે ઉગા બન્ના, પત્તિસ્થળ વાળુ 1 कलहे गिहत्थ - मासाहि, सम्यं तीह णिरत्थयं ॥ ગચ્છાચારમાં જશુાવ્યું છે કે :-માસખમણને પારણે આસખમણુ, એ-માસીને પારણે એ-માસી, ત્રણ-માસીને Page #234 -------------------------------------------------------------------------- ________________ પ માર્મિક-હિતશિક્ષા ૨૦૧ પારણે ત્રણ-માસી આદિ કરે. અને પારણામાં એક જ વખત ભાત-કુરી આદિ વાપરનારી પણ સાધ્વી, ભગવાનની આશા વિરુદ્ધ થઈ કેઈના મર્મ ઉઘાડે, આળ આપે શાપ આપે, તેમજ ગાળો બેલીને ઝઘડો કરે, તે તેનું સર્વ તપ-જપચારિત્ર નિષ્ફળ બને છે. – શ્રી ગચ્છાચારપત્રો ગા. ૧૩૪ () , પાદુગાઉં વારાહી तं पाणी विहिं गुत्तो खवेई उसास मित्तेण ॥ ઉગ્ર તપ-જ૫ આદિ અનેક કષ્ટકારી-ક્રિયાઓ કેડો વર્ષ સુધી કરીને અજ્ઞાની આત્મા જેટલાં કર્મોનો ક્ષય કરે છે, તેટલાં કર્મોને મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને રોકનાર સર્વ વિરતિધારી જ્ઞાની આત્મા શ્વાસોશ્વાસમાં ક્ષય કરે છે. -શ્રી આચારાંગ ટીu (૨૧) જ ના ૪ વષર, રાણા જિજિન્નતિ सह तह पयड्डियव्यं, एसा आणा जिणंदाणं ॥ ઉ૦ શ્રીમળશેવિજયજી ગુરુતત્વનિશ્ચયમાં આગમન ૨હસ્ય અથત ભગવાનની આજ્ઞા કોને કહેવાય બતાવે છે કે – જેમ જેમ રાગ-દ્વેષ અને મેહ ઓછા થાય, તેમ તેમ વર્તવું એ જિનેશ્વર ભગવંતની આશા છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ છે અશુચિ-સ્થાનમાં ઉપજનારા સંમૂર્ણિમ–જીવો સાધુ અને સાધ્વીને જયણા-પ્રધાન રીતે સંયમ–૫થે ચાલવા માટે ગૃહસ્થ કરતાં વધુ સાવધાની અને સાપેક્ષ ઉપયોગશીલ પ્રવૃત્તિઓ કરવાની શિક્ષા (આસેવન શિક્ષા) ગુરુનિશ્રાએ સંયમ– પાલન કરવા માટે મહત્તવનું અંગ છે. તેથી વાપરવામાં, શરીરસંબંધી અનેકવિધ બાધાઓને નિવારવામાં, કપડાં ધોવામાં અને તે ઝાડો-પેશાબ વગેરે લૌકિક -કાર્યોમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવી સંયમીઓનું મુખ્ય કર્તવ્ય છે. અન્યથા આપણું જરા અનુપગ કે બેદરકારીથી અસંખ્ય સંમૂઈિમ-પંચેન્દ્રિય જીવોની અનર્થક હિંસાના ભાગીદાર થવું પડે છે. તે માટે નીચેના ચૌદ-સ્થાની જાણકારી મેળવી તે તે પ્રવૃત્તિઓમાં અનુપયોગથી થતી હિંસા-અસંયમ–આદિથી બચવા માટે પ્રયત્ન કરી જરૂરી છે, અને ગુરુ-નિશ્રાએ વાગ્ય-જયનું પાલન કરવું હિતાવહ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ એ સંમષ્ઠિમ ૨૦૭ : નીચેના ચૌદ સ્થાનેમાં સંમૂર્ણિમ–પંચેન્દ્રિય જી શરીરથી છૂટા થયા પછી બે ઘડી બાદ સમયે સમયે અસંખ્ય ઉપજે અને એવે છે. ૧ વડીનીતિ(વિષ્ટા)માં ૮ રક્ત(લેહી)માં ૨ લઘુ , (પેશાબ)માં ૯ શુક્ર(વીય) પુદગલમાં ૩ શ્લેષ્મમાં ૧૦ વીર્યમાં ૪ નાસિકાના મેલમાં ૧૧ મૃત-કલેવરમાં ‘ ૫ વમનમાં ૧૨ સ્ત્રી-પુરુષના સંયોગે. ૬ પિત્તમાં ૧૩ નગરના ખાળ - ગટરમાં ૭ પરૂમાં ૧૪ સર્વ અશુચિ-સ્થામાં શ્રી પ્રજ્ઞાપનાજી, જીવાભિગમઆદિ આગમ ગ્રંથમાં આ વાતનું અત્યંત મહત્વપૂર્ણ વર્ણન છે. વીય ફેરવણીની જરૂર હું મારૂ ન જળ, ન વિણ – પ્રભુની વાણુને સાંભળીને રાખી ન જ છે મુકવી પણ વિલાસપૂર્વક જીવનમાં ઉતાજ રવાનો પ્રયત્ન કર, –શ્રી આચારાંગ સૂત્ર અધ્ય ૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહાવ્રત(રાત્રિભે જન વિરમણ સહિત)ના ર૭૦ ભાંગા સાધુ કે સાધ્વીએ સંયમ ગ્રહણ કર્યા પછી અવિરતપણે પિતાની સઘળી શક્તિઓને પ્રભુ-આજ્ઞાનુસાર મર્યાદાશીલ જીવન માટે વાપરવા માટે ઉપગવંત બની રહેવાય, તે અંગે પાંચ મહાવ્રતનું નિરંતર ચિંતન-મનન કરવું ઘટે. તેમાં પણ તે તે મહાવ્રતની ગંભીરતા–તેના તે તે પેટા ભેદેની જાણકારીથી વધુ સમજવાની જરૂર છે, ૧ સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત-ભાંગા ૩૬ પ્રાણાતિપાત ૪ પ્રકારે - સુહમ, બાદર, રસ, સ્થાવર=૪ ૪૪૩ (મન-વચન-કાયાથી ત્યાગ=૨ ૧૨ X 8 (કરણ કરાવણ-અનુમતિને ત્યાગ)=૩૬ ૨ સર્વથા મૃષાવાદ-વિરમણ મહાવ્રત–ભાંગા ૩૬ મૃષાવાદ ૪ પ્રકારે– કેથી, લેથી, ભયથી, હાસ્યથી=૪ ત્રણ ચોગથી ત્યાગ ૪ + ૩=૧૨ ત્રણ કરણાદિથી ત્યાગ ૧૨૪૭=૩૬ Page #238 -------------------------------------------------------------------------- ________________ મહાનતાના ૨૭૦ સાંગા ૩ સર્વથા અદત્તાદાન-વિરમણ મહાવ્રત-ભાંગા ૮૧ અદત્તાદાન ૯ પ્રશ્નાર ગામ, નગર કે અરણ્યમાં=૩ અલ્પ, મહે, અણુ, સ્થૂલ=૪ સચિત્ત, અચિત્ત=ર : ૨૦૫ : ત્રણ ચૈાગથી ત્યાગ ૯ × ૩=૨૭ ત્રણ કરણાદિથી ત્યાગ ૨૭ × ૩=૮૧ m ૪ સર્વથા મૈથુન-વિરમણુ મહાવ્રત– ભાંગા ૨૭ મૈથુન ૩ પ્રકારે— દેવ સ`બધી, મનુષ્ય સબંધી, તિયગ્ર સમધી, ત્રણ યાગથી ત્યાગ ૩૪ ૩=૯ ત્રણ કરણાદિથી ત્યાગ ૯ × ૩=૨૭ ૫ સર્વથા પરિગ્રહ-વિરમણ મહાવ્રત- ભાંગા ૫૪ પરિગ્રહ ૬ પ્રકાર— અપ, બહુ, અણુ, સ્થૂલ, સચિત્ત, અચિત્ત=૬ ત્રણ યાગથી ત્યાગ ૬ × ૩=૧૮ ત્રણ કરણાદિથી ત્યાગ ૧૮ X ૩=૫૪ ૬ સવથા રાત્રિèાજન—વિૠણુ વ્રત ભાંગા ૩૬ રાત્રિભાજન ♥ પ્રકારે— Page #239 -------------------------------------------------------------------------- ________________ * ૨૦૨ : સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાર્થો અશન, પાન, ખાદિમ, સ્વાદિમજ ત્રણ ચૈાળથી ત્યાગ ૪ + ૩=૧૨ ત્રણ કરણાદિથી ત્યાગ ૧૨ + ૩=૩૬ આ પ્રમાણે— પહેલા મહાવ્રતના-૩૬ ખીજા ત્રીજા '' 99 *** ના-૩૬ ના-૮૧ ચેાથા મહાવ્રતના-૨૭ પાંચમા ના ૫૪ છઠ્ઠા વ્રતના-૩૬ ૨૭૦ ભાંગા થયા. શુદ્ધ હૃદયથી આત્મ-સમપ ણુપૂર્ણાંક શુરુ-નિશ્રાએ જીવન જીવવાની તત્પરતા સાથે ઉપર મુજબના ભાંગાએ ગુરુગમથી સમજી-વિચારી યથાયાગ્ય જયણાપુ મહાત્રતાનુ' અણીશુદ્ધ પાલન કરવા માટે જાગૃતિ કેળવવી તે આજના પડતા કાલમાં વિશુદ્ધ આરાધક-ભાવની કેળવણી માટે જરૂરી છે, 5 મુક્તિના "" ******** સચમીનું કત્ત વ્ય , सव्वं हास' परिश्चज्ज अल्लोणगुत्तौ परिव्जए —સર્વ પ્રકારે હાસ્યાદિ-કુતૂહલને છેાડી અંગેાપાંગના સયમ રાખી સાધુએ વવું જોઈએ. ** Page #240 -------------------------------------------------------------------------- ________________ - -: અસ્વાધ્યાય-કાળ :છે (એક જૂના પુસ્તકના આધારે) જયારે આકાશમાંથી સૂક્ષમ રજ પડે ત્યારે એટલે કાળ પડે તેટલો કાળ અસ્વાધ્યાય જાણ. તેમજ કુંવર કે ધુંવાડ જેટલો કાળ પડે તેટલે અસ્વાધ્યાય કાળ જાણો. તેમાં વિશેષ એટલું કે હું અર પડતો હોય તેટલી વખત મુનિએ અંગે પગની ચેષ્ટા કર્યા વિના મકાનમાં જ બેસી રહેવું. ૨ ગંધર્વ નગર (આકાશમાં નગર જેવું દેખાય છે તે), ઉકાપાત, દિશાઓને દાહ અને વિદ્યુતપાત થાય ત્યાર - તેટલા વખત ઉપરાંત એક પહેર સુધી અસ્વાધ્યાય કાળ જાણો. ૩ અકાળે (વર્ષાઋતુ વિના આદ્રા નક્ષત્ર પર્વે ) વિદ્યુતને ચમકારો થાય અથવા અકાળે મેઘની ગર્જના થાય તો એક પહેાર સુધી અસ્વાધ્યાય કાળ જાણો. ૪ ફાગણ, આષઢ અને કાર્તિકી ચેમાસી ચૌદશના બાર - વાગ્યાથી પ્રતિષદા (એકમ=પડવા) સુધી અસ્વાધ્યાય કાળ જાણો, ૫ આસે તથા ચિત્ર સુદિ પાંચમના મધ્યાહ્ન સમયથી આરંભીને કૃષ્ણ પક્ષની પ્રતિપદાની આખી રાત સુધી અસ્વાધ્યાય કાળ જાણ. બીજના દિવસે સ્વાધ્યાય કરે, Page #241 -------------------------------------------------------------------------- ________________ • ૨૦૮ : અવાધ્યાય કાળ મુક્તિના ૬ રાજા અને સેનાપતિ વગેરનુ` પરસ્પર યુદ્ધ જેટલા સમય ચાલુ હાય તા તે વખતે અસ્વાધ્યાય કાળ જાણવા. ૭ ડાળીના પ માં જ્યાં સુધી રજ શાંત ન થાય ત્યાઁ સુધી અસ્વાધ્યાય જાણવા. ૮ ગામના ાજા મરણ પામે તે જ્યાં સુધી ખીજા રાજાના અભિષેક થાય નહિ ત્યાં સુધી અસ્વાધ્યાય જાણવા. ઉપાશ્રયથી સાત ઘર સુધી કાઈ પ્રસિદ્ધ સામ્ર મૃત્યુ પામ્યા હાય તા એક અહેારાત્રના અસ્વાધ્યાય કાળ જાણવા. ૧૦ ઉપાશ્રયથી સે। હાથ સુધીમાં કોઈ અનાથ મૃત્યુ પામ્યા હાય તા તેનુ' શખ જ્યાં સુધી લઈ ન જાય ત્યાં સુધી અસ્વાધ્યાય કાળ જાણવા. ૧૧ શ્રીના રૂદનના શબ્દ જ્યાં સુધી સ'ભળાતા હાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવા નહિ. ૧૨ જળચર તિયચ પચેન્દ્રિય મત્સ્ય વિગેર (વિગલેન્દ્રિય નહિ) ના રૂધિર, માંસ કે હાડકાં ઉપાશ્રયથી સાઠ હાય સુધીમાં પડવાં હાય તા તે તથા કાઇ પક્ષીનું ઈંડુ પડયું હાય, પશુ ભાંગ્યુ. ન હોય તેા તે કાઢી નાખ્યા પછી સ્વાધ્યાય થઈ શકે, જે ઈંડું ફૂટી ગયુ' હાય તા ત્રણ પેરસી સુધી સ્વાધ્યાય ક૨ે નહિ. તેમાં પણ જો ઈંડું ફુટેલું હાય અને તેમાંથી રસનું. Page #242 -------------------------------------------------------------------------- ________________ અવાધ્યાય-કાળ : ૨૦e ! manninnnnnn બિંદુ ભૂમિ ઉપર પડયું હોય તો તે સાઠ હાથની બહાર લઈ જઈને તે ભૂમિ ધાયા પછી સ્વાધ્યાય કલ્પ. ૧૩ માખીના પગ જેટલો પણ ઇંડાનો અથવા લેહીનું બિંદુ ભૂમિપર પડયું હોય, તે સ્વાધ્યાય કપે નહિ. ૧૪ ગાય વિગેરેનું જરાયુ જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી અસ્વાધ્યાય જાણો, અને જરાય પડયા પછી ત્રણ પિરસી સુધી અસ્વાધ્યાય જાણ ૧૫ બિલાડી વિગેરેએ ઊંદર વિગેર માર્યો હોય તો એક અહોરાત્ર અસ્વાધ્યાય જાણ. લેટલે કાળ નદિર વિગેરે પણ ભણવું નહિ. ૧૬ એજ પ્રમાણે મનુષ્યના સંબંધમાં પણ જાણવું, વિશેષ એટલું કે ઉપાશ્રયથી સે હાથ સુધીમાં મનુષ્યના અવયવો અથવા ચર્મ માંસ, રૂધિર હાડકું વિગેરે પડ્યા હોય તો અસ્વાધ્યાય જાણ પણ જે ઉપાશ્રય અને તે અવયવ વિગેરે પડેલા સ્થાનની વચ્ચે રાજમાર્ગ ધારી રસ્તે હોય, તે સ્વાધ્યાય થઈ શકે. ૨૭ સ્ત્રીઓને ઋતુ આવે ત્યારે ત્રણ દિવસ સુધી સ્વાધ્યાય કશે નહિ. પણ જે પ્રદરને રોગ થયો હોય તો, તે રાગ હાઈ સ્વાધ્યાય કપે નહિ. ૧૮ કોઈ ગર્ભવતીને પુત્ર પ્રસવ થયો હોય, તો સાત દિવસ સુધી અસ્વાધ્યાય અને જે પુત્રી થઈ હોય તો, ૧૪ Page #243 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૦ : સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના અથવા રક્ત અધિક જતું હાય તા આઠ દિવસ સુધી અસ્વાધ્યાય જાણવા. નવમે દિવસે કલ્પે. આ વ્યવસ્થા સ્વાધ્યાય માટે જાવી. ખાકી ગેાચરી આદિ માટે સુતકની વ્યવસ્થા જુદી જાણવી. ૧૯ સેા હાથ સુધીમાં કાઈક ખાળ* વિગેરેના દાંત પડયો હાય તા તે શાષવા. અને જો દાંત જોવામાં ન આવે તા દંત એહડાય. કરેમિ કાઉસગ્ગ, ' એમ કહીને એક નવકારના કાર્યોત્સર્ગ કરવા. ત્યારપછી સ્વાધ્યાય કહપે. ૨૦ દાંત વિના બીજા કોઈ અંગ, અથવા ઉર્વાંગ‘ હાડકુ સે। હાથ સુધીમાં પડયું હાય, તા બાર વર્ષ સુધી વાચનાહિક સ્વાધ્યાય કલ્પે નહિ તત્ત્વ બહુશ્રુત શસ્ત્ર 卐 Q**********HROOMCHO ભાનાનું સામર્થ્ય ભાવા પરિણતિની મલાઇ છે, તેના મળે તે–તે વસ્તુની સારી નરસી અસર પ્રત્યાઘાતી અને છે માટે શુભ-ભાવેાની કેળવણી કરવી. Page #244 -------------------------------------------------------------------------- ________________ DFGGFGGFGGFGGF અસ્વાધ્યાય કાળ વિશેષ વિગત F©©GTO ဝတီ પ્રવચનસારાહાર ભા. ૨ ના આધારેઅસ્વાધ્યાય બે જાતના-આત્મસમ્રુત્યુ-૫ક્ષમ્રુત્ય પરસસુર્થ સ્વાધ્યાય પાંચ પ્રકારના ૧ સયમઘાતી ૨ ઔત્પાતિક ૩ પટેલ (દેવકૃત) ૪ ન્યુ×d ( લડાઇ) ૫ શરીર–સખ'શ્રી અશિ ૧. સયમથાતો ૩ રીતે મહિકા—સચિત્તજ-વસાદ. મહિકા—કાતથી માહ સુધીમાં જે વરસાદના ગર્ભરૂપ ધૂમસ પડે છે તે. સચિત્તરજ—વટાલ-માટા વાયરા આદિથી ઉડેલી ઝીણી ફૂલ. વરસાદ—આર્દ્રનક્ષત્ર પૂર્વના વરસાદ આ સયમઘાતી ભેટ્ટા થયે છતે અસ્વાધ્યાય જે ક્ષેત્રમાં જેટલા કાલ સુધી મહિકાદિ પડે તેટલા સમય સુધી. શ્વાસ-પ્રક્રિયા અને આંખના પલકારા સિવાયની તમામ ચેષ્ટાઓ વજવી. Page #245 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૨ : મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો સુક્તિના પડિલેહણાદિ આવશ્યક ક્રિયા પણ ન કરવી, ગ્લાનાદિ કારણે તનાથી હસ્તસ'જ્ઞા કે આંખના ઈશારા આદિથી આવશ્યક કાર્ય કરે. મુખ આગળ મુહપત્તિ વ્યવસ્થિત રીતે રાખી ટ્ર અને જરૂરી હેાય તેટલું ખેલવું. ખરાખર કાંતી એઢીને બહાર નીકળવા આદિના પૂરતા ઉપયાગ રાખવા. ઔત્પાતિક પાંચ ભેદે ૪ કેશવૃષ્ટિ ૫ શિલાવૃષ્ટિ ૧ ધૂલવૃષ્ટિ ૨ માંસવૃષ્ટિ ૩ રૂધિરવૃષ્ટિ આમાં આવશ્યક ક્રિયાઓ થઈ શકે પણ સૂત્ર-વાંચનાહિ સ્વાધ્યાય ન થાય. માંસ-લાહીના વરસાદની ૧ અહેારાત્રિ અસાય જાણવી. બાકીમાં ધૂલ-આદિની વૃષ્ટિ જેટલે! સમય થાય તેટલે સમય અસઝાય. ૩ દેવ-દેવકૃત ઉપદ્રવરૂપ ગધ નગર. દિગ્દાહ–જેવું ઉપર પ્રકાશ નીચે અધકા, ઉકા—તારી ખરે તે. ગતિ-આર્દ્રા પહેલાં મેઘગર્જના. આવા બીજા પણ નિશ્ચંત ગુ‘જિત, યક્ષાદીસ વગેરે પ્રકારા ગુરૂગમથી જાણી લેવા. આમાં ગતામાં ર પ્રહરના અસ્વાધ્યાય બાકીમાં ૧ પ્રહર અવાધ્યાય જાણવા. Page #246 -------------------------------------------------------------------------- ________________ 02:20:2:37:0:30: છે અસ્વાધ્યાય સૂતક-વિચાર ? (૧) માનસિક-સ્મરણનો નિષેધ કોઈપણ જગ્યાએ કર્યો નથી, તે અંતરાય–સુવાવડ આદિમાં મનમાં શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને પ્રભુનું ધ્યાન આદિ કરી શકાય. (૨) અશુદ્ધિ અને આપણું વચ્ચે વહેતો રાજમાર્ગ હેય તે સ્વાધ્યાય થઈ શકે. | (૩) દરરોજ સવારે સૂર્યોદય પહેલા ૪૮ મિનિટ, બપોરે ૧૨ થી ૧ ને સમય, મતાંતરે મધ્યાહ્ન પહેલા અને પછી ૨૪-૨૪ મિનિટ. સાજે સૂર્યાસ્ત પહેલાં અને પછી ર૪-૨૪ મિનિટ અને મધ્ય રાત્રિએ ૧૨ થી ૧ ને સમય, મતાંતરે પહેલાં અને પછી ૨૪–૨૪ મિનિટ અસ્વાધ્યાય, (૪) સુદ એકમ–બીજ અને ત્રીજની રાત્રે પ્રથમ પ્રહર ઉત્તરાધ્યયન આદિને અસ્વાધ્યાય. (૫) અરવાધ્યાય સિવાય રાત્રિ અને દિવસના પ્રથમ અને છેલ્લે પ્રહરે ભણય તે કાલિક Page #247 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૪ મુષ્ટિ-અજ્ઞાનરૂપ પદાથી મુક્તિના અસ્વાધ્યાય તથા કાલ વેળા છોડીને જે ભણાય તે ઉકાલિક. (૬) ત્રણ ચોમાસી ચૌદશની મધ્યાહ્ન (મતાંતરે પ્રતિક્રમણ કર્યા પછી)થી એકમ (બીજના સૂર્યોદય) સુધી અને પાક્ષિક ચૌદશના મધ્યાહ્ન (મતાંતરે પકૂખી પ્રતિક્રમણ કર્યા પછી)થી આખી રાત્રિ સુધી અસ્વાધ્યાય (ઉ. પ્રા. ચા. ૨૫૭). (૭) આસો અને ચિત્ર સુ. ૫ ના મધ્યાહથી વદ ૨ ના સૂર્યોદય સુધી અસ્વાધ્યાય, (૮) ઉગતે ચંદ્ર ગ્રહણ થાય તે ૪-પ્રહર રાત્રિના અને ૪ પ્રહર બીજા દિવસના મળી આઠ પ્રહર અસ્વાધ્યાય. ' (૯) પ્રભાત કાલે ચંદ્રમા ગ્રહણ સહિત આથમે તે પછીને દિવસ અને રાત્રિના આઠ તથા બીજા દિવસના ૪ પ્રહર મળી ૧૨ પ્રહર અસ્વાધ્યાય, (૧૦) સૂર્યગ્રહણ સહિત આથમે તે ૪ પ્રહર રાત્રિના અને આગામી દિવસ રાત્રિના ૮ પ્રહર મળી ૧૨ પ્રહાર અસ્વાધ્યાય. (૧૧) ઉગતા સૂર્ય ગ્રહણ થાય અને ગ્રહણ સહિત આથમે તે તે દિવસ અને રાત્રિ તથા બીજે દિવસ અને રાત્રિ મળી ૧૬ પ્રહર અસ્વાધ્યાય, (૧૨) આદ્રીથી હવાતિ નક્ષત્ર સુધી મેઘગર્જના, વિજળી અને વર્ષની અવાધ્યાય ત્રણાય નહિ, Page #248 -------------------------------------------------------------------------- ________________ પશે અવાધ્યાય-સતક વિચાર 1 ૨૧૫ ! (૧૩) અકાલે મેધગજના ગધવનગર, વીજળી, હિંઝા, થાય તે ૨ પ્રહર અવાધ્યાય, (૧૪) બુદ્દબુદાકારે (જે વર્ષથી પરપોટા થાય તે) નિરંતર ૮ મુહૂર્તથી વધારે જ્યાં સુધી વર્ષાદ વર્ષે ત્યાં સુધી અસ્વાધ્યાય, (૧૫) ધુંવાર પડે ત્યાં સુધી અવાધ્યાય, (૧૬) ધરતીકંપ થાય તે ૮ પ્રહર અસ્વાધ્યાય. (૧૭) હેબે પર્વમાં જ્યાં સુધી જ શાન્ત ન થાય ત્યાં સુધી અવાધ્યાય, (૧૮) કરૂણ રૂદન અને ઝઘડે સંભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય, (૧૯) પશુવથ થાય ત્યાં સુધી સવાધ્યાય. (૨૦) ઈ કુટે તે ૩ પ્રહર અસવાધ્યાય. (૨૧) બીલાડીએ ઉંદરને માર્યો હોય તો ૮ પ્રતા અસ્વાધ્યાય. (૨૨) યુદ્ધ શાન્ત થયા પછી ૮ પ્રહર અસ્વાધ્યાય. . (૨૩) પુત્ર-પુત્રી જન્મ ૧૧ દિવસ સૂતક જુદા જન્મતા હોય તે બાર દિવસ પછી બીજના ઘરના પાણથી પૂજા થાય, (૨) જેટલા માસને ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક Page #249 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૬ : મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના (૨૫) પ્રસવવાળી સ્ત્રી ૧ માસ દર્શન ન કરે અને ૪૦ દિવસ પૂજા ન કરે તથા સાધુને વહેારાવે નહિ. અને ૮ દિવસ અસ્વાધ્યાય. (૨૬) પશુ જ*ગલમાં જન્મે તે ૧ દિવસ અને ઘેર જન્મ તા ૨-દિવસ સૂતક. (૨૭) ભે'સનું ૧૫ દિવસ પછી, ખકરીનું ૮ દિવસ પછી અને ગાય–ઉંટડીનું ૧૦ દિવસ પછી દૂધ કલ્પે. (૨૮) જેને ઘેર મરણુ થાય ત્યાં જમતારી ૧૨ દિવસ પૂજા ન કરે. અને સાધુ વહારે નહિ. ગોત્રીયાને ૫ દિવસનુ સુતક (૨૯) મૃતકને સ્પર્શ કરનાર ૩ દિવસ પૂજા ન કરે, વાચિક—સ્વાધ્યાય ૨ દિન ન કરે, ગાત્રીઓને ૫ દિવસનુ સૂતક, પરસ્પર સ્પર્શ કરનાર-૨ દિવસ પૂજા ન કરે, પરસ્પર પશુ ન અડાયુ હાય અને ગેત્રીય ન હેાય તા સ્નાન ીધે પૂજા થાય. (૩૦) જન્મે તે દિષસે મરું અથવા દેશાંતરે મરે તા ૧ દિવસનું સૂતક. (૩૧) આઠ વર્ષ સુધીનું મરણ પામે તેા ૮ દિવસનું' સતક, ઢારનું મૃતક જ્યાં સુધી પડયું હાય ત્યાં સુધી સૂતક, પરંતુ ગાયના મરણુનું` ૧ દિન સૂતક, Page #250 -------------------------------------------------------------------------- ________________ પશે અસ્વાધ્યાય-સૂતક વિચાર # ૨૧૭ ! (૩૨) દાસ-દાસી જન્મ કે મરે તો ૩ દિવસનું સૂતક, (૩૩) શય્યાતર, મુખી આદિ મરે તે ૮ પ્રહર અસ્વાધ્યાય, (૩૪) સ્ત્રીને ઋતુના ત્રણ દિવસ સુધી અસ્વાધ્યાય ચાર દિવસ પ્રતિકમણ ન કરે, પાંચ દિવસ પૂજા ન કરે, ગાદિ કારણે પાંચ દિવસ પછી પણ રૂધિર આવે તો ફક્ત પૂજા ન કરે, | (૩૫) ૧૦૦ હાથની અંદર મનુષ્યનું કલેવર પડયું હોય ત્યાં સુધી અસ્વાધ્યાય, જ્ઞાની કેણુ? । आवट्ट तु पेहाए इत्थ विरमिज वेयवी ? સંસારના સ્વરૂપને જાણી તેનાથી વિરમે છે તે જ્ઞાના, * –શ્રી આચારાંગ અત્ર, - - " 0 સૂર ? इन्द्रियविजेता. શૂર કાણ? ઈન્દ્રિયો ઉપર વિજય મેળવે તે. " Page #251 -------------------------------------------------------------------------- ________________ KKNKXENKE આરાધનાના પ્રાણુ માણુ વિનાના રૂપાળા દેહની જેમ લક્ષ્યના સ્પષ્ટ અને યથાથ ભાન વિના મુક્તિમાર્ગની આરાધના લગભગ નિષ્ફલ જાય છે. તેથી જે માહના સસ્કારા વિવિધ કમ'ની ઉપાધિદ્વારા જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી રહેલ છે, તેને હઠાવવાના દૃઢ નિર્ધાર્પ આરાધક ભાવની કેલવણી સયમી જીવનમાં "f ચૈતન્ય લાવી ઉત્તરાત્તર બાળાર્ધમ્મ ” સૂત્રના આધારે સ્વચ્છંદ વૃત્તિ અને પેાતાના વિચારાના આગ્રહને હઠાવવા રૂપના સાચા સમણુ-ભાવ ઉપજાવે છે. KKNKXKXXA Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્વામિને નમઃ ✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪000 મુક્તિના પંથે सम्बठ्–यारित्र-विभाग ✪✪✪✪✪✪�¿©✪✪46600000 ******** OZOZOZOZOZZO) " जे मिक्खू -- एवं - किमिकुलनिलयं सउण प्राणाइमचं सडणपडणविद्धंसणधम्मं असुई असासयं असारं - सरीरंगं आहारादिहिं णिचं चेटट्ठेजा ! णो णं इणमी- भवसय-सुलद्ध - णाण- दंसणाइ- समणिरणं सरीरेणं- अच्चंत - घोर - वीरुग्ग-कटु-घोरतव - संजममणुचेट्ठेज्जा !!! से णं चेट्ठा कुसीले !!" શ્રીમહાનિશીયસૂત્ર અધ્ય ૩ સૂ. ૩૮ ( या सूत्रनेो भावार्थ पाछा बांची ) OROZC≈≈€20102010: Page #253 -------------------------------------------------------------------------- ________________ દર, f ariya TE સંયમની નિમલ આરાધના માટે આ સદા યાદ રાખવા જેવું મુદ્રાલેખ, IIITRATI [adhurm તમારી , જે સાધુઆ-- કીડાઓના સમૂહનું ઘર. કૂતર-પંખીના ભયરૂપસડણ-પડણ અને નાશ આદિના ધર્મવાળા શરીરને– રાજ સારા-સારા આહારઆદિથી લાલન-પાન-કરે. પણું– સેંકડો જન્મમાં પણ ન મળે તેવી દુર્લભ રામ નાદિ રત્નત્રયીની આરાધનાના અનન્ય સાધનરૂપ મુક્તિના સર્વોત્કૃષ્ટ અંગભૂત-માનવશરીરથી કર્મોના તીવ્ર બંધનેને મૂળથી નષ્ટ કરનાર જિનાજ્ઞાની પરિપાલના ઉગ્ર તપ અને શુદ્ધ સંયમની આચરણ નથી કરત –તે સાધુ “ચેષ્ટાશીલ જાણ? –મહાનિશીથ સૂત્ર અધ્ય ૩ સૂ. ૩૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ છેછ છ ©©©©©©©©©©© 200 જી ) સમ્યષ્યારિત્રની મહત્તા @@ @@@ $ @ @ @ @ @ જીવનની આદર્શ સારમયતા મેળવવા માટે વીતરાગ પરમાત્માએ જગના અજ્ઞાનમૂઢ મેહગ્રસ્ત પ્રાણીઓના એકાંત-હિતાર્થે પ્રરૂપેલ કલ્યાણ-સાધનાના માર્ગને યથાવત્ સ્વરૂપે ઓળખી-સમજી તેને યથાશા પ્રયત્ન આચરવા દ્વારા આત્મ-હિત સાધી લેવું જરૂરી છે. ખરેખર કલ્યાણ-સાધનાના માર્ગને જાણ્યા-માન્યાની ખરી સફલતા જ એ છે-વધતે અશે પણ કલ્યાણ-માર્ગના અમલી આચરમાં જ છે, તેથી જ શાસ્ત્રકાર ભગવતેએ “ભવાદ પ્રથમ વાર સાપ મુકવ ” આદિ વચન દ્વારા ઉત્તમ પદાર્થોના જ્ઞાન કે શ્રદ્ધાનની સુભગતાને આધાર યથાશકપ રીતિએ જીવનને સદવર્તનના પગે વાળવા ઉપર સૂવેલ છે. તેથી વિવેકી મુમુક્ષુ પ્રાણીઓ અનાદિકાલના દઢમૂલ બનેલા રાગ–ષ કે મેહના સંસ્કારને જડમૂળથી ઉખેડી નાંખનાર સંયમની આરાધનાના મહત્વને સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનના બલે ઓળખ્યા–સમજ્યા પછી આરાધનાને જીવનમાં તદ્રુપ બનાવી ઉત્તમ ફળને હસ્તગત કરવા શું શું કરવું ઘટે? તે જાણવું સમજવું જરૂરી છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૨૨ : સમ્યક્ ચારિત્ર વિભાગ સુક્તિના તેથી આ વિભાગમાં શાસ્ત્રકાર-ભગવતાના હિતમ વચના, પૂર્વાચાય મહર્ષિની સુદર વ્યવસ્થામા અને જીવનને વિશુદ્ધ મનાવવાના આદર્શોનુસાર મહાપુરુષાએ પ્રણામનુચરા નિયત કરેલ આમાં પણ આદિના આધારે સાધુજીવનને ઉપયેગી તેમજ અમલમાં મૂકી શકાય તેવી કેટલીક બાબતા ટ્રકમાં સંગ્રહવામાં આવી છે. જેને જીવનમાં ઊતારી વત્તમાનકાલે મેળવી શકાય તેવા ચારિત્રના સુદર પરિક્રમને મેળવવા મુમુક્ષુ પ્રણીએ ઉદ્યમન'ત થવુ" ઘટે. સભ્યશ્ચારિતનાં પાષક અગા સચમની આરાધના કરનાર મુમુક્ષુ પ્રાણીને કેટલાક મહત્ત્વના દૈનિક કાર્ય ક્રમા શાસ્ત્રાનુસાર વ્યવસ્થિત રીતે કરવા ઘટે છે, તેથી સુનિને રાજના કાર્યક્રમના કેટલાક અગાની વિચારણા કરી, ત્યાશ્તાક સર્વ-સાધારણ તવાની વિચારણા કરવામાં આવશે. * પ્રતિક્રમણ * પડિલેહણ * સ્વાધ્યાય આ ચૈત્યવન * ગોચરી ( આહાર ) * સ્થડિલભૂમિ Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકમણની મહત્તા મહુપ્રથમ આવશ્યક ક્રિયા (પ્રતિક્રમણ) અને નીચે મુજબની બાબતે ધ્યાનમાં રાખવા જેવી છે. ૧ પ્રતિકમણની મહત્તા ૨ ખમાસમણાની સત્તર પ્રમાજના વાંદણાના પચ્ચીસ આવશ્યક ૪ મુહપત્તિના પચાસ બેલ ૧, પ્રતિકમણની મહત્તા જ્ઞાની–ભગવંતોએ ધર્મારાધન કરનારા ભાવુક-આત્માએને પિતાની જાણે કે અજયે થતી પ્રવૃત્તિથી આવતા કર્મરૂપ મલથી આત્મા ખરડાય નહિ તે જાતના પર્ણ ઉપચાગને જાળવવા મકાનને સ્વચ્છ રાખવા માટે બે વખત કચરો કાઢવાની વ્યાવહારિક પ્રણાલિકાની જેમ બને ટાઈમ પ્રતિ મણની ક્રિયા “આવશ્યક શબ્દથી અવશય (ફરજરૂપે) કરવા લાયક જણાવી છે. માટે વિવેકી-આત્માએ આ ક્રિયા વખતે પૂર્ણ તન્મયતા કે એકાગ્રતા જાળવવા દત્તચિત્ત બની જવાનો ઉપયોગ રાખવું જોઈએ. આંતર-નિરીક્ષણના રહસ્યને જ્ઞાની શાસ્ત્રકારોએ રોજની ચાલુ પ્રણાલિકામાં અજબ રીતે ગોઠવ્યું છે, કે જેને લાભ ઓછું ભણેલ પણ પ્રાણી વૃત્તિઓને કેન્દ્રિત કર્યેથી સહજ મેળવી શકે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ : સમ્યક-ચારિત્ર વિભાગ મુક્તિના આવી ઉત્તમ કિયા કરતાં મહાપુરુષેની મર્યાદાને ધ્યાનમાં શાખી પૂર્ણ સ્વસ્થ-ચિત્ત આત્મિક-પરિણતિને જ્ઞાની–ભગવતના વનોમાં ગોઠવી દેવી જોઈએ. જેમ મંત્રસાધના કરનાર એકાગ્રચિત્તે પિતાનું કાર્ય કરવા તત્પર બને છે. તેનાથી પણ વધુ તૈયારી આવશ્યકક્રિયાઓમાં ચિત્તને સ્થિર કરવા મુમુક્ષુની હોવી ઘટે. આ ઉપરથી ટૂંકામાં સમજવાનું એટલું જ કે – આવશ્યક-કિયા કરતાં પૂર્ણ સ્વસ્થ–ચિત્ત, વચન-કાયા ઉપર પૂર્ણ-સંયમ અને આંતરિક ભક્તિપૂર્ણ બહુમાન કેળવવાથી આરાધના સુંદર સ્વરૂપે ઝળકી ઉઠે છે. ૨. ખમાસમણની ૧૭ પ્રમાજના પ્રથમ “છામિ નિતીચિ' સુધી બે હાથ જોડી બાલવું, ત્યારબાદ જમણા હાથે રહરણ(ઘા)ને વચ્ચેથી પકડી પાછળના ભાગે જમણે પગ આખે (કમરથી નીચે પાની સુધી) જમણા-ડાબા પગ વચ્ચેનો ભાગ. અને ડાબે પગ આખો (કમરથી નીચે પાની સુધી) એમ ત્રણ સ્થાનની પ્રમાર્જના કરવી. આ જ મુજબ આગળના ભાગે આ જ ત્રણ ભાગની પ્રમાજના કરવી. Page #258 -------------------------------------------------------------------------- ________________ પ૧ ખમાસણની ૧૭ પ્રમાજના ૫ ૨૨૫ પછી નીચે ભૂમિ ઉપર જમણા પગની સામે, જમણાડાબા પગ વચ્ચેની સામે અને ડાબા પગની સામે એમ ત્રણ પ્રમાર્જના કરવી. આ વિધિ ખમાસમણ દેતી વખતે જાણવી, પણ મેં વાંદણું લેવાના હોય તે આડી પ્રમાજના ત્રણવાર કરવી. પછી નીચે બેસી જમણા હાથમાં મુહપત્તિ લઈ તેનાથી જમણ લલાટથી સળંગ ડાબા હાથ (આખા) ઉપર થઈ ડાબા હાથના પાછલા ભાગે કેણ સુધી પ્રમાજના કરવી પછી ડાબા હાથમાં મુહપત્તિ લઈ તેનાથી ડાબા લલાટથી સળગા જમણા હાથ (આખા) ઉપર થઈ જમણા હાથના પાછલા ભાગ કેની સુધી પ્રમાજના કરવી. બાદ રજોહરણ ( ઘા) ઉપર મુહપતિથી ત્રણ વાર (માડી) પ્રમાર્જના કરવી. પછી બે હાથ જોડી માથું રજોહરણ પર મૂકી “નાથ વેરાન બાલવું. બાદ ઊભા થતી વખતે પગની પાછલની ભૂમિ (જયાં ઊભા રહેવાનું છે)ની જેહરણ(ઘા)થી ત્રણ વાર પ્રમાર્જન કરવી. Page #259 -------------------------------------------------------------------------- ________________ : : : સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાર્થો આ રીતે ૩-પગની (પાછળના ભાગે) (આગળના ભાગે) ૩-ભૂમિની ( પગ માગળની) 3 ર-હાથની (મુહપત્તિથી) ૩–રજોહરણની (,, ”) ૩-પગની પાછળની ભૂમિની (ઊમા થતાં) १७ મુક્તિના રજોહરણ. (એઘા)થી રજોહરણ: (મેધા)થી આ સત્તર પ્રમાજનાએ સત્તર સડાસા' શબ્દથી પણ સબાધાય છે, કારણ કે આમાં તે-તે શરીરના સડાસા સ'૪'શકા (સાંધાંએ)-કે જેએ ખમાસમણ દેતાં, વાંદાં તાં સ`કાચ-વિકાસને પામે છે–ની પ્રમાના થાય છે. સસારની વિચિત્ર અવસ્થા इत्थ खलु सुहो षि असुही, संतंपि असत सुविणुव्व सव्वमालवाल ति । ता अलमित्थ पडिब घेण પણુ સુખી આ સ ́સારમાં સુખી છતી પણ અછતી છે. સ્વપ્નની જેમ બધું છે, માટે આના ઉપર પ્રેમ-આસક્તિ રાખવાથી સચુ" !!! નથી, વસ્તુ આલપ પાળ —શ્રી પચલમ; Page #260 -------------------------------------------------------------------------- ________________ ૫૧ વાંકણાના ૨૫ આવશ્યક ૩. વાંદાંના ૨૫ આવશ્યક— दोऽवणयमहाजाय, आवत्ता बार चउसिर तिगुत्त' । ટુ-વેન્નિ-ળિવવમળ', વળીસાયરસચ જમે ॥ —શ્રી ગુરુવ'દન ભાષ્ય, ગા. ૧૮ ગુરુ મહારાજને ઉત્કૃષ્ટ- વદનરૂપે દેવાતા એ વાંદીમાં એ અવનત, એક યથાજાત, ખાર આવત્ત, ચાર શિરાનમન, ત્રણ ગુપ્તિ, એ પ્રવેશ, અને એક નિષ્ક્રમણ મળી પચીશ આવશ્યક સાચવવાના હાય છે. : ૨૨૭ : પ્રથમ ક્ચ્છામિ શ્રી નિમિત્તિયાર સુધી હાથ જોડી ખેલી અધુરું અંગ નમાવી અનુજ્ઞાનદ્ સે મિત ્ ખેતી ( ખમાભ્રમણાની ૧૭ પ્રમાર્જનાની માર્ક) ત્રણ (પછળના ભાગે) પગની, ત્રણ આગળના ભાગે પગની અને ત્રણ ભૂમિ ઉપર માથી પ્રમાના કરી નિીદુિ શબ્દ એલી અવગ્રહમાં દાખલ થવુ. પછી ઉભડક બેસી મુહપત્તિથી લલાટ-હાથની એ પ્રમાજના ( ખમાસમણાની પ્રમાજનાની જેમ ) કરી મુહપત્તિ પુજીને ડાખા ઢીંચણુ ઉપર મૂકવી. અહિ. પ્રાચીન-મર્યાદા પ્રમાણે સાધુઓને અવગ્રહમાં પ્રવેશ કરી (મુહપત્તીના ઉપયાગ ન હેાઇ) નાભિથી ઉંચે ઢી'ચણુ પર મુકી ગુરુ ચરણામાં જ હાથ અડાડી ખેલવાની કલ્પના કરવાની. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ : મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથી મુક્તિના અને શ્રાવકોને તે અવગ્રહમાં પ્રવેશવાનો અધિકાર નથી, તેથી તેઓ માત્ર કટાસણાના પાછળના ભાગથી-આગળના ભાગે આવવા રૂપે ળિસીfફ બેલી અવગ્રહ-પ્રવેશની મર્યાદા જાળવે. અને ભાવસિથાણ બેલી પુનઃ કટાસણાના પાછળના ભાગે જાય. આવી મર્યાદા હોઈ શ્રાવકોને અવગ્રહમાં પ્રવેશવાનું ન હેઈ ચરવલા ઉપર મુહપત્તીને સ્થાપી તેને ગુરૂચરણની કલ્પના કરી તેના પર આવર્ત વિધિથી વંદન કરવાનું છે. વધારામાં વર્તમાન-કાલીન સાધુઓની સમર્પિત ભાવપૂર્વકની ગુરૂ-વિનયની ભૂમિકા કાળ-બળે ઘટવા પામી છે, તેથી અતિ પ્રાચીનકાળની ગુરૂચરણે હાથ મુકી આવર્તવિધિ પૂર્વક વાંદણાની પ્રથા વર્તમાનમાં જીતકલ્પ-સામાચારી પ્રમાણે બંધ કરી ગુરૂની નજીક જવા રૂપે અવગ્રહમાં પ્રવેશ કરી દૂરથી જ રજોહરણ પર ગુરૂપાદુકાની સ્થાપના કલ્પી આવવિધિ જાળવી વદનની પદ્ધતિ સુવિદિત પુરુષોએ નિયત કરી છે. વળી ગુરૂ-ચરણે હાથ અડાડડ્યા પછી ને ગુરૂચરણને તરત હાથ અવળા કરવા એટલે પીઠ બતાવવી. ઉચિત ન ગણાય. તેથી જેમ દેરાસરમાંથી નિકળતી પ્રભુજીને પીઠ ન પડે તે દેષ ટાળવા પાછા પગે અગર બાજુના દ્વારથી નિકળવાની મર્યાદા છે, Page #262 -------------------------------------------------------------------------- ________________ પછે વાદણાના ૨૫ આવથિક ! ૨૯ : છે તે મુજબ ગુરૂ-ચરણની સ્થાપના રજોહરણ પર કે મુહપત્તી પર કર્યા પછી તેને અવળા હાથે રૂપી પીઠ ન લાગે તે માટે નીચે મુજબ બેલવાને ઉપયોગ રાખો. જી . -૧ ૨૨ થથી આ રીતે નીચે રજોહરણથી લલાટ સુધી. સમુખ ગુરૂજીના જમણેથી આવર્ત A. (ત્રિકોણાકાર હરત બ્રમાણુ) થાય. પછી હાથ જોડી મળિો થી ફિ વફરો સુધી નમ્રભાવે અને પ્રશ્નસૂચક રીતે બેલવું. તેવી જ રીતે જ ન્મત્ત ...૧ ..... ...... ......૨ જs..... .............૩ ૩ X ૩૦૬ એક વાંદણામાં કુલ છ આવત્ત થાય આ જ રીતે બીજા વાંદણામાં પણ છ આવત્ત થાય છે. તેથી બે વટણાના મળી કુલ બાર આવર્ત થાય, એટલે વરણનું બીજું નામ દ્વારા વર્ણવજન એવું પણ છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૦ : મુષ્ટિ–જ્ઞાનરૂપ પદાર્થ મુક્તિના આ પછી ૪ બોલતાં રજોહરણ પર પહોળા કરેલ બંને હાથના સવળા પંજામાં માથું મુકવું | બાદ વારિ થી સુધી જેહરણ પર બને હાથ પહોળા કરી તેમાં માથું મૂકતાં બેલવું. બાદ ઊભા થઈ અવગ્રહની બહાર (જ્યાં ઊભા રહી રૂછામિ વગેરે બોલેલ) રજોહરણથી ત્રણ વાર ભૂમિ પંજી જતાં બાવસિચાણ શબ્દ બેલ. ' પછી હાથ જોડીને બાકીનું બધું બેલી જવું. બીજી વારના વાંદણામાં પણ આ જ રીતે કરવું, પણ તેમાં અવગ્રહની બહાર જવાનું ન હાઈ બાવણિયાર બેલવાનું નથી. આ પ્રમાણે પ્રથમ વાંદણામાં– ૧-અવનત-(બg=ા બેલતાં) ૬-આવર્ત-(ગ-દો, - , અને ૪-ત્તા છે, s-a-fણ, ૪-૨-મે) ૨ શિરોમન-(diાં અને બિ૦ વરૂ વખતે, વખતે) ૧ પ્રવેશ-(નિરીદિ કહી અવગ્રહમાં પ્રવેશ) - ૧ નિષ્કમણ-(ગાણા કહી બહાર નીકળવું) ૧૧ આવશ્યક થયા. Page #264 -------------------------------------------------------------------------- ________________ પશે વાંણાના ૨પ આવશ્યક મીન વાંદણામાં નિષ્કમણને બાદ કરતાં આવશ્યક થયા, એટલે એ વાંદાના થઈ ૨૧ થયા. : ૨૩૧ : ૧૦ શ આવશ્યક આ સિવાય વાંકણા વખતે સાચવવાની થાાતમુદ્રા અને મન, વચન અને કાયાની ગુપ્તિ એ ચાર આવશ્યક ૨૧માં ભેળવતાં પચ્ચીસ આવશ્યક થાય. ઉપર મુજબના પચ્ચીશ આવશ્યક વાંદણાં દેતી વખતે શક્તિસ'પન્ન આત્માએ સાચવવા જરૂર ધ્યાન રાખવુ જોઇએ, કારણ કે છતી શક્તિશ્ને આ આવશ્યાને ન સાચવવાથી રાતી વક્રનાદિ ક્રિયાનું' નિરાલ ન મળવાની વાત ગુરુવંદન-ભાષ્યની એગણીસમી ગાથામાં છે. માટે છતી શક્તિએ વાંઢામાં આવશ્યકાની સાચવણી રાખવા દરેક મુમુક્ષુએ ધ્યાન રાખવું જરૂરી છે, * ચથાનાતમુદ્રા—જન્મ સમયે જેમ બાલક નગ્ન જન્મ છે અને શરીર સ'કુચિત હાય છે, તેમ દીક્ષારૂપ જન્મ વખતે સાધુ જેવી અવસ્થામાં હોય તે અવસ્થા વાંણા વખતે સાચવવાની હાય છે. એટલે દીક્ષા વખતે ચાલપટ્ટો જ ફક્ત પહેલ હાય આદ્યા મુહુપત્તિ હાથમાં લઈ નમ્રભાવે હાથ જોડી ઊભા રહેવાનુ હાય છે, તે અવસ્થા વાંકણામાં સાચવવી તેનું નામ થથાગત મુદ્રા છે. BH Page #265 -------------------------------------------------------------------------- ________________ * ૨૩ર ! મુષ્ટિ-શાનરૂપ પદાર્થો મુક્તિના - ૪ મુહપત્તિના પચાશ બેલ. - મુહપત્તિનું પડિલેહણ કરવામાં બેલાતા પચાશ બેલના બે વિભાગ પડે છે. મુહપતિની પડિલેહણાના પચીસ બેલ અને મુહપત્તિજોહરણથી કરતી દેહ પ્રમાર્જનાના પચીશ એલ. એમ બને થઈ મુહપત્તિના પચાશ બેલ થાય છે. સુહપત્તિની પડિલેહણના પચીશ બેલ, પ્રથમ મુહપત્તિના બને છેડા સન્મુખ રાખી– સૂત્ર બેવી મુહપત્તિની એક બાજુનું દષ્ટિપડિલેહણ કરવું. પછી ડાબા હાથ ઉપર મુહપત્તિ નાંખી ડાબા હાથે પકડેલ છેડે જમણે હાથે અને જમણે હ થે પકડેલ છે ડાબા હાથે પકડી મુહપત્તિ બીજી બાજુનું દષ્ટિપડિલેહણ કરવા સાથે “અર્થ તરવ કરી સદ્દઉં” બેલી મુહપત્તીને હદય નજીક લાવવી. પછી મુહપત્તિને ડાબા હાથ ઉપર નાંખી, તેના એક છેડાને જમણે હાથે પકડી, આખી મુહપત્તિને ત્રણ વાર ઊભી નચવવારૂપે પડવાની–ખંખેરવા જેવી ક્રિયા કરતી. વખતે સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમાહનીય પરિહરું-બેલિવું. Page #266 -------------------------------------------------------------------------- ________________ મુહપતિનાં ૫૦ બોલ - તે જ મુજબ મુહપત્તિને જમણા હાથ ઉપર નાંખી ડાબા હાથે છેડે પકડી આખી મુહપત્તિને ઊભી નવવારૂપે ત્રણ વાર પડતાંકામરાગ સ્નેહરાગ દૃષ્ટિરાગ પરિહર્સ” બેલિવું.” પછી મુહપત્તિને અર્ધી વાળી જમણા હાથે આંગળીએની વચ્ચે મુહપત્તિને પકડી ડાબે હાથ સવળો રાખી મુહપત્તિથી ત્રણ અખેડા કરતાં (મુહપત્તિને ભુજા તરફ ત્રણ ટપે લઈ જતાં – સુદેવ સુગુરુ સુધમ આદર્શ.”—બેલિવું. અને ભુજા તરફથી પંજા તરફ મુહપત્તિ જરા નીચી રાખી ત્રણ પે ડાબા હાથની પ્રમાજનાપૂર્વક મુહપત્તિને લાવત– કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું _ઍલ. આજ પ્રમાણે – જ્ઞાન દર્શન ચારિત્ર આદ” “ જ્ઞાન-વિરાધના દશન-વિરાધના ચારિત્રવિરાધના પરિહર્સ”—અને મન-ગુપ્તિ વચન-ગુપ્તિ કાય-મુસિ આદર” “મન-દંડ વચન-દંડ કાય-દંડ પરિહાલય. આ પ્રમાણે મુહપત્તિની પડિલેહણાના પચીશ બેહ થયા. ૧ દપિડિલેહણ-(સત્ર-અર્થ૦ સાલું બોલતા) Page #267 -------------------------------------------------------------------------- ________________ * ૨૩૪ : સમ્યફચારિત્ર વિભાગ મુક્તિના ૩ ઊર્ધ્વપ્રશ્કેટ(જમણા હાથથી મુહપત્તિ) ઊભી નચાવવારૂપે) a ઊર્ધ્વપ્રોટ-(ડાબા હાથથી મુહપત્તિ ઊભી નચાવવારૂપે) ૯ અખાડા-( સુદેવજ્ઞાન. મનગુપ્તિઆદિ ત્રણ ત્રણ બેલથી પંજા તરફથી ભુજા તરફ મુહપત્તિથી કરાતા). ૯ પ્રમાજના (કુદેવજ્ઞાન-વિરાધના મન-દંડ આદિ ત્રણ ત્રણ બેલથી ભુજા તરફથી પંજા તરફ લઈ જવાતી મુહપત્તિથી કરાતી) ઉપર મુજબ કર્યા પછી ડાબા હાથની બને બાજુ અને વચ્ચે પ્રદક્ષિણાની જેમ મુહપત્તિને ફેરવી પ્રમાર્જતાં હાસ્ય રતિ અરતિ પરિહર” બોલવું. પછી મુહપત્તિ ડાબા હાથે આંગલીઓ વચ્ચે પકડી જમણા હાથની બંને બાજુ અને વચ્ચે પ્રદક્ષિણાની જેમ મુહપત્તિને ફેરવી પ્રમાતાં– “ભય શોક દુગછા પરિહર્સ” બોલવું. બાદ મુહપત્તિના બે છેડા બે હાથે પક, લલાટના મધ્યભાગે, જમણી બાજુ અને ડાબી બાજુ (ક્રમશઃ) કૃષ્ણ-લેશ્યા નીલલેશ્યા કાપત-લેશ્યા પરિહર” બાહ, Page #268 -------------------------------------------------------------------------- ________________ પણ મુહપત્તિના પચાશ બાલ : ૨૫ : મુખના મધ્ય ભાગે-જમણી બાજુ અને ડાબી બાજુ રસ-ગારવ રહિગારવ સાતા ગાવિ પરિહરુ” લવું. છાતીના મધ્યભાગે-જમણી બાજુ અને ડાબી બાજુ “માયા-શલ્ય નિયાણુ-શલ્ય મિથ્યાત્વ-શલ્ય પરિહર્સ” બેલવું. જમણા હાથમાં મુહપત્તિ પકડી જમણે ખભે પ્રમાતાં કોધ પરિહર્સ” બોલવું. તેમજ ડાબા હાથમાં મુહપત્તિ રાખી ડાબે ખલે પ્રમાતાં “માન પરિહર્સ” બેલવું. તથા ડાબા હાથમાં મુહપત્તિ રાખી જમણી કાંખ પ્રમાતાં માયા પરિહર્સ” બેસવું. જમણા હાથમાં મુહપત્તિ લઈ ડાબી કાંખ પ્રમાતા લોભ પરિહર્સ” બેલવું. પછી મુહપતિ સરખી વાળી રજોહરણ(ઘા)ને જમણા હાથે પકડી જમણા પગે પ્રમાર્જતાં– પૃથ્વીકાય અપકાય તેઉકાયની રક્ષા કરું” બાલવું. ડાબા પગે પ્રમાતા– વાયુકાય વનસ્પતિકાય ત્રસકાયની રક્ષા કરું બેલવું. આ પ્રમાણે શરીરપ્રમાર્જનના પચીશ બેલ થયા, Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ : મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થે મુક્તિના mmmmmmmmmmm 8-ડાબા હાથે ૨-જમણે ખભે-કાંખે ૩-જમણે હાથે ૨-ડાબા છે , ૩-લલાટે ૩-જમણા પગે ૩-મુખે ૩–ડાબા ) ૩-છાતીએ ૨૫ પ્રમાર્જના શરીર સંબંધી થઈ. * આ પ્રમાણે મુહપત્તિની પડિલેહણામાં બોલવાના પચાશ બોલો અને એગ્ય પ્રમાર્જનાઓ સાચવવા દરેક વિવેદી આત્માએ યથાશક્તિ ઉપાગવંત રહેવું જોઈએ, આવશ્યક ક્રિયામાં વારંવાર પડિલેહાતી મુહપત્તિની પાછા આ ઉત્તમ બેલની સુવિચારણા-મનનાદિ દ્વારા આત્મિક-વિચારોનું પડિલેહણ કરવાનો મુખ્ય આશય જ્ઞાની ભગવતેએ ગોઠવ્યો છે, માટે છતી શક્તિએ આવા ઉત્તમ આશયને ચરિતાર્થ ન થવા દેનારી બેદરકારીને વર્જવા પ્રયત્નશીલ થવું તે વિવેકીની ફરજ છે. * આ પચાશ બેલમાંથી સાધ્વીઓને છાતીએ બોલાતા ત્રણ અને ખભે બેલાતા ૪ મળી ૭ બેલો બોલવાના નથી હતા. એટલે તેઓને તેતાલીશ બોલે હોય છે. આ ઉપરાંત સ્ત્રીઓને મસ્તક સ્થાને બેલાતા ત્રણ બોલો એકવાના નથી હતા, એટલે તેમને ચાલીશ બેલો હોય છે. આમાં તે તે શરીરવયની મર્યાદા જાળવવાનો પ્રધાન માય રે, Page #270 -------------------------------------------------------------------------- ________________ પડિલેહણ ૧ ૨૭૭ ૫. પડિલેહણ થતના-પ્રધાન સંયમ-માર્ગે વિચારનાર મુમુક્ષુને હરઘી પિતાના ઉપયોગમાં આવનાર પદાર્થોની સુવ્યવસ્થા રાખી, પિતાની બેદરકારીથી કોઈપણ જાતની જીવ-વિરાધના ન થવા અગેની વિચારણા જ્ઞાની ભગવતેના વચનાનુસાર કરવાની હોય છે. તેથી પ્રતિક્રમણની જેમ પડિલેહણની પણ અગત્યતા સાધુ-જીવનમાં વધુ છે, માટે પડિલેહણ અંગે ટૂંકમાં શાસ્ત્રીય પદ્ધતિ યથાશકય ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રથમ પડિલેહણ શબ્દનો અર્થ સમજવો જરૂરી છે. પતિ=સામે લેહણ લખેલું શાસ્ત્રજ્ઞાઓ અથત શાસ્ત્રીય આજ્ઞાઓને નજર સામે રાખી આપણા કર્તવ્ય માની વ્યવસ્થા ગોઠવવાના પ્રયત્નનું નામ પડિલેહણ બીજી રીતે વિચારીએ તે પડિલેહણના બે ભે દ્રવ્યપડિલેહણ, ભાવપડિલેહણ. - દ્રવ્યપડિલેહણ=વસ, પાત્ર, વસતિ આદિનું જીવવિરાધના ન થવા પામે તે રીતે પુજવા-પ્રમાવાની જયણા. ભાવપડિલેહણ–આંતરિક રાગાદિ-ભાવની અંતનિરીક્ષણ દ્વારા તપાસવાની આદર્શ પ્રતિજ્ઞા. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૩૮ મુષ્ટિ-જ્ઞાનના પદાર્થો મુક્તિના એટલે ભાવપડિલેહણથી આત્મશુદ્ધિનું તત્વ વધુ હસ્તગત થાય તે તે માટે ભાવપડિલેહણ માટે અંતનિરીક્ષણમાં જરૂરી તના સારાંશ રૂપ ૫૦ બેલ દ્વારા અંતરંગ શુદ્ધિ બળ મેળવવા ગત પ્રકરણમાં બતાવેલ રીતે બેલે બેલવા અને પ્રમાર્જના કરવા માટે ખૂબ પ્રયતનશીલ થવું. પણ આ ઉપરાંત પડિલેહણની ક્રિયામાં અસાવધાની પ્રમાદ અને નિરપેક્ષતાથી કેટલાક દેશે અજાણે પણ થવા સંભવ છે. તેના પરિહાર માટે નીચેની મર્યાદા વ્યવસ્થિત પણે સમજી અમલમાં મુકવે જરૂરી છે. પડિલેહણ કરતાં વસ્ત્ર અને શરીર ઊર્વ-ટટાર રાખવું એટલે કે ઉભડક-ઊભા પગે બેસી (ચંદનનું વિલેપન કર્યા બાદ કરાતી ક્રિયામાં પરસ્પર શરીરના અવયવો અડી ન જવાનો ઉપયોગ રખાય છે તેમ) શરીર કે વસ્ત્ર પરસ્પર અવયથી સંઘદિત ન થાય તેનું ધ્યાન રાખવું, પ્રથમ તે વસ્ત્રને મજબુતપણે પકડી ત્રણ ભાગ (આદિ-મધ્ય-અંત) બુદ્ધિથી કલ્પી દષ્ટિ–પડિલેહણ કરવું, ત્યારબાદ વસ્ત્રને ફેરવી બીજી બાજુ દષ્ટિપડિલેહણ કરી પકેડવા-ખંખેરવાની ક્રિયા કરવી, ત્રીજી વાર વસ્ત્રથી હાથ પર પ્રમાર્જના કરતા બેલે બેલવા. Page #272 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિ–જ્ઞાનરૂપ પદા ૬ પડિલેહણુમાં વય દાષા. ૧ નત્તન—શરીર કે વઅને પડિલેહણ વખતે અચલ રાખવુ. કે કરવું. ૨ વલન શરીર કે વસ્ત્ર અ-વ્યવસ્થિત રાખવુ. * ૨૩૯ ૩ અનુબંધ વાર વાર અખાડા-પ્રમાનાદિ પ્રમાણ ઉપરાંત કરવા. ૪ માલિ— ખાંડણીમાં ધમાધમ કરતા સાંખલાની જેમ પડિલેહણ કરતાં ઉપર-નીચે, આજુ-માજી ગ્રમે ત્યાં વજ્ર કે શરીરાલયવને અવ્યવસ્થિત સ‘ઘકૃિત કરવું. ૫ આરભટ — શાસ્રીય-મર્યાદાથી વિપરીત પડિલેહણ - કરવું, અગર ઉતાવળે ઉતાવળે એક વઅને પુરું પરિā પડિલેહ્યુ અને ઝટ ખીજું' વસ્ત્ર પડિલેહવા લેવુ', ૬ સમદવસને પુરુ' ખેલ્યા સિવાય જેમ તેમ અ-વ્યસ્થિતપણે પડિલેહવું. ૭ પ્રસ્ફોટન- ધૂલ ખ'ખેરવાની જેમ અજયણાથી વઅને ઝાપટવા આદિની પ્રવૃત્તિ ૮ વિક્ષેપ—વસ્રનું પડિલેહણ કરીને એક માજી ફ્કતા જવું, અગર કપડાનાં છેડએને અદ્ધર કરવા, હું વેદિકા—એ ઢીંચણ પર, એ ઢીંચણુ નીચે કે પગના સાંધાઓ વચ્ચે હાથ રાખીને એ હાય વચ્ચે ઢીંચણુ રાખી કે એક ઢીંચણુ મે એ હાથ વચ્ચે રાખી પડિલેહણ કરવુ . Page #273 -------------------------------------------------------------------------- ________________ + ૨૪૦ : સુષ્ટિ--જ્ઞાનરૂપ પદાર્થો ૧૦ પ્રશિથિલ કપડું' ઢીલું પકડવું', ૧૧ પ્રલ’અ—કપડું લટકતું શખવુ. ૧૨ લાલ—જમીનને અડતું કપડું' રાખવુ, ૧૩ એકામશ–વસને એક બાજુથી પકડી અદ્ધર કરી આખુ કપડું હલાવી પડિલેહણ થઈ ગયાનુ' માનવું', મુક્તિના ૧૪ અનેક-રૂપ-ધૂનન –અનેક કપડા ભેગાં કરી એકી સાથે ખ'ખેરી પડિલેહણ થઈ ગયાનુ' માનવું, ૧૫ શકિત—ગણુના—અખાડા-પ્રમાજના કેટલા થયા તે યાદ ન રહેવાથી આંગળીના વેઢેથી ગણત્રી કરવી. ૧૬ વિતથ-કચ્છુ પડિલેહણ કરતાં પરસ્પર વાતા કરવી, વિકથા કરવી પચ્ચકખાણુ આપવું, વાચના આપવી કે લેવી વગેરે પ્રવૃત્તિઓ કરવી. ઉપર મુજબના ઢાષાને વિવેકબુદ્ધિપૂર્વક સમજી યયાષ પ્રયત્ને વવા ઉદ્યમવર્ષાંત થવુ, સસસસસસસ`F*સમા त्वरित किं कर्तव्यं विदुषा ? संसार विच्छेदः । 3894d જ્ઞાનીએ જલ્દી શું કરવુ જોઇએ ? સ‘સારના ઉચ્છેદ્ય !!! Page #274 -------------------------------------------------------------------------- ________________ ૬. વાદયાય સંયમની વિશુદ્ધિ અને અધ્યવસાયોની નિર્મલતા આ ટકાવવા માટે વિવેકી આત્માએ જગત-વત્સલ ઉપકારી જ્ઞાની ભગવતેએ પ્રરૂપેલ સુંદર–હિતકર વચનોને સ્વાધ્યાયાદિદ્વારા નિરંતર ઉપયોગમાં રાખવા જરૂરી છે. કારણ કે આરાધનાને આધાર આંતરિક-પરિણામની નિર્મલતા પર છે. આ ઉપરથી ચાલુ બાહ્ય-ક્રિયાઓની અનાવશ્યકતા સમજ વાની નથી. કારણ કે કિયાએ આંતરિક પરિણામને મર્યાદિત રીતે ટકાવવા માટે કરવી જરૂરી છે, પણ ક્રિયાઓના આચરણ વખતે યથાશથ આશય-પરિણામની વિશુદ્ધિ ટકાવવાથી વધુ લાભ મળે છે, માટે મુમુક્ષુએ નિરંતર સ્વાધ્યાયાદિમાં તત્પર રહેવું જોઈએ શાસ્ત્રોમાં સ્વાધ્યાયની મહત્તા એટલે સુધી વર્ણવી છે. કે- સ્વાદાય-જ્ઞાન-ધ્યાનાદિથી નિરપક્ષ બની બાહા-ત૫ ઉપર વધુ ઝોક આપી, કઈ માસખમણ સુધી આચરે, પણ શક્તિના અભાવે રેજ આહાર વાપરનાર છતાં હૃદયમાં તપ પ્રત્યે અપૂર્વ મહુમાન અને પિતાની કાયરતાના અપાર પશ્ચાત્તાપૂર્વક તેવા અંતરાયભૂત કર્મોની નિજરા માટે સ્વાધ્યાય-જ્ઞાન-ધ્યાનાદિમાં પ્રવૃત્તિ કરનારો પૂર્વોક્ત માસ. ખમણ કરતાં જ્ઞાનીની દષ્ટિએ વધી જાય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૨ સમ્યક્રયારિત્ર વિભાગ મુક્તિના આ ઉપરથી તપસ્યાની વ્યતા કે ખાઈ-પીને થોડોક સ્વાધ્યાય કરીને મન મનાવવાની વિચારણા કરવાની નથી, પણ સ્વાધ્યાય-નિરપેક્ષતા જેટલે અંશે હોય તેને દૂર કરવા આ સાપેક્ષ વચન છે. આ વસ્તુ સાધુ સામાચારી–વર્ણનપ્રસંગે શાસ્ત્રકારોએ વર્ણવી છે કે દરેક સાધુ-સાધ્વીએ દીક્ષા લીધી ત્યારથી રાજ અઢી હજારનો સ્વાધ્યાય કરો, જે ભણેલ ન હોય અગર શક્તિ ન હોય તેણે પણ પચીસ બાંધી નવકારવાલી ગણીને શાસ્ત્રજ્ઞાને નભાવવી, ગીતાર્થ આચાર્ય ભગવતેએ વર્તમાન કાલ માટે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરી છે. શિયાળામાં ૧૦૦૦ ગાથાને સ્વાધ્યાય, ઉનાળામાં ૫૦૦ ગાથાને છે ચોમાસામાં ૭૦૦ ગાથાને , શક્તિ-સંપન્ન આત્માએ ઉપરની મર્યાદાને નભાવવા જરૂર ધ્યાન રાખવું જોઈએ. છતી-શક્તિએ જ્ઞાની–ભગવતેની સ્વાધ્યાય સંબંધી મર્યાદાને ન સાચવનાર જ્ઞાનકુશીલ કહેવાય છે. સ્વાધ્યાયના જ્ઞાની–ભગવતેએ પાંચ પ્રકાર વર્ણવ્યા છે. વાચના-નવું ભણવું અગર ભણાવવું. Page #276 -------------------------------------------------------------------------- ________________ સિવાધ્યાય પૃચ્છના-વિનીતભાવે શાસ્ત્ર-સંબંધી જિજ્ઞાસાની તૃપ્તિ કરવી. પાવનભલું યાદ કરી જવું. અગર મનન-પૂર્વક શા-વચને પાઠ કરે. અનુપ્રેક્ષા-શા-વચને એકાગ્રપણે મનન કરવું. ધમકથા-શાસ-સંબંધી વિચારણા અગર ઉપદેશાદિની રોગ્ય પ્રવૃત્તિ કરવી. ઉપરના પાચેનું યથાયોગ્ય પાલન કરી સંયમની આરાધનાને વધુ નિર્મળ બનાવી અધ્યવસાયની પવિત્રતા કેળવવી જરૂરી છે. : ભાવની શુદ્ધિ આજ્ઞાનુસારીતાથી ઓળખાય, વિચારની શુદ્ધિ આત્મજાગૃતિથી ઓળખાય, ક્રિયાની શુદ્ધિ વિધિના પાલનથી ઓળખાય, તપની શુદ્ધિ વાસનાના ઘટાડાથી ઓળખાય. દાનની શુદ્ધિ મમત્વના ઘટાડાથી ઓળખાય, ધર્મની શુદ્ધિ ગુણાનુરાગથી ઓળખાય. ૨ - Page #277 -------------------------------------------------------------------------- ________________ ૭. ચૈત્યવંદન-દહેરે જવું. વિવેક-બુદ્ધિની જાગૃતિ અને નિર્મલતાને ટકાવવા માટે પરમોપકારી વીતરાગ–પરમાત્માના અવલંબનની પ્રધાન આવશ્યકતા છે, તેથી જ આવશ્યકમાં પણ ચતુર્વિશતિસ્તવની વિશિષ્ટ મહત્તા છે, માટે સંયમની આરાધના કરનાર મુમુક્ષુ આત્માએ દેવ-દશન કરતી વખતે ઉચિત મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન કરી શકે, તે હેતુથી અહીં ચિત્યવંદન સંબધી ટૂંક માહિતી આપી છે. આ અંગેનું વિસ્તૃત વર્ણન શ્રી દિન-ભાષ્યમાં છે, પણ તેમાંથી સાધુને સાચવવા લાયક મર્યાદાનું વિધાન અહીં પ્રસ્તુત લેઈ તેનો વિચાર કરાય છે. પ્રથમ તે ત્રણ વાર નિતીફિ બેલી દહેરાસરમાં પ્રવેશ કરો . પછી પ્રભુને દૂરથી જોતાં જ બને હાથે અંજલિ કરી mો નિri બેલી હાથ જોડી મસ્તક નમાવવા રૂપ નમસ્કાર કરો . પછી ત્રણ પ્રદક્ષિણા રત્નત્રયીની આરાધનાની નિર્મળતાના ઉદ્દેશ્યથી દેવી. તેમાં ભમતીમાં જિનબિંબો હોય તો દરેકને ગમો fકળાઈ નિઝ-ઝવાળ બેલવા પૂર્વક અંજલિ જેડી મસ્તક નમાવવા રૂપે પ્રણામ કરતાં જવું. ભમતીમાં જિનબિંબે ન હોય તે પણ મૂળગર્ભગૃહ કે શિખરની દીવાલની પાસ અંદર બિરાજમાન તરણતારણ Page #278 -------------------------------------------------------------------------- ________________ પથે ચૈત્યવંદન-દહેરે જવું : ૨૪૫ ૪ હાર પ્રભુજીના માનસિક દર્શન કરવાપૂર્વક અને યંત ભાવ ભરી રીતે ગમો જિળાં કલમથાળું ને ધીર–ગંભીર પણે ઉચ્ચાર (ઈસમિતિના ઉપયોગ પૂર્વક) કરવા સાથે પ્રદક્ષિણે દેવી. ભમતીમાં ફરતાં સ્તુતિ-સ્તોત્ર વિગેરે કંઈ પણ ન બોલાય કેમકે તેનાથી ઇર્યા-સમિતિના ભંગને દેષ લાગે. ફક્ત શ્રાવકે માટે તેઓને પ્રભુ-શાસનની વધુ સ્પષ્ટ ઓળખાણ થાય તે માટે “કાળ અનાદિ અનંતથી.” વિગેરે બે-બે દુહા એકેક પ્રદક્ષિણામાં એવી ત્રણ પ્રદક્ષિણાના છે દુહા બોલવાનું વિધાન જ્ઞાનીઓએ નિયત કર્યું છે. એક બાદ પ્રભુ-સન્મુખ આવી પુરુષોએ પ્રભુની જમણી બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુ ઊભા રહી દર્શન કરવાની મર્યાદા હોવાથી સાધુએાએ પિતાના ડાબા હાથે અને સાધ્વીઓએ પોતાના જમણે હાથે ઊભા રહી કમર સુધી અર્ધ અંગ નમાવી વિનીતભાવે અર્ધીવનત નમસ્કાર કર. અ આ રીતે કમર સુધી ઝુકી બે હાથ જોડી મસ્તક નમાવવારૂપ અર્ધવનન પ્રણામ કરી પ્રભુના ગુણોની વિચારણામાં તન્મય થવા પૂર્વક મધુર-સ્વરથી પ્રભુની સ્તુતિ કરવી, જેનાથી આત્મા પોતાના શુદ્ધ-સ્વરૂપની સંવેદના મેળવી શકે. છે પછી પ્રભુથી જઘન્ય નવ હાથ અને ઉત્કૃષ્ટ સાઠ હાથ દૂરના અવહે ઊભા રહી ડાબી અને જમણી બાજુ તથા પાછળ એમ ત્રણ દિશાનું જોવાનું બંધ કરી, ઊભા Page #279 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ : સમ્યફ ચારિત્ર વિભાગ મુક્તિના રહેવાની ભૂમિને રજોહરણથી ત્રણ વાર પુછ-પ્રમાઈ ચિત્યવદન માટે ઈરિયાવહી પડિકવી. 2 ચિત્યવંદનનાં સૂત્રો બોલતાં શબ્દ, અર્થ અને પ્રભુપ્રતિમાનું આલંબન ટકાવી રાખી તે તે સૂત્રોના ભાવાર્થની ગંભીરતાને નિરંતર ધ્યાનમાં રાખવી. ચિત્યવંદનમાં નીચે મુજબની મુદ્રાઓ સાચવવી. ૧ ચોગમુદ્રા- કમલના કેશ-ડેડાની જેમ પરસ્પર આગલીઓના સંશ્લેષવાળી બંને હાથની અંજલિ કરવી અને પેટ ઉપર કેણીએ રાખવી તે. આ મુદ્રાથી ચૈિત્યવંદન, રિ નમુથુળ, સ્તવન (ઉવસગ્રહ) બલવું. ૨ જિનમદ્રા-તીર્થંકર પ્રભુ જે રીતે કાઉસ્સગ ધ્યાનમાં ઊભા રહેતા, તે રીતે બે પગ વચ્ચે આગળ ચાર આંગલતું અને પાછળ કંઈક ઊણા ચાર આંગલનું અતરુ રાખી જમણા હાથમાં મુહપત્તી અને ડાબા હાથમાં એ ઘ રાખી, બંને હાથ લટકતા રાખવા તે. આ મુદ્રાથી કાઉસ્સગ્ન કરવાનું હોય છે. ૩ મુક્તાશુક્તિ મુદ્રા-બને હાથની પિલી અંજલિ લલાટભાગે રાખવી તે. આ મુદ્રાથી લાર્વત તૈયારૂં, લાવંત વિ સાદુ અને જય વીચવા આ ત્રણ સૂત્રે બેલવાં. Page #280 -------------------------------------------------------------------------- ________________ પ ચિત્યવંદન-દહેરે જવું : ૨૪૭ ૪ વળી ચિત્યવંદન કરતી વખતે મન, વચન અને કાયાનું પ્રણિધાન (એકાગ્રતા) ટકાવવું જરૂરી છે. આ પ્રમાણે ચિત્યવંદન ભાષ્યમાં વર્ણવેલી દશ ત્રિકોમાંથી– ૧ નિસહી ત્રિક ૫ પદભૂમિ-પ્રમાજનવિક ૨ પ્રદક્ષિણા , ૬ વદિ ૩ પ્રણામ , ૭ મુદ્રા , ૪ દિશા-વર્જન, ૮ પ્રણિધાન આઠ ત્રિકે સાધુઓને ચિત્યવંદન વખતે સાચવવામાં હોય છે. વિષિની શુદ્ધિ જાળવવા ઉપયોગની જાગૃતિ ટકી રહે તે રીતે ઉપર મુજબની મર્યાદા સાચવી ચિયવંદનની રહસ્યપૂર્ણ ક્રિયા આરાધવા દરેક મુમુક્ષુએ પ્રયત્નશીલ રહેવું ઘટે. * વિચારમાં શાસનાનુસારીપણું છે ti વિકસાવવું જરૂરી છે, નહીં તો દુધના ! ઉભરાની જેમ દેખીતા ક્ષણિક લાભની છે પાછળ શાસન વિસરાઈ જાય છે તેથી વીતરાગ-પરમાત્માએ પ્રરૂ છે પેલી શાસનની મર્યાદા ગીતાથ છે છે મહાપુરુ પાસેથી સમજી અમલમાં છે ન ઉતારવા પ્રયત્ન કરવો જરૂરી છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૮. ગાચરી-આહાર ધર્મની સાધનાનો અંગરૂપ શરીરના ટકાવ માટે શાસ્ત્રાનુસારી મર્યાદા મુજબ ગોચરીના 'એ'તાલીસ દાષાના યથાશક ત્યાગપૂર્વક યથા/ચત મેળવેલ આહાર રાગ-દ્વેષની વૃદ્ધિ ન થાય તે રીતે માંડલીના પાંચ દોષના ઉપયાગ રાખી વાપરવા ઉચિત છે. જ્ઞાની-ભગવત એ શરીરદ્વારા જ્ઞાન-ધ્યાન-સયમાદી સાધનામાં ખામી આવતી હેય તે વખતે આપવાદીકરૂપે ચેાગ્ય-માત્રાએ આહાર લઈ અધ્યવસાયેાની નિમલતાને વધારવા પૂરતા આહાર વાપરવાનુ. શ્રીઆનિયુક્તિમાં નિર્દેશ્યું છે. આહાર વાપરવાના અંગેના હૈય−ઉપાદેય પ્રકારા જરૂર ધ્યાનમાં રાખવા જોઇએ. તેમજ આહાર વાપરવામાં સુરસુર કે ચમચમ જેવા શબ્દો કરવા, નીચે દાણા વેરવાઆદી ૨અજયણાના પણ ત્યાગ કરવા ઘટે, ૧. જેનું વર્જુન આ જ (પા. ૭૫ ૭૭) માં આવી ગયેલ છે. પુસ્તકના બીજા વિભાગ ૨. જેતુ' વઘુન આ જ પુસ્તકના બીજા વિભાગમાં આવી ગયેલ છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ગેાચરી : ૨૪૯ : વળી આહાર વાપરવામાં જ્ઞાન-ધ્યાનાદિમાં સહાયક બને તે રીતે શરીરના ટકાવનું ધ્યેય ભુલાવુંન જોઈએ, આ કારણે જ્ઞાની–ભગવતાએ વિગઇએ પણ જ્ઞાની-ગુરુની નિશ્રા-આજ્ઞા મુજબ વાપરવાનું વિધાન કર્યું છે, નહિ તા મારણના ઉપ્ચાગને ન જાણનાર જેમ રસાયણના ઉપયેગથી અન ઉઠાવે છે, તેમ વિગઈઓના સ્વત‘ત્ર ઉપયેગ પણ બ્રહ્મચય ની ગુપ્તિમાં કૃષણ લગાડી સયમ–માર્ગને અવ્યર્વાસ્થત બનાવી મૂકે છે. માટે માત્મિક-જ્ઞાનાદિ – ગુણ્ણાને વિકસાવવા કરાતી સચમારાધનામાં સહાયક બને તે રીતે ફક્ત શરીરના નિભાવ માટે જ (સ્વાદ વાસનાઓની પૂર્તિ માટે નહિં) શાસ્રીય– મર્યાદા મુજબ આહાર વાપરવા ઉપયાગવત બનવું જરૂરી છે, 版 * ધમ આરાધનાની પ્રાથમિક અસરરૂપે આવેશાનું શમન, અશુભ નિમિત્તોની અસરના ઘટાડા, આંતરિક શુદ્ધિની મગલ કામના એ ત્રણ છે ભાળતા છે. ©990966S©w Page #283 -------------------------------------------------------------------------- ________________ ૯. સ્થંડિલભૂમિ વિવેકી આરાધક–આત્માને નિરર નવ દ્વારાથી અશુચિ-ઝરતા ઔદારિક-શરીરની કુદરતી—હાજતા અગર સયમને અનુપયાગી વસ્તુને પઢવવા માટેની યાગ્ય—ભૂમિનુ જ્ઞાન હાવું જરૂરી છે, કારણ કે સંયમનું રહસ્ય જ જયણાભરી પ્રવૃત્તિમાં છે. ખાકી તેા કુદરતી હાજતા કે પેાતાને અણુગમતી ચીજોના ત્યાગ જગતમાં બધા ય કરે છે, પરંતુ તેવી ખાખતામાં પણ સયમની મહત્તા સમજતા પ્રાણીની પ્રવૃત્તિ જયાપૂર્વકની હાઇ લેાકેાત્તર-આરાધનાના ને મેળવી દેનારી થાય છે. સ્થંડિલ-શબ્દનો અર્થ “ શાસ્ત્રીય મર્યાદાનુસારપરઠવવા માટે ઉપયોગી ભૂમિ'’–એવા થાય છે. તેના દૃશ ભેદે નીચે મુજબ થાય છે. ૧ અનાપાત-અસલાક-કાઈ આવતું-જતું ન હોય અને કાઈ જોતું ન હાય. ૨ અનુપઘાતિક-સયમ, ચાસન અને પેાતાને હાલના દિ ઉપઘાતનું' કારણ ન થાય. ૩ સમ-ઊંચી-નીચી (વિષમ) ન હેાય, ૪ અષિર-છિદ્ર-ખાકેારા વગેરેથી રહિત (પેાલાણુવાલી ન હેાય. ૫ અ-ચિર-કાલકૃત-જે ભૂમિને અચિત્ત થયે બહુ Page #284 -------------------------------------------------------------------------- ________________ પથ સ્થ ઢિલભૂમિ : ૨૫૧ : લાંબા કાળ ન વીત્યા હૈાય એટલે કે ઋતુ-પલટા આદિથી સચિત્ત હાવાના સ’ભવ ન હોય તેવી. ૬ વિસ્તાણુ –જઘન્યથી સમ–ચારસ હાથ–પ્રમાણ અને ઉત્કૃષ્ટથી બાર ચેાજન પ્રમાણ પહાળી. છ દૂરાવગાઢ-જે ભૂમિ ઉપરથી નહિં પશુ ઓછામાં આછી ચાર આંગત સુધી અંદરથી પણ અ-ચિત્ત થયેલ હાય. ૮ અનાસન્ન-કોઇપણુ દેવમંદિર, મકાન, વાડી, દેવસ્થાન નક, ખેતર આદિની નજીકમાં ન હેાય તેવી. આ ઉપરથી એમ સમજવું કે કુદરતી હાજતની શંકા થતાંજ ચૈાગ્ય તૈયારી કરીને, સ્થપડિલભૂમિએ જવાની તૈયારી કરવી. નહિં તેા કુદરતી હાજતના વધુ પડતા દબાણુથી અધવચ કથાંક અચેાગ્ય ભૂમિએ શ`કા ટાળવાથી પ્રવચન-હીલના આદિ ઘણા દાષા લાગે. હું બિલ-વર્જિત-સાપ-વીંછી કીડી-મ'કાડા વિગેરેના બિલા ન હાય. ૧૦ સ–પ્રાણ-મીજરહિત-ત્રસ-જીવા તથા બીજેથી રહિત હાય. ઉપરના દશ લેઢામાં પ્રથમ લેમાં ચઉભ*ગી થાય છે. ૧ અનાપાત-અ-સલા-લેાકાના આવવા-જવાના માર્ગ ન હાય અને દેખી શકતા ન હાય, મ Page #285 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૨ : મુષ્ટિજ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના ૨ અનાપાત–સંલક–લેકોને આવવા-જવાનો માર્ગ ન હોય, પણ છેટેથી દેખી શકાતું હોય. ૩ આપાત-અ-સંલક-કોનો આવવા જવાને માર્ગ હોય પણ ખાડા--આદિના કારણે દેખી શકાતું ન હોય. ૪ આ પાત-સંક-લોકેનો આવવા-જવાને માર્ગ હેય અને દેખી શકાતું હેય આ ચારમાંથી પ્રથમ ભાંગે શુદ્ધ છે, બાકીના ભાંગા અપવાદ-પ્રસંગે ગુરુ-મહારાજની આજ્ઞા પ્રમાણે યથાયોગ્ય રીતિએ લેવાય છે. ઉપર જણાવેલ દશ ભેદોના એક–સંગી દ્વિ-સંયોગી, ત્રિ-સંગી યાત્ દશ-સંગી ભાંગાએ શ્રી અનુગ દ્વારાદિ સૂત્રોમાં જણાવેલ પદ્ધતિએ કરવાથી ૧૦૨૪ ભાંગા થાય છે. જેમાં ૧૦૨૩ અશુદ્ધ અને છેલ્લે ભાગે સર્વથા શુદ્ધ છે. આ ઉપરથી એમ સમજવાની જરૂર નથી કે–અહે હો ! આટલા બધા ભાંગાની વિચારણા કેમ થાય? અને તેવી શુદ્ધ સ્થડિલ ક્યાં મળે? પણ જિનાજ્ઞા-પ્રધાન સંયમની ક્રિયામાં જાણે-ઉપગની જાગૃતિ રહે, પરિણામમાં નિશક્તા ન આવે તેટલા-પૂરતું પણ આ બધું ધ્યાનમાં રાખવાની જરૂર છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ સ્થ ડિલભૂમિ * ૨૫૩ છે વળી Úડિલ–ભૂમિએ ગયા પછી કુદરતી હાજત ટાળતી વખતે સંચિત-મર્યાદા અવશ્ય ધ્યાનમાં રાખવા જેવી છે, તે આ પ્રમાણે – વિવેકી-સાધુએ શાસ્ત્રીય-મર્યાદાનુસાર યથાશક જયણાપૂર્વક સ્પંડિલ-ભૂમિની તપાસ કરી, થોડાક ઈટના ટુકડાઠેકાળાં કે કાંકરા વગેરે લેવા, જેના ઉપયોગથી પાણીનો વ્યય અલ્પ કર પડે, બાદ ઉત્તર અને પૂર્વ દિશા, ગામ, સૂર્ય અને પવનને પીઠ કર્યા સીવાય કુદરતી–હાજત ટાળવા “ags: sણા ” કહી બેસવું. જીવાકુલ–મલની સંભાવનાએ છાયામાં બેસવા ઉપગ રાખ. બાદ પાછું આદીથી શુદ્ધિ કરી ત્રણ વાર “ણિ” કહેવું ઉપર–મુજબની જન-સાધારણ કુદરતી હાજત ટાળવાની પ્રવૃત્તિ પણ જયણાપૂર્વક કરવાથી સંયમીને વિશિષ્ટ રીતે કર્મ-નિર્જરાતું સાધન બની જાય છે, માટે તે અંગે થથાશક્ય યતનામાં ઉપગવત રહેવું જરૂરી છે. ***** યાદ રાખો !!! * * શુભ વિચારોને કાર્યરૂપે પરિ ણત કરવામાં જરા પણ કાલક્ષેપ જ કરવો ઉચિત નથી, કાલક્ષેપ કરવાનું મન થાય એને અર્થ તે શુભઆ વિચારની પક્કડ હજુ જામી નથી. આ ** Page #287 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે દૈનિક ચર્ચાના કેટલાક તને ટૂંકમાં વિચાર કર્યો, હવે સાધુના-સંયમને ઉપયોગી બીજા કેટલાક તને ટૂંકમાં વિચાર કરાય છે. ૧ વિહારનીસામાચારી સંયમના વિશુદ્ધ-પાલન દ્વારા સ્વ-કલ્યાણની સાધના સાથે અજ્ઞાનાદિથી આથડતા સંસારી–પ્રાણીઓને તીર્થકર ભગવંતના હિતકર-ઉપદેશના શ્રવણ કરાવવા આદિ દ્વારા યથાશક્ય રીતે પરકલ્યાણ સાધવાની પણ સાધુઓની પવિત્ર ફરજ છે, તે અંગે ગ્રામાતુગ્રામ વિહાર પણ સાધુને આવશ્યક છે, જોકે એક-સ્થાને રહેવાથી સમાદિમાં ઘણા દૂષણ લાગવાને સંભવ હેવાથી સાધુઓને માકપાદિ-મર્યાદાથી વિહાર કરણીય હોય છે, છતાં ઉપાગવત જણાશીલ અને શાસ્ત્રીય-રહસ્યોને સમજનારાને તે દૂષણને પરિહાર સુ-શકય હેઈ સામાન્યથી જગતના જીવના હિત માટે વિહાર છે, એમ સાપેક્ષ રીતે કહી શકાય, તેથી વિહાર પ્રસંગે કેટલીક શાસ્ત્રીય-મર્યાદાઓ ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રથમ તે વિહારમાં છએ કાયની વિરાધનાથી યોગ્ય રીતિએ જયણ-પૂર્વક બચવાને ખાસ ઉપગ રાખ. પગ પૂજવાની વિધિ :– સ-ચિત્ત કે સજાતીય વર્ણગંધ-રસ-સ્પર્શવાળી ભૂમિમાંથી વિજાતીય-ભૂમિએ જતી વખતે અને ગામમાં પસતી કે નિકળતી વખતે, સર્જાતીય વિ—જાતીય શસ્ત્રથી Page #288 -------------------------------------------------------------------------- ________________ પશે વિહારની–સામાવારી ૨૫૫ ૪ પૃથ્વીકાયની વિરાધના ન થવા પામે માટે પગની પ્રમાજના કરવી જોઈએ, તે પણ ગૃહસ્થના દેખતાં ન કરવી, ગૃહસ્થ જેતે હેય કે સાથે હોય તો ખબર ન પડે તેમ ધીમે ધીમે પાછા હઠી ખબર ન પડે તેમ પગ પુંજવાનો ઉપયોગ શાખ, અગર તે તેવા પ્રસંગે રજોહરણથી ન પુંજતાં બીજા કેઈ વસથી ગૃહસ્થનું ધ્યાન ન પડે તેમ પ્રમાઈ જયણાપૂર્વક સંયમની મર્યાદા સાચવવી. રસ્તો પૂછવાની વિધિ– વિહાર-પ્રસંગે સાધુએ પ્રથમથી દરેક જાતની માહિતી મેળવી લેવી જોઈએ, છતાં કદાચ તેવા કેઈ પ્રસંગે બે રસ્તા આવે, ત્યારે માર્ગની માહિતી બરાબર ધ્યાનમાં ન હોય તે બીજા કેઈને પૂછવું, તે કઈ રીતે પૂછવું? તેની શાસ્ત્રીય મયાદો આ પ્રમાણે છે – જેને રસ્તો પૂછવું હોય તે ત્રણ જાતના હોય. પુરુષ, સ્ત્રી અને નપુંસક વળી તે એકેકના સ્થવિર, મધ્યમ અને તરણ, એમ ત્રણ ભેદ થતા હોવાથી નવ ભેદ થાય. વળી તે નવ યાધર્મિક (જેનધામ) અને અન્ય-ધાર્મિક (જનેતર) એમ બે જાતના હોઈ રસ્તાની માહિતી જેને પૂછી શકાય પૂછવા લાયકના તેના અઢાર ભેદે થાય છે. રસ્તે પૂછવામાં પણ એકલા માણસને પૂછવું નહિં, બે જણને જ પૂછવું. બે જણાએ કહેલી વસ્તુ પણ Page #289 -------------------------------------------------------------------------- ________________ AAAAAAA ૨૫૬ સભ્ય-ચારિત્ર વિભાગ મુક્તિના પિતે પિતાની બુદ્ધિથી જે ગામથી આવેલ છે, જ્યાં જવું છે ત્યની દિશા વગેરેના ખ્યાલપૂર્વક વિચારવું. તેમજ સામા માણસ નજીક હોય ત્યારે જ રસ્તો પૂછો. કદાચ દૂર હોય તે જયણપૂર્વક પાસે જઈને પૂછવું, સામા માણસને બૂમ મારી પિતાની પાસે ન બોલાવો, તેમાં વિરાધનાદિ અનેક દેશે લાગે છે. પૂછતી વખતે સામો માણસ હાથ જોડે તે ધર્મલાભાદિ આપી પૂછવું. કદાચ સામે માણસ હાથ ન જે તે પણ ધર્મલાભાદિ દ્વારા સામાનું ધ્યાન ખેંચ્યા પછી જ રસ્તો પૂછવો. વળી ઉપર જણાવેલ અઢાર ભેદમાંથી કેને પૂછવું અને કોને ન પૂછવું. તેની વ્યવસ્થા નીચે મુજબ છે. ૧ સાધર્મિક બે પુરુષોને પૂછવું, તે ન મળે તે ૨ અન્ય ધાર્મિક મધ્યમ પુરુષે ને, તે ન મળે તે ૩ દઢ સ્મૃતિવાળા સ્થવિર-પુરુષને, તે ન મળે તે ૪ સરલ ભાવી તરુણ પુરુષને પૂછવું. આ જ વ્યવસ્થા સ્ત્રી-વર્ગ અને નપુંસક-વર્ગ માટે પણ જાણવી. આ ભાંગાઓ એને શાસ્ત્રીય–ગણિતની રીતિ પ્રમાણે ગણવાથી અન્ય-ધામિકના નવ ભેદેના ૯૦ ભાંગા અને સાધર્મિક નવ ભેદેના ૮૧ ભાંગા થાય, - જે ગુમથી ઘારીને સમજવા જરૂરી છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ વિહારની સામાચારો પશે ગામમાં પેસવાની વિધિ— " 6 વળી વિહારમાં વચ્ચે આવતા-ગામમાં કે મુખ્ય-ગામાં પેસતાં ચૌટે કે કૂવાકાંઠે લેાકાને પૂછ્યું કે આ ગામમાં અમારે વગ છે કે નહિ ?” એટલે સામા-લેાકા પૂછે કે તમારા વગ એટલે શું ?' એટલે ખુલાસા કરવા કેન્દ્ર અમારા વગ પાંચ જાતના- દહેરાસર, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ‘આમાંથી આ ગામમાં શું શું છે ?” એટલે ગામના ઢાકા કહે કે- અહીં તમારા વગ માંની અમુક ચીજો છે.' આ વિધિપૃછા કહેવાય છે, પણ ગામમાં પેસતાં • વાણિયાના ઘર કર્યાં છે? દહેરાસર ક્યાં છે? વગેરે પૂછવું તે સાધુઓને ઉચિત નથી. આના ગુણ-દ્વેષ વિગતએઘનિયુક્તિ આદિ ગ્રંથમાંથી ગુરુગમથી જાણી • વાર દેવા. * ૨૫૦ આવી અનેક બાબતા વિહાર-પ્રસ`ગે જયાપૂર્વક વિચા વાની હાઈ શાસ્ત્રકાર-ભગવતાએ ગીતાને જ સ્વતંત્ર વિહાર કરવાની આજ્ઞા આપી છે. જે ગીતાય ન ાય તેમાને ગીતાથ ની નિશ્રામાં શ્દીને વિચરવું એવું ભારપૂર્વક વિધાન જ્ઞાનીઓએ કર્યુ છે. આ કારણે એકાકી-વિહારને જ્ઞાની-ભગવ‘તાએ અ-કરણીય મતાન્યા છે. અહીં એકાકીવિહાર શબ્દથી એકલા વિચરવાના અથ સાથે “શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ રીતે સ્વતંત્ર-વિહાર ૧૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૮ : મુક્તિના સમ્યક્ત્તારિત્ર વિભાગ કરનારા અ-ગીતા ભ્રૂણા સાધુએના વિહારના ’ અથ પણ સમજવા. શ્રી એઘનિયુક્તિ, શ્રીમહાનિશીથ સૂત્ર આદિમાં જ્ઞાની– ભગવંતાએ નીચેના કારણે એ સમુદાયથી નિરપેક્ષ બની સ્વત’ત્ર વિચરનારા સાધુઓને વિહાર અ—ચેાગ્ય ઠરાવ્યા છે, ૧ ધ ચક્ર, સ્તૂપ, જીવ'તસ્વામીની પ્રતિમા આદિને જોવા માટે, ૨ તીર્થંકર-ભગવતેાના જન્મ, દીક્ષાદિ કલ્યાણક-ભૂમિને જોવા માટે. ૩ માટા જમણવારના પ્રસગે ગે ચરી આદિ માટે. ૪ પગ છૂટા કરવા–વિહારની લાલસા માટે. ૫ સારા આહાર-ઉધિ વગેરે મળતી હૈાય તેવા દેશગામમાં જવા માટે. આમાં ધ ચક્ર સ્તૂપ, જીવ'તસ્વામીની પ્રતિમા, આદિ તીર્થોના દર્શનને અ-ચેાગ્ય ઠરાવવાના આશય એ છે કે સાધુઓને સંયમ-યાત્રાની પ્રધાનતા ઢાઇ જ્ઞાન, યાન અને સંયમ-આરાધનાની અનુકૂલતાએ વિહારતા ક્રમે વચમાં આવી જતા તીર્થાની યાત્રા-૫શના કરવાની હોય છે, ખાસ યાત્રા માટેજ જવું, તે આર્શ-સમારંભમાં રહેલા ગૃહસ્થાને વિશિષ્ટ Page #292 -------------------------------------------------------------------------- ________________ વિહાર + ૨૫૯ ૧ wannnnnnnnnnn રીતે વિરતિ–માગ પર વધવાના અભ્યાસ માટે ઉપયોગી છે. સાધુઓને તે રીતે યાત્રાદિ માટે તીરની માફક વિહાર કરવામાં સંયમની અનેક મર્યાદાઓ અવ્યવસ્થિત થાય છે. તે ઉપરાંત સાધુઓના વિહારથી ઠેકાણે ઠેકાણે થતી ધર્મભાવનામાં પણ અલ્પતા આવે છે. આ વાત શ્રી મહાનિશીથ સૂત્ર (અધ્ય. ૪, સૂ૧૧) માં ૪૯ સાધુને છતમાં બહુ સ્પષ્ટપણે વર્ણવી છે. સંય મારાધનની મુખ્યતાની અપેક્ષાએ તીર્થયાત્રાદિને અહીં વતંત્ર વિહાર-તે અ-ગીતાર્થપણાના કારણ તરીકે જણાવી છે, બાકી આ ઉપરથી “સાધુઓને તીથવાવાદિનું સર્વથા વિધાન નથી” તેમ માનવાની જરૂર નથી. વળી ઉપર બતાવેલ પાંચ કારણોમાં તીર્થયાત્રાને ન ગણાવતા તે તીર્થોને જોવાની ઉત્કટ ઈચ્છાને મુખ્ય પણે જણાવી છે, તેથી કેવલ દેશ-વિદેશ ફરવાની કુતુહલવૃત્તિ કે નવું જાણવા-જવાની જિજ્ઞાસાથી કરાતા સ્વતંત્ર-વિહાર શાસ્ત્રીય મર્યાદાથી વિરુદ્ધ છે ! એમ જાણવું. આ બધું શ્રીઓ ઘનિયુક્તિ ગ્રંથના આધારે આલેખ્યું છે. આરાધનાનું માપક યંત્ર વિષય-વાસનાનું જોર અને પિફગલિક-પરાધીનતાનું લક્ષ્ય ઘટે ત્યારે | ધર્મની આરાધના પરિણમી કહેવાય, Page #293 -------------------------------------------------------------------------- ________________ ર-ઉપધિ-પ્રમાણુ સંયમની આરાધના કરનાર મુમુક્ષુ-આત્માને છે કાયના જીની હિંસાથી સર્વથા અટકવારૂપના મહાવ્રતને ટકાવવા ઉપયોગી જયણાના પાલન સિવાય જરૂરી–પ્રવૃત્તિઓમાં થતા કર્મબંધનથી અલિપ્ત ન રહી શકાય માટે દરેક પ્રવૃત્તિમાં જયણ-બુદ્ધિના યથાર્થ રક્ષણ માટે તે તે ઉપકરણે જ્ઞાનીભગવતેએ શાસ્ત્રીય મર્યાદા મુજબ રાખવા જરૂરી જણાવ્યાં છે. તે ઉપકરણ સંબંધી શાસ્ત્રીય આજ્ઞા ધ્યાનમાં રાખવાથી શરીર-સંહનાનાદિ કે પરિસ્થિતિની વિષમતાઓ આચરણની અ-વ્યવસ્થા થવા છતાં પરિણામમાં (સકતા) સાપેક્ષતા જળવાઈ રહે છે, અને સાપેક્ષ-બુદ્ધિએ કરાતી આચરણમાં શાસ્ત્રજ્ઞાના બહુમાનની વ્યવસ્થિત જાળવણી રહેતી હોવાથી કર્મબંધનનું તારતમ્ય ઘણું રહેવા પામે છે, માટે અહીં ઉપકરણ સંબંધી ટૂંકે ખ્યાલ આપવામાં આવે છે. ઉપકરણ–એટલે સંયમની આરાધનામાં ઉપકાર (મદદ) કરનાર થાય તે. ઉપકરણના શાસ્ત્રમાં ઔધિક અને ઔપગ્રહિક બે ભેદ બતાવ્યા છે. તેમાં ઓઘિક-ઉપકરણના ચૌદ ભેદ નીચે મુજબ છે. ૩-કપડાબે સૂતરાઉ અને એક ઉનને એટલે કાંબલ, કાંબલને કપડા અને પહેરવાને કપડો. એમ ત્રણ કપડા. ૧–રજોહરણ (કર્મરૂપી ભાવરજ અને ધૂળ વગેરે દ્રવ્યરજની પ્રમાર્જનાનું સાધન.) Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપધિ–પ્રમાણ ૩ ૨૬૧ : ૧-સુખપાત્તિકા ( મુહપત્તિ) માલતી વખતે જીવ. વિરાધનાથી બચવા માઢા આગળ રાખવા માટે. ) ૧-માત્રક (સયમની શુદ્ધિ, વડિલાની ભક્તિ આદિ માટે પ્રાચીન કાલમાં રખાતું પ્રમાણપૂર્વકનું પાત્ર) ૧-ચાલપટ્ટ (લજ્જા આદિને જીતવા માટે પહેરાતું અપેાભાગનું વસ્ત્ર ) ૧-પાત્ર (સ‘યમની જયણા આદિ માટે શાસ્રીય મર્યાદા પ્રમાણે ઉપયાગમાં આવતું લાકડાનું પાત્ર) ૧–પાત્રબંધ (ગેલી) ૧-પાત્રકેશરિયા (પાતરાં પુંજવાની મુહપત્તિ-ચરવલી) ૧–પડેલા (ઝાલી પર પાત્રાં ઢાક્રવા રખાતા લાંખા ટુકડા પલ્લા) ૧-૨જસ્ત્રાણ(પાત્રાં ખાંધતી વખતે વચ્ચે રખાતું વસ. ૧-ગુચ્છક ( પાત્રાં માંધ્યા પછી ઉપર ચઢાવાતા ગુચ્છ ) ૧-પાત્રસ્થાપન (પાત્રાં મૂકવાનું આાસન-નીચેના શુચ્છે) ܘ ઉપર મુજખના ઉપરણામાં સાત ઉપકરણ પાતરાનાં છે, ક્ષાત બીજા છે. * ચાલ શબ્દ પુરુષલિ'ગવાચી દેશ્ય શબ્દ છે, તેના આચ્છાદન માટેનું વજ્ર ચાલપટ્ટુ કહેવાય છે, Page #295 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૨ : સમ્યક્-ચારિત્ર વિભાગ મુક્તિનો સાધ્વીઓએ આ ચૌદ ઉપકરણેામાં ચાલપટ્ટાને બદલે ક્રમઢક (પ્રાચીનકાલનું પાત્રવિશેષ) જાણ્યું, તે ઉપરાંત નીચેના અગ્યાર ઉપકરણા વધારેના જાણવા. ૧-અવગ્રહાન'તક-(શુપ્ત-પ્રદેશના રક્ષણ માટે નાવા કારે સચાટ 'ગેટ જેવુ પહેરાતું સ.) ૧-પટ્ટુ (અવગ્રહાન તર્ક ઉપર મલ્લના કચ્છની જેમ ક્રેડ ઉપર પહેરાતું વસ્ર.) ૧-અદ્દો રુક-પટ્ટની ઉપર આખા કેડ વિભાગને ઢાંકી અધી સાથળ સુધી પહેરાતુ વસ્ર.) ૧-ચલણી-અહો રુકની ઉપર ઢીંચણ સુધી પહેશતુ વસ્ત્ર. ) ૧–અંત પરિધાનિકા-(ચલણી ઉપર ધી જ ઘા સુધી શરીર સાથે સ'લગ્ન રહે તેમ પહેરાતુ વસ્ર.) ૧--અહિપ યિાનિકા-(દાશ પરાવેલ ઘાઘરા જેવુ પગ સુધી પહેરાતું થા, જે હાલ સાડા કહેવાય છે. ) ૧–૩‘ચુક-( છાતીના ભાગને ઢાંકવા માટેનુ વગર સીવેલું વજ્ર ). ૧--ઔકક્ષિક–( જમણી બાજુથી પહેાતુ. છાતીના ભાગને ઢાંકવા માટેનુ ) Page #296 -------------------------------------------------------------------------- ________________ ઉપધિ—પ્રમાણે ૧-વૈકક્ષિક-(કચુક-ઋક્ષિક બનેને ઢાંકી દે તેવું પહેરાતું વસ્ત્ર.) ૧-સંઘાડી-(કપડા તરીકે પહેરાતું વસ, તે ચાર પ્રકારે હય, બે હાથનું (ઉપાશ્રયમાં પહેરવા માટે ૨-૩ ત્રણ હાથના બે (એક ગોચરી માટેનું, એક સ્થડિલ ભૂમિએ જવા માટે) અને એક ચાર હાથનું (વ્યાખ્યાનાદિમાં જવા માટે.) ૧-ધકરણ-(પવનાદિથી શરીરના કપડાં આઘાપાછા ન થાય તે માટે વાની વ્યવસ્થા જાળવનારું વસ, અગર રૂપવતી સાધવીઓના દેખાવને અવ્યવસ્થિત કરવા જે વસ્ત્રનો ડુચો વાળી પીઠ ઉપર ખૂધનો દેખાવ કરાય તે) ઉપર મુજબના અગિયાર વ મળી સાધ્વીને પચીસ ઉપકરણે ઔઘિક-ઉપાધિમાં જ્ઞાની–ભગવતેએ બતાવ્યાં છે. અગિયાર વસ્ત્રોની સંકલનામાં પુરુષ કરતાં સ્ત્રીઓના અગોપાંગોની વ્યવસ્થા વધુ જાળવવાને જ્ઞાની–ભગવે તેને પ્રધાન આશય છે, કારણ કે આટલી બધી વ્યવસ્થા અંતગત ગુપ્ત પ્રદેશને જાળવવા કરી હોય એટલે કદાચ કોઈ બળાત્કાર આદિને પ્રસંગ બને તે તે પ્રસંગે પણ શીલયવસ્થાને ધક્કો ન પહેચી શકે તેવી સુદીર્ધદર્શિતા આમાંથી સચિત થાય છે, Page #297 -------------------------------------------------------------------------- ________________ * ૨૬૪ સમ્યફ-ચારિત્ર વિભાગ મુક્તિના ઔપગ્રહિક ઉપાધિમાં નીચે મુજબની વસ્તુઓ છે. ૧ સંથારે ૧ વર્ષાકલા (ચોમાસામાં કારણ પ્રસંગે સામાન્ય ૧ ઉત્તરપટ્ટો વરસાદની ફરફરની વિરા૧ રજોહરણની અંદરની ધના આદિથી બચવા વ૫ રાતી કાંબલવિશેષ, ભરનિષદ્યા (વસ) વાડાની ધાબલી અને ૧ રજોહરણની બહાર વર્તમાન યુગના રેઈનકોટ નિષદ્યા (4) જેવી વસ્તુ) ૧ ડાંડે, આ ઉપરાંત જરૂર પડયે જ્ઞાની-ગુરુની આજ્ઞા મુજબ જેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાના સંસ્કારની પ્રોજજવલેખીલવણી થઈ શકે તેવા બધા સાધનને સમાવેશ આપસહિક-ઉપાધિમાં થાય છે. edecerceo000000000 છે * શુભ વિચારોને કાર્યરૂપે પરિ-૪ @ કૃત કરવામાં જરા પણ કાલક્ષેપ છે કર ઉચિત નથી, કાલક્ષેપ કરવાનું છે મન થાય એનો અર્થ તે શુભ વિચારોની પક્કડ હજુ જામી નથી, Page #298 -------------------------------------------------------------------------- ________________ ૩. ઉપધિનું-પ્રમાણુ પાતરાં સામાન્યતઃ પાતરાંનું પ્રમાણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ જાતનું, જે પાતરાને ઘેરાવ ત્રણ વેંત અને ચાર આંગલ હોય તે મધ્યમ, તેથી હીન તે જઘન્ય, વધારે તે ઉત્કૃષ્ટ. અથવા પિતાની ગોચરી-આહારના પ્રમા ને અનુકૂળ જે હોય. તથા પાતાં ગેળ, સમારસ પડધીવાલું. અશુભ-ચિહ્નોથી રહિત અને સારા વર્ણદિવાળું હતું જોઈએ. તેમજ જેમાંથી વસ્તુ બહાર કાઢતાં કે ધતાં હાથ ન ખરડાય તેટલા પહોળાં મેંઢાવાળા પાતરાં હોવા જોઈએ, સાંકડા મુખવાળા પાતરામાં જયણા પણ સાચવી શકાય નહિ, માટે પહેલા મોંવાળું પતરું લેવું જોઈએ. ઝોલી-પાનું મૂક્યા પછી, ગાંઠ વાળ્યા બાદ ચારે છેડા ચાર આંગલના લટકતા રહી શકે તેટલા માપની. તે ઉપર-નીચેને ગુચ-અરવલી-આ ત્રણેનું માપ એક વેત અને ચાર આંગળનું હોવું જોઈએ. પડલા-ઉનાળામાં ત્રણ, ચોમાસામાં પાંચ અને શિયાલામાં ચાર હોય. જે પહેલા ભેગા ક્યોથી સૂર્ય તેમાંથી ન દેખાય તેવા ઘન-વસના પહેલા બનાવવા. વળી તે પહેલા કોમલ સ્પર્શવાળા લેવા જોઈએ, જેથી જીવ-વિશધનાને Page #299 -------------------------------------------------------------------------- ________________ કે ૨૬૬ સમ્યક્રચારિત્ર-વિભાગે મુક્તિના તે છેલ્લા અઢી હાથ લાંબા, છત્રીશ આગળ પહેલા હેવા જોઈએ. રજસાણ-પાત્રો બાંધતી વખતે પ્રદક્ષિણાકારે વચમાં ચાર-ચાર આંગલ જે વસને ભાગ આવી રહે તેટલું માપ તેનું જાણવું. કપડા–બે સૂતરાહ અને એક ઉની ત્રણે કપડા અઢી હાથ પહેળા શરીર પ્રમાણે કપડા જાણવા. રજોહરણ–ડાંડીમાં ઘનતા હોવી જોઈએ, જેથી છજતુ ભરાય નહિ, દશીઓ કાંબલના ટુકડા છેડાઓને જ વ્યવસ્થિત કરીને બનાવેલ હોય, તે દશીઓ કેમલ સ્પશે. વાળી અને વગર કંઠેલી હોવી જોઈએ. તથા આખા એવાની જાડાઈ અંગુઠાના પહેલા વેઢા પર તર્જની આગલી વક્રાકારે મૂકવાથી જે ગળાઈ થાય તેટલી હેવી જોઈએ, દશીઓ આઠ આંગલની અને ડાંડી ચાવીસ આંગલની મળી બત્રીસ આગલનું માપ રજોહરણ હોવું ઘટે. કારણ પ્રસંગે એકના પ્રમાણુની હીનતા કે અધિકતાએ બીજાનું પ્રમાણ વધારી કે ઘટાડી બત્રીસ આંગલનું માપ જાળવવું જોઈએ. તેની ઉપર (અભ્યતર-બાહા) હાથ પ્રમાણ પહેલી બે નિષદ્યાઓ (વસ) ચઢાવી ત્રણ આંટા દેવા. સહપત્તિ-એક વેંત ને ચાર આંગલનું માપ દરેકને પિતતાના હાથથી માપીને જાળવવું, અથવા કાજે કાઢતી Page #300 -------------------------------------------------------------------------- ________________ પથ ઉપધિત પ્રમાણે | ૨૬૭ : વખતે મુહપત્તિને તીરછ રીતે મેંઢા આગલ કરી કંઠના પાછળના ભાગે ગાંઠ દઈ શકાય તેટલી મુહપત્તિ જાણવી. ચાલપટ્ટો–સ્થવિરાને માટે પાતળે અને યુવાનને માટે જા જાણ. સ્થવિરાન ચલપટ્ટાને બમણે ક્યાંથી અને યુવાનોના ચલપટ્ટાને ચારગણે કર્યોથી હાથપ્રમાણ સમરસ થાય તેટલું માપ જાણવું. સંથાર-ઉત્તરપટ્ટો-અઢી હાથ લાંબા અને એક હાથ ને ચાર આંગલ પહોળા જાણવા. ડાંડે–પિતાના શરીરની ઊંચાઈ પ્રમાણે એટલે કે કાન કે નાસિકાના છેડા સુધીનું હોવું જોઈએ. ઉપર પ્રમાણે ઉપાધિસબંધી માહિતીને જાણે સમજી થાચિત–વિવેકબુદ્ધિના ઉપયોગ પૂર્વક શક્ય હોય તેટલી બિન-જરૂરિયાતી ચીજોને ત્યાગ કરી બેદરકારીથી લાગતા અપમાદિના પરિહાર માટે ઉદ્યત થવું ઘટે. @ @@@@@ @@ @ @ છે. ક સંસ્કારોની ભૂમિ પલટાયા છે હું વિના સંસકારે નિષ્કિય બનતાં નથી જ | અને સંસ્કારની નિષ્ક્રિયતા એ જીવનછે શુદ્ધિનું પ્રથમ સોપાન છે. ©©©©© છે. ઉછ9©©e Page #301 -------------------------------------------------------------------------- ________________ ૪ સમય–પરીક્ષા સાધુ-જીવનમાં કરણીય તરીકે નિર્દિષ્ટ સ્વાધ્યાય, પ્રતિલેખના, પચ્ચક્ખાણ પાવું વગેરે કામ નિયત-સમયે કરવાના હોય છે. તે અંગે શાસ્ત્રકાર-ભગવંતોએ ગૃહસ્થાદિ કોઈને પણ આધીન રહ્યા વિના પોતાની શાસ્ત્રાનુસારી બુદ્ધિના બળે સ્વતઃ સમજી શકાય તેવી સુંદર વ્યવસ્થા કરેલ છે. એટલે કે સવારના પ્રતિકમણ પછી પડિલેહણ કરતાં સૂર્યોદય થાય તે રીતે કરવાનું છે, ત્યાર બાદ છ ઘડી દિવસ ચઢે ત્યાં સુધી સ્વાધ્યાય કરવાને છે, બાદ ત્યાં પિરસી ભણાવવાની છે, તે પિરસી કયારે ભણાવવી? તે અંગે વ્યવસ્થા નીચે મુજબ છે. ઉત્તર-સન્મુખ ઉભડક બેસી જમણો પગ સીધે ઊભે રાખી તે ઢીંચણની છાયાના માપે પિરસી ભણાવવાને સમય જાણ. ક્યા મહિનામાં કેટલા પગલે-આગલે પિરસી આવે? તેનું કોષ્ટક નીચે મુજબ છે. પ્રાત:પારસી યંત્ર ૧ આસાડ પૂનમે-૨ પગલે ર શ્રાવણ , -૨ ૪ આંગલે ૩ ભાદરવા ) -૨ ) ૮ છે ૪ આ -૩ , Page #302 -------------------------------------------------------------------------- ________________ અમર-પરીક્ષા ૫ કારતક , -૩ પગલે ૪ આગલે ૬ માગસર છે -૩ , ૮ ૭ પિષ - - - ૮ માહ , - , ૮ અગલે ૯ ફાગણ , -૩ , ૪ ) ૧૦ ચિત્ર , ૧૧ વૈશાખ , -૨, ૮ અગલે ૧૨ જેઠ છે -૨ , ૪ ) ઉપરના કાષ્ટકથી સમજાશે કે દર મહિને ચાર આંગલની હાનિ-વૃદ્ધિ થાય છે, આ હિસાબે પંદર દિવસે બે અગલ, સાત દિવસે એક આગલ અને રાજ એક આગલને કંઈક ઊણા સાતમા ભાગની હાનિ-વૃદ્ધિ સમજવી. વળી સ્વાધ્યાય માટે શાસકાર–ભગવતેએ દિવસશત્રિના પહેલા- છેલ્લા પર મળી ચાર પહાર (કાળવેલા છેડી) નિયત કરેલ છે, એટલે તે અંગે વિશિષ્ટ કોઈ વ્યવસ્થાની જરૂર નથી રહેતી. પહેલા છેલ્લા પ્રહરને ખ્યાલ સહજ આવી શકે તેમ છે. તથા પચ્ચકખાણ પારવા માટે તે તે મહિનામાં અમુક પગલાં પ્રમાણ છાયાની વ્યવસ્થા નિયત કરી છે, તે ઉપરથી સહજ રીતે દરેક આરાધક-આત્મા કોઈપણ સાધનની અપેક્ષા રાખ્યા વિના પચ્ચક્ખાણને સમય સમજી શકે છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ છે ૨૭૦ સમ્મચારિત્ર-વિભાગ | મુક્તિ પચ્ચખાણ સમય વ્યવસ્થા = ' 9 v + દ w ૮ ૦ ન, મહિનો નવકારસી પિરસી સાઢપારસી પુરિમડૂઢ અવઢ પપલાં પગલાં પગલાં પગલાં ૧ કારતક | ૪૦ | ૧૦ સૂર્યોદય ૨ માગશર પછી ૩ પોષ ૨૪ ૪ માહ ૩૯ી ૧૧ ૮ ) ઘડીક ૫ ફાગણ ૪૨ કલાક ૭ વૈશાખ ૪ર!! અને છે ૪૪ મિનિટે ૯ અસાડ ૧૦ શ્રાવણ ૪૪ માસમાં ૧૧ ભાદરવો જaiા જાણ, ૧૨ આ ૪૨ | ૯ ૬ ૦ w w ૦ ૦ x છ – ૦ છ = છે જ આ યંત્ર ઉપરથી મહિના-મહિનાની વ્યવસ્થા સહેલાઈથી સમજાય છે, તેવી રીતે રોજ, અઠવાડિયે કે પખવાડિયે કેટલી ઘટ-વધ થાય? તે ગુરુથી સમજી લેવું. આ મુજબ રોજ પઢિલેહણ પણ છેટલી પિસીના નિયત સમયે કરવાનું. તે ચરમ-પિરસીને નિયત સમય નીચેના ફેષ્ટકથી જા. Page #304 -------------------------------------------------------------------------- ________________ | ૨૭૧ ૧ ચરમ- સી યંત્ર ૧ જેઠ-અસાડ-શ્રાવણ મહિને-૬ આંગલની છાયાએ, ૨ ભાદર-આસ-કારતક • ૮ છે કે 8 માગસર–પિષમાહ , ૧૦ , , ૪ ફાગણ-ચૈત્ર-વૈશાખ , ૮ , , અહીં પણ ઉત્તર સન્મુખ ઉભડક બેસી જમણા–પગને ઊભે રાખી ઢીંચણની છાયાનું માપ સમજવું. ઉપર જે કોષ્ટકો બતાવ્યાં તે શ્રીઓઘનિયુક્તિ આરિ શાસ્ત્રોના આધારે બતાવ્યાં છે, તે ઉપરાંત બીજા પણ સામાન્ય ચથી સમયને જણાવનાર કોષ્ટક શાસ્ત્રોમાં આવે છે, તે ઉપરથી જેલી કેટલીક સમયની કુચીએ હવે બતાવાય છે. | # વિચાર અને આચાર વચ્ચેનું AA અંતર ઘટાડવા માટે વિચારેને નિષ્ઠાની ને આ ભૂમિકા પર સ્થિર કરવાની જરૂર છે. 4 તેમજ આચારનું જોડાણ ફરજ Bી અને કર્તવ્ય પાલન સાથે કરવું જરૂરી માં છે. આમ કરવાથી આચાર અને વિચાર જ વચ્ચેનું અંતર જલદી ઘટવા પામે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૫ સમય જાણવાની-કુ ચી ૧ પાતાના શરીરની છાયા પગલાંથી ગણી તેમાં છ ઉમેરતાં તૈયાર થયેલ રકમથી ૧૨૧ ને ભાગતાં જે જવામ આવે તેટલી ઘડી અને વધેલી શેષ જેટલી પળે! ખાર વાગ્યા પહેલાં દિવસ ચઢથો જાણવા અને માર વાગ્યા પછી દિવસ બાકી જાણવા. ૨ વતની છાયા આંગલથી માપી તેમાં સાત ઉમેરતાં તૈયાર થએલ ૨ક્રમથી ૧૨૦ને ભાગતાં જવાબ જેટલી ઘડી અને જેટલી પણ આવે તેટલેા દિવસ ચઢયો કે ખાકી રહ્યો જાણવા. ૩ ભ્રાત ઔંગલની સળીની છાયા ઔંગલથી માપવી, તેમાં સાત ઉમેરતાં તૈયાર થએલ રકમથી નીચે બતાવેલ તે તે માસ /કાને ભાગતાં જવાબ જેટલી ઘડી અને શેષ જેટલી પળ દિવસ ચત્રો કે ખાકી રહ્યો જાણવા. ૧ કારતક-૧૫૦ ૫ ફાગણુ-૧૫૦ ૨ માગશર-૧૬૦ ૬ ચત્ર-૧૪૪ ૩ પાષ-૧૭૦ ૭ વૈશાખ-૧૩૫ ૪ માહ–૧૬૦ ૮ જેઠ-૧૩૦ ૯ અસાડ–૧૨૫ ૧૦ શ્રાવણ-૧૩૫ ૧૧ ભાદરવા-૧૩૫ ૧૨ આસા-૧૪૪ Page #306 -------------------------------------------------------------------------- ________________ સમય જાણવાની-કુથી ww ૩ ૨૭૩ । ૪ ત્રણ આંગળની સળીની છાયા આંગલથી માપી તેમાં ત્રણ ઉમેરતાં તૈયા૨ થયેલ રકમથી ૬૪ ને ભાગતાં જવાબ જેટલી ઘડી અને શેષ જેટલી પક્ષ દિવસ ચઢયા કે બાકી રહ્યો જાણવા. આ પ્રમાણે દિવસે સમય જાણવાની પદ્ધતિ જાણુવી, એમાં ઘડી-પળ જે આવે તેને અઢીથી ભાગતાં કલાક આવે છે, કારણ કે અઢી ઘડીને કલાક થાય છે. શ્મા મુજમ રાત્રે પણ સમય જાણવા ડ્રાય તા નીચે મુજબની પદ્ધતિ છે. શત્રે આકાશ નીચે મેદાનમાં ઊભા રહેતા માથા પર જે નક્ષત્ર આવે, તેને દૈનિક (સૂર્યના) મહાનક્ષત્રથી ગણતાં જેટલામું આવે, તેમાંથી સાત ભાઈ કરતાં બાકી વધેલ સખ્યાને વીશથી ગુણી નવથી ભાગવી. જવાબ જેટલી ઘડી શેષ જેટલી પણ સૂર્યાસ્ત પછી થઇ એમ સમજવું મામાં નક્ષત્રાની ઓળખાણ-પરિચય માટે ગુરુગમપૂર્વક થીડા અભ્યાસની જરૂર છે, પણ સાધુ-સાધ્વીને રાતના સમય જોવા-જાણવાની ખાસ જરૂર નથી હાતી પ્રતિક્રમણ કરી સ્વાધ્યાય કરી સૂઈ જવાનું છે. સમય-મર્યાદાની જરૂર દિવસે પચ્ચક્ખાણ પારવા આદિમાં જરૂરી હોય છે. આ મુજમ તે તે સયમની ક્રિયાએ નિયત સમયે કરવાના ઉપયાગની જાગૃતિથી વિધિપૂર્વક સધાતા વિદ્યામત્રાદિની જેમ ક્રિયાએ નિભિડતર કર્મોના બંધનમાંથી મુક્ત કરાવનારી થાય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ * ૨૭૪ સમ્યફ ચારિત્ર-વિભાગ સુરતના ~~~~ ~ ~~~~~~~ સમય-વ્યવસ્થા જાણવા માટે ઉપર બતાવેલ શાસ્ત્રીય કોષ્ટકનો વ્યવસ્થિત ઉપયોગ કરવાથી સંયમની મર્યાદાને ભંગ અને મેહનીય–કમની વિચિત્ર પરિણતિની વિષમતાને ઉપજાવનારા ઘડીયાળ અને તેવા અદ્યતન સાધનોના ઉપયોગના અસદાચારમાંથી બચવાનો લાભ મળે છે. જો કે ઉપરના શાસ્ત્રીય-મર્યાદાનુસારી કોષ્ટકના ઉપયોગમાં ચોમાસાના દિવસોમાં સૂર્યના તાપના અભાવે છાયા ન પામી શકવાથી કંઈ મુશ્કેલી પડે તેમ છે. પણ તે તે સંયમના ખપી મુમુક્ષુ-આત્માને તેટલી બાધાકર નથી નિવડતી. કારણ કે રોજના ચાલુ અભ્યાસથી વગર–છાયાએ પણ યોગ્ય–સમયનું સાચું અનુમાન થઈ શકે છે. વર્તમાન-યુગના સાધનોના વિષમ ઉપયોગથી આપણી તેવી કલ્પના-શક્તિની યથથતામાં હાર આવ્યું છે, પણ શાસ્ત્રાનુસારી- જીવનના માર્ગ પર ચાલવા ઈચ્છનારને પુનઃ થોડાક અભ્યાસથી તે શક્તિ પ્રાપ્ત થઈ શકે છે. તવજ્ઞાન એટલે? અઘાતી-કર્મ કરતાં ઘાતીકમથી ડરતા રહેવું તે તત્ત્વજ્ઞાનને સાર છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાચાય ભગવતાએ નિયત કરેલ સયમની મર્યાદા સાધુપણું મેળવીને લેાકેાત્ત પરમ-સૌભાગ્યથાથી બનેલ સુમુક્ષુ-આત્માનેસ'થમની આશષના પ્રતિદિન વધતા થી દ્યાસપુર્વક કરવા માટે શાસ્ત્રકાર-ભગવતાએ નિયત કરેલ મનવચનઢાયાના સત્ત નાનુ` અવલ બન લેવાની ખાસ જરૂર છે; તેથી પ્રાચીન કાલમાં શાસ્ત્રકાર-ભગવતાએ નિયત કરેલ સત્તાની મર્યાદાને પહેાંથી ન વળવાના બહાને મુગ્ધા માએ મર્યાદાહીન જીવન જીવવા તૈયાર ન થઈ જાય, માટે દીધની વિવેકી પૂર્વાચાય ભગવતા સમયે સમયે ગળ વ્યવસ્થાના ચેાગ્ય બધાળુને વ્યવસ્થિત કરી તે તે અહપ શક્તિ કે વીરૈલાસવાળાને પણ સૂ'યમની ચેમ્પ મર્યાદામાં ટકી રહેવાની સુદર વ્યવસ્થા કરતા હતા, તેની વ્યવસ્થા પ્રાચીન કાળમાં સાધુ-મર્યાદા-પટ્ટ” નામે ઓળખાતી, તેવા ચાર પટ્ટકામાંથી વત્તમાનકાઢે અમલમાં મૂકી શકાય તેવી વ્યવસ્થાના કેટલાક નિયમા મુમુક્ષુ આત્માના ભાવ–વીીજ્ઞાસની વૃદ્ધિ અર્થ' ચૂંટી કાઢી અહીં આપવામાં આવે છે. (૧) વિ. સં. ૧૬૪૬ પાષ વદ ૩ શુક્રવારે પાટણમાં જગદ્ગુરુ શ્રીવિજયહીરસૂરીશ્વરજી મહારાજે જણાવેલ પટ્ટકમાંથી ૧ રાજ (ઓછામાં ઓછી) એક નવકારવાથી (ખાંધી ) અણુવી. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨ હંમેશાં મોટાની સેવા-ચાકરી કરવી. ૩ છતી શક્તિએ હમેશાં દિવસમાં એક ગાથા અથવા છેવટે એક પદ પણ નવું ભણવું. ૪ ડિકમણું કાયા પછી “સુદામા અશુ”િ સુધી અર્થાત્ છ આવશ્યક પુરો થતાં સુધી તેમજ આહાર કરતાં કે ઉપધિતું પડિલેહણ કરતાં અને માર્ગે ચાલતાં બેલવું નહિ. પ બિમારી અને વિહાર વગેરે કારણ વિના હમેશાં ઓછામાં ઓછું બિયાસણું કરવું ૬ મોટા કારણ સિવાય દિવસે સૂવું નહિ કે શત્રે પહેલી પિરસીમાં અર્થાત્ સંથારા પિરસી ભણાવ્યા વિના સૂવું નહિ. ૭ માસીને છઠ તથા સંવછરીને અઠમ મોટા કારણ વિના મૂક નહીં. ૮ કિયા-સંબંધી અનુષ્ઠાન-વિધિ કરવાનો વિશેષ કરીને ખપ કરવો, અર્થાત કિયારુચિ થઈને ક્રિયા કરવામાં ત૫ર રહેવું. ૯ પડિલેહણ કર્યા વિનાનું સ-કાંબલ ન વાપરવું. ૧. નીખારેલું (ખેળવાતું ચમક વાલું કે લું) વસ હોય તો તેના રગતું પરાવર્તન કરીને વાપરવું અર્થાત્ પાણીમાં નાંખીને ૨૧-ચમક-ભકો એ છે કરી નાંખીને વાપરવું. ૧૧ ગૃહસ્થો પાસેથી પાછા આપવાની શરતે ઉછીના વસ્ત્ર કે કાંબલ બિલકુલ લેવા નહીં. Page #310 -------------------------------------------------------------------------- ________________ (૨) સ‘. ૧૬૭૭ વૈશાખ સુદ ૭ મુધવારે પુષ્યનક્ષત્રે સાબલીનગરે શ્રીવિજયદેવસૂરિનિમિત મર્યાદાપટ્ટમાંથી ૧ માસકલ્પની મર્યાદાએ ગીતાથે વિહાર કરવા. ૨ સમસ્ત-યતિએ માંડલે પ્રતિક્રમણ કરવા આવવું, માધાતુનું કારણ હાય તા ગુરુને પૂછ્યા વિના સવથા ગેરહાજર ન રહેવું. ૩ રાત્રિએ પૂજ્યા વિના સવથા ન ચાલવું, ૪ ઉઘાડા સુખે (મુહપત્તિ રાખ્યા વિના) સર્વથા કાઈ મુનિએ ન મેાલવુ. P ૫ પ્રતિક્રમણ કર્યા પછી ત્યાં જ જે ગણવું હાય તે ગણવુ' અને સ`થારાપારસી ભણાવ્યા પછી પેાતાના સ્થાનકે જવું. ૬ પ્રતિક્રમણ ઢાયા પછી “ર્ચ્છામે છુટ્ટુ ” સુધી પ્રતિક્રમણમાં ન મેાલવુ ૭ પાંચ-પર્શી કાઇએ વસ્ત્ર ન ધે વા. ૮ આહાર કરતાં કાઈ એ ન ખેલવુ', ખેલવાનું કામ પડે તા પાણી પીને ખેલવુ, ૯ સાબુએ થા વસ્ત્ર ન ધાવા. ( આ નિયમ જેમ બને તેમ આછે કે માડી કાપ કાઢવા પડે તેવી જયણા રાખી અગર બહું સ્વચ્છ પગલાની પાંખ જેવા ભપકાબ"ધ કપડા ન રાખવાના ઉપયાગ રાખી પાળી શકાય તેમ છે, ) Page #311 -------------------------------------------------------------------------- ________________ | ર૭૮ સભ્ય-ચારિત્ર વિભાગ મુક્તિના ૧૦ દરરોજ એક ગાથાદિ કંઈ પણ નવું ભણવું. ૧૧ સવ મુનિઓએ બિયાસણું દરરોજ કરવું. શરીરાદિ બાધાને કારણે ગુરુ કહે તેમ કરવું. ૧૨ કેાઈ સાધુ-સાધ્વીએ કોઈ પણ સ્થળે એકલા ન જવું, મોટે કારણે વડા કહે તેમ કરવું. ૧૩ સાધ્વીએ વ્યાખ્યાનના વખત સિવાય મુનિ પાસે ન આવવું. યતિએ પણ સાધ્વી પાસે ન જવું. ૧૪ સર્વ-યતિએ સાળી કે શ્રાવિકા સાથે આલાપસંતાપ ન કરવો. ૧૫ યતિએ અ-પવિત્રતાદિ કારણ વિના પગ ન ઘવા, ૧૬ ઉજળા વસ્ત્ર સર્વથા કેઈએ ન પહેરવાં. ૧૭ બાલ, ગ્લાન અને વૃદ્ધ સિવાય બીજા સવ યતિઓએ પાંચમ, આઠમ, ચૌદશ સર્વથા ઉપવાસ ન મૂકવે, કારણે મૂકવો પડે તે વિષય ન લેવી. ૧૮ વર્ષીએ સાધુ-સાધ્વીએ વિગય ન લેવી. ચૌદ વર્ષ ઉપરાંતની વયવાળા શિષ્યને પણ ન આપવી, ચૌદ વર્ષની અંદરનાને ભણતા હોય તો આપવી. ૧૯ દિવસે કારણ વિના સાધુ-સાધ્વીએ ન સૂવું. ૨૦ પ્રતિક્રમણમાં ફતવન બોલાતું હોય ત્યારે મા કેવા કાર વિના ન જવું. Page #312 -------------------------------------------------------------------------- ________________ પ. * સમયની મર્યાદા ૨૭૯ : ૨૧ યતિએ મહેમણે લેશ ન કરવો અને ગૃહસ્થ દેખતાં કેઈએ એ ફલેશની વાત પણ ન કરવી. ૨૨ પડિહારુ (ગૃહસ્થ પાસેથી પાછા આપવાની શરતે ઉછીની લાવેલ ચીજ) સર્વથા મોટા કારણ વિના કોઈ સાધુએ ન લેવું. ૨૩ યતિએ કે સાધ્વીએ ઉપાશ્રયની બહાર ન બેસવું. ૨૪ યતિએ શ્રાવિકાને કે સાધ્વીને ગીત-રાસ વગેરે ભણાવવા નહીં અને સંભળાવવા નહીં. ૨૫ વિહાર કરતાં સર્વતિએ-ટાણા દીઠ ડુંડાસણ રાખવા, પુજવા-– પ્રમાર્જવાને ખપ વિશેષ રાખ. ૨૬ સર્વપતિએ દિન પ્રત્યે ૧૦૦૦ સઝાય કરવી. તેટલી ન કરી શકે તો ૫૦૦ સઝાય કરવી, અર્થાત્ તેટલી ગાથાઓ સંભારી જવી. જીવન-શુદ્ધિની-ચાવી પિતાના ગુણને છતા કે અછતા સ્વરૂપમાં ઓળખી-સમજીને જેટલે સંતેષ અનુભવાય છે, તેના સમા ભાગે પણ ઢગલાબંધ રહેલા પિતાના ? દેને ઓળખી તેની ચિંતા જે રખાય તે મેક્ષ-માર્ગની સિદ્ધિ હથેલીમાં જ છે. પરિણામે કે જીવન-શુદ્ધિની અદભુત ચાલી આવે છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ (૩) સં. ૧૭૧૧ માહ સુદ ૧૩ ગુરુવારે પુષ્યનક્ષત્રે પાટનગરે વિજયસિંહસૂરિપ્રસાદીત મર્યાદાપદકમાંથી ૧ સુવિહિન-ગીતાર્થની નિશ્રાએ સર્વ યતિએએ વિહાર કરો . ૨ યથા શક્તિ નિત્ય ભણવા–ભણાવવાને, લખવા-લખી આપવાને, અર્થ ધારવો- કહેવાનો ઉદ્યમ કરે. જ્ઞાનાચારમાં છતી શક્તિ ગાવવી નહે. ૩ વેગ વહ્યા વિના કેઈએ સિદ્ધાંત વાંચવા નહિં. ( ૪ દિનપ્રત્યે આઠ થઈએ ત્રિકાલે દેવ વાંદવા, જઘન્યપદે એક વાર વાંદવાં. ૫ વહેરવા જતાં કે સ્થાડિલ જતા માર્ગમાં સર્વથા કેઈએ ન બેલિવું, કદાચિત્ બલવાનું કાર્ય પડે તે બાજુ પર ઊભા રહીન બેલિવું. ૬ ઉઘાડે બેલિવું નહિં તેમજ કિયા કરતાં કે આહાર કરતાં બે લવું નહિં. ૭ એષણાશુદ્ધિ યથાશક્તિ કરવી, તેમાં અસમંજસપણું ન કરવું. ૮ એકલા ગેચરી લેવા સર્વથા ન જવું. ૯ ઉપધપ્રમુખ પંજ-પડિલેહીને ઊંચે મૂકવી કે લેવી. ઉપકરણ, પાત્રો ઉશય ટંકે પલેવો. Page #314 -------------------------------------------------------------------------- ________________ પથ* * સંયમની મર્યાદા ૧૦ તળિયા ઉપરાંત પગ ન ધોવા. ૧૧ વડાને દેખાડ્યા વિના આહાર ન લે. ૧૨ એકલી સ્ત્રી સાથે એકલા આલાપ ન કર. ૧૩ વસ્ત્ર આઘું પાછું બાંધી ન મૂકવું, માગે સુખે નિર્વાહ થાય (ઉપાડી શકાય), બે વાર પડિલેહણ થાય, અને પલિમંથ (વધુ પડતો સમયને ભેગ જેની સાચવણ-પતિલેહણાદિમાં આપવો પડે) ન થાય તેટલું ને તેવું જ રાખવું. ૧૪ પુસ્તક ગૃહસ્થને ઘેર સીવીને ન મૂકવું, જ્ઞાનાદિક વાદ્ધને અર્થે છૂટું જ રાખવું, કે જેથી તેને લાભ બીજા લઈ શકે. તેના પર મૂરછી ન કરવી. ૧૫ દિવસના બે ઘડી પહેલી ને બે ઘડી માછલી આહારપાણી આશ્રી જાળવવી, વિશેષ કારણે પણ સૂર્યોદયાસ્ત વેળા જેવી. ૧૬ દિનપ્રત્યે છતી શક્તિએ માર્ગાદિ કારણ વિના એકાસણાદિ તપ કર. ૧૭ પચાવી વિગય ન લેવી. ૧૮ દરરોજ કોઈક પણ અભિગ્રહ કરે. ૧૯ અનાચી વસ્તુ ન વહોરવી. શીતકાલ વિના ખજુર, દ્રાક્ષ વગેરે ન લેવાં. આ પછી કાચી ખાંઠ ના હારવી. ૨૦ દિન પ્રત્યે છતી શક્તિએ ૧૦-૨૦ લેગસને કાઉસ્સગ કર. ૨૧ દશવિધ-સામાચારી વિશેષ પ્રકારે પાળવી. Page #315 -------------------------------------------------------------------------- ________________ (૪) સં. ૧૯૭૩ માહ સુદ ૨ સોમવારે ભ, શ્રી વિજયક્ષમાસુરીશ્વરકૃત મર્યાદાપટ્ટકમાંથી ૧ નિત્યપ્રતિ એકાસણું કરવાં. કારણવિશેષે ઔષધાદિની જયણ. ૨ બીજા સાધુને સજઝાય કીધા વિના સ્પંડિલ ભૂમિકાએ જાવા ન દેવા, કદાપિ જરૂર બાધા હેઈ તે પણ તેમની આજ્ઞા માંગીને જાવું. ૩ પાટે ગીતાર્થ બેસે. ૪ કેટલાક ગીતાર્થો નગરપડેલીયા – દેશપંડલિયા (ઠેકેદાર) થઈ રહ્યા છે, તે સર્વ યતિઓને દેશ–પરાવર્તન કરવા, ૩ તથા ૭ વર્ષ દેશમાં રાખવા. પછી વળી દેશપાવ કરવા. ૫ સ્થાન-સ્થિરવાસની આરા વૃદ્ધ હોય-વિહારશક્તિ ન હોય તેને આપવી. ૬ ગીતાર્થની સેવા અથે એક શિષ્ય પાસે રહે. ૭ સાધુ સમસ્ત સંધ્યાએ કે અસૂરે સવારે ન નીસરવું ઉપર મુજબના ચારે પદુકામાંથી તારવી કાઢેલા ઉપયોગી મર્યાદાસ વિવેકીએ અવશ્ય યથાશક્તિ ધ્યાનમાં રાખી જીવનને સંયમની પરિણિતિની રમણતાવાળું બનાવવા પ્રયત્નશીલ થવું જોઈએ. Page #316 -------------------------------------------------------------------------- ________________ શું કરવાથી પ્રાયશ્ચિત આવે ! વીતરાગ–પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયાગપૂર્વક જાળવી રાખવા જેવા આારાષકભાવને ટકાવી રાખવા માટે જ્ઞાનાદિ–સાધક પ્રવૃત્તિમાં અનાલેગાદિકારણે થઇ જતા અ-સત્ત નામાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વણવી છે. તે અંગે સાધુ-જીવનમાં જે જે પ્રવૃત્તિઓ અસત્તનરૂપે જ્ઞાની ભગવ‘તાએ શાસ્ત્રોમાં વિસ્તારથી જણાવી છે, તેમાંની કેટલીક મુમુક્ષુ-આત્માને સાવધાની કેળવવા ઉપયાગી થઈ પડે, તે શુભ આશયથી જણાવાય છે. અ-સત્ત નાની યાદી ૧ રાજ ત્રિકાલ ચૈત્યવંદન ( દહેરાસર-દČનાહિ) ન કરે તા. ૨ અ—વિધિથી ચૈત્યવદન કરે તા. ૩ પાતાની શાભા—પુજા માટે ફૂલ ફૂલ ખીજાદિની વિરાધના કરે તા. ૪ ચત્યવદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન ભાવતાં અતરાય કરે તા. ૫ પ્રતિક્રમણ ન કરે તા. ૬ ખેડા પ્રતિક્રમણ કરે તા. Page #317 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૪ ૩ સમ્યક્ચારિત્ર વિભાગ ૭ અનુપયેાગથી પ્રતિક્રમણ કરે તા ૮ પ્રતિક્રમના સમયનુ. ઉલ્લંઘન કરે તેા. હું સધારામાં સૂતાં સૂતાં પ્રતિક્રમણ કરે તા. બેસીને ૧૦ "" "" ૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તેા. ,, મુક્તિના ૧૨ સવ શ્રમણુ–સ'ધની ત્રિવિધે—ત્રિવિધ ક્ષમાપના કર્યો વગર પ્રતિક્રમણ કરે તા એટલે કે કોઈની સાથે કષાયાક્રિ થયા હાય તા તેની શાંતિ કર્યા વિના પ્રતિક્રમણ કરે તા. ૧૩ પદ્મ-પદની ઉચ્ચાર–શુદ્ધિના ઉપયાગ વિના પ્રતિક્રમણ કરે તા. ૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સથારામાં કે પાટ પર સુઈ જાય તા. ૧૫ દિવસ સૂએ તા. ૧૬ અનુયાગે કે અ-વિધિએ ઉધિ-વસતિનુ પઢિલેહણ કરે તા. ૧૭ પડિલેહણુ કર્યા વિનાની ઉધ વાપરે તા. ૧૮ પડિલેહણ કરી સથાાભૂમિએ કાજો ન લે તેા, અગર અ-જયણાએ કાજો પરવે તા. ૧૯ પડિલેહણ પછી થુંકવા આદિની કુ'ડીની ભસ્માદિને ન પરઢવે તા, અગર સૂર્યાય-પહેલાં પરઠવે તા. Page #318 -------------------------------------------------------------------------- ________________ શકા-પરીક્ષા ૧ ૨૮૫ ૨૦ વનસ્પતિ અને વ્યસ-જીવવાળી ભૂમિએ માગું આદિ પાઠવે તે. ૨૧ પરિણાનિકા-ભૂમિનું વિધિપૂર્વક પડિલેહણ ન કરે તો. ૨૨ વગર–મુહપતિએ ક્રિયા કરે કે બગાસું કે વાચનાદિવાધ્યાય કરે તે. ૨૩ સાવરણીથી કાજો કાઢે તો. ૨૪ સુર્યોદય પછી પહેલા પહેરમાં એક ઘડી બાકી રહે ત્યાં સુધી નવું ન ભણે તે અગર સવાધ્યાય ન કરે તે. ૨૫ દિવસના પહેલા પહેરે સ્વાઇલાયને બદલે વિકથા કરે તે. ૨૬ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તો દિવસના પહેલા પહેરે નવકારમંત્રનું સમરણ ન કરે તે. ર૭ વ્યાખ્યાન ન સાંભળે તે અગર વાચનાદિ સ્વાધ્યાય કે અર્થ ગ્રહણ ન કરે તે. ૨૮ પ્રતિકમણ-વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઊમાં રહેતાં કે તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિનો સંકોચ ન કરે તે. ૨૯ થઈ ગયેલ પાપોની આલોચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ન લે તે. ૩૦ પહેલી કે બીજી પિરસમાં ફરવાની દષ્ટિએ ઉપાશ્રય બહાર જાય તો. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ સભ્યાત્રિ-વિભાગ મુનિના ૩૧ ગૃહસ્થના ઘર પાસે અશુચિ કરે તે. કર રાત્રે લે જાય તે. ૩૩ દિવસે જોઈ ન રાખેલ (વગર પડિલેહેલી) ભૂમિ રાત્રે ઠલે-માગું પરઠવે તે ૩૪ પહેલા કે બીજા પહેરમાં સવાધ્યાયાદિ પડતું મૂકીને વિકથા, અનુપયોગી વાતે કે આજ્ઞદિધ્યાનને પિષક કથાઓ કરે કે ઉદીરે તે. ૩૫ ઉપાશ્રયમાંથી નિકળતા “લાગણી” ન લે તે. ૩૬ ઉપાશ્રયમાં પિસતાં “” ન બોલે તે. ૩૭ વારંવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તે. ૩૮ ગુરુ-આજ્ઞાથી ગોચરી આદિ માટે વસતિમાંથી બહાર ગયા પછી રસ્તા વચ્ચે ગમે ત્યાં કથા-વિકથાદિ કરે તે. ૩૯ (મજા આદિ) પગરખાનો ઉપયોગ કરે તે. ૪૦ વિચાર-પૂર્વક, મધુર, થોડું. કામ પરતું, ગર્વ રહિત, તુચ્છકારરહિત, નિર્દોષ અને સ્વપર-હિતકારી ભાષા ન બેલે તો. ૪૧ સાવદ્ય ભાષા બેલે તે. ૪ર વધારે બેલ બોલ કરે તે. ૪૩ “જકારના પ્રાગપૂર્વક બેલે તે. Page #320 -------------------------------------------------------------------------- ________________ પ ૪૬ કષાય કરે કે ઉદીરે તા, ૪૫ કષાયની શાંતિ કર્યાં વિના વાપરે કે રાતવાસી કષાય રાખે તા. શું કરવાથી પ્રાયશ્ચિત્ત ગાવે : ૨૮૭ : ૪૬ મ ભેદી પરુષ, કર્કશ, અનિષ્ટ નિષ્ઠુર વચના આલે તા. ૪૭ કચકચાટ, લડાઈ, અઘડા, ટટા કર તા. અસભ્ય ભાષા કે અપશબ્દા ખેલે તા. ૪૮ વડીવાની અવલેહના કરે તા. ૪૯ ગચ્છ-સ’ધ કે માંડતીની મર્યાદાનું ઉલ્લંઘન કરે તેા. ૫૦ અયેાગ્યને સૂત્રાથ ભણાવે કે અવિધિથી સારણાવરણાદિ કરે તા. ૫૧ બેસતાં કે ઊભા થતાં સડાસા ( સાંધા ) એનુ પ્રમાર્જન ન કરે તા. પર કાઇપણ ચીજને લેતાં–મૂકતાં પૂજવા–પ્રમાજવાના ઉપયાગ ન રાખે તેા. જેમ તેમ તે-મૂકે તા. ૫૩ સચમની સાધનાને અનુકૂલ ઉપષિ જરૂર કરતાં વધારે રાખે તા. ૫૪ આઘાને ખભા પર કુહાડાની જેમ રાખે તા. ૫૫ કપડાં આઘે કે કાંડાના અવિધિથી ઉપયાગ કર તા. ૫૬ 'ગાપાંગ દબાવવા-આદિ શીન્શુશ્રુષા કરાવે તા. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮૮ : સમ્યફચારિત્ર વિભાગ મુક્તિના પ૭ બેકાળજીથી કઈપણ સંયમપકરણ એવાઈ જાય તે. ૫૮ જાણ્યે-અજાણ્યે વિજળી-વરસાદનો સંઘટ્ટો થાય તે. ૫૯ સ્ત્રીને પરંપરાએ પણ સંઘો થાય તે. ૬૦ અકણ વસ્તુનું ગ્રહણ કરે તે. ૬૧ ગોચરી ગયે છતે કથા-વિકથાદિ કરે તે. ૬૨ ગોચરી જે રીતે જે કમથી વહેરી હોય તે રીતે ગુરુ પાસે ન આવે તો. ૬૩ પરચખાણ પાર્યા વિના ગોચરી વાપરે છે. ૬૪ ખાધુઓની ભક્તિ કર્યા વિના ગોચરી વાપરે છે, ૬૫ વાપરતા કે ગોચરી વહેચતાં દાણા વેરે તે. ૬૬ વિવિધ પ્રકારોથી રસોના આસ્વાદપૂર્વક ગોચરી વાપરે તે. ૬૭ સ્વાદિષ્ટ વસ્તુમાં રાગ કરે તે. ૬૮ કાઉસ્સગ્ન કર્યા વિના (ગુરુની સંમતિ લીધા વિના). વિગય વાપરે તો. ૬૯ બે વિગયથી વધારે વાપરે છે. ૭૦ નિપ્રયજન (સ્વાદદ્રષ્ટિથી) વિગઈ વાપરે છે. ૭૧ ગ્લાન-નિમિત્તની ચીજ ગ્લાનને આપ્યા વિના વાપરી જાય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ પ૧ શ કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે ૨૮ ૭૨ પ્લાનની ભક્તિ કર્યા વિના વાપરે તે. ૭૩ પિતાના બધા કામ પડતા મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તે. ૭૪ શ્વાનની ભક્તિના બહાને પોતાના વાણાયાદિમાં પ્રમાદ કરે તો. ૭૫ કાનાવસ્થામાં કારણે સેવવા પડેલ દેને પ્રાયશ્ચિત ન લે તો. ૭૬ લાખનાં કહેતાની સાથે જ તેનું કામ ન કરે તે. ૭૭ ગોચરીને બેંતાલીસની યથાશક જયણા જ રાખે તો, ૭૮ મણ કારણ સિવાય ગેચરી વાપરે તો. ૭૯ વાપરતી વખતે સારી-ખરાબ ચીજની કે તેના આપનારની પ્રશંસાનિંદા કરે તે. ૮૦ રસ-લેપતાથી પદાર્થને વધુ સવાદિષ્ટ બનાવી વાપર તા. ૮૧ છતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાનપાંચમ ઉપવાસ, માસીને છઠ્ઠ કે સંવછરીનો અઠ્ઠમ ન કરે તે. ૮૨ સંયમના ઉપકરણે વ્યવસ્થિત સંભાળપૂર્વક ન રાખે તો. ૮૩ પાત્ર બાંધતાં ઝેળીની ગાંઠ ન છોડે તો. જ આ કારણે આ જ પુસ્તકના પા. ૧૨૨ ઉપર વર્ણવેલા છે, Page #323 -------------------------------------------------------------------------- ________________ ર૯૦ : સમ્યક-ચારિત્ર વિભાગ મુનિના ૮૪ ગોચરી વાપર્યા પછી માંડલીને કાજે ન લે તે. ૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યો પછી (પહેલે પહોર પૂરા ન થાય ત્યાં સુધી) વિધિપૂર્વક ઉપયોગ સાથે સ્વાધ્યાય ન કરે તે. ૮૬ પ્રથમ પારસી પૂરી થયા વિના સંથારે પાથર તે. ૮૭ સંથારે પાથર્યા વિના સૂઈ જાય તે ૮૮ વગર-પડિલેહેલી જગ્યાએ સંથારો કરે તે. " ૮૯ અવિધિથી સંથારે કરે તે. ૯૦ ઉત્તરપટ્ટો ન પાથરે તે. હ૧ બેવડ ઉત્તરપટ્ટો પાથરે તે. ૯૨ સર્વ જીવ–રાશિને સાચા દિલથી ક્ષમાપના કર્યા વિના સૂઈ જાય તે. ૯૨ આહાર, ઉપાધિ અને શરીરને સાગારિક રીતે વોસિરાવ્યા વિના સૂઈ જાય તે. ૯૩ આહાર, ઉપાધિ અને શરીરને સાગારિક રીતે સિરાવ્યા વિના સૂઈ જાય તે. ૯૪ કાનમાં રૂના કુંડલ નાંખ્યા વિના સૂઈ જાય . ૯૫ સંથારામાં સૂતી વખતે ગુરુપરંપરાગત-મંત્રાક્ષાથી આત્મરક્ષા કર્યા વિના સૂએ તો. ૯૬ અનિત્યાદિ બાર ભાવનાઓ વિચાર્યા વિના સૂએ તે. Page #324 -------------------------------------------------------------------------- ________________ . પવે શું કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે ૨૯૧ ! ૯૭ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની થાશ્ય જયણા ન સાચવે તો. ૯૮ ઊંઘ પૂરી થયા પછી પણ પ્રમાદાદિથી મહા ઉપરાંત સંથારામાં પડયા રહે તે. ૯ અચિત્ત-વૃધિવી આદિ છ કાયમો જાણતા-અજાણતા સાક્ષાત્ કે પરંપરાએ સંઘટ્ટ થાય તે. ૧૦૦ વાપર્યા પછી એવંદન ન કરે તે. ૧૦૧ શાસ્ત્રીય મર્યાદાનુસાર સંયમી જીવન જીવવા માટે બિસારી એવે તે. આ મુજબ કેટલીક સામ-વિરુદ્ધ આચરણાઓ જાણવી, તેના આસવનથી સંયમારાધના દ્વષિત થાય છે. માટે સશુરુ પાસે તેનું યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ સંયમની આરાધના નિમલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ. આ નેઈલ પરમપવિત્ર શ્રી મહાનિશીથસુત્ર આદિ આગમિક આચારગ્રંથના આધારે તૈયાર કરી છે. “ખમ ને દુ ગુણ છે તુ ” પ્રમાદશીલતાથી પગલિક – પદાર્થોની આસક્તિ જમે છે અને કર્મોને બેજો વધે છે. - શ્રી આચારાંગસૂત્ર Page #325 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. સાધુ-સાઠવી ભગવંતે એ વાજવાલાયક છે છે ૨૯ પ્રકારના પાપકૃત છે છ99) ® @@ 99@@@ @ @ છે. પા૫કમનો બંધ કરાવનારુ શ્રત તે પાપકૃત તેના ૨૯ પ્રકાર છે. ૧-૨-૩ દિયનિમિત્તશાસ્ત્ર સૂવ વૃત્તિ અને વાર્તિક ૪-પ-૬ ઉત્પાતનિમિત્તશાસ સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૭-૮-૯ અંતરીક્ષનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૦૧૧-૧૨ ભૌમનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૩-૧૪-૧૫ અંગનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાર્તિક ૧૬-૧૭-૧૮ સ્વરનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાતિક ૧૯-૨૦-૨૧ લક્ષણનિમિત્તશાસ સુત્ર વૃત્તિ અને વાર્તિક ૨૨-૨૩ ૨૪ વ્યંજનનિમિત્તશાસ્ત્ર સૂત્ર વૃત્તિ અને વાતિક ૨૫ ગંધર્વ = સંગીતશાસ્ત્ર ૨૬ નટ = નાટકશાસ્ત્ર ૨૭ વાસ્તુ = શિલ્પશાસ્ત્ર ૨૮ આયુર્વેદ = ચિકિત્સાશાસ્ત્ર ૨૯ ધનુર્વેદ = શસ્ત્રાસ્ત્રશાસ્ત્ર, Page #326 -------------------------------------------------------------------------- ________________ છે ૫૦ સાધુ-સાધ્વીજીઓએ ત્યાગવા લાયક છે છે ૩૦ મોહનીયના સ્થાનો છે 999 જ છે આત્માને મુંઝવે – વિવેકનિકલ બનાવે તે મોહનીયમ અને ઉપલક્ષણથી જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો. તે મોહનીયકર્મ અથવા આઠે કર્મોના બંધના જે નિમિત્તે તે સ્થાને. આવા મેહનીયના ૩૦ સ્થાને જિનાગમમાં કહ્યા છે. ૧ ત્રણ-જીવને પાણીમાં ડૂબાડીને મારે. ૨ ત્રસ–જીવને મેઢે ડુચે દઈને મારે. ૩ માથે ચામડું બાંધીને મારે. ૪ માથામાં સુગરને માર મારે ૫ ઘણા જીના નાયક-રક્ષકને મારે. ૬ સમર્થ છતાં ગ્લાનાદિકની સેવા ન કરે. ૭ સાધુને સંયમ-માર્ગમાંથી ભ્રષ્ટ કરે. ૮ રત્નત્રયસ્વરૂપ મેક્ષમાર્ગને દૂષિત કરે. ૯ અનંત-જ્ઞાની એવા જિનેશ્વરને અવર્ણવાદ બેલે. ૧૦ આચાર્ય ઉપાધ્યાયાદિને અવર્ણવા બેલે Page #327 -------------------------------------------------------------------------- ________________ = ૨૯૪ : સમ્યક્રચારિત્ર વિભાગ મુક્તિની ૧૧ આચાર્યાદિની સેવા-ભક્તિ ન કરે. ૧૨ તીર્થને ભેદ થાય તેવા અધિકરણનું વારંવાર સેવન કરે. ૧૩ વશીકરણ લક્ષણ મંત્રતંત્રાદિ કરે. ૧૪ વમેલા કામ-ભેગની પ્રાર્થના કરે. ૧૫ બહુશ્રુત ન હોવા છતાં કહે કે-હું બહુશ્રુત છું. ૧૬ તપસ્વી ન હોવા છતાં કહે કે હું તપસ્વી છે. ૧૭ ઘણા લોકોને ઘરમાં પુરી ધૂમાડો કરી ગુંગળાવી મારે, ૧૮ પાપ કરીને બીજા માથે નાખે. ૧૯ માયા-કપટ કરે. ૨૦ મનવચન-કાયાને સાવદ્ય માર્ગમાં પ્રવર્તાવે. ૨૧ સભામાં બીજા–માણસની આબરૂ લે. ૨૨ સદાએ કલહ-ઝગડે કરે. ૨૩ માર્ગમાં પથિકને લુંટે-મારે. ૨૪ પુરુષને વિશ્વાસમાં લાવી તેની સ્ત્રીમાં આસક્ત થાય. ૨૫ કુમાર ન હોવા છતાં કહે કે-હું કુમાર છું. ૨૬ બાલબ્રહ્મચારી ન હોવા છતાં કહે કે હું બાલબ્રહ્મચારી છું ૨૭ જેઓએ શ્રુતજ્ઞાન-ધનથી સમૃદ્ધ કર્યો તેનું જ ભૂંડ કરે. ૨૮ જેનાથી ક–સંમતપણું પામ્યા તેને જ પ્રતિકૂલ વત્તે ૨૯ સેનાપતિ વિગેરે દેશના હિત-ચિંતકોને હણે. ૨૦ દેવોને ન જેતે હોવા છતાં કહે કે હું તેને જોઉં છું, Page #328 -------------------------------------------------------------------------- ________________ શા પુત્ર સાધુ-સાધ્વીજીઓએ અમલમાં છે આ મુકવા જેવા. ૩૨. ચોગસ ગ્રહ મન-વચન-કાયાને વ્યાપાર તે ચગ. અને અશુભ રોગના પ્રતિક્રમણ માટે ભગને સંગ્રહ કહેવામાં આવે છે તેના ૩૨ પ્રકાર છે. ૧ પ્રશસ્ત એક્ષ-સાધક યોગના સંગ્રહ માટે શિષ્ય વિધિ પૂર્વક આલોચના પૂ. ગુરૂદેવને આપવી ૨ ૫૦ ગુરૂદેવ પણ પ્રશસ્તિ મોક્ષ-સાધક યુગના સંગ્રહ માટે શિષ્યને આલેચનાનુસાર આપેલ પ્રાયશ્ચિત્તાહિક બીજા કોઈને પણ કહે નહિં : 8 શુભયોગના સંગ્રહ માટે સાધુએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ અને ભવના અનુસાર સાહજિકતા પૂર્વક આવેલા આપત્તિના સમયે દઢધમતા કેળવવી-દઢ બનવું. ૪ પ્રશસ્તગના સંગ્રહ માટે નિયાણું વિના તપશ્ચર્યા કરવી. ૫ પૂ. ગુરુદેવ પાસેથી ગ્રહણ અને આસેવન-શિક્ષા વિનય પૂર્વક લેવી. ૬ શરીરને શણગાવું નહિં. ટાપટીપ ન કરવી. ૭ તપશ્ચર્યા ગુપ્ત રાખવી. ૮ નિર્લોભતા રાખવી. ૯ પરીષહેને જીતવા. Page #329 -------------------------------------------------------------------------- ________________ | ૨૯૬ અમ્યફ ચારિત્ર-વિભાગ મુક્તિના ૧૦ સરળતા રાખવી. ૧૧ સંયમમય જીવન બનાવવું. ૧૨ સમ્યગુદર્શનની શુદ્ધિ જાળવવી. ૧૩ ચિત્તને સ્વસ્થ રાખવું. ૧૪ પંચાચારની પાલનામાં દંભ ન કર. ૧૫ વડિલોને વિનય કરે. ૧૬ વૃતિ-બુદ્ધિને સ્થિર રાખવી. ૧૭ સવેગ ધારણ કરો. ૧૮ માયાને ત્યાગ કરે. ૧૯ પ્રત્યેક આવશ્યક ધર્મ ક્રિયા વિધિપૂર્વક કરવી. ૨૦ સંવરભાવ કેળવો. ૨૧ પિતાના દોષોને પ્રયત્નપૂર્વક અટકાવવા. ૨૨ વિષયસુખથી વૈરાગ્ય કેળવે. ૨૩ મૂલગુણના પચ્ચક્ખાણ કરવા. ૨૪ ઉત્તરગુણના પચ્ચકખાણ કરવા, ૨૫ કાઉસ્સગ કરવા. ૨૬ પ્રમાદ ન કરવો. ૨૭ ક્ષણે ક્ષણે સામાચારી-પાલનમાં ઉદ્યત રહેવું. ૨૮ ધર્મધ્યાન-શુકલધ્યાન ધ્યાવવું. ૨ મરણાંત રેગાદિકના સમયે ક્ષોભ ન પામવું. ૩૦ સર્વ પ્રકારના સંગનો પરિત્યાગ કરવો. ૩૧ લાગેલા દેનું પ્રાયશ્ચિત્ત કરવું ૨ મરણયમયે સમ્યગ આરાધના કરવી. Page #330 -------------------------------------------------------------------------- ________________ સયમેાયેાગી અતનિરીક્ષણ માટે જરૂરી કાવ્યવસ્થા પત્રક ESSAYS TO H S સયમી આત્માની દરેક પ્રવૃત્તિ જ્ઞાનીઓની માા પ્રમાણેની હાય છે, પણ તેમાં સફળતાપૂર્વક પ્રયત્નની ભૂમિકા માટે આપણી શક્તિ મન-વચન-કાયા દ્વારા કચી બાજુ વડે છે! તેની સાચી જાણકારી માટે નીચે નાના પ્રમાણમાં રૂપરેખા આપી છે. આ મુજબ ગુરૂગમથી કરવાથી વિવેકી— આરાધકને મનેાબળ, વાણી—સયમ અને શારીરિક સફળ પ્રવૃત્તિમા માઆપ વિકસે છે, જ્ઞાનની સફળતા जेण मिति पभावेज्ज, ते णाण जिणसासणे ॥ જેના દ્વારા પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ • કેળવાય તે જ્ઞાન જિનશાસનમાં માન્ય છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ સવારે કેટલા વાગે ઉઠયા ? કેટલા જાપ કર્યો ? કેટલા શ્લેાક વાંચ્યા કઠસ્થ કર્યો ? "9 99 કેટલા વખત જ્ઞાનબેષ્ઠી કરી ? મૌન રહ્યા ? વિકારીભાવ ઉપજ્યા ? "" બીજાનું કામ પરમાથ -વૃત્તિથી કર્યુ કે નહિ ? કેટલીવાર અસત્યભાષણ ? માયા-પ્રયે ગ? ક્રાધ થયા ? "" "" "" *, • ચીડાણા ? કેટલા સમય ફાટ ગુમાવ્યા ? શાસ્ત્રોનું વાંચન-શ્રણ કર્યું ? આજે ખાસ રીતે કયા ગુણની કેળવણી કરી ? આજે કયા કાષને ટાળવાના પ્રયત્ન કર્યાં ? આજે કયી કુટેવને તજવા સક્રિયતા થઈ ? "" સચમીનું કાર્ય –વ્યવસ્થા-પત્રક "" ', 99 આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ? આજે યી ઇન્દ્રિય સૌથી પ્રબળ ? આ રીતે વ્યક્તિગત સૂક્ષ્મ ચિતન કરવાથી આજે ગુરૂવિનયમાં કર્યાં બેદરકારી? ક્રિયાની શુદ્ધિમાં માટે દરકાર રાખી ? પ્રતિ॰ માં મેલ્યા ? પડિ માં વાંદણાં ખમની મર્યાદા સાચવી ? દ્રવ્ય કેટલા વાપર્યાં ? નિદ્રા-પ્રમાદ થયા ? વિથા કરી ? પચ્ચખાણ શું? સ્વાધ્યાય કેટલેા ? મુહુપત્તીના ઉપયોગ રહ્યો? ચાલવામાં ઇર્યાસમિતિ જળનઈ? ગેાચરીના ૪૨ દાષમાંથી કથા દોષ લાગ્યા ? માંડળીના પાંચ દાષમાંથી યા દેષ? પુજવા–પ્રમાજવાના ખાખર ઉપયાગ રહ્યો ? ગૃહસ્થો અધમ પામે તેવું વન કર્યું ? અવિનય-ઉદ્ધતાઈના પ્રસ`ગ ? જીજી-દેષાના પ્રશ્નો ઉભા કરી તેના ઉપર સયમ-માગે સ્ફુર્ત્તિનું ખળ વધે છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ( ). છે છે ©છે ©©©© @િ @@@@@ છે સાધુ-જીવનની રૂપરેખા છે. ૧ રાતના કેટલા કલાક નિદ્રા લીધી? છ કલાકની નિદ્રા પૂરતી ગણાય. રાત્રે દશ વાગે સૂવું અને ચાર વાગે ઊઠવું જોઈએ. જરૂર કરતાં વધારે સૂવાથી જડતા વધે છે. અને મગજ-શક્તિ નબળી પડે છે. આરાધનામાં આગળ વધવા માટે નિદ્રાને ઘટોડતા જવું જોઈએ. નિદ્રા એ સર્વઘાતી પ્રકૃતિ છે, એ ભુલવું નહિ. ત્રણ ત્રણ માસે અડધે અડધા કલાક નિદ્રા ઘટાડવાથી બાર માસબાદ ચાર કલાકની નિદ્રા સુધી પહોંચી શકાય છે. શ્રી ઋષભદેવ હવામીએ છઘસ્યકાળમાં ૧૦૦૦ વર્ષમાં અહોરાત્રિ અને વીર-પ્રભુએ સાડાબાર વર્ષનાં છદ્મસ્થ કાળમાં અન્તર્મુહૂર્તની નિદ્રા હતી. આ વાત ખૂબ ચિંતવવી. સુતી વખતે મનમાં અમુક સમયે ઉઠવાને દઢ નિશ્ચય કરવાથી તે જ સમયે ઉઠી શકાય છે. ૨ સવારે કેટલા વાગે ઉઠ્યા ? બ્રાહ્મ-મુહૂર્તમાં જાગૃત થઈ જવું જોઈએ. શાસ્ત્રોમાં સાધુ માટે બે પ્રહરની નિદ્રા કહેલી છે. તેમાં પદસ્થાને એક પ્રહરનિદ્રા કહી છે. જાપ-ધ્યાન-સવાધ્યાદિ માટે બ્રાહ્મમુહૂર્ત જ સર્વોત્તમ તે સમયે છે. વગર પ્રયને શુભ ધ્યાનમાં મન જોડાઈ શકે. Page #333 -------------------------------------------------------------------------- ________________ કે ૩૦૦ છે સમ્યક ચારિત્ર વિભાગ મુક્તિના છે. તે સમયે શાંત વાતાવરણ હોવાથી શાશ્વત–જીવનને અનુભવવાનું સામર્થ્ય રહેલું હોય છે. ઉચ વિચારે તથા સગાને પિતાના તરફ આકર્ષવાનું ખાસ રહસ્ય અને બળ ગભાતના સમયમાં રહેલું છે. ૩ કેટલે જાપ કર્યો? આ કલિયુગમાં જા૫ આત્મજ્ઞાન માટે સહેલામાં રહેલ ઉપાય છે. જાપ સમાધિમાં પરિણમે છે. વારંવાર નામ સ્મરણ એ જાય છે. તેના ત્રણ પ્રકાર છે. વિખરી (સ્પષ્ટ ઉચ્ચારણરૂપ) ઉપાંશુ (અન્ત૫ાકાર) રહસ્ય (માનસિક) જાપ માટે દરેકે ૧૦૮ પારાની માળા રાખવી જોઈએ. મનને ઈશ્વર તરફ વાળવા માળા એ ચાબુક છે. વખરી અને ઉપાંશુ-જાપ કરતાં માનસિક-જાપ દશા હજારગણું ફળ આપે છે. રોજ ૧૦૮ વાર શ્રી નમસકાર–મહામંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાનનું નામ લેવાથી વિકાસને માર્ગ ખુલે છે. શરીર સાથેની એકતાથી છૂટા થવાય છે. શુદ્ધ ભાવ અને પ્રેમભક્તિથી ભગવાનનું નામ લેનાર પ્રભુ સાથે એકતા અનુભવે છે. સૌથી શ્રેષ્ઠ માનસિક જાપ છે. જેમાં જીભ કે હોઠ હાલે નહિ. ૪ કેટલા લોકનું વાંચન કર્યું? શાસ્ત્રના વાંચનથી આત્મા તત્ત્વને જ્ઞાતા બને છે. લાંબા વાંચનથી બહુશ્રુત થવાય છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ પથ સાધુ જીવનની રૂપરેખા ! ૧૦૧ : અતિશય જ્ઞાનીઓના વિરહયાં શાસ-વચન એજ આ હારને પરમ માર્ગ છે. શાસનું વાંચન પંક્તિઓ લગાવવા પુરતું ન રહેવું જોઈએ. પણ જીવનમાં વણી લેવું જોઈએ. રોજ ૫૦૦ લોકપ્રમાણ જરૂર વાંચવું. ૫ કેટલા બ્લોક કંઠસ્થ કર્યા ? શાસના શ્લોક યા ગાથા કે ગઇ કંઠાઝ રાખવાથી વૈરાગ્ય શુદ્ધ થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, આ મહિને પણ એક ગાથા થાય તે પણ ગોખવાનું જારી રાખવું. રાજ ૧ કલાક તે દેખવું. ખwભદ્રસૂરિ રાજ ૭૦૦ શ્લોક ગોખતા હતા. ૬ કેટલો વખત સત્સંગ કર્યો ? સત્સંગને પ્રભાવ અચિંત્ય છે, જ્ઞાની, વાની, ત્યાગી ક ચોગી એવા ગુણીજનનો સમાગમ મહાન લાભ આપે છે. પુણ્યવાનને જ તેને સમાગમ થાય છે. સંગ થયા પછી પણ તેનો લાભ થોડા જ આત્માઓ લઈ શકે છે. સત્સંગના એક ક્ષણ પાપી-આત્માને ઉદ્ધારનારો થાય છે. તેમની સેવા, વચન, ઉપદેશ્રવણ કષાયથી સળગતાને શાંત કરે છે. તેવા સાંગો સાક્ષાત્ લાભ ન મળે ત્યારે તેમનાં પુસ્તકોનું વાંચન-મનન પણ લાભદાયી છે. ૭ કેટલો વખત સદુપદેશ સાંભળ્યો? સદુપદેશ એ આત્માની આધ્યાત્મિક-પ્રગતિમાં અસાધારણ કારણું છે. હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવનાર સદુપદેશ છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ અધ્યાત્રિ વિભાગ મુક્તિના આજે ઉપદેશ-શ્રવણનો રસ ઉડી જાય છે. તે વાજબી નથી. સદુપદેશમાં અનેક ગ્રન્થનું દહન મળે છે જ્યારે વાંચી જવામાં એક જ ગ્રંથનું જ્ઞાન મળે છે. ૮ કેટલો વખત મૌન રહ્યા? નિરર્થક વાતો કરવાથી અને ગપ્પાં મારવાથી શક્તિને દુર્થ થાય છે. મૌન રહેવાથી વિચારનું બળ વધે છે. તેમજ બોલ-બેલ કરવાની કુટેવ ઉપર કાબુ આવે છે. બહુ બોલનારથી અસત્ય કે સાથે પણ બોલાઈ જવાય છે. મોન એ સત્યવ્રતના પાલનમાં અને કષાયના નિગ્રહમાં ઘણું જ મદદ કરે છે. રોજ ઓછામાં ઓછું એક કલાક મૌન રહેવું જ જોઈએ. મૌન કરતી વખતે ઉચ્ચ વિચારે, જાપ, ધ્યાન કે સ્વાધ્યાય કરો. ૯ કેટલો વખત માંડલીના કાર્યમાં ગાળ્યો? માંડલીનું કામ એ પ્રત્યેકની ફરજ છે, તે કામ વેઠની -જેમ નહિ કરવું, પણ આત્મ-નિસ્તારનું કારણ સમજી કરવું જોઈએ. ૧૦ પચ્ચકખાણ શું કર્યું? તપ એ નિજરનું પરમ અંગ છે. સ-ક્ત સાધુએ ઓછામાં ઓછું એકાસણું કરવું જોઈએ. એકાસણું કરવાથી સ્વાધ્યાયને ટાઈમ બહુ મળે છે. આત્માને સ્વભાવ અણહારી છે, એ વાતનું સ્મરણ એકાસણુ સિવાય સાનુબંધ ન ટકે Page #336 -------------------------------------------------------------------------- ________________ અને સાધુજીવનની રૂપરેખા ! ( ૧૧ કેટલી વાર અસત્ય બોલાયું ? સત્ય જગતમાં વિજયવંત છે. સત્યવાદી કોઈ ચિંતા હેતી નથી, તેનું મન હમેશાં શાંતિ અને પવિત્ર રહે છે. તેને બધા પૂજય તરીકે જુએ છે. બાર વરસ સતત સત્ય બલવાથી વાગલબ્ધિ અને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. કેધથી, લોભથી ભયથી અને હાસ્યથી અસત્ય બેલી જવાય છે. માટે તેનાથી સદા દૂર ને દૂર રહેવું, મહારાજ કુમારપાળ ભૂલથી અસત્ય બોલવાનું પ્રાયશ્ચિત આયબિલ કરતા હતા. એ ૧૧ કેટલી વાર ગુસ્સે થવાયું? શાંતિને શત્રુ ગુસ્સો છે. હાથમાં રાખેલી કામના પૂર્ણ ન થાય ત્યારે ગુસ્સો આવે છે. ક્ષમા, પ્રેમ, અહિંસા અને લઘુતાથી ગુસ્સે નાશ પામે છે. ક્ષમાદિ ગુણે ઉશ્કેરાએલા જ્ઞાનતંતુઓને શાંત કરે છે. ગુસ્સે હોય ત્યાં સુધી કાંઈ પણ ખાવું પીવું નહિ. પરમેષ્ઠિને જાપ કરવાથી ગુસ્સે શમી જાય છે. તેમ છતાં ગુસ્સો ન સમાય તે એ સ્થાનનો થોડા સમય માટે ત્યાગ કરો અને એકાંતમાં જઈ પ્રભુની પ્રાર્થના કરવી. આથી ગુસસે જીતવાનું બળ પ્રાપ્ત થશે, ગુસ્સાથી પ્રીતિનો નાશ થાય છે. ક્રેડ પૂર્વ સુધી પાળેલ સંયમનું ફળ નષ્ટ થાય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૦૪. સચારિત્ર-વિભાગ મુક્તિના ખા ઉપરાંત નીચેની બાબતનુ પણ ઉડાણથી ચિંતન કરવું ૧૨ કેટલી વખત આત્મચિંતન કર્યું? ૧૩ કેટ વખત પાન કર્યું? ૧૪ કેટલી વખત નયવાડનું ઉલ્લંઘન કર્યું ? ૧૫ કઈ ઇન્દ્રિયને આધીન થવાયું? ૧૬ કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યો? ૧૭ કયો ગુણ મેળવવા પ્રયત્ન કર્યો? ૧૮ કયો દુર્ગુણ છેડવા પ્રયાસ કર્યો? ૧૯ કેટલી વાર એક-આસને બેઠા ? ૨૦ કેટલીવાર બીજાનું કામ કર્યું? ૨૧ કેટલીવાર જ્ઞાનની ભક્તિ કરી ? ૨૨ કેટલે ટાઈમ વાતામાં ગયે ? ૨૩ કેટલીવાર દેવવંદન કર્યું? ૨૪ ગેચી લાવવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૫ ગોચરી વાપરવામાં કેટલા દેષ લાગ્યા ? ૨૬ ગેચરી આપવા-લેવામાં કેટલી માયા કરી ? ૨૭ કેટલા દ્રવ્યનો સંક્ષેપ કર્યો ? ૨૮ આહાર-પાણીની કેટલી ઉનેદારી કરી? ૨૯ કેટલી વિગઈ ત્યાગ કરી? ૩૦ જરૂર વગરની કેટલી વિગય વાપરી? ૩૧ દ્રયાદિ-અભિગ્રહ કયા લીધા? ૩૨ જરૂરી વિગઈ વાપરતાં કેટલે રાગ કર્યો? ૩૩ વિગઈ વાપરતાં વડીલેની આજ્ઞા લીધી કે નહિ? ૩૪ પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ? આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચકોટિનું બને છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ક સાધુની દિનચર્યા ? છછછછછછછછછે { હ૭૭ 99999છ રાત્રિને છેલે પ્રહર શરૂ થતાં નિદ્રા છોડી ચપરમેષ્ઠિસ્મરણ, આત્મનિરીક્ષણ તથા ગુરુચરણે નમસ્કાર કર, પછી મુખશુદ્ધિનો કાયોત્સર્ગ કરવા પૂર્વક ત્યવાદન અને સર્જાય કરી સવાધ્યાય-ધ્યાન કરવું પછી પ્રતિક્રમણ કરી વા–રજેહરણાદિની પ્રતિલેખના કરવી, એટલે સૂર્યોદય થાય પછી સૂત્રપેરિસીમાં સૂવાધ્યયન કરી છ ઘડી દિન-ચઢયે પાત્ર પ્રતિલેખના કરવી. પછી દર દશન-શ્ચયવદન કરી અર્થ-પરિસીમાં સૂત્રાર્થનું અધ્યયન કરવું. ગામમાં ભિક્ષાના અવસરે ગોચરી (ગાય કેાઈને કિલામણા ન પહોંચાડતી ચરે એ રીતની “શિક્ષા) લેવા માટે જવું. એમાં ૪૨ દોષ ત્યજી અનેક ફરતા-ફરતી ઘરમાંથી શિક્ષા લાવી ગુરુને દેખાડતા ગોચરી લીધાની વિગત રજુ કરવી. પછી પચ્ચકખાણ પારી સજઝાય-ધ્યાન કરી આચાર્ય બાલ-લાન–તપસ્વી-મહેમાન વગેરની ભક્તિ કરી રાગશ્રેષાદ્ધિરૂપ માંડલીના પાંચ દેષ ટાળીને આહાર વાપર, Page #339 -------------------------------------------------------------------------- ________________ • ૩૦૬ : સમ્યચારિત્ર-વિભાગ સુક્તિના પછી ગામ બહાર સ્થ'ડિલ (નિર્જીવ એકાંત ભૂમિએ ) શોચાથ જઈ આવી. ત્રીજા પહેાના અંતે વજ્ર-પાત્રાદિને વ્યવસ્થિત મુકવા. પછી ચાથા પહારે સ્વાધ્યાય કરી વસ-પાત્રાદિની પ્રતિલેખના, ગુરુવ`દન, પચ્ચખાણ કરીને રાત્રિના લઘુશંક્રાતિ અર્થે જવું પડે તેની જગ્યા જોઈ પ્રતિક્રમણ કરવુ. ત્યાખાદ ગુરુની ઉપાસના કરી રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરીને સુથારાપેરિસી ભણાવી શયન કરવુ. આ ઉપરાંત સાધુજીવનના મુખ્ય કન્યે નીચે મુજમ છે. (૧) સાધુ જીવનમાં બધું જ ગુરુને પૂછીને કરવાનુ હાય છે. (૨) ખિમાર મુનિની સેવા પર ખાસ લક્ષ્ય આપવાનુ રાય છે. (૩) આચાર્યાદિની સેવા તથા ચુર્વેદિકના વિનય શક્તિ આદિ અત્યંત જરૂરી છે. (૪) દરેકેદરેક સ્ખલનાએનુ... ગુરુ આગળ ભાળભાવે પ્રકાશનપૂર્ણાંક પ્રાયશ્ચિત્ત લેવુ.. (૫) શકયતાએ વિગઇઓના ત્યાગ કરવા. (૬) ૫૧-તિથિએ વિશેષ તપ કરવા. (૭) વર્ષમાં ત્રણ યા બે વાર કેશના હાથેથી લાચ કરવા. Page #340 -------------------------------------------------------------------------- ________________ સાધુની નિશ્ચય (૮) શેષકાળમાં ગામેગામ વિહારની મર્યાદા જાળવવી. (૯) સૂત્ર-અર્થનું ખૂબ ખૂબ પારાયણ-મનન વગેરે કરતાં (૧૦) મનને આંતર–ભાવમાંથી બહાભાવમાં લઈ જાય એવી કોઈ વાણી વિચાર કે વર્તાવ કરવાનો નહિ, માટે જ ગૃહસ્થ પુરુષનો પણ ખાસ સંસર્ગ કરે નહિ. (૧૧) સાધુ-જીવનમાં ઈચ્છાકાર આદિ દશ પ્રકારની સામાચારી, બીજા અનેક પ્રકારનાં આચાર, અષ્ટ પ્રવચનમાતા (મિતિશુદ્ધિ), સંવર, નિજ રા અને પંચાચારનું પાલન કરવાનું લક્ષ્ય રાખી ગુરુગમથી તેની જાણકારી મેળવવી. ધર્મોપદેશની ગ્યતા इत्थ मग्गदेखणाए -अभिनिवेसो -पडियत्तिमित्त –fપરિવારં ભાવાર્થ-સન્માગનો ઉપદેશ સાંભળવાના પરિ. ! ણામે કદાગ્રહને અભાવ, વિનયપૂર્વક સ્વીકાર અને તે : 3 યથાશક્ય સુધારણાની પ્રવૃત્તિ- આ ત્રણ તો ? - જેનામાં દેખાય તે ધર્મોપદેશની સફલ યોગ્યતાવાળો છે, એમ જાણવું. -શ્રી પંચચત્ર-સૂત્ર ૪ / Page #341 -------------------------------------------------------------------------- ________________ સયમપાલનની - વિશિષ્ટ મર્યાદા - છે અને કર્મ કો ✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪4000 ૧ વિગઇ વાપરવી તે સાધુ માટે પાપ છે, કારણે ગુરૂ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયાગ રાખવા. ૨ દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે. ૩ ઢાડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે વાતા કરવી સાધુ માટે ઉચિત નથી. ૪ ભુલ થઈ જાય તેા સરલ-ભાવે ગુરૂ મહારાજ આગળ નિખાલસથી ઇકરાર કરવા જોઇએ. ૫ કપડાના કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવા. ૧ વાર વાર વાપરવું કે વાસના પાષવા ખાતર વાપરવું ઉચિત નથી. ૭ સારી વસ્તુ આપણી પાસે આવી હાય તા ખીજા સાધુની ભક્તિ કરવી જોઈએ. ૮ ગુરુ મહારાજ આવે ત્યારે “મથએણ વ'દામિ કહેતાં જ ઉભા થવું જોઈએ. ૯ પેાતાની બુદ્ધિના ઉપયેાગ શુરૂઆજ્ઞા થયા પછી કદી પણ ન કરવા. Page #342 -------------------------------------------------------------------------- ________________ પથ વિષ્ટિ મર્યાદાઓ : ૩૦૯ . “બહુલ દિયાઉં” આદેશના મર્મને સમજવાની જરૂર છે. ૧૦ કોઈપણ ચીજ મંગાવવી હોય કે કંઈપણ કામ કરવું હોય તો ગુરુ મહારાજને પૂછવું જોઈએ. ૧૧ અને ટંકનું પ્રતિક્રમણ મર્યાદા પૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે મનની એકાગ્રતા પૂર્વક કરવું જોઈએ. ૧૨ મુહપત્તીને ઉપયોગ બરાબર જાળવ. ૧૩ શ્રાવક-ગૃહસ્થાને “આવ જાઓ” “બેસે” “આ કરા–તે કરે” એમ કહેવાય નહિ. ૧૪ રસ્તામાં ચાલતાં આડું અવળું જોવું નહિ, વાત કકવી નહિં, ભણવું, ગેખવું કે આવૃત્તિ પુનરાવર્તનાદિ પણ ન કરવું. ૧૫ ઈસમિતિને ઉપયોગ બરાબર જાળવ. ૧૬ કેઈની પણ નિંદા સાંભળવી કે બેલવી નહિ. ૧૭ અને જાણી-જોઈને આંખથી ધારી જેવી નહિ. ૧૮ વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિનું બરાબર દક્તિ-પડિલેહણ કરવું જોઈએ. ૧૯ બીજા સાધુના પતરાં તરફ નજર ન કરવી કે – એને શું આપ્યું?” કે “એણે શું વાપર્યું ” આદિ ૨૦ સાધુએ શરીરને અનુ પગી ચીજો વાપરવાની ટેવ છોડવી જોઈએ, Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧. ! સમ્યફ-ચારિત્ર વિભાગ મુક્તિના ૨૧ ઓછું, સાદું અને વૃત્તિ-સંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવનાઓ આવે છે. ૨૨ કોઈપણ સાધુ કામ બતાવે તે હર્ષપૂર્વક તે કામ કરવા તૈયાર થવું જોઈએ. ૨૩ સંયમના ઉપકરણે સિવાયની ચીજોનો ઉપયોગ સાધુ માટે અનિષ્ટ છે. - ૨૪ “સારી વસ્તુ બીજાઓને ભલે મલો ! માર ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવના હૈયામાં નિરંતર રાખવી. ૨૫ વાપરતાં પહેલાં ગુરુ મહારાજને પૂછવું જોઈએ કે આ ગોચરી....પણ વાપરું?” ૨૬ બિમારી આદિ આગાઢ કારણ વિના નવકારશીનું પચ્ચ૦ સાધુ માટે ઉચિત નથી. ૨૭ સવારમાં ઉઠતા જ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ અને ગુરુ મહારાજના ચરણમાં મસ્તક ઝુકાવી આત્મ સમર્પણને લાવ કેળવવો જોઈએ. ૨૮ સવારમાં દશ વાગ્યા સુધી કંઇપણ નવું આમિક પ્રાણિક કે સિદ્ધાનિ ગેખવું જોઈએ. ૨૯ સ્તવન સજજાય આદિ સવારના દશ વાગ્યા પહેલાં ન ગેખાય, ૩૦ ક્રિયાઓમાં ચા કે અવિધિ કરવાથી વિરાધનાનું જયકર પાપ બંધાય છે, Page #344 -------------------------------------------------------------------------- ________________ એ વિશિષ્ટ મર્યાદાઓ : ૩૧૧ : ૩૧ સવારે રાઈપ્રતિ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યાદાએ કરવું–પણ ચાર વાગ્યે ઉઠી તે જવું, અને ચાર લેગને કાઉ-કરી ચિત્યવંદન અને ભરખેસરની સઝાય સુધી કરી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉસ્સગ્ર કરવા. ૩ર સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેલ સાધુને શોભે નહિ. ૩૩ સંયમના ઉપકરણે, ભણવાના પુસ્તકો આદિ સાચવીતે વ્યવસ્થિત રાખવો જોઈએ. ૩૪ સારાં કપડાં કે સારૂં વાપરવાનું મળે તે વિચાર પણ ન આવવા દે, સંયમપયોગી શુદ્ધ યથા–સમયે જેવા મળે તેવા વસ આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી. ૩૫ વાપરવું એ સંયમી માટે વેઠરૂપ છે, શરીરને નભાવવા માટે ન છૂટકે કરવાની તે ક્રિયા છે, માટે તેમાં બે-ઘડીથી ઉપરાંત સમય ન થવા દેવે જોઈએ. ૩૬ આયંબિલને તપ સાધુ માટે અમૃતરૂ૫ છે. વિગઈ. વાળો આહાર ઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈઓને વધુ પડતો પરિગ સાધુએ ન કરવું જોઈએ ૩૭ સંયમના સઘળા ઉપકરણો અને પુસ્તકો વગેરેનું સવાર-સાંજ જ્યણાપૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કોઈપણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય જ નહિં, Page #345 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૨ સમ્યક્ઝારિત્ર વિભાગ મુક્તિના ૩૮ સાધુની કોઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જયાં ત્યાં પડી ન રહેવી જોઈએ, તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના–આરાધના તેમજ અયતના અધિકરણને દોષ લાગે છે. ૩૯ રસ્તામાં સામેથી કોઈપણ સાધુ સામે મળે તે વિનયપૂર્વક હાથ જોડી મુખ આગળ મુહ માત્ત રાખી “મથએણ વામિ' કહેવું. ૪૦ સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધાર-ખલાસીસમા ગુરૂમહારાજની આજ્ઞા અનુસાર વર્તન રખાય તે ભવસમુદ્રથી પાર પમાય અન્યથા સંભવ નથી. ૪૧ સારું-સારૂં વાપરવાથી કે સારી ચીજોને ઉપયોગ કરવાથી મારું પુણ્ય ખૂટે છે અને નવું પાપ બંધાય છે. કર પાંચ તિથિએ ચિત્યપરિપાટી જરૂર કરવી. ૪૩ પર્વ તિથિ અને વિશિષ્ટ દિવસોએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તપ કર. ૪૪ સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ આપણા જીવનની શુદ્ધિને ખ્યાલ બરાબર કેળવ. ૪૫ બ્રહ્મચર્ય સંયમનો પ્રાણ છે, તે વિના સંયમ મુડદા જેવું છે, માટે બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન બરાબર કરવા માટે ઉપયોગવંત રહેવું. ૪૬ સાધુએ બેલવામાં કદી પણ “જ” કારને પ્રગ તે કરે. Page #346 -------------------------------------------------------------------------- ________________ સંયમની સાધનારૂપ – પગદંડીઓ – ૧ ગુરુ આજ્ઞા એ સંયમસાધનાને મુખ્ય પ્રાણી છે, તે વિના કદી પણ આત્મ-કલ્યાણના પંથે પ્રયાણ શકય નથી જ! ૨ ગુરુના ચરણોમાં આત્મ-સમર્પણ સંયમ સાધનાનું મુખ્ય અંગ છે. ૩ ગુરુ–મહારાજને ઉપકાર રેજ સ્મરણ કરવું જોઈએકે મને ભવસમુદ્રમાં પડતા કે બચાવ્યા ? અને બચાવવા હજી પણ નિષ્કારણ કરૂણા વરસાવી રહ્યા છે. ૪ ગુરુમહારાજ કાંઈપણ કહે-આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકો આપે કે કદાચ કઠેર–સ્વરે તનાદિ પણ કરે, પણ આ બધું મારા આત્માના એકાંત હિતઅર્થે છે. મારા બાવરાગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુ-મધ્ય–તીવ્ર કે કડવા ઔષધોના વિવિધ પ્રયોગોની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે !!! આ જાતની શલ ચિંતના વિવેકબળે ટકાવવી જરૂરી છે. ૫ પૂજય અને ઉપકારી ગુરુદેવ કે વડિલની સામે કદી પણ જેમ તેમ અસભ્ય ન બેલાય આ માટે પરત ધ્યાન રાખવું. Page #347 -------------------------------------------------------------------------- ________________ * ૩૧૪. સમ્યફ-ચારિત્ર વિભાગ મુક્તિના ૬ શરીરને જેટલું ઈછાપૂર્વક કષ્ટ આપીએ તેટલી વધુ પાપની નિજા થાય છે. ૭ પાંચ મહાવ્રતોનું પાલન પિતાના વ્હાલા પ્રાણની જેમ કરવું જોઈએ. ૮ કેઈપણ સાધુના દેષો આપણાથી જેવાય નહિ, બીજાના દોષ જેવાથી પિતાને આત્મા દેષવાળે બને છે, કાળું જોવાથી મન કાળું બને છે, ઉજળું જેવાથી ઉજળું બને છે. ૯ બીજાના ગુણે જ આપણે જેવા જોઈએ. ૧૦ કેઈની પણ અદેખાઈ–ઈર્ષા સાધુથી ન કરાય. ૧૧ બીજાની ચઢતી જોઈને રાજી થવું જોઈએ ૧૨ “દરેકનું ભલું થાઓ ? આવી ભાવના નિરંતર રાખવી જોઈએ. ૧૩ પિતાના ઉપકારી ગુરુ મહારાજના દોષે કે ભૂ તરફ કદી પણ નજર ન જવા દેવી. ૧૪ શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ. ૧૫ શું ખાઈશ? કયારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિ મળે તે ? આદિ આદિ ક્ષુદ્ર વિચારણાઓ કરવી ઉચિત નથી. - ૧૬ ગમે તે કડ બેલ (શબ્દ) સહન કરે તે સાધુ, ૧૭ “હું” અને “હારું ભૂલે તે સાધુ. Page #348 -------------------------------------------------------------------------- ________________ પથ સચમની સાધનાની પગદ'ડીએ ૪૩૧૫૪ ૧૮ “ સારી વસ્તુએ બીજાએને ભલે મલા ! મ્હારે ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવનાએ વાર વાર કેળવવી. ૧૯ હસવું. તે સાધુ માટે પાપ છે: ૨૦ કાઇની પણ મશ્કરી સાથી કરાયજ નહિ' ૨૧ ગમે તેવી કાઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ સ`ભળાઈ જાય તા પેટમાં જ રાખવી. ૨૨ કાઇની પણ નિંદા કરવી નહિ, તેમજ સાંભળવી પણ નહિ. ૨૩ સ્વભાવ શાંત રાખવા. ૨૪ “સંસાર દુઃખની ખાણ છે, અને સંયમ સુખની ખાણુ છે” આ વાત બરાબર યાદ રાખવી. ૨૫ કોઇ પણ વાતના કદાગ્રહ ન રાખવા. ૨૬ હમેશાં સામા માણસના ષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરવા. ૨૭ કાઈ પણ વાતમાં કારના પ્રત્યેાગ ન કરવા. ૨૮ ગુરુ મહારાજ વાતમાં હોય કે કામમાં હાય ત્યારે કે...ઈ પૂછ્યું નહિં. ૨૯ ગુરુ મહારાજની અનુકૂળતાએ સાચવવી, એજ સયમ-શુદ્ધિ માટે જરૂરી ગુરુ વિનયની પ્રાથમિક ભૂમિકા છે. ૩૦ આપણા હિતની વાત કડવી હાય તા પણ હસતે મુખે સાંભળવી. ૩૧ ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ, જરૂરી પાતા ઘટાડવી એ સાધુતાની સફલતા છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૧૮ : સમ્યક ચારિત્ર-વિભાગ મુક્તિના ૩૨ મરણ ક્યારે! તેનું કંઈ ધારણ નથી, માટે શુભ વિચારને અમલી બનાવવામાં પ્રસાદી ન રહેવું. ૩૩ આપણી પ્રશંસા-વખાણ સાંભળી ફુલાઈ ન જવું. તેમજ નિંદા સાંભળી કેાધ ન કરે. ૩૪ આત્મામાં અનંત શક્તિ છે” એ વિચારીને તેને બરાબર દઢ રીતે કેળવી સંયમ જ્ઞાન ધ્યાન અને તપની પ્રવૃત્તિમાં ઉત્સાહ પૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું ૩૫ સંયમાનુકૂલ કેઈપણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું. કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તે પણ વિચારોથી કાયર કદી ન બનવું. ૩૬ આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયો ડાકૂ છે, તે આત્માનું બધું પુણ્યધન લુંટી લે છે, માટે ઈન્દ્રિય કહે તેમ ન કરવું-પણ શાનીઓ જેમ કહે તેમ કરવું. ૩૭ મધુર ખાવાની સારી ચીજે કે જોવા લાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મમણ કરવા પડે છે માટે ઇન્દ્રિયનિગ્રહ માટે સાવચેત રહેવું. ૩૮ પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃષ્ણાને વિજ્ય એ સુખની ચાવી છે, માટે જેમ બને તેમ મુનિએ નિસ્પૃહતા ખૂબ કેળવવી જોઈએ. ૩૯ વિનય વગરના મોટા તપની કે ભણવાની કંઈ કિંમત નથી. ૪૦ સાધુ જે સંયમની પાલના આરાધક ભાવથી કરે તે મોક્ષની કે દેવફની પ્રાપ્તિ કરે છે–પણ વિરાધક ભાવથી Page #350 -------------------------------------------------------------------------- ________________ થ વાની જાધનાની પડો ૭૫ સંયમ કૂષિત કરે તે નરકગતિવચ આદિ ગતિ અવય મેળવે છે. ૪૧ ગુરુનો અવિનય કરનાર કદી કલ્યાણની સાધના કરી ન શકે. ૪૨ શરીરને સુકુમાલ ન બનાવવું. સંયમ-તપ અને સ્વાધ્યાદિ પ્રવૃત્તિઓમાં યથા યોગ્ય રીતે પ્રવર્તી શરીરનો કસ કાઢવા લય રાખે તે સાધુ ૪૩ દીક્ષા લીધા પછી મા-બાપનો કે સગા-વહાલનો મહ ન રખાય, તેમની સાથે ગુરુ આજ્ઞા વિના ધમની પણ વાત ન થાય. ૪૪ સાપ કાંચલી ઉતાર તેમ સંસારથી અળગા થયા પછી સંયમીએ તપેલા લોઢાના ગોળાની જેવા તે ગૃહસ્થ સાથે નિરપેક્ષ રીતે કે સ્વચ્છદ રીતે સંભાષણ પરિચય કે પત્ર-વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ. ૪૫ સાચા સંચમી માટે ગૃહસ્થા સાથે પરિચય પા૫ છે. ૪૬ પાપને બાપ લાભ છે, અને પાપની માતા માયા છે. ૪૦ નામે વાત કરવી નહિ તે જ સાંભળવી પણ નહિં. ૪૮ જ્ઞાન-દર્શનચારિત્રના પ્રયોજન વગરની કોઈ પણ પ્રવૃત્તિ સંયમીએ કરવી ન જોઈએ, Page #351 -------------------------------------------------------------------------- ________________ i ૮ સપ્ટક ચારિત્ર-વિભાગ રિલબા AAAAAAAAAAAAAAAAAA ૪૯ વિચારમાં ઉદાતા, સ્વાર્થરહિતપણું અને પરાર્થક વૃતિ કેળવવાથી સંયમની આસવના આત્માને ઉજજવલ તર બનાવવામાં વધુ ચોકકસ રીતે ફલાવતી થાય છે. ૫૦ “હ જીવ માત્રને અભયદાન આપવાની વિશદ પદવીવાળા સંયમને અધિકારી છું' આ જાતની જવાબદારી સતત જાગૃત રાખવી જોઈએ. જેથી હલકા વિચારે કે મુદ્ર સ્વાર્થમૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય. ૫૧ સાધુને ચિંતા હોય તો એક જ કે “ભવભ્રમણથી શી રીતે બચાય? અને તે માટે જરૂરી સંયમની પાલના માટે ગુરુ ચરણે પૂર્ણપણે સમર્પિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહોનિશ જાગતી હોય છે. પર દીનતા સાધુનું મેટામાં મેટુ દુષણ છે. - ૫૩ મોટા બેરિસ્ટર કે વકીલે ગિની-સોનામહેરાના હિસાબે મિનિટની કિંમત વાત કરનાર અસીલ સાથે આંકતા હોય છે. તે તેના કરતાં પણ સંયમી જીવનનો એકેક ક્ષણ અમૂલ્ય છે તેથી નિપ્રયજન વાત કે અનુયેગી પ્રવૃત્તિ એમાં જરા પણ સમય વ્યર્થ ન ગુમાવવો જોઈએ. ' ૫૪ જે સાધુ ઈન્દ્રિયોના વિકારોને પોષવામાં કપડાં– શરીરની ટાપટીપ કે માનપાનમાં કુળાઈ જાય છે તેનું જીવન અગામી જ બને છે. ૫૫ સાધુએ ખાસ કામ વિના આસનેથી ઉઠવું ન જોઈએ. નિષ્પાજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી નથી. Page #352 -------------------------------------------------------------------------- ________________ પર્થ થામની સાધનાની પળતડી 1 9 1 ૫૬ સાધુએ ચંચલતા છાંડી દરેક ક્રિયામાં સ્થિરતા કેળવવી. - ૫૭ ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવું જોઈએ જેથી શરીરમાં શગ ન થાય. ૫૮ સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈ, કેમકે તે વેળાએ મન ધર્મધ્યાનમાં જહદી વળી શકે છે. ૫૯ સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરો. ૬૦ સાધુની ભાષા મીઠી-મધુર ન્યાયપેત નિરવલ અમે પ્રભુની આજ્ઞાનુસારી હોવી જોઈએ. - ૬૧ ગુરુ-મહારાજનો ઠપકો મિષ્ટાન્ન કરતા પણ વધારે મીઠે લાગ જોઈએ. ૬૨ સારું બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રાગી બનતું નથી. - ૧૩ બ્રહ્મચર્ય—મંગથી બાકીના ચાર મહાવ્રતનો પણ ભંગ થઈ જાય છે. - ૬૪ સાધુને શરીર કરતા આત્માની ચિંતા વધારે હોય આ લોક કરતાં પરાકની ચિંતા વધુ હોય છે. ૬પ સાધુ-સાધુ વચ્ચે ખટપટો કરાવે કે નારદ વિવા કરી પિતાને હોંશિયાર માને તે સાધુ ન કહેવાય. ૬૬ દરેક ધર્મ ક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ કે-અહી નિષ્કારણ કરૂણાલ પરમાત્માએ ભદધિતારક ક્રિયાઓ કેવી સરસ નિદેશી છે ? ૬૭ સવારમાં રાજ ઉઠતાં જ વિચારણા કરવી ઘટે કેહું સાધુ છું ! મારે પાંચ મહાવ્રત પાળવાનાં છે! મારું કર્તવ્ય હું શું નથી કરતો ? મહે કેટલી સંયમની Page #353 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્યારિત્ર વિભાગ મુક્તિના સાધનામાં પ્રગતિ કરી? તપમાં શક્તિ ગોપવું છું કે કેમ ? ” આદિ. ૬૮ ગુરુમહારાજની ઈચ્છાને અનુકુલ રહેવું તે સંયમનું પ્રધાન કર્તવ્ય છે. ૬૯ ગુરુમહારાજની કોઈપણ આજ્ઞાને આત્મહિતકર માની હદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કર. ૭૦ પિતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદીપણ સંયમની મર્યાદાઓ જાળવી શકતા નથી. ૭૧ “મને આમ લાગે છે માટે હું તે આમ જ કરીશ” એ કહ્યાગ્રહ ન રાખતાં પૂ૦ ગુરુદેવને જે યોગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખો. ૭૨ સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈને વપરાશ, શરીરની શોભા–ટાપટીપ આ ત્રણે સાધુ માટે તાલપુટ ઝેર સમાન ભયંકર છે. ૭૩ જે સંસારનો દુખથી અને પાપથી ભરેલા જાણી ત્યાગ કર્યો, હવે તે સંસારની કુલામણીમાં ફરીથી ના કુલાઈ જવાય તે માટે સાવધ રહેવું ઘટે. ૭૪ સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે તે દેવેન્દ્ર કે ચક્રવર્તીને પણ નથી મળતું. ૭૫ સંયમમાં દુઃખ ઓછું સુખ વધારે–સંસારમાં સુખ એાછું દુઃખ વધારઆ એક નક્કર હકીકત છે! ભલે ! બાહ્યદષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે-“સંયમમાં દુખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે.” ખરેખર આ ભ્રમાત્મક અનુભવ છે, Page #354 -------------------------------------------------------------------------- ________________ GSHORSG ૫૦ સાધુ–સાવીજી મ૦ ને સયમી જીવન માટે ખાસ ઉપચાગી હિત—શિક્ષા—શતક ASSIGGSSSSSSSSSS (પૂ આ. શ્રી કીર્ત્તિસાગરસુરીશ્વરજી મ. શિષ્ય પૂ॰ મુનિશ્રી કૈલાયસાગરજી મ. ગણી સ‘પાદિત “ સ્વાધ્યાય–સાગર ” (વિભાગ ૨ પૃ. ૭૫ થી ૧૧૦ ) માંથી સકલિત કરીને ઉપયેાગી ભાગ અહીં લીધા છે.) rr (૧) એક પ્રહર ખાકી રહે ત્યારે શ્રી નમસ્કાર-મહામ ત્રનું મચ્છુ કરી જાગૃત થવું. નિઠ્ઠા એ આત્મગુણના ઘાત કરનાર સર્વઘાતી પ્રકૃતિ છે. માટે નિદ્વાને ઘટાડતા જવું, આહાર ને ઉંઘ વધાર્યાં વધે અને ઘટાડવા ઘટે, તેમજ આહાર વધારવાથી ઉંઘ પશુ વધે છે. (૨) જે જગ્યાએ ઉંઘ્યા હાઇએ કે રાઇ-પ્રતિક્રમણ કર્યું" કાય તે જગ્યાના સ્વામી શય્યાતર થાય, પર'તુ એક જગ્યાએ ઉપ્પા અને બીજી જગ્યાએ રાઇ-પ્રતિક્રમણ કર્યુ હોય તો બન્ને જગ્યાએના ખતે સ્વામી શય્યાતર થાય. (૩) દરેક ક્રિયા પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ કરવી. રા Page #355 -------------------------------------------------------------------------- ________________ - ૩ર : સમ્યકૂચારિત્ર વિભાગ મુક્તિના (૪) ક્રિયા કરતાં સ્થાપનાજી મસ્તકથી ઉપર અને નાભિથી નીચાણમાં રાખવા નહિ. (૫) સ્થાપનાજી માટે તેના ઉપર રેશમી રૂમાલા તેમજ આકષ ણુ ભરેલા સુતરાઉ માલા રાખવા તે અસયમરૂપ છે. (૬) કાઉસ્સગ્ગમાં જીભ અને હેઠ તેમજ આંગળી પણ હલાવવી જોઈ એ નહિ (૭) કાઉસ્સગ્ગમાં સ‘ખ્વા ગણવા ભ્રકુટિ અથવા ઋગળી ફેરવવામાં આવે તા “ ભમુહ'ગુલી ” નામના દોષ લાગે અને હું હું કરે તેા મૂક” નામના દોષ લાગે, તથા વાંદરાની જેમ આડુ અવળુ ોયા કરે અને હાઠ હલાવે તા મેલ્ય” નામના દોષ લાગે. (૮) તમાદિ બારેહિ-આ વાવમાં ત્ શબ્દથી બીજા પણ અગારી બતાવે છે. ૧ ઉજેહી-આગ વગેરે અગ્નિના ઉપદ્ભવ હાય. ૨ ૫ચેન્દ્રિય જીવાની આડ પડતી હાય તથા છેદનભેદન થતુ. હાય. ૩ રાજય, ચારભય કે ભીંત પડવાના ભય હાય. ૪ સ્વ-પરને સ–િ૪'શના ભય હોય તેમ જ શ દીધા હાય આદિ. આ ઉપર બતાવેલ કારણા વડે કાઉસ્પ્રન્ગમાં (પાર્યો-વિના) એક સ્થાનથી ખીજે સ્થાને જાય તે પણુ કાઉસ્સગ્ગના ભંગ થાય નહિ અને ત્યાં જઈ અધુરા રહેલા કાઉસ્સગ્ગ પૂર્ણ કરે, Page #356 -------------------------------------------------------------------------- ________________ થ હિલ શિક્ષા શતક' છે "" (૯) કાઉસ્સગમાં છીંક, બગાસું, ઓડકાર કે ખાંસી આવે તો મુખ આડી મુહપત્તિ કે વસ્ત્ર રાખવું જોઈએ, અમે તેમ કરતાં કાઉસગને ભંગ થાય નહિ. . (૧૦) દેરાસરમાં કાઉસ્સગ કરતાં પ્રભુ ઉપર દષ્ટિ રાખવી અને ઉપાશ્રયમાં કાઉસ્સગ કરતાં નાસિકા ઉપર અથવા સ્થાપનાજી ઉપર દષ્ટિ રાખવી. . (૧૧) ઇરિયાવહીથી ભરહેશરની સજઝાય સુધી કરી સ્વાધ્યાય અથવા ધ્યાન કરવું. " (૧૨) રાત્રિમાં શિયલ સંબંધી સ્વપ્ન (કુસ્થM) આવેલ હોય તે સારા મીર સુધી નહિ તે (અથવા દુઃસ્વપ્ન આવેલ હોય તે) ; નિસ્ટથવા સુધી ચાર! લેગરૂનો કુસુમિણને કાઉસ્સગ્ન કરવો. (૧૩) કુસ્વપ્ન-રાગથી (મેહ-માયા-લેથી) આવે. - દુઃસ્વપ્ન-દ્વેષથી (ધ-માન-ઈર્ષ્યા-ખેદથી) આવે. (૧૪) કુસુમિરને કાઉસ્સગ કર્યા પછી ઉંઘાય નહિ, જે ઉઘે તે ફરીથી કુસુમિણુને કાઉસ્સગ કર જોઈએ. * (૧૫) પચ્ચકખાણ લેતાં પ્રવામિ અને વોસિરામિ બેલવું. પચ્ચક્ખાણ આપતાં દારૂ અને વરિ બલવું અને પચ્ચખાણ બીજાને આપતાં અને સાથે પિતે લેતા હેય તે વરા -રજવાન અને રોહિiz-વોસિરામિ એમ બંને બેસવું. Page #357 -------------------------------------------------------------------------- ________________ કર૪ : અભ્યયાત્રિવિભાગ મુક્તિના (૧૬) ચૌવિહાર-ઉપવાસ સિવાય સવારના દરેક પાકૂખાણમાં સાથે મુgિવા પર. લેવાનું ભૂલવું જોઈએ નહિ. કારણ કે દિણિ સાથે ન હોય તે પચ્ચખાણને ટાઈમ થઈ ગયા પછી વિરતિને લાભ મળે નહિં અને મુદ્રિ સદ્ધિ સાથે લેતાં પચ્ચક્ખાણ ઉપરાંત ગમે તેટલો ટાઈમ થઈ જાય તે પણ વિરતિ (તપ)ને લાભ મળે. (૧૭) દરેક પચ્ચકખાણ પારતાં મુઠી વાળીને પચ્ચકખાણ પારવું જોઈએ. મુઠી વાળ્યા વિના સીધે હાથનો પંજો રાખી પચ્ચકખાણ પારવામાં આવે તે પરચક્ખાણને જગ થાય. (૧૮) જગતને દેખાડનારા ઘણા માણસો હોય છે, પરંતુ પોતાના આત્માને માટે જ્ઞાન-ધ્યાન અને ક્રિયામાં ઉદ્યમ કરનાર આ પૃથ્વી ઉપર ગયા–ગાંઠયા જ હોય છે. (૧૯) વિવેકી સંયમીએ સતત વિચારવું ઘટે કેઆયંબિલ છટૂઠ-આઠમ-અટૂઠાઈ આદિ ઘણા તપ કયી, પરંતુ લાલસા અને આધામ આદિ કેટલા દેશે છોડયા? ઉપદેશ ઘણે આપ્યા ! પણ પિતાના આત્માને કેટલે સમજાવ્યો ? ભણયા ઘણું! પણ જીવનમાં કેટલું ઉતાર્યું? ઉગ્ન-વિહારી બન્યા ! પણ ઈસમિતિનું પાલન કેલું કર્યું ? Page #358 -------------------------------------------------------------------------- ________________ પર હિત-શિક્ષા શતક : કરપ ધ્યાન કરતાં શિખ્યા! પણ પ્રતિકૂલ-સાગમાં સમતા કેટલી રાખી ? મિચ્છામિ દુક્કડમો પડકાર કરનારા ! આપણા આત્માને પૂછયું કે તારૂ મિચ્છામિ દુક્કડે કુંભારવાળું છે? કે પ્રીમૃગાવતીજી જેવું છે ? (૨૦) પ્રભાત સમય, પ્રભાત પછી પરસ્પર મુખ દેખાય, હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણ કરવું, આ બધા મતતરો ખોટા છે. કારણ કે અંધારામાં ઉપાશ્રય હોય તે સૂર્યોદય પણ ન દેખાય, તેથી ભદ્રબાહુ સ્વામી જણાવે છે કે વિરાટ જેવા બોલતાં અને હાલમાં જીવ કર્મથી પ્રતિક્રમણ કરીને તરત મુહપત્તિ-રજોહરણ-નીચેથીચું -ઓવારીયું - ચલપદો-પોકીબળીકાંબળીનો કપડાંસંથાર અને ઉત્તરપટ્ટો, આ દશ વસ્તુનું પડિલેહણ કર્યા પછી કાજે લેતાં સૂર્યોદય થાય તેવી રિતે પ્રતિક્રમણ અને પડિલેહણ શરૂ કરે. અથવા સૂર્યોદય પહેલાં ૧૫ મિનિટે પ્રતિક્રમણ પુરૂ થઈ જાય તેવી રીતે ફરિયાવર-રૂછાથી પ્રતિક્રમણ શરૂ કરે. વળી સૂર્યોદય પહેલાં ૧૫ મિનિટે પડિલેહણ શરૂ કરી પરંતુ ઉપાશ્રયમાં સૂર્યને પ્રકાશ બરાબર ન આવતું હોય કીડી-માંકડ નું આદિ વસ્ત્રમાં દેખાય તેવું અજવાળું થાય વાર પડિલેહણ કરવું. Page #359 -------------------------------------------------------------------------- ________________ * કરદ સમ્યફચારિત્ર વિભાગ મુક્તિના પડિલેહણમાં હું નીકળે તે કપડામાં અને માંકડ નિકળે તો લાકડામાં, અકાળે ન મરે તેવી રીતે સુરક્ષિત એકાત અને છાયાવાળી જગ્યામાં મુકવા. કામળીને કપડો જુદે કરીને બનેનું જુદું જુદુ પડિલેહણ કરવું જોઈએ. - (૧૧) દેવદર્શન, આહાર, નિહાર, વિહાર, માગું અને ગુરૂ આજ્ઞા આ છે કારણે ઉપાશ્રય બહાર જવાય. (૨૨) સૂર્યોદય પછી વિહાર કરવો તે હિતકારી છે. સૂર્યોદય પહેલાં વિહાર કરવામાં ઈર્યાસમિતિનું પાલન થાય નહિ, જયાં જયણા નથી ત્યાં ચારિત્ર નથી. (૨૩) ગાઢ કારણે કાળ વખતે અને વર્ષાદ વખતે ખુલ્લા આકાશમાં લઈ ગયેલા કાંબળી–તેરાણી –કાચલી વિગેરે એક બાજુ મુકી દેવા જોઈએ, અને પિતાની મેળે સુકાઈ જાય ત્યાર પછી જ તે ઉગમાં લઈ શકાય, અને કાળ વખતે લઈ ગયેલ કાંબળીની ૪૮ મિનિટ પછી ઘડી વાળી શકાય. તેના પહેલા ઘડી વાળીએ તે અપકાય અને ત્રસકાયની વિરાધનાને દેષ લાગે. | (૨૪) કાળ વખતે ખુલ્લા આકાશમાં કપડાં સુકવાય નહિ. - સૂકવેલા કપડાઓના છેડાઓથી વાયુ વડે ઝાપટ લાગે વહિ, તે ધ્યાનમાં રાખવું. તડકામાં કપડા સુકાવાય નહિં. Page #360 -------------------------------------------------------------------------- ________________ હિત શિક્ષા શતક (૨૫) છેલ્લી કાટિના માગ ખેતરના, તે માગે વધુમાં વધુ દોષ તેનાથી સારા માર્ગ કેડીનેા, તે માગે. તેનાથી અલ્પ ઢાષ રેલ્વેના ગાડામા સડક વિનામા માટમા કાચી સડકના ડામરની સહાના 99 "9 99 ,, 99 (૨૬) ઈંટવાની નિભાડાની ચૂલાની ઢાર ખાંધવાની . 99 99 ભૂમિ ૧૦૨ આંગળ સૂચિત્ત ૭૨ ૩ર ૨૧ ૧૫ ૧૦ 99 99 99 99 99 (૨૯) વિહારમાં બનતા સુધી જેટલી ઉપષિ ઉપાડી શકે તેટલી જ ઢવા પડે નહિ. માણસ લેવામાં ઘણા 99 . મળ–મૂત્રની ઘરની શેરીની રાજમાગની (૨૭) ચામાસામાં પેારિસી ભણાવી કાજે લેવા જોઈએ. (૨૮) ચામાસા પછી પાંચ ગાઉમાં એ માસ સુધી કારણ વિના વઅ-પાત્ર આફ્રિ લેવા પે નહિં. ( નિ॰ ચૂ૦ ૭૦ ૧૦ ) માણ્ષ લેવા નહિ, પાતે રાખવી જેથી માણા દોષોના સભવ છે,તે 99 "" & .. 99. 99 " 99 29 99 Page #361 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૮ : સમ્યકુ-ચારિત્ર વિભાગ મુક્તિના (૩૦) સાધ્વીઓએ વિહારમાં સાથે પોટલા માટે પુરુષજાતિને ન રાખવી અને સાધુઓએ વિહારમાં સાથે પિટલા માટે સ્ત્રી જાતિને ન રાખવી. ના છૂટકે કઈ ગામમાં તેમજ બન્યું તે સાથે ચાલવું નહીં. (૩૧) પગ છૂટો કરવાને બહાને કે તીર્થ—યાત્રાના બહાને સમુદાયમાંથી છૂટા પડી અનેક પ્રકારના દેનું સેવન કરીને સ્વતંત્ર વિહાર કરે તે યોગ્ય નથી. કારણ કે યમયાત્રા તે મોટામાં મોટી યાત્રા છે. (૩૨) રસ્તામાં વિહારમાં નદી કે ખાળ આવે તે તેને ઉપરના દંડાસણથી પગની પ્રમાજના પણ કરવી, નદી ઉતરતાં જે અધી જાંઘથી નીચે પાણી હોય તે ધીમે ધીમે પગ જલમાં મૂકે, પછી એક પગ ઉપાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણુ નિતરી ગયા પછી તે પગ ધીમે ધીમે જલમાં આગળ મૂકે, અને બીજો પગ ઉપાડી પાણ ઉપર અદ્ધર રાખે, પાણી નિતરી ગયા પછી તે પગ ધીમે-ધીમે જલમાં આગળ મૂકે, તેવી રીતે નદી ઉતરે, પરંતુ પાણી ડેળીને ઉતરે નહિ. સામે કાંઠે જઈ નદી ઉતરતાં જે કાંઈ અવિધિ દેવ લાગ્યો હોય તે બદલ પ્રાયશ્ચિત્તમાં રૂરિયાવહિયા કરવી. નદી ઉપર પુલ હોય તે ફરીને પૂલમાર્ગે જવું તે હિતકારી છે. (૩૩) સમણિ રહિત, ધીમે ધીમે વાત કર્યા વિના મૌન પણ સ્થડિલ ભૂમિએ જઈને નીચે બેસી Úડિલને Page #362 -------------------------------------------------------------------------- ________________ પ ' હિતશિક્ષા શતક અનુરૂપ પત્થર, ઈટ આદિના ટૂકડા લઈ ખાબેરી છાયામાં મળ ત્યાગ માટે બેસે, તડકો હોય અને છાયા ન હોય તો સ્થ હિલ ઉપર પોતાની છાયા કરી બે ઘડી સુધી પિતે ત્યાં બેસી રહે, જેથી કરમીયા હોય તે રવયં પરિણામ પામી જાય, નહીં તે તડકાને લઈને તરત મરી જાય. (છે. વિ) (૩૪) દિવસે પૂર્વ અને ઉત્તર દિશા સામે અને રાત્રે પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશા સામે તેમજ પવન, ગામ અને સૂર્ય ને પુઠ કર્યા વિના છાયામાં ત્રણવાર ચક્ષુથી બરાબર જોઈને “પુનાળ કસુજાણી” (જેની જગ્યા છે તે, મને આજ્ઞા આપો) કહી મળત્યાગ કરી શુદ્ધિ કરી ત્રણવાર “હિરે” કહી ઉભો થાય. (એ. નિ.) (૩૫) આહાર-વિહાર અને વિહાર વગેરેમાં રસ્તે ચાલતાં દ્રવ્યથી ચક્ષુ વડે દેખે, ક્ષેત્રથી સાડા ત્રણ હાથ સુધી દષ્ટિ રાખે, કાળથી ચાલવાના સમયે આડું અવળું ન જોતાં સ્થિર દષ્ટિ રાખે, ભાવથી નિરિક્ષણ કરવાના ઉપયોગમાં તત્પર બને, ચાલતાં વાત કરવી નહિ, સપાધ્યાય કરવો નહિ, તેમજ ઝડપથી ચાલવું નહિ, અને મ ને ચાલવું નહિ, Page #363 -------------------------------------------------------------------------- ________________ કે ૩૩૮ સમ્ય-ચારિત્ર વિભાગ મુક્તિના (૩૬) કાગળ કપડું જે દિવસે પરઠવવાનું હોય, તે જ દિવસે કપડાના ટૂકડા કરવા અને કાગળનો ઢગલે કર પરંતુ પહેલેથી ટુકડા કે ઢગલે કરી બે-ચાર દિવસ પડી રાખવા નહિ; કારણ કે તેમાં જીવો પેસી જવાનો સંભવ છે. (૩૭) ગીતાર્થ મહાપુરુષેની મર્યાદા મુજબ લખેલા કાગળો-ટપાલ વગેરે ફડાય નહીં. જ્ઞાનાવરણીય કર્મ બંધાય. (૩૮) ભીની જગ્યા ઉપર માત્રુ–પાણ પરઠવતાં જીની ઉત્પત્તિ થાય, માટે એક જ જગ્યાએ ઢાળવું નહિ, તેમજ પાઠવતાં અવાજ ન થાય તેવી રીતે નીચા નમીને જીવજંતુ ન હોય ત્યાં ધીમે ધીમે પરઠવવું, પરંતુ દૂર ઉભાઉભા કે માળ ઉપરથી કે બારીમાંથી કે ઓટલા ઉપરથી ફેંકવું નહિ, તેમજ રસ્તા વચ્ચે પણ ન પરઠવવું. i (૩૯) જગતમાં નિરર્થક વસ્તુને ત્યાગ તે બધાય કરે છે, પરંતુ સંયમી-આત્માની પ્રવૃત્તિ જયણાવાળી હોવાથી લોકેત્તર ફળ આપે છે, અર્થાત્ કમની નિર્જરા થાય છે. (૪૦) બનતાં સુધી વધારે ઉપાધિ રાખવી નહિં. અને હોય તેમાં પણ મૂછ રાખવી નહિ, છતાં જે ઉપાધિ વધી ગઈ હોય તે પિતાની વસ્તુ આઠ માસથી વધારે વખત તે એક જગ્યાએ રાખવી નહિં, (૪૧) મેઘની ગર્જના, ઘેડાના પેટમાં રહેલ વાયુ, અને વીજળીની માફક દુગ્રહો અને ગૂઢ હૃદયવાળી સાધ્વીએ. પિતાની ઈચ્છા પ્રમાણે જે ગરછમાં આવ-જા કરે, છતાં Page #364 -------------------------------------------------------------------------- ________________ પશું.. હિત-શિક્ષા શતક કોઈ પણ સાધુ નિષેધ ન કરી શકે તે તે ગુ પણ સ્ત્રી-રાજ્ય જાણવુ, | ૩૧ : નહિ', ભાજન મડળીના સમયે જે ગચ્છમાં સાધ્વીઓ આવ-જા કરે તેા તે ગચ્છ નહિ, શ્રી રાજ્ય જાણવુ* ( ગચ્છા. ) (૪૨) શકય હાય ત્યાં સુધી એક વખત વાપરવાથી ચાલે તેા બે વખત વાપરવુ' નહિ. એક વખત વાપરવાથી ન ચાલે તા એ વખત વાપરવુ. એ વખત વાપરવાથી ચાલે તા ત્રણ વખત વાપરવુ* નહિ. (૪૩) સવારથી સાંજ સુધી ઢારની જેમ માળે-માઢ ખાવાથી અનેક દાષા ઉત્પન્ન થાય છે. પાણી પણ ઠાંસી ઢીંસીને પીવુ નહિ.. (ભેાજન કરતાં પ્રથમ પાણી પીતાં અગ્નિ મદ થાય, વચ્ચે પાણી પીતાં રસાયન જેમ પુષ્ટિ કરે, અને અંતે ઘણું પાણી પીતાં વિષની જેમ નુક્શાન કરે.) (૪૪) પારણા અને અત્તરવાયામાં અજ્ઞાનીની જેમ મન લલચાવવુ. જોઈએ નહિ. તા જ ખરા તપસ્વી બનાય, તેમજ પારણા અને અત્તરવાયણાની ખબર ગૃહસ્થને ન પડવા દેવી, જો ખબર પડે તા અનેક દાષા ઉપજે. ખરા તપસ્વીને પારણામાં અને અત્તરવાયામાં આન (તાલાવેલી) ન હાય, તેને મન તા. બન્નેમાં વિભાવદશા (પરાધીનતા ) હાય, તે બન્નેના વિચાર સરખા પણ પેાતાને ભાવે. Page #365 -------------------------------------------------------------------------- ________________ વાર સમ્ય-ચાર વિજાગ મુક્તિના | (૪૫) ત્રણ ટાઈમ વાપરવાનો રિવાજ સાધુનો નથી, પરંતુ સાધુને તે છ કારણે ભોજન કરવાનું જ્ઞાની-પુરૂષ ફરમાવ્યું છે. (૧) ક્ષુધા સહન ન થાય ત્યારે (૨) વૈયાવચ્ચ કરવા માટે. (૩) ઈસમિતિનું પાલન કરવા માટે. (૪) સંયમનું પાલન કરવા માટે. (૫) વ્ય-પ્રાણ ટકાવવા માટે. (૬) સંકલ્પ-વિકલ્પ દૂર કરી શુભવિચાર કરવા માટે. આ છ કારણેમાંથી કોઈ પણ કારણે ભોજન કરવું કપે, | (પિંડ નિયતિ) (૪૬) નીચેના છ કારણે ભજન કરવાનો નિષેધ કરેલ છે. (૧) તાવ આદિ રોગ થાય ત્યારે. (૨) રાજા, વજન, દેવ, મનુષ્ય, તિર્યંચે કરેલ ઉપસર્ગ સહન કરવા, (૩) શીયલનું પાલન કરવા. (વર્ષા-ધુમ્મસ અને એના ઉપદ્રવ વખતે જીવ-૧ક્ષા માટે. (૫) તપ કરવા માટે. (૬) અન્ત સમયે શરીર છોડવા માટે (પિંડ વિશુદ્ધિ) Page #366 -------------------------------------------------------------------------- ________________ હિત-રિણા શતક કાર છે (૪૭) સુર સર કે ચમચબ જેવા શબ્દો ભોજન કરતી ન થાય તે ધ્યાનમાં રાખવું, તેમજ પ્રવાહી વસ્તુના સબડકા પણ લેવા નહિ. (૪૮) આબિલ, નીવી, એકાય અને બેસણું વિ. ૪૮ મિનિટમાં પતાવી દેવું જોઈએ. આ શાસ્ત્રીય નિયમ છે. આ નિયમનું પાલન થાય તે દરરોજ એકાસણું કરનારને મહિને ૨૯ ઉપવાસનું ફળ મળે અને દરરોજ બે આરાણું કરનારને મહિને ૨૮ ઉપવાસનું ફળ મળે. બીજું કારણ એંઠી કરેલી વસ્તુ અગર પાણી એક જ જગ્યાએ ૪૮ મિનિટથી વધારે ટાઈમ હલાવ્યા વિના પડી રહે તો સંમમિ મનુષ્યાદિ જીવની ઉત્પત્તિ થઈ જાય. માટે ૪૮ મિનિટમાં પતાવી દેવું જોઈએ. (૪૯) જે પાત્રથી પાણી પીધું હોય તે પાત્રને ઉછળ્યા વિના ફરી તેમાં પાણી લેવામાં આવે તો આખા ઘડાનું પાણી એહુ થવાનો સંભવ છે. તેથી બે ઘડી પછી સચિત્ત થઈ જાય. કારણ કે—કા પાત્રમાં પાણી લેતા કોઈ વખત પાત્રમણી છાંટા ઉછળી ફરી પાછા છે ઘડામાં લય, તેથી આખા ઘડાનું પાણી એડુ થઈ જાય. (મા અનુભવની વાત છે) માટે એક વખત પાણી પીધા પછી તે જ પાત્રમાં ફી પાણી લેવું હોય તે તે પાત્રને વસ્ત્રથી બરાબર લુછીને કાર કી દેવું જોઈએ અને પછી તેમાં ફરી પાણી થવું જોઈ Page #367 -------------------------------------------------------------------------- ________________ : ક8૪ અમ્મફચારિત્ર વિભાગ મુક્તિના - (૫૦) એંઠા મુખે બોલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. (૫૧) સાધુઓએ સૂચના આપી હોય કે ન આપી હોય પરંતુ ગૃહસ્થ સાધુઓના માટે સ્પેશિયલ જે કંઈ બનાવે તે આધાકમી કહેવાય. (ર) અણાહારી વસ્તુ પણ ખાસ કારણ વિના લેવી નહિ. (૫૩) ચા તમાકુ છીંકણી આદિનું વ્યસન રાખવું નહિ. . (૫૪) સૂર્યાસ્ત પહેલાંની બે ઘડી (૪૮ મિનિટ) માં ભજન પાણી વાપરનારને રાત્રિ-ભોજનનો દોષ (અતિચાર) લાગે છે. માટે પેથડ શા. મંત્રીની માફક સાંજે બે ઘડી પહેલા આહાર-પાણી વાપરવાનું બંધ કરી પચ્ચખાણ કરી લેવું “રાત્રિ-ભજનના દોષને જાણનારા જે આત્મા દિવસની આદિમાં અને અંતમાં બે-બે ઘડીમાં ખાતે-પીતે નથી તે પુણ્યશાળી બને છે. . (યોગશાસ્ત્ર) છે. આજે દરેક તપસ્વી આત્માઓ દિવસના આરંભમાં બે ઘડીને ત્યાગ કરે છે, પરંતુ દિવસના અંતમાં બે ઘડીને - ત્યાગ કરનારા ભાગ્યે જ જોવા મળશે. કેટલાકને આ વચનો વાત પણ નહીં હોય. માટે દિવસના અંતે બે ઘડીમાં વાપરવાનું બંધ કરવા લક્ષ રાખવું. - ૫૫ અંધારામાં અને સાંકડા-મુખવાળા પાત્રમાં ભોજન ર કરવામાં કે પાણી પીવામાં આવે તો પણ રાત્રિ-જનનો દોષ લાગે. - - (ઉપ પ્રાસાદ) Page #368 -------------------------------------------------------------------------- ________________ પળે : હિતશિક્ષા શતક ૩૨૫ " (૫૬) ગરમ પાણી ઠંડું કરતાં વિશાળ નિકળે ત્યારે વાયુ ‘કાય આદિના છ મરણ પામે છે. તે ધ્યાનમાં રાખવું. - (૫૭) વસ, ભજન, પાણી વિ. હેવા છતાં તેમજ પતે નિજરે દેખવા છતાં ગૃહસ્થ ન આપે તે તેમના ઉપર કે કરે નહિ. તથા તેમની નિજા પણ કરવી નહીં, પરંતુ પિતાને લાભતરાય કમનો ઉદય છે. તેમ માનવું. તથા તપવૃદ્ધિ થશે એમ માની મનને સમભાવમાં રાખવું. (૫૮) ગોચરી-પાણી દૂર લેવા જવાથી તથા જ્યાં સાધુસાધ્વી ઓછા જતા હોય ત્યાં જવાથી ઘણા કર્મોની નિજા થાય છે. . (૫૯) કોઈ પણ વસ્તુનો આગમથી અથવા અનુભવથી નિજીવન નિશ્ચય ન થાય ત્યાં સુધી તે વસ્તુનો ઉપયોગ સંયમીને થાય નહિ, (૨૦). તૈયાર ખડીયાની સહી સચિત્તને સંભવ "હેવાથી અને અચિત્તની ખાત્રો ન હોવાથી સ્પર્શ પણ થાય નહિ, તે પછી વાપરવાનું તો પૂછવું જ શું ? બોલપેનમાં પણ વિચારવા જેવું છે. (૬૧) કેવલીની દષ્ટિએ શુદ્ધ રહેલી વસ્તુમાં પણ અમાયાવી છસ્થ–સાધુને શ્રુત-અનુસારે વિચાર કરતાં અશુદ્ધની શકે આવે તે તે વ્યવહારમાં અ–શુદ્ધ ગણાય.. અને કેવલીની દષ્ટિએ અશુદ્ધ રહેલી વસ્તુ પણ શ્રુતગgયારે વિચાર કરતાં શુદ્ધ જણાય તે તે વ્યવહારમાં શુદ્ધ જ કહેવાય. Page #369 -------------------------------------------------------------------------- ________________ કે ૩૭૬ : સમ્યક ચારિત્ર વિભાગ મુક્તિના કેવલી સ્વયં ગોચરી જાય તે અશુદ્ધ લાવે નહિ, પરંતુ અમાયાવી છદ્મસ્થ-શિષ્યોએ ઉપયોગ પૂર્વક શ્રતને અનુસારે શુદ્ધ જાણીને લાવેલી ગોચરી ને કેવલીઓ કેવલજ્ઞાન વડે અશુદ્ધ દેખે તે પણ વાપરે જે ન વાપરે તે શાસ્ત્રો અપ્રમાણુ થાય, અને વ્યવહાર નષ્ટ થાય. (૬૨) સંયમી સાધુ ઉત્સર્ગ માર્ગે દવા કરાવે નહિ, પરંતુ મન સમાધિમાં ન રહે અને આવશ્યક–અનુષ્ઠાનમાં શિથિલતા આવે તે અપવાદ માર્ગે અનિચ્છાએ દવા કરાવે. (ઉત્ત.) (૬૩) કોઈપણ કાર્યમાં આવીશ કે નહિ આવું, આવીશ કે નહિ આવું, જઈશ કે નહિં જાઉં, વિ. કાર પૂર્વક (નિશ્ચયવાણી ) બોલવું નહિ કારણ કે આયુષ્યનો ભરોસે નથી, ક્ષણે ક્ષણે વિચારે બદલ્યા કરે છે. અને કાર્યો પણ ઘણા વિદ્ધવાળો છે, માટે સાધુઓએ “વર્તમાન યોગ (જે સમય) એમ બેલી વ્યવહાર ચલાવે. (૬) ગૃહસ્થને આવે ! જાઓ ! બેસે ! એમ કહેવાય નહિં. પક્ષીને ઉડાડાય નહિં. જાનવરને કઢાય નહિં. . .) (૬૫) દેશાટન, વ્યાપાર, ઉદ્દઘાટન આદિ સંસારી બાબતે માટે સાધુઓએ મુહૂર્ત જોવા નહિ. (૬૬) ગુરુપૂજન વર્તમાનકા કેઈએ પણ કરાવવું ઉચિત નથી. Page #370 -------------------------------------------------------------------------- ________________ પથ હિલ-શિક્ષા શતક ૩૦ . (૬૬) જ્ઞાનપૂજા કરવાના રિવાજના બદલે ગુરુપૂજા કરાવવાથી જ્ઞાનની પૂજા કરવાનો નિષેધ જેવું થવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. (૬૭) સાધુ-સાધ્વીએ પિતાની પાસે રહેલ બામ, આવાની જુની દશી વિ. કોઈપણ વસ્તુ ગૃહસ્થને આપવાનો વ્યવહાર રાખ નહિ. કેમકે ધર્મલાભ આપેલી વસ્તુ ગૃહસ્થને ન અપાય, તે લક્ષમાં રાખવું, અન્યથા આપનાર અને લેનાર બંને દેષના ભાગી બને. (૬૮) દેરાસરમાં ભમતી હોય તે ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી ચૈત્યવંદન કરવું. ચિત્યવંદન કરતાં વચ્ચે કોઇને પચ્ચકખાણ આપવું નહિ અને પિતે પણ ચિત્યવંદન કરતાં વચ્ચે પચ્ચકખાણ લેવું નહિ. (૬૯) કોઈ આડ ન પડે તેવી રીતે આપણે સ્તુતિચૈત્યવંદન કરવું જોઈએ. પરંતુ આપણે હતુતિ–ચિત્યવંદન કરતાં હોઈએ ત્યારે બીજો કોઈ આપણને આડ પાડે તે આપણે કંઈપણ બેલવું નહિં અને મનથી જરા પણ દુર્ભાવ ન થવા દે અને આડ પડે તે વખતે આંખ બંધ કરી હદયમાં ભગવાનને ધારણ કરી સ્તુતિ-ચિત્યવંદનમાં લીન જ બની રહેવું, પણ ધ્યાન તેડવું નહિ, Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૩૮ : સમક-ચારિત્ર વિભાગ મુક્તિના (૭૦) દેરાસરમાં મેલ ઉતારાય નહિ, ખણાય નહિ, પરસેવો લુંછાય નહિ, પડાની ટાપટીપ થાય નહિ, આડુંઅવળું જોવાય નહિ અને કાંબળેની ગાડી પણ કરાય નહિ. (૭૧) પૂજાએ ભણાવવી કે પૂજામાં વાજાં સાથે સ્પેશીયલ બલવું આદિ યોગ્ય નથી. કેમકે તેમાં વાયુકાય આદિની વિરાધના અને મોહનીય કમનો બંધ આદિ ઘણા દે છે. (૭૨) દાંડી અને દશીઓ મળીને રજોહરણ બત્રીસ આંગળનો જોઈએ, અને મુહપત્તિ એક બાજુ કીનારીવાળી તથા એક વેંત અને ચાર આંગળ સમરસ જોઈએ. (૭૩) કોઈપણ વસ્તુ લેતાં અને મુકતાં ચક્ષુથી દેખી એ ઘ અથવા ચરવળીથી પૂજીને પછી લેવી અને મુકવી. (૭૪) ભગવાન મહાવીર તમ સ્વામીને કહે છે કે “હે ગૌતમ! જે સાધુ-સાધ્વી મુંજ કે ખજુરીની સાવરણીથી ઉપાશ્રયમાં કાજે લે છે. તે સાધુ-સાધ્વીઓએ જી ઉપર દયા નથી! એમ હું જાણું !” (૭૫) માત્રાની કુંડી પંજવા ઉન નીજ ચરવળી ખાસ જુદી રાખવી, છાંટની ચરવલી કડક હેવાથી જીવહિંસા થવાનો સંભવ છે. (૭૬) માત્રાની કૂડી વાપરવામાં ઉપયોગ રાખ, કારણ કે – વારંવાર વપરાતી કુંડી સુકાતી ન હોવાથી સમરિમ જીવો ઉત્પન્ન થાય. Page #372 -------------------------------------------------------------------------- ________________ પી હિત-શિક્ષા શતક 8 ૩૩૯ ૫ તેમજ વષદ આદિના ટાઈમમાં કુંડી બે ઘડીમાં સંપૂર્ણ સુકાતી નથી, માટે બરાબર નીતારવાને ઉપયોગ રાખો. . (૭૭) હવે કુંડી મુકવાની જગ્યા પણ પથ્થરવાળી હોય તે ત્યાં ઈટ મુકી અથવા રેતીને ઢગલે કરી તેના ઉપર કુંડી મુકવી, નહિ તો કીનારી ન સુકાવાથી તેમજ પથ્થર ઉપર માત્રાને છોટે પડ્યો રહેવાથી જીવની ઉત્પત્તિ થાય. કુંડી નીચે વસ ન મુકવું, કારણ કે –વસ્ત્રની નીચે છે પેસી જાય અને કુંડી મુકતા મરી પણ જાય. (૭૮) પગલુછણીયા ઉપર પગ ઘસાય નહિ તથા તેના ઉપર ચલાય પણ નહિ. તેમજ ચટ્ટાઈને પણ ઉપયોગ કરાય નહિં. | (૭૯) ખાંસી, છીંક, બગાસું આદિ આવે ત્યારે મુખ આગળ મુહપત્તિ કે વસ્ત્ર રાખવું જોઈએ, જેથી વાયુકાયા અને ત્રસકાય આદિ જાની વિરાધના થતી અટકી જાય. (૮૦) ચકલીઓ જીવડાં ખાય અને પછી પાણીમાં ચાંચ નાખી પાણી પીએ, તેથી પાણું અકથ્ય બનવાનો સંભવ છે, માટે ઠંડુ કરવામાં આવતાં પાણી ઉપર વસ ઢાંકવું Page #373 -------------------------------------------------------------------------- ________________ 1 ૪૦ સમ્યક્રચારિત્ર-વિભાગ મુક્તિના (૮૧) બપોર પડિલેહણ કર્યા પછી પાણી ગળવું જોઈએ, પાણી ગળીને તરત જ ગણું નીવવું નહીં, પરંતુ છાયામાં સુકવી દેવું (ઍને નાખવાનું પાણી પણ ગળવું જ જોઈએ.) (૮૨) બહુ મોટા અવાજે હસવું અને દાંતથી ચાવીને નખ તેડવા આ કુટેવ છે. તેથી તે કુટેવને છોડી દેવી. (૮૩) રાત્રે દોરી બાંધી રાખવી નહિં. ગૃહસ્થોએ બધેિલી હોય તો તે દેરી ઉપર રાત્રે કપડાં નાખવાં નહિ, કદાચ નાંખ્યા હોય ને ભૂલી ગયા તેમ જ તેના ઉપરથી લેવાં પણ નહિં, કેમકે માખીઓની હિંસા થાય. (૮૪) સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી દહેરાસર જવાય નહીં. (૮૫) સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં તથા વાડામાં ડિત બનતાં સુધી જવું નહિ. (જવાય તે મેટું પ્રાયશ્ચિત્ત આવે) (૮૬) સ્થડિલ અને માત્રુ પરઠવવા માટે ચોવીસ ભૂમિ અને કાલ–ગ્રહણની ત્રણ ભૂમિનું પડિલેહણ સૂર્યાસ્ત સુધીમાં કરી લેવું. હવે સૂર્યાસ્ત પછીનું કર્તવ્ય બતાવતાં કહે છે કે – ગુરુ મહારાજ વ્યાઘાત વિનાના હોય તો સર્વ જણ માંડલીમાં પ્રતિકમણ કરે, પરંતુ શ્રાવકને ધર્મનું કથન કરવા વડે ગુરુ મહારાજ વ્યાઘાતવાળા હોય તો ગુરુ મહારાજ પાછળથી Page #374 -------------------------------------------------------------------------- ________________ જ ઉત-શિક્ષા શતક - ૪૧ . માંડલીમાં આવી ભળે ત્યાં સુધી બધાને માંડવીમાં જ બેસી સવાધ્યાય કરો. (એનિ.) (૮૭) ચાલુ પ્રતિકમણમાં માગું કરવા જનાર અતિચાર, પફખીસુત્ર સ્તવન વિ. જે કોઈ પણ સુત્ર અધુરા રહ્યા હોય તે બધાય સુત્રો મનમાં બેસી જવાં જોઈએ, ન બોલવામાં આવે તો પ્રતિક્રમણ અધુર શહે (૮) પ્રતિક્રમણ ડાયા પછીથી ત્રણ હતુતિ (નાતુ. વિશાલચન.) સુધી માગું કરવા ન જવું, જવું પડે તેમ ઉપગ રાખી માત્રાની શંકાનું નિવારણ પ્રથમથી જ કરી લેવું અથવા પાણી ઓછું પીવું. (૮) શરીરના કારણે માગું કરવા જવું જ પડે તેમ હોય તે તુર્ત જઈ આવવું અગર શ્રમણુસૂત્ર પછી આવશ્યક પરમર સુધી આગળ કરીને જવું. (૯૦) સાધુઓએ શ્રાવિકાઓ અને સાધ્વીએ શ્રાવકને પ્રતિક્રમણ કરાવવું તે વ્યવહારનું ઉલ્લંઘન કરનાર છે. ભવિષ્યમાં અનર્થ કરનાર છે, આત્મ-ગુણઘાતક છે. હભાગ–પ્રવર્તક છે. માટે તેનાથી દૂર રહેવું. (૧) સાંજે પ્રતિક્રમણ કયાં પછી સ્વાધ્યાય અથવા Page #375 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૨ : સમ્યક્–ચારિત્ર વિભાગ મુક્તિના (૯૨) સૂ*ની ગેરહાજરી જ્યાં સુધી ડાય ત્યાં સુધી તા અવશ્ય દંડાસણથી ભૂમિ ખરાખર પૂ'જીને જ પગલાં મૂકવ જોઈએ. સૂર્યની હાજરીમાં પણ જ્યાં સુધી અધારૂ ઢાય ત્યાં સુધી ૪'ડાસણથી ભૂમિ પુજીનેજ ચાલવું જોઈ એ. (૯૩) ઈંડાસજીની સાટી નરમ રાખવાથી કાજો લેતાં દંડાસણ વળી જાય, તેથી કાજો ખરાખર લઈ શકાય નહિ, ચાલતાં પણ સારી રીતે ભૂમિ પુજાય નહિ માટે સાટી કડક રાખવી. (૯૪) છ ઘડી રાત્રિ ગયા બાદ સચારા પારિસી ભણાવવી અને એક પહેાર રાત્રિ ગયા પછી શ્રી નમસ્કારમહામત્રનું સ્મરણ કરી નિદ્રા લેવી. (૫) રાત્રે દીવા રાખવાથી ત્રસ તથા સ્થાવર જીવાન કચ્ચરઘાણ નીળે છે. માટે ડંડાસણ રૂપી દીવાના ઉપયાગ કરી ધીમે ધીમે ચાલવામાં આવે તેા દીવાની જરૂર પડે નિહ, (૯૬) અધ માણસા વગર્-દીવે વગર-આંખે ગામમાં ક્રૂરે છે, તે કેવી રીતે કરતા હશે ? આપણને પણ ચારિત્ર પ્રત્યે સાચા પ્રેમ જાગે તે દીવા વિના પણ કામ ચલાવી શકાય. (૯૭) ઉપાશ્રયમાં વધુ અધારૂ હાય તા સુથારાની જગ્યા બદલી નાખવી (સુથારા દ્વાર પાસે રાખવા) જેથી Page #376 -------------------------------------------------------------------------- ________________ પથ હિત શિક્ષા શતક : ૩૪૩ : થાંભલા આડા આવે નહિ અને દરવાજો શાધવા માટે ફાંફાં પપ્પુ મારવાં પડે નહિ. (૯૮) જૈન-શાસનમાં કેટલું કર્યું? તેની કિંમત એછી છે; પરંતુ કેવી રીતે કર્યુ? તેની કિંમત વધારે છે, તેથી આગળ વધતાં કેવી રીતે કર્યુ તેની જેટલી કિંમત છે તેના કરતાં સરવાળે કેટલા રાગદ્વેષ વધ્યા તેની કિંમત વધારે છે. (૯૯) પાતાની દ્રવ્ય-ક્રિયા વખાણવી નહિ...–પર`તુ ભાવ— ક્રિયાનું લક્ષ્ય રાખવું. બીજાની દ્રવ્ય ક્રિયા વખાડવી નહિ. પરંતુ અંતરમાં વખાણવી અને તેને આગળ વધારવા ભાવક્રિયા સમજાવવી. (૧૦૦) ખીજા ધમ ન પામે તેના વાંધા નહિ, પરં'તુ આપણા નિમિત્તે દેવ-ગુરુ અને ધર્માંની હીલના ( નિન્દા ) થાય કે બીજા લેાકા અધમ પામે, તેવું વર્તન તા મનવચન અને કાયાથી ન જ કરવું. જીવન–શુદ્ધિ એટલે— આપણી વૃત્તિએની નિર્માંળતા તેમજ લક્ષ્યની જાગૃતિને અનુરૂપ વૃત્તિઓનું ઘડતર !!! Page #377 -------------------------------------------------------------------------- ________________ છે ? જ સંયમીજીવન નિર્મળ રાખવા 1 મહાપુરુષોએ સ્વાનુભવમાંથી તૈયાર કરેલ. સચોટ નિયમાવલી – હિતશિક્ષા ? ફક્ત વેશ પહેરવાથી આપણું કામ સમાપ્ત થતું નથી, પરંતુ અંતરંગ-જીવનને સંયમના સંસ્કારોથી સુશોભિત બનાવવાનું છે. * ગુરૂની આજ્ઞાનું પાલન કરવું, કેમકે – ચારિત્રદાતા ગુરુવર્ણ, પચ્ચેથયાર ન થાય; ભવ કોટાકોટી કરી, કરતાં કેટી ઉપાય (૧) छठअठम दसम दुवालसे हिं, मासद्ध-मासखमणेहि -જતા ગુર-રવ, તણંકારિયા મણિયા (૨) અર્થાત-જેઓ છઠ-આઠમ આદિ યાવત્ માસખમણ સુધીની તપસ્યા કરે પણ ગુનિશ્રાએ ન વર્તે તેઓ અનત સંસારી થાય છે. * ગુરુ મહારાજને ઠપકે મળે એવું કાર્ય મન-વચન અને કાયાથી કરવું નહિ. Page #378 -------------------------------------------------------------------------- ________________ પર સચોટ નિયમાવલી : ૩૪૫ જ વડીલમો વિનય સાચવ અને સામું એલવું નહીં, કઈ વખત લઘુ (સાધુ-સાધ્વી) બેસી જાય તે પણ સહન કરતાં શીખી લેવું. આગંતુક (મહેમાન) સાધુ-સાધ્વી સાથે લેવા-દેવાનો તયા શક્તિ અને વંદન વ્યવહાર ગુરૂની આજ્ઞા પૂર્વક કરો . * ઉન્માર્ગે જતાં શિષ્યને ગુરુ અટકાવે અને હિતવચન કહે, ઉન્માર્ગે જતા ગુરુને શિષ્ય અટકાવે અને હિતવચન એકાંતમાં વિનયપૂર્વક કહે, તેવી રીતે સાધુ-સાવી-શ્રાવકશ્રાવિકામાં પરસ્પર જાણવું, જેમકે એક શ્રાવિકા પણ ઉન્માગે જતા ધુરંધર આચાયને પણ હિતવચન કહી શકે છે. * પરસ્પર સંપ રાખવો, અને હળીમળીને રહેવું, હવભાવ ચીડીયા રાખ નહીં, ઈર્ષ્યા અને નિન્દાનો સદંતર ત્યાગ કરે. * રૂછ મા મળેર વિ' સૂત્રથી હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન કરવાને ઈચ્છું છું. આમાં ખમા” એટલે “ક્ષમા” રાખવી એ સાધુનું મુખ્ય કર્તમ બતાવ્યું છે. વૈયાવચ કરવામાં કાર ન બનવું, કારણ કે મહાન પુણ્યનો ઉદય હોય તે જ ભકિતને લાભ મળે, અત્યંતર ભક્તિ તેજ કહેવાય કે જે ગુરુનું ચિત્ત પ્રસન્ન રાખવું અથવા ગુરુની આજ્ઞાનું પાલન કરવું, Page #379 -------------------------------------------------------------------------- ________________ N કે ૩૪૬ : સમ્યકે-ચારિત્ર વિભાગ મુક્તિના નવરા બેસી રહેવું નહીં, પરંતુ ભણવું, અર્થ વિચારવા, વાંચવું. સ્વાધ્યાય કરે, જાપ જપ, ધ્યાન કરવું. અગર સેવા-ભક્તિ કરવી. * જ્ઞાનાવરણીયના ઉદયે જ્ઞાન ઓછું હશે તે ચાલશે, શરીરની શક્તિના અભાવે તપશ્ચર્યા ઓછી કરશો તે પણ ચાલશે, બેઠા બેઠા કિયા કરશે તે પણ ચાલશે, પરંતુ “વ્યવહાર–શુદ્ધિ” પહેલી જોઈશે. કારણ કે એક વખત પણ ફકત વ્યવહાર બગાડયો તે પણ લોકો સદાયને માટે શંકાની દષ્ટિએ જોશે-આંગળી કરશે, અને દેવ-ગુરુ-ધર્મની નિન્દા કરી પાપના ભાગી બનશે, તેમાં નિમિત્ત આપણે બની શું છે. પ્રથમ વ્યવહાર બગડે પછી મન બગડે, પછી કાયા બગડે, પરંતુ વ્યવહાર બગડતે અટકાવીને વ્યવહાર-શુદ્ધિ રાખવામાં આવે તો મન બગડે નહિ, તથા મન બગડયું હોય તે પણ બગડતું અટકી જાય, અને કાયાથી તે સચોટ બચી જવાય. કે વ્યાખ્યાન ચાલતું હોય તે બનતા સુધી વ્યાખ્યાન વખતે જ વહન કરવા સાધ્વી ભગવંતોએ જવું. વ્યાખ્યાન ન હોય તે પણ ૯ થી ૧૦ માં પુરુષોની હાજરીમાં જવું. એકલા સાધ્વીજીઓએ સાધુના ઉપાશ્રયમાં કે એકલા શ્રાવકે પૂ૦ સાધ્વીજીના ઉપાશ્રયમાં જવું નહીં. જ સાધુઓએ રસ્તામાં બહેને અને સાધ્વીઓ સાથે વાતચીત કરવી નહીં, તેમજ પચ્ચકખાણ પણ આપવું નહીં. સાવીએાએ રસ્તામાં પુરુષો અને સાધુઓ સાથે વાતચીત કરવી નહીં, તેમજ પચ્ચખાણ આપવું કે લેવું નહીં. Page #380 -------------------------------------------------------------------------- ________________ સચાટ નિયમાવતી * ૩×ä ! * સાધુઓ સાથે સાધુઓએ અને સાધ્વીઓએ સાધુએ લેવા-દેવા તથા વાતા કરવાના ઉચિત સાથે વસ્તુ વ્યવહાર રાખવા. * સાધુઓએ જ્યારે સાધુઓને કાગળ લખવા હાય ત્યારે તેમાં સાધ્વીએ તથા શ્રાવિકાઓના સુખ-શાતાના સમાચાર વખવાની પદ્ધતિ રાખવી નહિ. * સાધ્વી કાગળ લખે ત્યારે તેમાં સાધુએ તથા શ્રાવકોના સુખશાતાના સમાચાર લખવાની પદ્ધતિ રાખવી નહિ. ૐ અને સાધુઓને કાગળ લખવા હોય ત્યારે તેમાં સાધ્વીઓ તથા શ્રાવિકામેાના સમાચાર લખવાની પદ્ધતિ રાખવી નહિ: * મલિન-વ્યવહારવાળા સાધુ–સાવી શ્રાવક અને શ્રાવિકાણાના ઘણા પરિચય રાખવા નહીં, ઉચિત જાળવવું'. ત્યાંથી ખસી જવુ, છેવટે ગામ છેડી દેવુ. * ખાપણા નિમિત્તે ઢાઈ અધમ પામે-પાપક્રમ ય કે પતિત થતું હોય તા આપણી પ્રવૃત્તિ બદલવી જોઈએ, જેમ કે ગામ છોડવુ', તેવા સ્થાને જવુ નહીં. u'સ'માં ને આવવું. ક્રૂર ખસી જવુ. * દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આ સયમની શુદ્ધિ અને આત્મગુણ (દાન-જ્ઞાન અને ચારિત્ર) ની વૃદ્ધિ થાય તે પ્રમાણે વર્તવું. Page #381 -------------------------------------------------------------------------- ________________ @@@@@@@@@@@@@@@ સંયમી આમાઓએ સંયમમાં છે રમણતા-સ્થિરતા પ્રાપ્ત કરવા યોગ્ય છે છે જરૂરી આરાધના છે ©©©©©©©©©©©©©©©©છે જિનશાસનમાં સર્વવિરતિના આરાધક પુણ્યવાન્ આત્માએએ જે ચઢતા ભાલ્લાસથી સંયમના પથે ઘપવા પ્રયત્ન શરૂ કર્યો છે. - તે પ્રયત્ન ઉત્તરોત્તર સફળતાની કક્ષાને વરે તે માટે ચઢતા ભાવોલ્લાસને વધારનારી પ્રભુ-શાસનની જરૂરી નીચેની બાબતેને જીવનમાં સક્રિયપણે ઉતારવા પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. ૧. પાંચ જ્ઞાનને વિનય અને તેની આશાતના ત્યાગ ૨ લીધેલા પાંચ મહાવ્રતને અણીશુદ્ધ પાળવા ઉપયોગની 'જાગૃતિ. ૩ સિદ્ધ-પદના લક્ષયની જાગૃતિ અને આઠ કર્મોના બંધનમાંથી છૂટવાના દઢ પરિણામ. . ૪. સંયમ-શરીરની અપૂર્વ વાત્સલ્યભરી માતા સમાન આઠ પ્રવચનમાતા (પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ)ને પાલન માટે દઢ આગ્રહ Page #382 -------------------------------------------------------------------------- ________________ જરૂરી સાધના કાર ૫. નવપદની આરાધનાના રહસ્થને સમજી આરાધક બાવની કેળવણી. ૬. શ્રી નવકાર મહામંત્રની આરાધનામાં તન્મયતા. ૭. નવવારે કરી નિર્મળ બ્રાચયની પાલના. ૮. સંયમના ૧૦ પ્રકારની જીવનમાં સક્રિયતા. ઉપરની આઠ બાબતની અમર્યાદિત પાલનથી લીધેલું સંયમ ખૂબ જ નિર્દોષ-શુદ્ધ અતિચાર–રહિત અને ચઢતા ભાલ્લાસને વધારી નિર્જરાનું કારણ બને છે. આ માટે રોજ સવારે ૪ વાગે ઉઠે કુમિળ-સુમિળના કાઉસ્સગ્ન કરી જ્ઞાન-વિરામગિનું ચિત્યવંદન કરીને માની સજઝાય કર્યા પછી નિયમિત રીતે નીચે મુજબની આરાધના કરવી. - આ આરાધના એકધારી છ મહિના કરવાથી સંયમની પ્રવૃત્તિઓમાં દિવ્ય ઉત્સાહ મળે છે. સંયમમાં સ્થિરતા મેળવવા વિશિષ્ટ આરાધના સવારે ચાર વાગે ઉઠી શંકા ટાળી શા કરી મિનસુમિળને (૪ લે. કો) કાઉ. કરી કવિતામણિનું ચિત્યવંદન કરવીચ૦ સુધી કરી દેવાની સજા સુધી કરવું. Page #383 -------------------------------------------------------------------------- ________________ : ३५० : સમ્યક્–ચારિત્ર વિભાગ મુક્તિના પછી નીચેની આરાધના કરવી. १. प्रथम इरिया० ४२१, पछी इच्छाकारेण० मतिज्ञानश्रुतज्ञान - अवधिज्ञान - मनः पर्यवज्ञान - केवलज्ञान ए पञ्चज्ञान आराधनार्थं करेमि काउ० वंदणवत्तियाए० अण्णत्थ ही पांच लोगस्स ( स ) ने। ४७ ४री प्रगट लोगस्स डेवे २. इच्छाकारेण० पञ्च महाव्रत - आराधनार्थ काउ० करु १ इच्छ पञ्च महाव्रत वंदण० अण्णत्थ० ही ५ लोगस्स (पू) ४७० ४री प्रगट लोगस्स डेव।. 3. इच्छाकारेण श्री सिद्धपद - आराधनार्थ ज्ञानावरणीयदर्शनावरणीय - वेदनीय- मोहनीय - आयुष्य -- नाम- गोत्र-अंतराय ए अष्टकर्म - क्षयार्थ काउ० करु' ? दच्छ श्री सिद्ध० बंदण० अण्ण त्थ डी ८ लोगस्स ० ( स ) ना ४७ ४री प्रगट लोगस्स डेवे ४. इच्छाकारेण० अष्ट प्रवचनमाता आराधनार्थ काठ० करूं? इच्छ' अष्ट-प्रवचन वंदण० अण्णत्थ डी ८ लोगस्स. (सपूर्ण) | ४ ४री प्रगट लोगस्स हेवा. भ, इच्छाकारेण० अरिहंतपद सिद्धपद- आचार्यपद उपाध्याय - पद - साधुपद - दर्शनपद - ज्ञानपद - चारित्रपद - तपपद ए नवपद आराधनार्थ काउ० करु १ इच्छ श्री नवपद - आराधनार्थ - बंदण० अण्वस्थ ही लोगस्स ( अ ) मे ४७० ४री प्रगट लोगस्स डेवे Page #384 -------------------------------------------------------------------------- ________________ જરૂયી આરાધના ૧ થી ૫ ૬. છાશાળ-9% મેષ્ટિ થી માંડ-મામા-ભા. धनार्थ काउस्सग करुं? इच्छं० श्री पञ्चपरमेष्ठि० वंदण अण्णत्व. કહી રોકાઇ (સંપૂણ) કાઉ૦ કરી પ્રગટ ટાસ્થ૦ કહેવો. ૭. ઝાઝાળ શ્રોત્રહાવ-કુતિના /ષના ૩૦ જ? શ્રી બ્રહ્મર વાળ૦ oળ૦ કહી નવ જa૦ (પૂર્ણ)નો કાઉ૦ કરી પ્રગટ રોકાણ કહે. ૮ રૂછાળ૦ સંયમ જાતરા મેર શાનાર્થ વાર ? સંચમ વંટ બugય કહી ૧૭ ઢોક્ષ (સંપૂર્ણ)ને કાઉ૦ કરી પ્રગટ રોજણ કહે. છે શરણાગતિભાવની કેળવણી વિના આશા 0 ધના પ્રાણ-શૂન્ય બની રહે છે? છે વિચારોની આંટીઘુટી ભલભલાને ભર છે. જ માવી મુકે છે. છે. તેમ છતાં આચારમાં દાના મિશ્રણથી છે જ બનનારા આટાપાટાની રમતમાં તે ભલભલા જ છે. મહાજ્ઞાની સાધકે પણ ગુંચાઈ જાય છે. છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ–મહાપુરુષોની નિશ્રા અને આગામેના ગંભીર વાંચન-મનન દ્વારા મેળવેલી સંયમશુદ્ધિ માટે જરૂરી મહત્ત્વની આ વિચા૨ ..ડિ.કાઓ થી ૧ કોઇપણ નાની-મોટી ધર્મક્રિયા છતી જાણકારીએછતી શક્તિએ વિધિ-મુદ્રાના ઉપયોગ વિના વેઠ રૂપે કરવી ઉચિત નથી. ૨ પ્રભુ શાસનની મર્યાદા પ્રમાણે સાધુ જીવન જઘન્ય કક્ષાએ પણ આરંભ-સમારંભમાં સ્વતઃ પ્રવૃત્તિવાળું ન હોવું જોઈએ તેને ખૂબ આગ્રહ હવે જોઇએ, તેથી કાચું પાણી તેઉકાય, ઉજેહી, નિગોદ, લીલોતરીની વિરાધના, ત્રસ જીવોની વિરાધના અને સ્વચ્છદ રીતે આરંભ-સમારંભની પ્રવૃત્તિની અનુમતિવાળા પ્રયત્ન ઉચિત નથી. ૩ ઘડિયાળ, ઈડીપેન, ફેટાઓ, શેખની ચીજો ફેશનેબલ ચીજો, વસ્ત્રની ટાપટીપ, સાધુઓને ઉચિત નહી. ૪ વ્યક્તિગત નિહા બેલવી-સાંભળવી ઉચિત નહી. ૫ ગમે તેવા ધર્મ-વિધી નાસ્તિક કે અનાચારીની પણ હલકા અસભ્ય શબ્દોથી નવાજવાની રીત ઉચિત નથી. Page #386 -------------------------------------------------------------------------- ________________ વિચાર-કરિકાએ 1 કપ, i " ૬ સાધુઓ સવારે ૧૦ વાગ્યા સુધી નવું ભણે નહીંપુનરાવર્તન ન કરે તે ઉચિત નથી. ૭ સાધુઓ રોજ ઓછામાં ઓછી પાંચ બધી માળા ન ગણે તે ઉચિત નથી. ૮ સાધુઓ દેરાસરમાં ચિત્યવંદન વિધિ મુદ્રા જાળવવા સાથે ઓછામાં ૨૦ મિનિટ ગાળવા સાથે ન કરે તે ઉચિત નથી. ૯ ચિત્યવંદન પછી પ્રભુજી સમક્ષ આત્મ-જાગૃતિ માટે સાધુઓ ન બેસે તે ઉચિત નથી. ( ૧૦ સાધુઓ છાપાં વાંચે, નવલકથાઓ વાંચે તે ઉચિત નથી. ૧૧ સાધુએ ગૃહસ્થો સાથે વાતે, હસીને બોલવાની ટેવ, શરીર-સ્પર્શની ટેવ ગૃહસ્થચિત મશ્કરીઓ વગેરે કર તે ઉચિત નથી. ૧૨ સવારે અજવાળું થવાની દરકાર રાખ્યા વિના–બારી વગેરે ખેલવાની જયણ વિના પડિલેહણ કરે તે ઉચિત નથી. ૧૩ એ બાંધવા વગેરેમાં અજયણા ઉચિત નથી. ૧૪ પડિલેહણની વિધિ-મર્યાદા આભડા આદિ ૧૨ દેની માહિતી વગેરે ન જાણે તે ઉચિત નથી. ૧૫ સૂર્યોદયથી બે ઘડીથી વહેલું પ્રતિક્રમણ ઉચિત નથી. ૧૬ સવારે ચાર પછી સાધુએ સૂઈ રહે તે ઉચિત નથી, ૨૩ Page #387 -------------------------------------------------------------------------- ________________ - ૪૫૪ ક સમ્યક્ચારિત્ર-વિભાગ મુક્તિના ૧૭ પ્રતિક્રમણ પછી સાધુએ સૂઇ જાય તે ઉચિત નથી, ૧૮ સાધુએ રાત્રે હલ્લે જાય તે ઉચિત નથી. ૧૯ સાધુ સ‘ગીતના શૈાખીન – ૨સીથા અને તે કુચિત નથી. X ૨૦ સાધુ સંગીતમાં ઘેલા અને તે ઉચિત નથી. લેાકર'જન માટે સ્તવન-સાચા ખેલે તે ૨૧ સાધુએ ઉચિત નથી. ૨૨ સાધુએ પૂજાએ ગવૈયાની જેમ ભણાવે તે ચિત નથી. ૨૩ સાધુએ ગવૈયાના પ્રાગ્રામ જુએ કે સાંભળે તે ઉચિત નથી. ૨૪ તીરની જેમ ધડાધડ વિહાર ઉચિત નથી. ૨૫ સાધુએ વાડામાં લે જાય તે ઉચિત નથી. ૨૬ ગ્રામનુગ્રામ વિહારની પરિપાટી ભૂલાય છે તે ઉચિત નથી. ૨૭ એચ્છ-મહેાચ્છ-પ્રતિષ્ઠા સ`ધ આદિ કઇ કામ વિના વિહાર ન થાય તા તે ઉચિત નથી. ૨૮ તી યાત્રા માટે વિહાર ઉચિત નથી. ૨૯ ડાળીથી વિહાર ઉચિત નથી. ૩૦ દવાની પરાધીનતા ઉચિત નથી. ૩૧ ડેકટર–વૈદ્યોની સાધુ-જીવનમાં મહત્તા ઉચિત નથી, Page #388 -------------------------------------------------------------------------- ________________ ૫. વિચાર-કડિકાએ ૩૨ સાધુ-જીવનમાં દવાનું સેવન ઉચિત નથી. ૩૩ કુદરતી આહાર ચર્યાના અજ્ઞાનથી થનારા રાગેા માટે ગૃહસ્ય જેવું વન ઉચિત નથી. ૩૪ વિષમ રસ્તાના કારણ વિના માણસ લેવા ઉચિત નથી. '; ૪ ૫૫ : ૩૫ ખાસ તેવા આગાઢ કારણ વિના ફાનસ રાત્રે મૂકાવવુ' ઉચિત નથી. ૩૬ પાટલાં બાંધીને ગૃહસ્થના ઘરે રાખવા તે ઉચિત નથી. ૩૭ છાપેલ પુસ્તકાના સ'ગ્રહ કરવા ઉચિત નથી, ૩૮ જે માટે દીક્ષા લીધી છે, તે વૈરાગ્યની કેળવણીના પાયા મૂળથી ઢીલા કરનારી દિનચર્યા કે રહેણી કરણી ઉચિત નથી. ૩૯ વત માન સાધુ-જીવનમાં વિકસી રહેલ સુખ-શીલતા ઉચિત નથી. ૪૦ રાજ ત્રણ ગાથા નવી અને ૫૦૦ના સ્વાધ્યાય ન કરે તે ઉચિત નથી. ૪૧ સાધુએ પાણીની ખડખચડી કાંખળ સિવાય બીજી કાંબળ-આસન કે આઘારીયાં વાપરે તે ઉચિત નથી. ૪૨ સાધુઓ પ્લાસ્ટીક, સનમાઈકા-કાકડું' રબ્બર આદિના માહક સાધના રાખે વાપરે તે ઉચિત નથી. Page #389 -------------------------------------------------------------------------- ________________ : ૩૫૬ : સચ્ચારિત્ર વિભાગ મુક્તિના ૪૩ સાધુઓ બાર તિથિ કાપ કાઢે કે લીલોતરી વાપરે તે ઉચિત નથી. ૪૪ સાધુએ બાર તિથિ નવકારશી કરે તે ઉચિત નથી. ૪૫ સાધુઓ છતી શક્તિએ એકાસણું ન કરે તે ઉચિત નથી. ૪૬ સાધુઓ રહા, ફરસાણ, ચટણી, મસાલા વિગેરે વાપરે તે ઉચિત નથી. ૪૭ સાધુઓ બપોરે સુએ તે ઉચિત નથી. ૪૮ સાધુએ જ્ઞાન-ધ્યાનની પ્રવૃતિ સિવાય છોકરી ભેગા કરવા આદિ પ્રવૃતિ કરે તે ઉચિત નથી. ૪૯ સાધુઓ પ્રૌઢ થયા પૂર્વે ગીતાર્થની સંમતિ વિના પેઈન્ટીંગ, લેખન, કવિતા, આદિની પ્રવૃત્તિ કરે તે ઉચિત નથી. ૫૦ શક્તિ-સંપન્ન સાધુઓ આગમિક અભ્યાસ ન કરે તે ઉચિત નથી. ૫૧ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પાંચ કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, તત્ત્વાર્થ સૂત્ર આદિનો પ્રાથમિક–પાયાને અભ્યાસ છતી શક્તિએ સાધુઓ ન કરે તે ઉચિત નથી. પર તાત્વિક-અભ્યાસની શક્તિ ન હોય તે નવા નવા સ્તવન–સજઝાયચત્યવંદન શાય ન કરે તે ઉંચિત નથી. પ૩ સાધુએ વર્ધમાન તપ ૨૫ સુધી વર્ષમાં ૩, ૫૧ Page #390 -------------------------------------------------------------------------- ________________ પ વિચાર કરો કે કંપ૭ : સુધી વર્ષમાં ૨, પછી વર્ષમાં ૧ એળી ન કરે તે ઉચિત નથી. ૫૪ સાધુએ નવપદજીની ઓળી ન કરે તે ઉચિત નથી. ૫૫ છતી શક્તિએ પફખીને ઉપવાસ, ચામાસીને છઠ્ઠ, પર્યુષણને અઠ્ઠમ, દિવાળીને છ ન કરે તે ઉચિત નથી. પદ સાધુએ આવશ્યક–ક્રિયાના સૂત્ર, શ્રમણ સૂત્ર-પકૂખી સરના અર્થો, દશવૈ સૂત્ર આપ્યું અર્થ સાથે ન ધારે કે તૈયાર ન કરે તે ઉચિત નથી. ૫૭ સાધુઓ દીક્ષાના ત્રણ વર્ષના પર્યાય પૂર્વે વ્યાકરણાદિ ભણવાની શરૂઆત કરે તે ઉચિત નથી. ૫૮ સાધુઓ દેનિક-આચનાનું પ્રાયશ્ચિત્ત ન લે તે ઉચિત નથી. ૫૯ પાંચ મહાવ્રત, ૮ પ્રવચન-માતા, ૧૭ અસંયમ, ૪૨ ગોચરના દેષની શબ્દથી પણ માહિતી મેળવી રોજ તે અંગે ગવેષણ ન કરે તે તે ઉચિત નથી. ૬૦ સાધુઓ આપવાદિક-કારણે સાબુ વાપરે તે ક્ષમ્ય, પણ પાવડર–સ ટીપલ-નીલ, બ્રશ વગેરે વાપરે તે ઉચિત નથી. ૬૧ સાધુઓ ધાતુના વાસણ કાપ કે ઉનાળામાં પાણી ઠારવા સિવાય વાપરે તે ઉચિત નથી. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ : સમ્યફ ચારિત્ર-વિભાગ સુરતના ૬૨ સાધુએ સૂર્યાસ્ત પછી દર્શન કરવા જાય તે ઉચિત નથી. - ૬૩ દેરાસરમાં લાઈટ-રોશની થાય પછી સાંજે દર્શન કરવા જાય તે ઉચિત નથી. - ૬૪ સાધુઓ તીર્થસ્થાનમાં એક કે બે દિવસથી વધુ રહે તે ઉચિત નથી. ૬૫ ભેજનશાળાની ગોચરી અને આયંબીલ ખાતાનું પાણે વાપરે તે ઉચિત નથી. ૬૬ સાધુઓ સાધી કે સ્ત્રીઓને પરિચય થડે પણ કરે તે ઉચિત નથી. ૬૭ સાધુઓ પિતાના સગા-વહાલા સાથે એકલા બેસે છઠ્ઠા મશ્કરી વાત કરે તે ઉચિત નથી. ૬૮ સાધુએ દીક્ષિત માતા કે બહેન કે સબંધી સાથે વંદનાદિ-સુખસાતા સામાન્ય વ્યવહારથી વધુ વાતચીત કે પરિચય કરે તે ઉચિત નથી. ૬૯ ગુરુને પૂછડ્યા વિના પરભારી ગૃહસ્થ સાથે કઈ પણ ચીજની લેવડ-દેવડ કરે તે ઉચિત નથી. - ૭૦ સાધુઓ ગૃહસ્થ સાથે આર્થિક સંબંધ કરે તે ઉચિત નથી. ૭૧ ગમે તેવી પણ શેણા મેહ ઉપજાવે તેવી ચીજ ફેશન તરીકે સાધુઓ રાખે તે ઉચિત નથી. Page #392 -------------------------------------------------------------------------- ________________ wwmmmm પથ વિચાર-ડિકાએ ૩પ૯ છે ૭૨ સાધુઓ જિન મંદિર-ઉપાશ્રય મંદિર બનાવવાની યાજના દફતર રાખે ચલાવે તે ઉચિત નથી. ૭૩ સાધુઓ ઉપધાન–ઉજમણા આદિ ઘાંચ-પણે કરી ઉભા કરે તે ઉચિત નથી. ૭૪ સાધુઓ પિતાનું કામ ગૃહસ્થ પાસે કરાવે તે ઉચિત નથી. ૭૫ સાધ્વીઓ પાસે કાપ, પાત્રા રંગવાનું કામ વગેર કરાવે તે ઉચિત નથી. ૭૬ સાધુઓ પાઠશાળાઓમાં જઈ ભણે તે ઉચિત નથી. ૭૭ આપવાદિક કારણ સિવાય સાધુએ ગૃહસ્થ પાસે ભણે તે ઉચિત નથી. ૭૮ સાધુએ શરીર-વસ્ત્ર પાત્રાની ટાપટીપમાં પ્રવર્તે તે ઉચિત નથી. ૭૯ સંયમીએ પિતાના ગૃહસ્થ કાળના ગામ-માતાપિતાપતિતું આખ્યાન કરે તે ઉચિત નથી. ૮૦ ગુરુ-પૂજન થાય છે, તે ઉચિત નથી. ૮૧ સંઘ-પૂજન થાય છે, તે ઉચિત નથી. ૮૨ બસથી કરાવાતી તીર્થયાત્રાને સંઘતું રૂપક અપાય છે, તે ઉચિત નથી. ૮૩ આવી બસથી કરાવાતી તીર્થયાત્રાઓને સંઘમાળ પહેરાવવા દ્વારા ઉત્તેજન અપાય છે, તે ઉચિત નથી, Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ : સમ્યફ-ચારિત્ર વિભાગ મુક્તિના ૮૪ વિચારણારૂપ કે પ્રેરણારૂપ ઔપદેશિક વ્યાખ્યાન પદ્ધતિના બદલે ભાષણ-પદ્ધતિ અને કટાક્ષ કે ફટવા મારવા રૂપની સીલી વ્યાખ્યાન-પદ્ધતિ ઉચિત નથી. ૮૫ પપદેશે પાંડિત્યના નાટકરૂપ વ્યાખ્યાને ઉચિત નથી. ૮૬ પ્રાચીન સ્તવન–સઝા પડતા મૂકી નવા જમા નાના ફિલમી તર્જન સ્તવને ઉચિત નથી. ૮૭ જુના સ્તવનેની પણ દેશી ઢાળ બદલી મોહકરૂપે નવા રાગમાં ગાવાની પદ્ધતિ ઉચિત નથી. ૮૮ શાંતિસ્નાત્ર કે અષ્ટોત્તરી માટે આઠ દિવસથી કાર્યકમ ઉચિત નથી. ૮૯ આપવાદિક સિદ્ધચક-પૂજન સિવાય કોઈપણ પૂજન ઉચિત નથી. ૯૦ વર્તમાન કાળે ઓછોમાં વધી રહેલ ભૌતિકવાદી વલણ ઉચિત નથી. ૯૧ લાઈટમાઈકને સદંતર ઉપગ ઉચિત નથી. ૯૨ બહેનની પૂજા ઉચિત નથી. ૯૩ કોઈપણ મંડળ કે મંડળીના કાર્યક્રમો ઉચિત નથી. ૯૪ કંઈપણ મેળાવડા-સભા કે ઉજવણી ફંકશને જાહેર વ્યાખ્યાન વગેરેની પ્રવૃત્તિ ઉચિત નથી. ૯૫ બહેનોના-છોકરીઓના સ્વછંદ વેષ પરિધાન ઉચિત નથી. Page #394 -------------------------------------------------------------------------- ________________ પશે વિચાર-કંડિકાઓ કઈ ? ૯૬ બહેને ઉઘાડા માથે ધર્મસ્થાનમાં આવે-રહે તે ઉચિત નથી. ૯૭ ધર્મસ્થાનમાં પુરુષે પણ કડક પેન્ટ કે ચુસ્ત વશ પરિધાન કરે તે ઉચિત નથી. ૮ બહેનોનો પેન્ટ-શર્ટ વગેર વેષ સાડી વગર એકલા ચણિયાનો વેષ ઉચિત નથી. ૯૯ પ્રભુજીને વિકૃત અંગરચનાઓ થાય છે, તે ઉચિત નથી. - ૧૦૦ પ્રભુજીના અંગોને ઢાંકી પાટીયા પદ્ધતિ કે ઓખા પર વિકૃત ડિઝાઈનો ચીતરી પ્રભુની વીતરાગતા હાંકનારા આંગી ઉચિત નથી. ૧૦૧ પ્રભુજીની અંગ રચનામાં પૂતળા–રમકડાં-પાટીલાંલાઈટ–સચલાઈટ વગેરે ઉચિત નથી. ૧૦૨ પ્રભુજીની પદ્માસન મુદ્રા ઢંકાય તેવી આંગી ઉચિત નથી. ૧૦૩ સાધુઓ વય, દેશ, કાળની અપેક્ષા વિના સ્વચ્છ પણ વિજાતીયો સાધવી કે સ્ત્રીઓને પરિચય કાર તે ઉચિત નથી. ૧૦૪ ઉપધાન કે ગ–વહનમાં કાળ-મથતા લોક વ્યવહારના અતિકામે બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન ન થાય તે ઉચિત Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ૪ સમ્યકૂચારિત્ર—વિભાગ મુક્તિના ૧૦૫ શાસ્ત્રામાં અતિવૃદ્ધ થયેલ ગીતાર્થીને પણ વિજાતીય સાથે નજર મેળવી વાત કરવાની તથા હસીને ખેલવાની સખત મનાઈ છે. આજે આ મર્યાદા ચઢતી જુવાનીવાળા સાધુ-સાધ્વીએ પણ પાળતા નથી, તે ઉચિત નથી. ૧૦૬ કપડાની ટાપટીપ સુહુપત્તી કપડામાં દ્વારા નાખ વાની પદ્ધતિ પર પરાએ ચેાથા વ્રતને ધક્કો પહોંચાડનાર હાઇ આવું બધું સાધુએ કરે તે ઉચિત નથી. ૧૦૭ વચાવૃદ્ધ ઠરેલ અને ગીતા સાધુ સિવાય કોઈપણ સાધુ-સાધ્વીએ કે શ્રાવિકાએ સાથે ચીધા સપર્ક સ્થાપિત કરે કે રાખે તે ઉચિત નથી. ૧૦૮ લેાકાપચારની જેમ દીક્ષિત કુટુ'બ જના સાથે લૌકિક રીતે વાર્તાલાપની ટેવ સાધુએ રાખે તે ઉચિત નથી. સામા ભાવનાનું મૂળ મનમાં હાય છે ભાવા આત્માના ઉંડાણુને સ્પશે છે. તેથી ભાવનાની અસર કૃત્રિમ રીતે સામાના મન ઉપર ઉપસાવી શકાય, પશુ ભાવાની અસરના સહજ રીતે વિરાધીના પણ માનસમાં સફળ રીતે ઉપસી આવે છે. મા Page #396 -------------------------------------------------------------------------- ________________ છેસંયમમાં શિથિલતા લાવનારી ૧૨૫ બાબતે (શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુના રવ-હસ્ત–દીક્ષિત શિષ્ય પૂજય શ્રી ધમદાસ ગણી મહારાજ રચિત શ્રી ઉપદેશ માલા (ગાથા ૫૪૪) ગ્રંથ (ગાથા ૩૫૪ થી ૩૮૧)માંથી મુમુક્ષુ સંયમપ્રેમી પુણ્યાત્માઓના હિતાર્થે ઉધૂત કરી ગુજરાતીમાં અહીં રજુ કરી છે. જે વાંચી-વિચારી જ્ઞાની-ગુરુની નિશ્રાએ સંયમને શિથિલ બનાવનારા વિકૃતતાથી અળગા રહી સંયમની સ્વપર હિતકારી સાધના માટે સુયોગ્ય પ્રયત્ન કરવો હિતાવહ છે ) (ગા. ૩૫૪) ૧ એષણાના કર દોષને ઉપયોગ ન કરે. ૨ ધાત્રી શેયાતર પિંડની રક્ષા ન કર. ૩ વારંવાર આહારને ગ્રહણ કરે. જ દૂધ-ઘી આદિ વિગઈઓ ઘણી વાપર. ૫ ગેળ વિ. સન્નિધિ રાખી વાપરે, Page #397 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૪ : (ગા. ૩૫૫) ૬ સૂર્યાસ્ત સુધી વાપરે. સમ્યક્–ચારિત્ર વિભાગ મુક્તિના ૭ માંડલીમાં સાધુઓની સાથે ન વાપરે, ૮ ગેાચરી કરવામાં પ્રમાદ કરે. (ગા. ૩૫૬) ૯ હીન-સત્વ બની લેાચ ન કરાવે. ૧૦ મુદ્રાપૂર્વક કાઉસગ્ગમાં શરમ રાખે. ૧૧ શરીરના મેલ ઉતારે. ૧૨ માગમાં ચાલતાં પગરખાં પહેર. ૧૩ કારણ વિના ચાલપટ્ટો પહેરે. (મા. ૩૫૭) ૧૪ ગામ-દેશ કુલનું મમત્વ રાખે. ૧૫ શેષકાળમાં પાટ-પાટલા વાપરનાર હાય. ૧૬ પૂર્વેના ગૃહ ભુવન–સામગ્રીને સ્મરણુ કરી છતે અત્યારે હું તેના દ્વારા ખાલી છુ' એમ વિચારી નિરાશ બને. (ગા. ૩૫૮) ૧૭ નખ—દાંત-કેશ—રેશમ ઉતારી શરીરની વિભુષા કરે. ૧૮ હાથ-પગ ધાવામાં ઘણા પાણીના ઉપયાગ કરે. ૧૯ પાટ-પલંગ ખુરશીના ઉપયેાગ કરે. ૨૦ સ‘થારા-ઉત્તરપટ્ટા વધારે ઉપકરણ વાપર (ગા. ૩૫૯) ૨૧ કાષ્ટની જેમ આખી રાત ઉદ્દે, ૨૨ સ્વાધ્યાય ન કરે Page #398 -------------------------------------------------------------------------- ________________ પશે ૧૨૫ બાબતે કપ ૨૩ ઉપાશ્રયમાં-અંધકારમાં રજોહરણથી પ્રમાર્યા વિના પ્રવેશ કરે. ૨૪ નિસાહિ-આવસ્યહી ન બેલે. (બા૩૬૦) ૨૫ વિજાતીય પૃથ્વી બદલાતાં સચિત્ત રજથી ખરડાયેલા પગનું પ્રમાર્જન ન કરે. ર૬ યુગ પ્રમાણ ઈર્ષા સમિતિનું પાલન ન કરે. ર૭ પૃધ્યાદિનું નિરપેક્ષપણે–નિાશક પણે ઉપમન કરે. (ગા. ૩૬૧) ૨૮ ઉપધિનું સંપૂર્ણ પડ. ન કરે. ૨૯ દિવસે સ્વાધ્યાય ન કરે. ૩૦ રાત્રિએ મોટા અવાજે બેલે. ૩૧ કલહ-પ્રિય હેય. ૩૩ તુચ્છતા-લઘુતાવળ હોય. ૩૩ ગચ્છના સાધુના ચિત્તનો વિક્ષેપકરી ગરછ ભેદ કરવા તત્પર હેય. (ગા. ૩૬૨) ૩૪ લેવાતીત જનાદિક કરે. ૩૫ કાલાતીત જનાદિક કરે. ૩૬ ક્ષેત્રતીત-કાલાતીત થાય તેવી ગોચરી આદિ કરે. ૩૭ જિનાજ્ઞા-વિરુદ્ધ સૂર્યોદય પૂર્વે આહાશાદિ Page #399 -------------------------------------------------------------------------- ________________ 8 ક૬૬ સમ્યફ-ચારિત્ર વિભાગ મુનિના - ૩૮ જિનાજ્ઞા-વિરુદ્ધ વસ્ત્રાદિ ગ્રહણ કર. (ગા, ૩૬૩) ૩૯ ખાસ કારણવાળા સ્થાપના કુલના ગૃહ સ્થાપે નહિ. ૪૦ કારણ વિના સ્થાપના કુલ ગૃહમાં પ્રવેશ ૪૧ પાસ્થા. સાથે સંગતિ મત્રી રાખે. ૪૨ નિત્ય આતધ્યાનમાં રક્ત રહે. ૪૩ સદા દુષ્ટ ચિત્તવાળો પ્રમાદથી પ્રેક્ષાપ્રમાજના ના કરે. (ગા. ૩૬૪) ૪૪ જદી ધબધબ ચાલે. ૪૫ ભેળાનો તિરસ્કાર કરે. ૪૬ નાધિકને તિરસ્કાર કરે. ૪૭ ટીકા-નિંદા કરવાવાળો હોય. ૪૮ પરનિંદામાં રસ લેનાર હેય. ૪૯ કર્કશ વચન બોલનાર હેય. ૫૦ વિકથા કરનાર હેય. ૫૧ સ્ત્રીઆદિ કથામાં તત્પર રહે (ગા. ૩૬૫) પર વિદ્યાઓની સાધનાની ખટપટ કરે. ૫૩ મંત્રની સાધના કરે. ૫૪ વનસ્પતિ ચૂર્ણ વગેરેના ચમત્કાર કરે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ બાબતે ક૬૭ ૫૫ ગૃહસ્થોની રગના પ્રતિકાર રૂપ ચિકિત્સા ૫૬ ગૃહસ્થની આબાદી અર્થે કામણ-મણ કરે. ૫૭ અક્ષર-તિબ્ધ આદિ દ્વારા ગૃહસ્થનું ભાવી જુએ. ૫૮ પૃથ્વી આદિની હિંસા કરી આરંભ-પરિગ્રહ ધારી બને. (ગા. ૫૯) ૫૯ કારણ વિના નિપ્રયોજન અવગ્રહ રાખનારે ૬. દિવસે નિદ્રા લે. ૬૧ સાધ્વીએ વાવેલી ગોચરી વાપરે. ૬૨ સ્ત્રીઓના સ્થાનમાં રહે. (ગા. ૩૬૩) ૬૩ અનુપગે Úડીલ (અજયણાએ) ત્યાગ કરે. ૬૪ અનુપગે માગું (અજયણાએ) ત્યાગ કરે. ૬૫ અનુપયોગે કપ (અજયણાએ) ત્યાગ કરે. ૬૬ અનુપગે મેલ અજયએ ત્યાગ કરે. ૬૭ સંથારામાં બેસીને પ્રતિ. કરે. ૬૮ ઉપધિ પર બેસીને પ્રતિ.કરે. દઃ કપડું ઓઢીને પ્રતિ. કરે. (ગા. ૩૬૮) ૭૦ પ્રારુક-પાણીની ગવેષણા ન કરે. ૭૧ વગર કારણે પગમાં મોજાને ઉપયોગ કરે. Page #401 -------------------------------------------------------------------------- ________________ • ૩૬૮ : સમ્યક ચારિત્ર વિભાગ ૭૨ ચાલુ વરસાદે બહાર ફરે. ૭૩ ઘણા સાધુએ સુખશીલતાએ રહે. ૭૪ માજશેખના સાધનાવાળા ક્ષેત્રમાં આશક્તિ પૂર્ણાંક રહે. મુક્તિના (ગા. ૩૬૯) ૭૫ આસક્તિથી દૂધ-ખાંડ વિગેરેની સ*ચેાજના કર ૭૬ પ્રમાણાતિક્તિ આહાર વાપરે ૭૭ સારા આહારના વખાણ કરી વાપરે. ૭૮ ખરાબ આહારની નિંદા કરી વાપરે. ૭૯ શરીરના સૌંદર્ય-પુષ્ટિ માટે વાપરે. ૮૦ કુડાસણના ઉપયેગ ન કરે, (ગા. ૩૭૦) ૮૧ સ‘વસરીના અઠ્ઠમ, ચામાસીના છઠ્ઠું અને પખીને ઉપવાસ છતી શક્તિએ ન કરે ૮૨ માસકલ્પ પુર્ણ થયે પણ સુખશીલતાથી રહે. (ગા. ૩૭૧) ૮૩ હમેશા એક ઘરની ગેાચરી વાપરે, ૮૪ એકલ વિહારી બને. ૮૫ ગૃહસ્થના પરિચય અધિક રાખે. ૮૬ નિમિત્ત શાસ્ત્ર, જ્યાતિષ, સગીત આફ્રિ પાપ શ્રત, કે તેમાં રસ ધરાવે અને અભ્યાસ કરે. ૮૭ સૂયમાનુષ્ઠાનમાં રકત ન રહેતાં લેકના ચિત્તનું રંજન કરવા મહેનત કરે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ચે ૧૨૫ આમત :: (ગા. ૩૭૨) ૮૮ ઉદ્યત-વિહારી સાધુના તિરસ્કાર કરે. ૮૯ જ્ઞાનાદિ શુદ્ધ–મા ને છૂપાવે. ૯૦ સંયમની જયણા ભૂલી સુખશીલતામાં શન્મ્યા હે. ૯૧ સુસાધુને છેડીને દોષયુક્ત ... ક્ષેત્રામાં રહે. (ગા. ૩૭૩) ૯૨ માટા અવાજથી સંગીતમાં મગ્ન મને. ૯૩ મુખ વિકૃત કરીને હસે. ૯૪ કામચેષ્ટાવાળા ચેષ્ટા માટે. ૯૫ કામ-ચેષ્ટાના વચનાથી ખીજાને હસાવે, ૯૬ ગૃહસ્થના કાર્યની ચિતા કરે. ૯૭ શિથિલાચારીને વજ્રાદિક આપે. ૮૯ શિથિલાચારીના વઆદિક ગ્રહણ કરે. (ગા. ૩૭૪) ૯૯ આજીવિકા માટે ધમ કથાએ ગે. ૨૪ ૧૦૦ ઘેર ઘેર વાતાના ગપાટા મારતા કરે. ૧૦૧ ગણના-પ્રમાણથી અધિક ઉપકરણ રાખે. (મા. ૩૭૫) ૧૦૨ લઘુનીતિના, વડીનીતિના તથા કાળગ્રહણુતા માંડલા બરાબર ન કરે. (ગા. ૩૭૬) ૧૦૩ આગમ-જ્ઞાતા ગીતાના ત્યાગ કરીને જાય. ૧૦૪ માક્ષાભિલાષી ગીતાને છેડીને જાય. Page #403 -------------------------------------------------------------------------- ________________ : ×૭૦ : સમ્યક્ ચારિત્ર વિભાગ મુક્તિમા ૧૦૫ પાતાના ગુરુભગવ‘ત-આચાય ને છેડીને જાય. ૧૦૬ ગુરુભગવ‘તને અણુપૂછે બીજાને વસ્ત્રાદિ આપે ૧૦૭ ગુરુ-ભગવ'તને અણુપૂછે બીજા પાસેથી વાદિ ગ્રહણ કરે. 4 (મા. ૩૭૭) ૧૦૮ ગુરુ સુખ'ધી શૈયા સ થારા ગુરુએ ભાગવ્યા પછી પાતે ભગવે “ગુરુ-ઉપધિ વ`દનીય ” એ વાત ભૂલી જાય. ૧૦૯ ગુરુ મેાલાળ્યેથી કેમ ’–શું ? શબ્દના " પ્રયાગ કરે. ૧૧૦ ગુરુને ટુકારાથી ખેલાવે. ૧૧૧ ગુરુતા અવિનય કરે. ૧૧૨ મેટાઇનુ અભિમાન કરે. ૧૧૩ વિષયાક્રિમાં આસક્ત બને. (મા. ૩૭૮) ૧૧૪ ગુરુ-તપસ્વી-માલ – ગ્લાન—ગુચ્છનું કાય પૂછે નહિ અને કરે નહિ. ૧૧૫ આચાર-રહિત માત્ર વેષથી આજીવિકા ચલાવે. (ગા. ૩૭૯) ૧૧૬ આગમાક્ત રીતે માગ, ગમન, વસતિ, આહાર, સ્વપન, સ્પ’ડીલ, પરિષ્ઠાપન આદિની વિધિને જાણવા છતાં પણ ચાગ્ય ન આચરે. ૧૧૭ અથવા વિધિની જાણકારી ન મેળવે, Page #404 -------------------------------------------------------------------------- ________________ વિચાર-ડિકા ૩૭૧ ૧૧૮ સાધ્વીની સામાચારી જાણવા છતાં પણ ન આચરે અથવા જાણે નહિ. (ગા. ૩૮૦) ૧૧૯ ગુર્વાજ્ઞા વિના સ્વચ્છેદ-ગમનાદિ પ્રવૃત્તિ કરે. ૧૨૦ સ્વબુદ્ધિ-કલ્પનાએ આચરણ કરતે ફરે. ૧૨૧ શ્રમણના જ્ઞાનાદિ પ્રવૃત્તિને છોડી લોકોની અન્ય પ્રવૃત્તિઓ કરે. ૧૨૨ ઘણાં જીને આરંભ કરતે ફરે. (ગા. ૩૮૧) ૧૨૩ અતિ અભિમાનમાં રખડ્યા કરે. જિન વચનને નથી છાણતો. ૧૨૪ જ્ઞાન રહિત છતાં શરીરથી પણ અકકડ રહે ૧૨૫ સ્વતુલ્ય જગતને ન દેખે ન્યૂન માને. © છે ઉ@ @ @ છેo@@@ @@@ છે# આજ્ઞા માનવાની જેટલી આપણી તૈયારી છે તેટલી આપણામાં બીજાને આજ્ઞા મનાવવાની છેશક્તિ વિકસે. છે આપણે કેઈને સમર્પિત ન થયા હોઈએ તે આપણને કોઈ સમર્પિત ન થાય. Page #405 -------------------------------------------------------------------------- ________________ સંયમી જીવનના વિકાસ માટે અમલમાં મુકવા જેવી ૫૧ બાબતો # Bharat Ma જ થાયllivમાણll' will to iાકાત, ITE '' ૧ ઉઘાડે મુખે બોલવું નહિ. ૨ ઠઠ્ઠા મશ્કરી ફેગટની વાતે છાપા વિ. ને ત્યાગ. ૩ રાજ ત્રણ બાંધી માળા ગણવી. ઉનાળામાં ૩૦૦ શિયાળામાં ૧૦૦૦ ચોમાસામાં ૫૦૦ માર્ગમાં કોઈ સ્વાધ્યાય ન થાય, ૪ દહેરાસરમાં મુદ્રા સાચવવા પૂર્વક ચૈત્ય કરવું. ૫ પડિલેહણમાં બોલવું નહિ. ૬ નમુક્કારસી પહેલાં ગોચરી ન જવું. ૭ ૧૨ તિથિ કાપ ન કાઢો. ૮ ૧૨ તિથિ લેતરી ન વાપરવી. ૯ ફુટ માટી માંદગી સિવાય ન વાપરવું. ૧૦ હાથ, પગ ધોવા, ટાપટીપ રાખવી એ સાધુપણ ડાળનાર છે, માટે ન કરાય. Page #406 -------------------------------------------------------------------------- ________________ પ૧ બાબત ૧૧ દેષિત ગોચરી ન વાપરવી. ૧૨ પાણીની ગવેષણા બરાબર કરવી. ૧૩ સ્તવમાં દેશી રાગોનો ઉપયોગ મર્યાદાસર કરે. ૧૪ નાટકીય ઢબે મોહોત્પાદક પદ્ધતિ સ્તવનાશિમાં ન આદરવી. ૧૫ સંગીત ચારિત્ર મોહની ઉદીરણા કરનાર છે. ૧૬ કાય દ્વારા સ્વચ્છતા-ચેખલીયા વૃત્તિ સાધુ જીવનમાં મહાદૂષણ લગાડનારી છે. ૧૭ સોડા–સાબુનું પાણી ક્ષાર વાળું હોય તેને પરઠવવા ખૂબ કાબુ રાખવો. ૧૮ સેડાથી ચાલતું હોય તે સાબુ વપરાય તે પ્રાયશ્ચિત આવે. ૧૯ સાબુ સિવાય નેપિલ-સફ વિ. પાવડરોને ઉપગ સર્વથા વર્ષ છે. ૨૦ બાંધેલા વાડામાં ઠલે ન જવું. ૨૧ પિોટકું બાંધીને કયાંય સામાન ન રાખવો. ૨૨ સાધુને વેશ સામાચારીને યોગ્ય હો ઘટે. ૨૩ પ્રતિકમણના સૂત્રે અર્થનો ઉપયોગ સાથે સંહિતા પ્રમાણે નાખવા. . ૨૪ સાધુએ ગોચરી પાછું કે Úડિલ ભૂમિ કે દેરાસર એકલા ન જવું. Page #407 -------------------------------------------------------------------------- ________________ છે ક૭૪ : સમ્યક-ચારિત્ર વિભાગ મુક્તિના ૨૫ દશ૦ સૂત્ર સંક્ષેપથી પણ જ્ઞાની ગુરુ પાસે ધારવું સંયમ શુદ્ધિ માટે જરૂરી છે. - ૨૬ આખું ન ધરાય અધ્ય. ૬-૮-૧૦ બીજી ચૂ. દર મહીને દીક્ષા દિને ધારવા. ૨૭ દિવસે સૂવું નહિ. ૨૮ શેખીન ચીજો અથાણું, ચેવડો, દહીંવડા, વિ. વાપરવા સાધુને ઉચિત નથી. ૨૯ વિગઈઓ ઔષધની જેમ વાપરવી રાકની જેમ નહિ. ૩૦ દૂધ, ગળપણ, ઘી, ત્રણમાંથી એક વિગણ નો ત્યાગ જરૂર રાખ. ૩૧ તેલ-કડા દહીં એમાંથી બે વિગઈને જરૂર ત્યાગ કરો . ૩ર એ શરીરથી અળગો ન રાખ. ૩૩ માગું પરઠવવા સિવાય કામળી, દાંડા, વગર ઉપાશ્રય ના અવગ્રહ બહાર ન જવું. ૩૪ સાધુ-સાધ્વીને લાઈટ કે તેની પ્રભામાં લખવું કે વાંચવું ઉચિત નથી. ૩૫ સ્થાપનાચાર્યના બહુમાનાર્થે સ્વ–આસન છેડી સર્વ કિયા તેની પાસે જઈ કરવા આગ્રહ રાખો. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૫૧ બાબત - ૩૭૫ : ૩૬ છતી શક્તિએ કોઈપણ નાની-માટી ક્રિયા બેઠા બેઠા ન કરવી. ૩૭ દેરાસરમાં ખમાસમણા મુખ્ય ગુરુને વ`દન ૧૭૪ ઢાસાપુર્વક દેવામા પ્રયત્ન કરવા. ૩૮ હમેશા ૫૦૦ સ્વાધ્યાય આછામાં આછા કરવા જરૂરી છે. ૩૯ શ્રાવકના ઘરે કદાપિ વાતા કરવા ઉભા ન રહેવું. ૪૦ સયમની શુદ્ધિ માટે પક્ષીના દિવસે આલેાચના તેવી ખાસ જરૂરી છે. ૪૧ વૃદ્ધ-ગ્લાન સિવાય દરેક સાધુ-સાધ્વીએ ૧૨ તીથીઓ નવકારશી ન કરવાના પુરા આગ્રહ રાખવા. ૪૨ રાજ ઓછામાં એકછુ' બે ઘડી પહેલા પાણી ચૂકાવવું, ૪૩ ખાસ કારણ સિવાય કદાપિ એકલા પ્રતિક્રમણ ન કરવુ, ૪૪ કાંબળના કાળમાં અને ક્રાંભળીના કાળની ખાદ મુકામ પર આવ્યા પછી બે ઘડી સુધી ઘડી વાળવી નહિ'. ૪૫ ડેલાની તર્પણીમાં વધેલું પાણી પાછું ન લાવવુ. અને તરપણી લાવીને લુંછી નાંખવાના ઉપયાગ રાખવા. ૪૬ આગાઢ કારણ સિવાય હમેશા જ્ઞાનના તથા પાંચમહાવ્રતના પાંચલા॰ ના, ક્રમ ક્ષય નિમિત્તે ૯ લા૦ ના, નવપદ Page #409 -------------------------------------------------------------------------- ________________ ? ૩૭૬ ઃ સમ્યફચારિત્ર વિભાગ મુક્તિના mmmmmmmmmmmmmmmmmmmmmmmmm અને શ્રી નવકારનો ૯ લેગસ્સનો કાઉસ્સગ અવશ્ય કરો . ૪૭ નિદ્રા સિવાય હંમેશા ઓછામાં ઓછું છે કલાક મૌન રાખવાની ટેવ પાડવી. ૪૮ ઘડા, પાતરા, વિ. ખુલ્લા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ૪ ચાલુ કિયામાં ત્રણ ડગલાંથી અધિક દંડાસણથી પંછ ચાલવાને ઉપગ રાખ. પ૦ યાત્રાર્થે સાધુ-સાધ્વીઓએ અભિગ્રહ રાખવો તે ઉચિત નથી. ૫૧ સાધુ જીવનમાં હમેશા માટે આગમિક વાંચનને ઉપયોગ સૂત્રના વાંચન કંઠસ્થ માટે અભિગ્રહ રાખો જરૂરી છે.' ઉપરની બાબતેનું સંકલન નીચેના ગ્રંથોમાંથી કરવા પ્રયત્ન કર્યો છે. ૧ શ્રી આવશ્યક સૂત્ર ૨ શ્રી દશવૈકાલિકસૂત્ર ૩ શ્રી એઘનિર્યુક્તિ ૪ શ્રી પિડનિર્યુક્તિ ૫ શ્રી આચારાંગચૂર્ણિ ૧ શ્રી પંચવસ્તુ ૨ શ્રી ધર્મસંગ્રહ ૩ શ્રી લલિતવિસ્તરણ ૪ શ્રી ચિત્યવંદનભાષ્ય ૫ શ્રી પચ્ચકખાણ ભાષ્ય Page #410 -------------------------------------------------------------------------- ________________ ૫૧ બાબતે ૬ આવશ્યક ચૂ, ૭ શ્રી બૃહતકપસર, ૮ શ્રી વ્યવહાર સૂત્ર, ૯ શ્રી જીવકલ્પ, ૧૦ શ્રી મહાનિશીથ સત્ર. જ્ઞાની સદગુરુના ચરણોમાં બેસી યથાશક ઉપયોગની જાગૃતિ રાખી સંયમ-શુદ્ધિ માટે ઉપરની બાબતેને અમલી બનાવવા પ્રયત્ન કરવાની જરૂર છે. 8 આસા અને સ્વચ્છ દવા બેસો મેળ ખવડાવવાની વૃત્તિમાંથી અવિધિનો જન્મ થાય છે. છે વિચારાની શક્તિ ઉપર ભરોસે રાખી માનવ પિતાનો વિકાસ થવાનો છેટે ભ્રમ હ ધરાવે છે. આ એક હકીકતમાં આચારમાં પરિણત નહિ ? - થનારા વિચાર બકરીના ગળે લટકતા સ્તન જેવા નકામા છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના શાસનની આજ્ઞાને વફાદાર રહેવા માટે સંયમી આતમાઓ માટે જરૂરી હિતકર સુચનો (જિનશાસનના આરાધક આમાથી એક સંયમી મહા મુનિની અંતરંગ ખાસ સ્વાધ્યાય–પોથીમાંથી મુમુક્ષુઓના હિતાર્થે આ બાબતે રજુ કરી છે. સં.) ૧ આગમિક સવાધ્યાય કરવા-કરાવવા વૃતિઓને કેન્દ્રિત કરવાનું નિર્ધારું છું. ઓચ્છવ–મહેચ્છની પ્રવૃતિ ગૌણ શખી લોકોમાં ધર્મપ્રેમ-ધપક્રિયા સાથે આજ્ઞાનું બહુમાન અને ગીતાર્થ પુરુષની પરંપરાને અનુસરતી ઇચ્છા–પૂર્વક સંયમી તરીકેના જીવનને આગ્રહ વધુ રાખ. ૨ શુદ્ધ શાસ્ત્રીય સંયમ જીવન કાયમી જયણવ છું આરંભ-સમારંભના કરાવણ આદિ દોષ રહિત જીવતર છે. માટે સતત ઉપગ રાખો, સાથેના સાધુઓ અંયમી મર્યાદાશીલ અને અજયણા-અદારંભની શૂન્યતાવાળા બને Page #412 -------------------------------------------------------------------------- ________________ જરૂરી હિતકર સુચને : કર્ક : તેવી વિશિષ્ટ જીવનચર્યાવાળા બને તેને સતત ઉપયોગ રાખ. ૩ દરેક સાધુને દશ. ઘનિર્યુક્તિ, ધમસંગ્રહ ભા. ૨ યતિદિનચર્યા, પંચવસ્તુ, ઉત્તરાધ્યયન (અમુક અધ્યયન) મુક્તિના પંથે ચારિત્ર વિભાગ આટલું તે ચોક્કસપણે વચાવી દેવું. ૪ ગોચરીની અનેષણ સંબંધી ખૂબ જ ઉપયોગ રાખ. ૫ કારણ વિના કે નજીવા કારણે આધા–નિત્યપિંડ કે ભકતપિંડ, એાળખાણ પિંડ, સદંતર ગ્રહણ ન કરવા આ અંગે સાધુઓને સજાગ રાખવા. ૬ સાધુઓને રોજ બપોરે ૨ થી ૩ એક કલાક વાંચના જરૂર આપવી. ૭ પ્રશમરતિ, અધ્યાત્મકલ્પદ્રુમ, વૈરાગ્યશતક-જ્ઞાનસાર, શાંત-સુધારણ અધ્યાત્મસાર, અધ્યાત્મ પનિષદ, આદિ વિરાગ્ય પિષક ગ્રંથનું વાંચન સાધુઓને જરૂર કરાવવું. ( ૮ પાંચ તિથિએ આયંબિલથી ઓછું પચ્ચ તથા બાકીની તિથિએ એકાસણાથી ઓછું પચ્ચ. તથા અન્ય વિ માં બેવાસણાથી ઓછું પચ્ચખાણ ઊંચિત નથી, પવીધિરાજ આદિ વિશિષ્ટ દિવસેએ નવકારશીને ત્યાગ ઉચિત છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૦ : સમ્યકૂચારિત્ર-વિભાગ મુક્તિના ૯ વિગઈઓને અનગઢ-અમર્યાદિત ઉપયોગ તથા રસોડું ટોળી-ભોજનશાળા-આદિને આહાર સંયમ ટકાવવા માટે ખૂબ જ ખતરનાક છે અને આયંબિલ ખાતાનું પાણી સંયમને દૂષિત કરે છે. ૧૦ વ્યાખ્યાન સિવાય સ્રાધ્વીઓ કે શ્રાવિકા ઉપાશ્રયમાં સદંતર ન આવે તે આજે સાધુઓ માટે ચારિત્ર-શુદ્ધિ અંગે ખાસ જરૂરી છે. ૧૧ બહારગામથી વંદનાર્થે આવેલ શ્રાવકો સાથે વાત કરવા અન્ય સાધુને પડખે રાખી વ્યાખ્યાન પછીના એક કલાકમાં મળવું. ૧૨ ગ્રહણ શિક્ષા-આસેવનશિક્ષા અને સામાચારીનું પાલન આ ત્રણ બાબતો આજને સાધુ-જીવનમાં ખૂબ જ અત્યંત અગત્યની જરૂરી છે. ૧૩ યોગ્ય સંયમી જીવનના ઘડતર વિના વૈરાગ્ય વૃતિને ટકાવવા-વધારવાના પ્રયત્ન વિના દેવાતી દીક્ષા શાસનની દષ્ટિએ સ્વ–પર અહિતકારી નિવડે એ અનુભવીઓને નિચોડ છે. ૧૪ રહેણી-કરણી–સોબત-દ -ઉપકરણે પ્રદૂષક તત્ત આદિથી મેરઝેરી વાતાવરણ ફેલાઈ રહ્યું છે જેમાં વિશિષ્ટ વય સંપન્ન વ્યક્તિને પણ બ્રહ્મચર્ય નભાવવું મુશ્કેલ થઈ રહ્યું છે તેમાં નાના બાળકોના બ્રહ્મચર્યની સુરક્ષા ખૂબ જ ભયપૂર્ણ છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ - જરૂરી હિતકર સુચનો ૧ કટ૧ ૧૫ આજે લૌતિકવાદનો જબ્બર ઝપાટે આખા વિશ્વ પર છે, તેમાંય હોય તેનું જાય એ ન્યાયે ભારતીય સંસ્કૃતિને મૂળમાં ઘા થાય તેવી ફૂટ નીતિથી આજે આહાર-વિહાર મકાન-શહેરના બાંધકામો – પહેરવેશ–દિનચર્યા–જીવનચર્યા આદિમાં કૌતિકવાદ જમ્બર રીતે પગપેસારો કરી રહેલ છે. ૧૬ ધર્મ-સ્થાનકે પણ તેના અડ્ડા બની રહ્યા છે સાધુ સંસ્થા પણ તેને શિકાર બની રહી છે. શાસ્ત્રીય મર્યાદા સુવિહિત પુરુષની આચરણા–સામાચારી જેવી ચીજ આજે ભૌતિકવાદી માનસના કારણે ઉપહાસ પાત્ર અને વેદિયાવેડાની ચીજ બની રહી છે. ૧૭ જાધુ-સાધ્વીના જીવનમાં ઉપકરણે અને તેની રીતભાતમાં ભૌતિકવાદે જબ્બર વર્ચસ્વ જમાવ્યું છે, પ્લાસ્ટિકસનમાઈક્રાન્તેયાર રંગના ડબ્બા, સાંધવાની સોલ્યુશનની ટયુબ આદિ ખતરનાક ભયંકર ચીજે આજે રાજમાર્ગ રૂપે ધરખમ રૂપે વપરાઈ રહી છે. * આરાધક ભાવ એટલે જીવન-શક્તિઓને આશાધ્યતાના 3 ચરણમાં જાત સમર્પિત કરવી. છે આરાધક-ભાવને વિકાસ થાય એટલે અહભાવ અને વર્ષો વાદ કાબૂમાં આવી જાય અને આરાધનામાં ઓજસ આવે !!! Page #415 -------------------------------------------------------------------------- ________________ છેસંયમે પગી સોનેરી સુચને છે ૧ સંથારામાં અધિકોપગરણ વાપરવું નહિ. ૨ નિદ્રા-પ્રમાદ પ્રહારથી વધુ સેવ નહિ. ૩ પ્રમાજનાનો સતત ઉપયાગ રાખ. ૪ પરિઝાપના ભૂમિએ માત્રુ વિધિપૂર્વક પાઠવું. પ ઈરિયાવહી-કુસુમિણું. કાઉ. વ્યવસ્થિત કરે. ૬ પ્રતિક્રમણ સૂત્રો પદ્ધતિસર બેલવા. ૭ પ્રતિકમણમાં સ્થાને સ્થાને આસન, વસ આદિની મર્યાદા સાચવવી. ૮ પ્રતિક્રમણમાં બેસવું નહિ. ૯ પ્રતિકમણ ઉચિત સમયે કરવું. ૧૦ પ્રતિક્રમણ મંદ સ્વરે કરવું. ૧૧ પડિલેહણ વ્યવસ્થિત કરવું. ૧૨ પડિલેહણમાં બેસવું નહિ. ૧૩ મુહપત્તિનો સતત ઉપયોગ રાખો. ૧૪ શરીરનો સંયમ જાળવો. ૧૫ સમયસર પ્રતિલેખના પિરસિ ભણાવવી. ૧૬ ઉપાધિ મર્યાદાસર રાખવી. ૧૭ પાત્ર પ્રતિલેખને વ્યવસ્થિત કરવી. ૧૮ સંયમેપકરણેનું બહુમાન જાળવવું. ૧૯ ગોચરી માંડળીની જયણ સાચવવી. Page #416 -------------------------------------------------------------------------- ________________ પથે સમાપચાગી સેનેરી સૂચનો : ૭૮૩ ૪ ૨૦ પાણીના ઘડા પાત્ર-તરણ વગેરે ઉઘાડા ન રાખવા. - ૨૧ વાપરતાં એંઠા મેંઢ ન બેસવું. ૨૨ વાપરતાં પગ ઉભે રાખ નહિ. ૨૩ વાપરતાં ડાબે હાથ બગાડ નહિ. ર૪ દાણા વેરવા, છાંટા પાડવા આ અજયણા ન કરવી. ૨૫ ચબ ચબ આદિ અવાજ ન થવા દેવો. ૨૬ કઈ ચીજ વડીલને છંદના કર્યા વિના વાપરવી નહિ. - ર૭ કેઈ ચીજ નાનાને નિમંત્રણ કર્યા વિના વાપરવી નહિ. ૨૮ દહેરાસરમાં દશત્રિકનું યથાસંભવ પાલન કરવું. ૨૯ દહેરાસરમાં ઉપયોગ પૂર્વક મુદ્રાઓ સાચવવી. ૩૦ દહેરાસરમાં ચિત્યવંદનના સૂત્ર સ્તવન તુતિ વિગેરે પદ્ધતિસર બેલવા. ૩૧ દહેરાસરમાં થેડીકવાર અતનિરીક્ષણ કરવું. ૩૨ દહેરાસરમાં થેડીકવાર આત્મચિંતન કરવું. ૩૩ ભૂલને સ્વીકાર કરે. ૩૪ કેાધની ક્ષમાપના કરવી. ૩૫ ગૌચરીના દેષ સંબંધી જયણા રાખવી. ૩૬ આધાકર્મી– શિક-નિયપિંઠ-સંતવપિડ આત મહત્વના કેઇ દેષ લગાવે નહિ. ૩૭ એ મુહુપત્તી શરીરથી અળગા નહિ રાખવા.. Page #417 -------------------------------------------------------------------------- ________________ * ૩૪ ક સમ્યક્ ચારિત્ર-વિભાગ ૩૮ આધા મુહપત્તિ ચાલપટ્ટો ઉત્સ’ઘટયા. લૂણું!–ગરણાં-કાછલા-કાછલી-પાટણુંછણુ` કે દંડાસણ ૩૯ વગેરે ડેમે ન ચઢાવવાં. મુક્તિના ૪૦ બપારે નિદ્રા ન લેવી. ૪૧ માંડલીનુ કાર્ય* પેાતાને ફાળે આવેલું ખરાખર સમયસર કરવુ. ૪૨ વડીલનું વચન ન ઉત્થાપવુ. ૪૩ વડીલના પ્રત્યે બેદરકાર ન થવુ. ૪૪ ધાતુના વાસણેના ઉપયોગ ન કરવા. ૪૫ કાળના સમયે આગાઢ કારણ સિવાય બહાર ન નીકળવુ.. ૪૬ કાળના સમયે બહાર લઈ ગયેલ વજ્ર પાત્રની જયણા સાચવવી. ૪૭ કાળના સમયે આઢેલ કાંખળીને જયણા પુ રાખવી. ૪૮ રાજ ત્રણથી વધારે વિગઈ ન વાપરવી. ૪૯ દુધ, ઘી, ગળપણમાંથી એકના ત્યાગ કરવા. ૫૦ લૂણાં સ્થ'ડિલભૂમિની તરપણીની વ્યવસ્થા જાળવવી. ૫૧ મુહપત્તીની અવહેલના ચુંથણી ન કરવી. પર આઘાતુ' અહુમાન જાળવવું. ૫૩ જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિમાં પ્રેરણા મેળવવા પૂ॰ ગુરુદેવ પાસે જવું. ૫૪ સયમની મર્યાદાઓની ઉચિત પરિપાલના કરવા માટે જયણા રાખવી. Page #418 -------------------------------------------------------------------------- ________________ સાધુની અવશ્ય કરણી (જુના ગ્રંથના આધારે) (પંદર બેલ). ૧ પડિકમણું ન કરે તે ઉઠામણું. ૨ બેઠાં પડિકમણું કરે તે ઉપવાસ. ૩ કાળવેળાએ પડિક્કમણું ન કરે તે ચેથભક્ત, ૪ સંથારા ઉપર પડિક્કમણું કરે તો ઉપવાસ. ૫ માંડલે પડિક્કમણું ન કરે તે ઉઠામણું. ૬ કુશીલીયાને પડિક્કમે તે ઉપવાસ. ૭ સંઘને ખમાવ્યા વિના પડિક્કમે તે ઉઠામણું. ૮ પારસી ભણાવ્યા વિના સૂએ તે ઉપવાસ. ૯ દિવસે સૂએ તે ઉપવાસ. ૧૦ વતિ આ૫વેએ આદેશ માંગ્યા વિના સ્વાધ્યાય કરે તે ચોથભક્ત, ૧૧ અવિધિએ પડિલેહણ કરે તો ઉપવાસ. ૧૨ નિત્ય પડિલેહણ ન કરે તો ઉપવાસ. ૧૩ અણપડિલેહા વસ વાપરે તો ઉપવાસ. ૧૪ કાજા અણઉદ્ધર્યા પડિકમણું કરે તે ઉઠામણું. ૧૫ ઈરિયાવહી આવ્યું છતે પડિકામ્યા વિના બેસે તે ચાણભક્ત. ઉપરના ૧૫ બેલ શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યા છે. તા. ક. ઉઠમણું શબ્દની પ્રાયશ્ચિતના ગ્રંથમાં પરિભાષા પ્રાયઃ નથી, સમજવા ખાતર મળેલ વૃદ્ધ પુરુષોએ નિદેશ માંડલી બહાર કરવાની મર્યાદાને જણાવનાર ઉત્થાપન શબ્દનું રૂપાંતર ૫ આ શબ્દ દેખાય છે. વિશેષ જ્ઞાની ગુરુભગવંતે જે કહે તે ખરૂં ! - ૨૫ Page #419 -------------------------------------------------------------------------- ________________ આ સંય મ પ યોગી જરૂરી છે છે. મહત્વની હિતશિક્ષાએ જ પ્રતિકમણ ૦ પાપોની આલોચના રૂપ આ ક્રિયામાં પૂર્ણ ઉપયોગ જાળવે જરૂરી છે, તેનાથી મોહનીય કમ મંદ પડે છે, માટે પ્રતિ ના સૂત્રે શુદ્ધ સંહિતાની જાળવણી સાથે સ્પષ્ટપણે બેલવા. તેમાં જ્યાં જ્યાં જે જે મુદ્રા છે તેનો ઉપયોગ બરાબર રાખ. ૦ આઘે નાભિથી ઉપરના ભાગે અડી ન જોઈએ તેવું પૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. એ ઘ મુહપત્તિ ચાલુ ક્રિયામાં શરીરને અડકીને જ રાખવાં. શરીરથી સહેજ પણ અળગા પડે તે તુ ઈરિયાવહી કરવા. ૦ હજેહીની જયણ પૂર્ણપણે સાચવવી, કાંબલ આદિના ઉપયોગ માટે બેદરકારી ન રાખવી. Page #420 -------------------------------------------------------------------------- ________________ હતશિક્ષાઓ ૦ કાઉસમાં જિનમુદ્રા ચિત્યવાન–મેલ્થ. રતવનાદિમાં યોગમુદ્રા જાતિ, જાવંત કવિ. જયવીરાય માં સુકામુક્તિમુદ્રા સજઝાયમાં ઉત્કટિકાસાન. છ આવશ્યકમાં યથાજાતમુદ્રા, શ્રમ, સર બેલતાં વીરાસન અથવા તેની મુદ્રા fમ મતેબારિય–વાણા” માં અંજલિ રુદ્રાને તે ઉપગ રાખો. ૦ પ્રતિ માં ગણ બીજથી બેલાતાં સૂત્રો મનમાં ધારવા અત્યત પણે બાલવા. ૦ પ્રતિ માં સૂત્રો બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ બરાબર જાળવ. ૦ ખમાસમણાની ૧૭ પ્રમાજન, વાંદણાના ૨૫ આવશ્ય જાળવવા ઉપયાગ રાખો. ૦ પદ્ય રૂપ સૂત્રો તે તે ગાથા આદિ છંદની પદ્ધતિથી બોલવા અને ગવરૂપ સૂત્ર સંહિતાની પદ્ધતિથી બોલવાં. ૦ ઓઘો ચરવળાની જેમ છેડા ભાગથી ન પકડો અર્થાત દોરીના ઉપરના ભાગે ન પડે, પણ વચલી દોરી અને નીચલી દોરીના વચ્ચે પાડો અને મુહપત્તિ અંગુઠાની આગળના ભાગે એવા સાથે પકડવી. • પ્રતિમાં આવતા દરેક આદેશ માગવા ઉપયોગ રાખ, Page #421 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૮ : સમ્યક્—ચારિત્ર વિભાગ મુક્તિના ૦ તે-તે ખેાલતા સૂત્રેા યથાશક ઉપચેગની જાગૃતિ સાથે શુદ્ધ ઉચ્ચાર-સહિતાની જાળવણી મુદ્રાની મર્યાદા આદિ સાથે ખેલવ. ॰ પ્રતિમાં સંપૂર્ણ મૌન જાળવવુ, તેમાં પણ છ આવશ્યકમાં તા ખાસ. ૦ પ્રતિ॰ માં સ્થાપનાચાયની વય-મર્યોદા ખરાખર જાળવવી. ૦ પ્રતિમાં સ્થાપનાચાય હાલી ન જાય. કાઈની આડ ન પડે તેના પૂર્ણ ઉપયેગ રાખવા. છ આવશ્યકમાં વિશેષ કરીને ધ્યાન રાખવું. સહસા કદાચ થઇ જાય તા ધારિયા પડિમવા, • રાઈ પ્રતિમાં મદ સ્વરે અત્યંત ધીમા શાંત સ્વરે ત્રા ખેલવાં. • સકલતી કે તચિતવણી કા॰ વખતે મ્હાં ઝાંખણીચું અજવાળુ થાય તેનું ધ્યાન રાખવું. પડિલેહણ -- . પડિલેહણ કરતાં પહેલાં આપણી તમામ ઉપાધિ એકત્રિત કરી લેવી. • ચાલુ પડિલેહણમાં જરાક પણ આઘા—પાછા થવું નહિ, થવુ પડે તેા પૂજવાના ખૂબ જ ઉપયાગ રાખવા, ત્રણ ડગલાથી વધુ જવાના અવસરે ડાસણથી પુજવાની જયણા કરવી. Page #422 -------------------------------------------------------------------------- ________________ રૂ હિતશિક્ષા ૦ પડિલેહણ કરાતી દરેક ચીજને લેતાં-મૂકતાં દષ્ટિ પડિલેહણ અને ઘે–દંડાસણ કે સુહપત્તીથી પ્રમાજનાનો ઉપયોગ રાખો. ૦ અત્યંત નાની ચીજ અથવા પવિત્ર સંયમ કે જ્ઞાનના ઉપકરણે તથા દેશ–દેરી–દાંડી એ ઘાને પાટે પિથીની પટ્ટી વગેરેને મુહપત્તીથી પ્રમાવા. આસન કે સંથારીયું પાથરવાની ભૂમિ, વીંટિયે, બધેલ પિટકી કે પિથી, પાટ–પાટલા, દાંડે, દંડાસણ આદિની પ્રમાજના ઘાથી કરવી. વાધ્યાય ભૂમિ, પ્રતિક્રમણ ભૂમિ, પડિલેહણ ભૂમિ સંતારક ભૂમિ આદિની પ્રમાર્જના ડંડાસણથી કરવી. આમાં વ્યત્યાસ-વિપર્યાય ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ૦ પડિલેહણ કરેલ વસ્ત્રાદિ પડિલેહણા નહિ કરેલ વસ્ત્રાદિ સાથે મિશ્ર ન થાય તેનું પુરતું ધ્યાન રાખવું. ૦ સૌથી પહેલાં ભૂમિ પ્રમાઈ આસન પડિલેહી પાથરી તેના ઉપર પડિલેહેલ વસાદિ મૂકવાં. ૦ વસ્ત્રોની પડિલેહણામાં વસ નીચે જમીનને ન અડે આપણા શરીરને ન અડે તે રીતે ઉભડક પગે બેસી અદ્ધર પડિલેહવું. પડિલેહણ કરાતા વસ્ત્રાદિના ત્રણ ભાગ કરી ચક્ષુથી પડિલેહી (એક બાજુ) ફરી બીજી બાજુ પણ તે જ રીતે ત્રણ ભાગ કરી દષ્ટિપડિલેહણ કરી “સ્વ” પહેલી બાજુદષ્ટિ પડિલેહણ Page #423 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : સમ્યફ ચારિત્ર વિભાગ મુક્તિના પછી “ અર્થ તતવ કરી સદહુ" બીજી બાજુ દષ્ટિ પડિ કરીને બેસવું તેમજ પ્રથમ પ્રસ્ફટીક કરો. પછી બીજે પ્રસ્ફટિક જમણે હાથ ઉપર કરતાં “સમ્યકત્વ મેહનીય.” બેલવું. ડાબા હાથ ઉપર પ્રસ્ફોટક કરતાં “કામરાગ'' બોલવું પછી વસ્ત્ર અર્ધા ભાગે વાળી ભેગું કરી ડાબા હાથ ઉપર પ્રમાતા “સુદેવ” આદિ મનદંડ સુધી બોલ બેલવા. ૦ દરેક આદેશ ઈચ્છાકારેણ૦ થી ઉચસ્વરે આજ્ઞા માગવાના ભાવપૂર્વક માંગ. એલ પડિલેહણ નીચેના ક્રમથી કરવું. ૧ કાંબલ પછી ૨ કાંબલને કપડા યથાયોગ્ય બાકીની ઓઢવાનો કપડાં ઉપાધિ ૪ સંથારીયું (સંયમ સાયા હોય તે) જ ઉત્તરપટ્ટો પછી સંયમને ઉપગ્રહ કરનાર અન્ય ઉપકરણેની પ્રતિ લેખના છેલે દાંડા, પડિયા કરી કાજે લે. ૦ આદેશ મલ્યા પછી-ઈરછ કહેવું. ૦ પડિલેહણમાં કરાતી ઈરિયાવહી વગેરે બધા વ્યક્ત રે જ બલવા. ૦ લેગસ્સ આદિ ગાથાબદ્ધ બેલવાં, Page #424 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષા ૦ પડિલેહા શરૂ કર્યા પછી કાને લઈને સૂપડીમાં લઈ વોસિરાવી છવિયા ન કરાય ત્યાં સુધી– -આસન પર ન બેસાય, કપડું મોઢાય નહિ, તેમજ વચ્ચે બીજી કોઈ ક્રિયા-કામ-કાજ) ન થાય. ૦ લેવા કાજે એળગવે નહિ. ૦ એક સાથે બે જણાએ કાજે ન લે. ૦ સાંજના પડિલેહણમાં કાજે સિરાવી પાણી ગાળી મુઠ્ઠસી. પરચ૦ માર્યા પછી પાણી વપરાય. વચ્ચે પાણી ન વપરાય. ૦ સવારના પડિલેહણમાં એ સૌ પ્રથમ પડિલેહ સાંજે બધી પડિલેહણ પૂર્ણ થયા પછી (કાજ પહેલાં) ઘો પડિલેહ. – એવાના પડિલેહણને કમ – સવારે સાંજે ૧ નિષદ્યા (સુતરાઉ) ૧ ઘારીયું (ઉના) ૨ એઘારીયું (ઉની) ૨ નિષદ્યા (સતરાઉ) ૩ દાંડી ૩ દાંડી ૪ વચલી દોરી ૪ વચલી દોરી ૫ પાટાની પ્રમાજના ૫ પાટાની પ્રમાજના ૬ નીચલી દેરી ૬ નીચલી દોરી ૭ દશીનું પડિલેહણ ૭ શશીઓનું પડિલેહણ ૦ કાજે લેતી વખતે દાંડાની પડિલેહણા, માત્રકની પડિલેહણા, સસ્તા-ભૂમિ, પાટ-પાટલી વગેરેની પડિલેણ કરવી. Page #425 -------------------------------------------------------------------------- ________________ 1 ૩૯૨ ! -ચારિત્ર વિભાગ મુક્તિના - કાજે લીધા પછી સુપડીમાં ભેગા કરી તપાસી પરઠવી જય ભેગે (કાજે) કર્યો હોય તે સ્થાને ઊભા રહી ઈરિયા પડિક્કમ્યા પછી સૂપડી–ડાસણ યથાસ્થાને મૂકવાં. ૦ સાંજના પડિ માં કાજે સિરાવી ઈરિયા પડિક્કમી પાણી ગાળવા માટે ઘડો-ગરણું કાછલી આદિ એકત્રિત કરી ઈરિયા પડિકકમી પડિલેહી પાણી ગાળવું. ૦ છ ઘડી દિન ચઢયે “બહુપડિપુણા પારસી” ભણાવતી વખતે બધાં પાતરાં, દેર, તરણ, લુણાં ગળણું વગેરે ભેગું કરી પછી ઈરિયાપડિકામવા, ઝેલી વગેરેની ગાંઠ-દોરાની આંટી ખેલવી વગેરે બધું પ્રથમ કરી લેવું. પછી નીચેના કમ પ્રમાણે પડિલેહણ કરવું ૧ ઉપરને ગુચ્છક (કાંણાવાળા) ૨ ચરવળી (પાય કેસરીયા) ૩ ઝેબ્રી ૬ પાત્ર સ્થાનિક (નીચેનો ગુરછ કરો) ૪ ૫૯લા ૭ પાતરાં ૫ રજલાણ પાત્રાનું પડિલેહણ આ રીતે – પ્રથમ પાતરાંની ઉપરની ફરતી લાલ કિનારી ઉપર ચરવલી ફેરવવી (પ્રમાજના કરવી) પછી પાતરાને તે પડિ. લેહેલી કિનારીથી બરાબર પકડી-(જમીનથી ૪ આંગલથી વધારે અદ્ધર નહિં) અંદર ચરવલીથી પ્રમાર્જના કરી બહાર પ્રમાર્જના કરી નીચે ચરવલીથી પ્રાર્થના કરવી. Page #426 -------------------------------------------------------------------------- ________________ પ હિતશિક્ષા ૩૯૭ ' ૦ પછી તરાણી–ચેતનો-કાછ-કાછલીનું પડિટ કરી દશાઓનું પડિલેહણ કરવું–પછી લૂણાનું. ૦ પડિલેહણ કરેલ પાતરા, પાતરાનો સામાન-લણ ગળણું વગેરે વ્યવસ્થિત ગોઠવીને મુકવું (પાથરેલા આસન ઉપર) (આસન પાથરીને જ આ બધી વસ્તુઓ મૂકવી.) ૦ ગોચરી વાપર્યા પછી પાતરાં વગેરે ઠેકાણે વ્યવસ્થિત (માખી કે અન્ય કોઈ સંપતિમ જીવની વિરાધના ન થાય તે રીતે બધા પાત્રને) ઝેલીમાં વીંટાળી મૂકવા, તેમ શક્ય ન હોય તે છેવટે ઉપર કપડું ઢાંકી જયણા સાચવવી. ૦ બાદ માંડલીને કાજે લઈ દાણા હોય તેની વ્યવસ્થા કરીને જ બીજું કામ કરવું. ૦ લૂણાનું પાણી તડકે ન પડવું તેમજ લુણું તડકે ના સુવવું. ૦ દંડાસણ ઊભું ન મૂકવું. એક સાથે બે કે અધિક દડાસણ ભેગાં ટીંગાડવાં નહિં. ૦ પાટ ઉભે મૂકવો નહિ. ૦ બળવણ-સે-કાતર વગેરેની હાથે હાથ લેવડ દેવડ કરવી નહિ. ૦ કાજે લીધા વગરની સંથારા માટે કે ગોચરી માટે, સ્વાધ્યાય કરવા કે બેસવા માટે ભૂમિ કામ ન લાગે. ઈરિવા કરી કાજે લીધા પછી વપરાય. ૦ અપડિલેહેલ વસ્ત્ર–પાત્રાદિ ઉપયોગમાં ન લેવાં. Page #427 -------------------------------------------------------------------------- ________________ • ૩૯૪ : સમ્યક ચારિત્ર વિભાગ મુક્તિના ૦ વાપરતાં. પ્રતિક્રમણ-પડિલેહણ આદિ આવશ્યક ક્રિયા કરતાં, માત્ર હાથમાં હોય ત્યારે, લઘુનીતિ–વડીનીતિ કરતાં બેલાય જ નહિ. ૦ વાપરતાં બોલવાની જરૂર પડે તો મુખ-શુદ્ધિ કરીને જ બોલવું. ૦ ગોચરી–પાણી દૂર જવાથી, તથા જયાં સાધુ-સાધ્વી ઓછા જતાં હોય તેવા ઘરોએ જનારને ઘણું નિર્જરા થાય છે. ૦ જયાં ઘણા સાધુ-સાધ્વીઓ જતાં હોય તેવા ઘરમાં આગાઢ કારણ વિના ન જવું. ૦ એક ઘરે એકથી વધુ વાર ગેચરી માટે ન જવું જોઈએ. - સમુદાયમાં રહેનાર સાધુએ સ્વ-કુટુંબ માફક સર્વ સાથે સાપેક્ષપણે દરેક કાર્ય પિતાનું સમજીને હરખભેર કરવું જોઈએ. | 0 સ્વામી-જીવ તીર્થંકર-ગુરૂઅદત્તના પ્રકારોનું રહસ્ય ગુરૂગમથી સમજી ત્રીજું વ્રત દૂષિત ન થાય તેની કાળજી રાખવી. ૦ સાધુ-જીવન સાદાઈથી બિન-જરૂરી વસ્તુનો ઉપયોગ સિવાય ઓછામાં એ છી ચીજથી ન લાવી શકાય તેવું હોવું જોઈએ. ૦ શેખની વસ્તુઓથી નવગજ દૂર રહેવું. • કોઈ વખત ઓછી કે અણગમતી ચીજ આવી મળે તે મનમાં દુખ ન લાવવું. Page #428 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષાત્મ + ૧૫ ર • ગૃહસ્થા આવા કપરા કાળમાં પેાતાનું જીવન કેવી રીતે નભાવે છે, તે વિચારીને જ તે મોહ વિ'ના મમને સમજી સ્વેચ્છાથી ત્યાગબુદ્ધિ કે વિરાગ બુદ્ધિ કેળવવી. દશવૈકાલિકનુ' સાથ વાચન નવદીક્ષિતાવસ્થા દીક્ષા પછી ૧૮ માસ સુધી લગભગ અવારનવાર રાજ થા થાડું કરવુ' (૮ મું અધ્ય૦ ૧૦ મું અધ્ય૦ ખાસ) પછી મહિનામાં એકવાર દ્વીક્ષાના બીજા ૧૮ માસ સુધી, પછી વર્ષમાં એક વાર આખું અખંડ દીક્ષા-તિથિના આગલા છ દિવસ અને પાછલા ૭ અને ૧ દીક્ષા તિથિ એમ પ ́દર દિવસમાં પૂર્ કરવુ. રત્નાધિક–સાધુની પડિલેહ વિનય પ્રતિપત્તિ કરવામાં જરાપણ ભક્તિ કે ભણાવાના બહાને કે બીજ કારણે ૦ વડિલ–ગુરુની આદિ ભક્તિ માહ્ય ઉપેક્ષા ન કરવી. બહુમાનની પ્રવૃત્તિમાં આછાશ ન થવા દેવી. • માટા ખેલાવે કે તુત ગમે તે કામ પડતું મૂકી જી સાહેબ” કરી ઉભા થવું. O ૦ નાના કે મેટા કોઈપણુ ગ્લાન-મુનિની સેવા ભક્તિ વૈયાવચ્ચના કામમાં પ્રથમ લાભ મને કેમ મળે ? એવા ભાવ રાખવા ! અને ગમે તે કામ પડતું મૂકી ગ્લાનની સેવા ખડે પગે પ્રથમ કરવી. કેમ કે–તેમાં મહાલાલ-ક્રમ'નિજ રાના છે. ૦ દહેરાસરમાં શાંત-ચિત્ત શુભ ભાવના ઉલ્લાસ સાથે ચૈત્યવદન કરવું. ત્યાં બિલકુલ ઉતાવળ ન કરવી. Page #429 -------------------------------------------------------------------------- ________________ 1 ૭૯૬ ! હમ્પક ચારિત્ર-વિભાગ યુતિના ઓછામાં ઓછી ૨૦ મિનિટ તે દહેરાસરમાં ગાળવી જોઈએ. ૦ બારી બારણું બંધ કરતી વખતે આઘા કે ડડાસણથી તેને સાંધા અને તેવા મિજાગરાઓને પંજવા-બાદ ઉપયોગથી જયણા કરવી. કેમકે-જયનું એ ધર્મની માતા છે. સામાન્યતઃ પંદર દિવસ પહેલાં કા૫ ન કાઢો. જરા જરા મેલા કપડાં ને ચેખલી આવૃત્તિ કે ટાપટીપ કરવાની વૃત્તિથી કે વારંવાર જોવાની ગૃહસ્થાપણાની ટેવને તિલાંજલી આપવી ઘટે ૦ પાણી એક તે પીવા માટે પણ વર્તમાનકાલે બહુ વિચ રણીય થઈ પડેલ છે. પ્રાસુક અચિત્ત નિર્દોષ બહુ દુર્લભ થઈ પડયું છે. પણ જીવન નિર્વાહ અથે ન છૂટકે લેવું પડે, પણ શેખ ખાતર કાપ માટે પણ ઉપચાગ તેમજ સાબુસેડા આ ક્ષારવાળા પાણીને પરઠવવામાં પણ બહુ વિરાઘનાને સંભવ છે. માટે કાપ માટે પુરતી જયણા રાખવી જરૂરી છે તે માટે જેમ બને તેમ ઉપગ રાખી કપડાં ઓછાં મેલા થાય કે અવારનવાર એકલા ક્યારેક સ્વાભાવિક વધુ પડતાં પાણીના સંગે પાણીથી સાફ કરતા રહેવાથી બહુ વિરાધનાનો પ્રસંગ નહિ આવે. ૦ સાધુએ વચન પણ બહુ વિવેક પૂર્વક સંયમને પોષણ જાણ્યેઅજાણે પણ સાક્ષાત્ કે પરંપરાએ સીધી યા આડકતરી રીતે સંયમને પોષણ આપનાર ન બને તેવું બહુ ઉપગ પૂર્વજ બલવાનું હોય છે, Page #430 -------------------------------------------------------------------------- ________________ હિતશિક્ષાઓ તેથી અગીતાર્થને તો મનમાં જ વધુ લાભ નિદેશ્યો છે. ૦ ચાલુ ધારણ પ્રમાણે કામ કરવામાં કંઈપણ અડચણ હોય તો પૂછીને ફેરફાર કરો- પણ પોતાની મેળે ફેરફાર ન કરો કે કામ પડતું મુકવું નહિ. 2 ચાલુ અભ્યાસ સિવાય બીજું કંઈપણ વાંચતાં પહેલાં બતાવીને સંમતિ મળે તે જ વાંચવું. ૦ પિતાની ઉપધિ-પુસ્તક વગેરે ચીજ સંયમના ઉપકરણ તરીકેના બહુમાન સાથે વ્યવસ્થિત રાખવી, તેમ ન કરવાથી સંયમના ઉપકરણોની અવલેહના કરવારૂપ આશાતના લાગે. ૦ શ્રમણ-સૂત્રમાં “ઘોળ” નામની કૃતની આશાતના જણાવી છે. માટે તે તે સૂત્ર મનમાં બોલવાં કે ગોખવા અગર મન-મરજી પ્રમાણેની શૈલીથી બેલવા તે શ્રુતજ્ઞાનની આશાતના રૂપ છે માટે મુહપત્તી રાખી બહુ ઉચ્ચ સ્વરે નહિ પણ સ્પષ્ટ ઉરચાર અને તે તે મર્યાદા પૂર્વક બેલવા જરૂરી છે. દેનિક આલોયણું નેંધવામાં પ્રમાદ ન કરવો. ૦ સંયમને પિષક વૈરાગ્ય–ભાવનાને સમર્થક થોડું પણ વાંચન વડિલને પૂછીને તેઓ જણાવે તે પ્રમાણે જરૂર કરવું. ૦ ગોચરીના કર દે વગેરે જરૂરી સંયમ સાધક મહત્વની બાબતે વિગતવાર રોજ જાગૃતિ કાયમ રહે તે તે સમજી લેવી જરૂરી છે તેમાં બેદરકારી ન રાખવી. Page #431 -------------------------------------------------------------------------- ________________ * ૩૯૮ : સમ્યફચારિત્ર વિભાગ મુક્તિના ગેચરી ગોચરી-માંડલીના નિયમનું પાલન બરાબર કરવા માટે તત્પર રહેવું જેમકે– ૦ વડિલના આવ્યા વિના કે તેઓની આજ્ઞા વિના વાપરવું નહિ. ૦ કોઈપણ ચીજ માંગવી નહિ, માંગીને લેવું નહિ. શરીરાદિની અનુકૂળતા ન હોય તે ગોચરી પહેલાં અગર અન્ય સમયે ગુરુને વાત કરી દેવી. ૦ આપણાથી પર્યાયે વડિલ હોય તેમના જ હાથે કઈ પણ ચીજ લેવી. ૦ સ્વતંત્ર આપણું હાથે કઈ પણ ચીજ ન લેવી. ૦ માંડલીના નિયમાનુસાર ગોચરીની વધ-ઘટ પ્રસંગે સહકારી ભાવથી વર્તવું. ૦ ઉદરીના લક્ષ્યપૂર્વક વાપરવાના ધ્યેયને પ્રસંગે માંડલીની વ્યવસ્થા-બંધારણને અનુકૂલ રહી જાળવવા પ્રયત્નશીલ રહેવું. ૦ ડું ઓછું હોય તે ચલાવી લેવાની અને થોડું વધુ હોય તે કચવાટ કર્યા વિના નભાવી લેવાની ટેવ કેળવવી. દાણું વેરવા, એંઠા હાથથી લેવડ-દેવડ, એઠા મેઢ બેલવું, પગ ઉભું કર, ભીતને કે હાથને ટેકે લે, ચબ ચબ અવાજ કે સબડકા મારવા આદિ જયણ તેમ જ સ્વાદ વૃત્તિઓથી ઘણા પાત્રને ઉપગ-આદિ માંડલીના દૂષણે યથાશક્ય પ્રયત્ન વર્જવા ઉપયોગવંત રહેવું. Page #432 -------------------------------------------------------------------------- ________________ GGFGGFGGGGGGGG વૃદ્દોના કથનાનુસાર સાધુ હિતશિક્ષા ૧ લુણાનું પાણી તડકામાં ન પરઠવવું તેમજ લુણું તડકે ન સુવવુ.. ૨ ઈંડાસણ ઉભું* ન મુકવુ., એક સાથે એ કે અધિક ઈંડામ્રળુ ન ટાંગવા, પાટલા ઉભા ન મુવા. ખલવણુ હાથેાહાય લેવુ* કે દેવુ નહિ. ૩ કાજે લીધા વગરની ભૂમિ સથારા કે ગેાચરી માટે સ્વાધ્યાય કરવા કે એસવા માટે ક્રામ ન લાગે, ઇરિયાવહી પરિક્રમી જો લેવા જોઈએ, તેમજ વસ્ત્ર-પાત્ર પણ પડિલેહણ કર્યા હાય તેજ વાપરવાં. ૪ વાપરતાં, પ્રતિક્રમણ-પડિલેહણાઢિ આવશ્યક ક્રિયા કરતાં ખેલવુ* નહિ. વાપરતાં જરૂર પડે તે સુખ શુદ્ધ કરી માલવુ', ૫ પ્રતિક્રમણ કરતાં છ આવશ્યક સુધી લઘુનીતિ કરવા ન જવું કે કંઈ પણ અન્ય કાર્ય કરવુ નહિ. ૬ ગેાચરી–પાણી દૂર જનાર સાધુને તેમજ અજાણ્યા ઘરે-જ્યાં બહુ સાધુ-સાધ્વી ન જતાં હાય ત્યાં–જનારને ઘણી નિર્જરા થાય, દાન-સ‘સ્કાર ટર્ક-વૃદ્ધિ પામે છે. ઘણા સાધુ-સાધ્વી જ્યાં જતા હાય તે ઘરે વગર કારણે ન જવું. આખા દિવસમાં એક ઘરે એકથી વધારે વાર ન જવું જોઈએ. Page #433 -------------------------------------------------------------------------- ________________ ,૪૦૦ ક સમ્યકૂચારિત્ર—વિભાગ મુક્તિના ૭. સમુદાયમાં રહેનાર સાધુએ સ્ત્ર-કુટુ‘બ માફક સવ સાથે સાપેક્ષ-પણે દરેક કાય ને પાતાનું સમજી કરવુ જોઇએ. ૮ સ્વામી જીવ–તીચ‘કર-ગુરૂ-અદત્તના પ્રકારા ગુરૂગમથી સમજી ત્રીજું વ્રત દૂષિત ન થાય તેમ વર્તવું. ૯ સાધુ–જીવનની કેળવણી સાદી રીતે બીન જરૂરી વસ્તુના મમત્ત્વ સિવાય એછી વસ્તુથી નભાવી શકવાની ટેવ હવેથી કરવી. શેાખની વસ્તુના કે ઉપયાગી ચીજના પણ નિરર્થંક સ'ગ્રહ ન કરવા. કાઇ લખત ઓછી કે અણુગમતી ચીજ મળે તે મનમાં દુઃખ ન લાવવુ. 66 ગૃહસ્થા આવા કપરા-કાળમાં પેાતાનુ' જીવન કેવી રીતે નભાવે છે તેમ આપણે સાધુએ ને ચ તે વિષે ઓક્’ એ કથનાનુસાર છતા સાધના મળે તેના સ્વેચ્છાએ ત્યાગ બુદ્ધિથી ત્યાગ કરીએ તા સાચા ત્યાગી કહેવાઈએ. ન મળે ને ન વાપરે તેમાં ત્યાગીપણુ પરમાર્થથી નથી. ૧૦ દશવૈકાલિકના અથ દર વર્ષે એક વાંચવા જોઇએ. ૧૧. એક દિવસના રત્નાધિક સાધુના ગમે તે પ્રકારે પડિ લૈહણુ અગર ખીા કાર્યથી ભક્તિ-વૈયાવચ્ચ કરવી. માંદાની વૈયાવચ્ચ કાઇપણ ભાગે હુને પ્રથમ લાભ કેમ મળે? એમ 'હપૂર્વિકા રત્નશ્ચિક્ દૃષ્ટાન્તે કરવી તેથી મહાલાભ-કમનિર્જરાના છે. ૧૨ ગમે તેવા સચમીની સેવા કરવામાં લાલ જ છે, Page #434 -------------------------------------------------------------------------- ________________ પળે સાધુ હિતશિક્ષા : ૪.૧ કોઈ પણ પરમેષ્ઠી પકડીને મન-વચન-કાયાથી અશુભ ચિંતન નિદન અને ગહણ, આશાનતા-અપવાદ કે અભ્યાખ્યાન સાયા કે બેટા, ભૂલેચૂકે ન થઈ જાય, તેની બહુ કાળજી રાખવી, કારણ કે જીવ કર્મ બાંધતી વખતે વિચાર કરતો નથી, પણ તેનાં વિપાક ઘણુ ખરાબ અનુભવવા પડે છે. જેવા તેવા કિયા-હીન મુનિને પણ અવર્ણવાદ બેધિ દુર્લભ બનાવે છે અને સાપેક્ષ રીતે કરાતી તેવી વ્યક્તિ પણ લાભ આપે છે. ૧૩ દહેરાસરમાં શાંત–ચિત્ત શુદ્ધ ઉરચારણપૂર્વક ચિત્યવજન ક૨વું ત્યાં બીલકુલ ઉતાવળ ન કરવી. ૧૪ પંદર દિવસ પહેલાં કાપ ન કાઢવો. કાપતું પાણી પરઠવવામાં આવવિરાધના છે. ક્ષારવાળું પાણી ઘણી વિરાધના કરનાર છે. મેલા કપડાં ન હોય તે બીનજરૂર કાપ ન કાઢો. કાપની આલોચના કે પ્રાયશ્ચિત્ત આપણે કરતા નથી, તેથી છવ નિહુશ થઈ ગયો છે. સાબુને ટુકડા રખડત ન રાખો . ૧૫ આપણા કપડાને ટુકડા અસંયતના હાથમાં ન જ જોઈએ. ૧૬ બારી-બારણાં બંધ કરતી વખતે એવા કે ડહાસણગી પ્રમાઈ બંધ કરવાં કે ઉઘાડવાં. જયણા એ ધમની માતા છે. ૧૭ વચન પણ વિવેકથી એવી રીતે ઉચ્ચારવાં કે જેમા આડકતરી રીતે પાપનું અનુમાન ભૂલેચૂકે ન થાય તેથી અનિવાર્ય કાસિવાય બલવાને પણ સામાન્યતઃ નિષધ છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ KNKX સાધુ–જીવનની સારમયતા ** *XNXX મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન હાય છે, તેની સાચવણી-ખીલવણીને સાપેક્ષ રહીને સવ કાર્યો કરવાનાં હેચ છે, માટે મુમુક્ષુ આત્મા અન’ત–પુણ્યરાશિના અતિપ્રશ્નના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લેાકાત્તર સચમની આરાધનાના અનુકૂળ સાધનાની સફલતા યથાયાગ્ય શી રીતે મેળવી શકાય? તે અંગે શ્રી આચારાંગ આદિ શાસ્ત્રામાં નાના પ્રકારનું વર્ણોન છે, જેમાંનું કંઈક આ ગ્રંથમાં વ વવા અલ્પ પ્રયાસ કર્યા છે. પણ આ બધુ' માર્ગ દર્શન - મુમુક્ષુ-આત્માને સહજ રીતે મળી રહે તેવુ કઈક અહીં બતાવાય છે. ૧ પ્રથમ તા સાધુ-સાધ્વીએ દીક્ષાને પરમાર્થ સમજી, ખાદ્ય-જીવનમાંથી આંતરિક—-જીવન જીવવા માટેની પૂ તૈયારીવાળા જીવન જીવવા માટેની પેાતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ-હિતકર જ્ઞાની ભગવડતાના વચમાને પૂર્ણ વફાદાર રહેવું ઘટે, તે વચના પણ પેાતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સપૂણ-યથાથ ન સમજાય તેવા પ્રશ્ન‘ગે પણ સાક્ષાત્ ઉપકારી પેાતાના ગુરુભગવ ́તા પ્રતિ પૂ વિનયભાવે નમ્રતા દાખવી પેાતાના આત્મિક વિકાસ માટે પૂર્ણ જાગૃત રહેવુ. ઘટે. Page #436 -------------------------------------------------------------------------- ________________ પશે સાધુ- જીવનની સારમથતા ૪૦૩ * ૨ દીક્ષા લીધા પછી રજની ઉપયોગી ક્રિયાઓની શુદ્ધિ અને જયણાપૂર્વક પાલન થાય તે માટે વિધિ સંપૂર્ણ કાન મેળવી યથાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર ધ્યાન રાખવું. ૩ આવશયક-સૂત્રોના અર્થો, સામાચારની નિમલતા, આવશ્યક–ક્રિયાની સમયાદિવ્યવસ્થાપૂર્વક નિયત વ્યવસ્થા અને આચારપ્રધાન સાધુ જીવન જીવવા આદિની તત્પરતા માટે શક્તિસંપન્ન આત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૪ દીક્ષા લીધા પછી પહેલી તકે નીચે જણાવ્યા મુજબ પ્રાથમિક અભ્યાસ કરે જરૂરી છે, કે જેનાથી આત્મા સંયમ–વિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આત્મિક કલ્યાણની સાધનાને સાધવા ઉદ્યત થઈ શકે. ૧. આવશ્યક-ક્રિયાના સુત્રે (અર્થસાથે) શક્ય હોય તે સહિતા, પદાધિ. સંપદા અને ઉચ્ચારશુદ્ધિની યોગ્ય કેળવણી મેળવવી જરૂરી છે. ૨. શ્રીદશવૈકાલિક સૂત્ર (અર્થ સાથે) સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રંથનો અર્થ ધારી, તેમાંથી ધ્યાન રાખવા લાયક નેધિ કરી, રોજ તે સંબધી યોગ્ય-ઉપગની જાગૃતિ રાખવા પ્રયતન સેવ. આખા દશવૈકાલિક સૂત્રને વેગ ન બને તેમ હોય તે પણ પહેલા પાંચ અધ્યયને, આઠમું, દશમું અને છેલ્લી બે ચૂલિકાએ ખાસ ગુરુગમથી અર્થ સહિત, Page #437 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૪ : સમ્યક્–ચારિત્ર વિભાગ મુક્તિના મારવી, તેમજ દશવૈકાલિક સૂત્રના દશ અધ્યયનાની સજ્ઝાયેા ગુરુગમથી ધારવી અને બને તે ગાખવી. ૩. શ્રી એલનિયુક્તિ ગ્રંથની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર, ગેાચરી, પડિલેહણુ, સ્વાધ્યાય, સ્થ‘ડિલ ભૂમિ, રાગચિકિત્સા, પાત્રલેપ આદિ સબધી ચાગ્ય જયણા આદિની નોંધ કરવી. ૪. વૈરાગ્યવાહી-ગ્ર‘થાનું વાંચન-મનનાદિ. જેમકે શ્રીઅધ્યાત્મ-કલ્પદ્રુમના બીજો, પાંચમા, આઠમ, નવમા, અગિયારમા, તેરમા, અને પદરમા અધિકાર, શ્રીપ્રશમરતિ, શ્રીજ્ઞાનસાર, શ્રીઅધ્યાત્મસાર, શ્રી ઉપદેશમાલા, શ્રી શાંતસુધારસગ્રથ, શ્રી રત્નાકરપચ્ચીશી, શ્રી હૃદયપ્રક્રીપ-છત્રૌશી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણજિન સ્તવન વગેર ગ્રંથા. ૫. દ્રવ્યાનુયાગના પ્રાથમિક અભ્યાસ— ચાર અનુયાગમાં પ્રધાન ચરણ-કરણાનુયાગની મહત્તાસફલતા દ્રવ્યાનુયાગની સાપેક્ષ વિચારણા પર અવલખે છે, માટે પ્રાથમિક-કક્ષામાં વત્તતા માલ-જીવાને માટે ચરણુકરણાનુચૈાગ અમુક ક્રિયાએાના શુભ આસેવનના ખલે આત્મિ સસ્સારાના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે, પણ સાધુજીવનમાં તા તે તૈયાર થયેલ પ્રાથમિક ભૂમિકા ઉપર ચેાગ્ય મસ્કારાનું મજબૂત મંડાણ કરવાનુ... હાય છે, તેથી દ્ભવ્યોનુયાગની સાપેક્ષ પ્રધાનતા (પેાતાના માટે ) જરૂરી છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૫૫ સાધુ-જીવનની સારમયતા ૪૦૫ ૪ માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ (શક્તિ-સોપશમ આદિની અનુકૂળતા હોય તો છે કેમ ગ્રંથ, નહિ તે ચારથી સામાન્ય ખ્યાલ આવી રહે છે) શ્રી તવાર્થ સૂત્ર, શ્રી નયકણિકા, શ્રી પ્રમાણુનયતવાલોકાલંકાર અને શ્રી દ્રવ્યગુણપર્યાયને રાસ, સમકિતના ૬૭ બેલની સઝાય, ચગદષ્ટિની સઝાય વગેરે તાવિક વિચારના પ્રાથમિક ગ્રંથનું અધ્યયન જરૂરી છે. આમાંના કેટલાક ગ્રંથે સંસ્કૃત ભાષા અને શારી જ્ઞાનની પ્રૌઢતા માંગે તેવા છે, છતા સંસ્કારરૂપે યતકિચિત અંશે પણ ગુરુકમથી બુદ્ધિનું પરિકમણ કરવા ઉપયોગી હોવાથી તેવા ગ્રંથે પણ આમાં જણાવ્યા છે. ૬ ઉપર મુજબનું પાયાનું તારિવ-શિક્ષણ મળ્યા બાદ શક્તિ-સંપન્ન આત્માએ સ્વકથાની સાધનાને અનુકૂલ સર્વ સાધનનો સંપૂર્ણ વ્યવસ્થિત ઉપયોગ જયણે પ્રધાન જીવન જીવવારૂપે કર્યા બાદ વધેલી શક્તિનો પર-કલ્યાણમાં ઉપયોગ કરી કમનિજ રાના માર્ગે જલદી આગળ વધી શકાય, તે માટે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિ તે દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક ભાવાર્થને જીવનમાં ઉતારવારૂપે સ્વકલ્યાણને અનુકૂલ અધ્યવસાયશુદ્ધિના સાધનો તાત્વિક શિક્ષણદ્વારા મેળવ્યા ન હોય અને પરકલ્યાણની ભાવનામાં સંસ્કૃત ભાષા આદિના અભ્યાસથી પડી જવાય, તે જીવનમાં પડેલા અનાદિ કાલના સંસકારો માનઅભિમાન જનરંજન, બહિર્ષાવની વૃત્તિ આદિ સ્વરૂપે Page #439 -------------------------------------------------------------------------- ________________ * ૪૦૬ : સમ્યક્ચારિત્ર-વિભાગ મુક્તિના આત્માને સુ'યમના મૂલ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ મનવા સ‘ભવ છે. આમ છતાં ઉપર જણાવેલ માખતામાં ચાગ્ય ગીતા જ્ઞાની ગુરુ ઔચિત્યાનાચિત્યના વિચાર કરી ચાગ્ય રીતે પ્રવર્તી શકે છે, પન્નુ સામાન્યતઃ સ્વેચ્છાથી પ્રશ્નત્તનારા આત્મા શુભ ભાવના ઢાવા છતાં કેટલીક વાર વિપરીત અવસ્થામાં મૂકાઈ જાય છે. માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે કલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપના લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયેા ત થવાની જરૂર છે. સામાયીકારી 卐 સામાકો વિચારી કે સમજણની ખામી જ્ઞાનીની એ નિશ્રાથી પૂરાઈ જાય પણ આચાર-નિષ્ઠાની મામી કાઈનાથી ન પુરાય ! પરિણામે જીવન-વિકાસના પંથે જઈ °°°°°° ન શકે! Page #440 -------------------------------------------------------------------------- ________________ @@@@ ઉપસંહાર . આ પ્રમાણે પરમપવિત્ર સર્વોત્તમ શ્રમણ-સંસ્થામાં રહેલ અદ્વિતીય ગૌરવને ઓળખાવનારા સનાતન તત્ત્વોના પરિચય કરાવવારૂપે સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યકુચારિત્રરૂપ ત્રણ વિભાગોની નાનાવિધ સામગ્રી આચારમને પ્રતિપાદન કરનારા અનેક ગ્રંથમાંથી યથામતિ યથાશક્તિ સંગહીને પૂજય સાધુ-સાધ્વીજીઓની સેવામાં સાદર ઉપસ્થિત કરી છે. આમા વર્ણવાયેલ તમામ સામગ્રી વ્યક્તિગત દરેકને લાભ કરનારી ન હોય, છતાં ચિચિવ્યના કારણે સમષ્ટિગત લાભની સંભાવનાએ શાસ્ત્રોમાથી સંગ્રહેલી આ બધી માહિતી અને ચીજોનો યથાયોગ્ય સહુ મુમુક્ષુ લાભ ઉઠાવે એ શુભાભિલાષા છે. આ સંગ્રહમાં યથામતિ શકય ઉપયોગની જાગૃતિ રાખીને વસ્તુતત્વનું નિવચન કર્યું છે, છતાં તેમાં ક્યાંય શાસમર્યાદા વિરુદ્ધ કંઈ વર્ણવાયું હોય, તે બદલ ત્રિવિધ મિથ્યાદુષ્કૃત દઉં છું. અને આમાં સૂચવેલ લોકોત્તર હિતકર માગી પર સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક ચાલવાનું બલ મને પ્રાપ્ત થાઓ. એ અંતિમ શુભેચ્છા છે. મ મરતુ શ્રીશ્રીંઘાય Page #441 -------------------------------------------------------------------------- ________________ વિચારણીય સુભાષિતા * उवसमसारं खु सामण्णं * सोही खलु उज्जुभू अस्स * ण पेमरागा परमत्थि बंधो * अप्पा खलु सययं रक्खियब्बो * अप्पा अरी होइ अणवडियस्स * धम्मा अ ताणं सरणं गई अ * रागादओ भावसत्तू * कम्मोदया वाहिणी * असारा बिसया नियमगामिणो, विरसावसाना, भावकिरिममा राहे, पसमसुहमणुहवई, अपीडिए संजमतपकिरियाए अव्वदिए परीसहोवसग्गेहि. * Page #442 -------------------------------------------------------------------------- ________________ 9999999999990ee4999 સચમી જીવનના આધાર સ્તંભ વિવેકી પુણ્યવાન–મુમુક્ષુઓએ મહાપુણ્યયોગે સર્વ વિરતિના પંથે દેવ-ગુરુકૃપાએ આગળ ધપવા નીચેના ગ્રંથોનું વાંચન જ્ઞાની ગુરુ—ભગવંતના ચરણો માં વિનય-સદ્દભાવ પૂર્વક બેસી જિજ્ઞાસુ વૃત્તિઓ કરવું જરૂરી છે. w w - = શ્રી પંચસૂત્રનું પ્રથમ અને ચતુર્થ સૂત્ર શ્રી ધર્મ સંગ્રહ ભાગ-૨ શ્રી પંચવસ્તુ પ્રકરણ શ્રી શ્રમણ સૂત્ર વિવેચન 5 શ્રી પાક્ષિક સૂત્ર વિવેચન 6 શ્રી એઘ નિયુકિત 7 શ્રી પિંડ નિયુકિત 8 શ્રી દશવૈકાલિક સૂત્ર 9 શ્રી દૈનિક ક્રિયા વિધિના સૂત્રોનાં અર્થે. ^ આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ 380001